Book Title: Dhruvni Dhruvta
Author(s): Kanjiswami
Publisher: Vitrag Sahitya Prasarak Trust Kolkatta

View full book text
Previous | Next

Page 12
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સ્વરૂપ, એક સમયકી પર્યાય ચલતી હૈ ભલે ધરમકી પર્યાય પ્રગટ હુઈ હો તો ભી ઉસ પર્યાયસે રહિત, વર્તમાન અવસ્થાસે રહિત શુદ્ધઉપાદાનભૂત” -ત્રિકાળ ચીજ, “શુદ્ધદ્રવ્યાર્થિકનયે '–શુદ્ધ દ્રવ્યકો જાનનેવાલી–આર્થિક નય ઐસી નય. ઐસી નયસે “જીવ’–ભગવાન આત્મા, કર્તૃત્વ-ભોક્નત્વસે રહિત હૈ. સમજમેં આયા? જૈનદર્શન સૂક્ષ્મ હૈ. આ જૈનદર્શન, વસ્તુ જે ત્રિકાળી ધ્રુવ જ્ઞાયકભાવ હૈ યે ભાવ, રાગકા ભી કર્તા નહીં, રાગકા ભોક્તા નહીં, બંધના પરિણામકા કર્તા નહીં, બંધના કારણરૂપ પરિણામકા કર્તા નહીં, મોક્ષની પર્યાયકા કર્તા નહીં, મોક્ષકા માર્ગકી પર્યાયકા કર્તા-ભોક્તા નહીં, અરે! ગજબ વાત હૈ, નંદકિશોરજી? પુરુષાર્થ હૈ, કદિ આયા નહીં કિ પુરુષાર્થ કયા છે? ભગવાન! તેરા ઘરમેં ચીજ ઐસી હૈ (શ્રોતાઃ) સબકી ઐસી સ્થિતિ હૈ? (ગુરુદેવઃ ) સબકી-સબ આત્મામેં ઐસા હૈ. સત... સત્ અવિનાશી નિત્યાનંદ નાથ ! ઐસા જીવ-વો જીવ હો? ધ્રુવ વો જીવ, (શ્રોતા ) વનસ્પતિ ભી? (ઉત્તર) યે બધા, વનસ્પતિ-નિગોદ સબ ભગવાન પરમાત્મા સ્વતંત્ર હૈ સમજમેં આયા? આંહી તો દૃષ્ટિ જિસકો કરની હૈ ઉસકો કહતે હૈ કિ ધ્યેય કરને લાયક આ ચીજ હૈ, યે સિવાય રાગકા ધ્યેય, નિમિત્તકા ધ્યેય ઔર એક સમયકી પર્યાયકા ધ્યેય લક્ષમેં લેનેસે ધર્મ હોતા નહીં–સમ્યગ્દર્શન પ્રાપ્ત હોતા નહીં. સમજમેં આયા? ભાષા સાદી હૈ, ઐસી ગૂઢ નહીં હૈ બહોત, ભલે ભાવ ગૂઢ હો ! સમજમેં આયા ? મગર કભી સૂના નહીં સમજે નહીં-ધરમને નામે ઓધે ઓધે હાંકે, એમ ન ચાલે મારગ કયા ચીજ હૈ? કયા ચીજકો દૃષ્ટિમેં લેના ઉસકા આશ્રય કરનેસે ધરમ હોગા સમ્યગ્દર્શન, યે વિના ધર્મ હોગા નહીં. સમ્યગ્દર્શન વિના કોઈપણ ક્રિયા વ્રતનિયમ આદિ કરે એ બધા એકડા વિના શૂન્ય હૈ. સમજમેં આયા? બરાબર ઠીક હૈ આ, ગાથામેં આ ગયા. કહાં ગયા પ્રકાશદાસજી? હૈ કે નહીં? પાનું છે કે નહીં? તમારી પાસે નહીં, મિલા નહીં? પાનું આપો, જુઓ આત્મા જોઈએ ને તમારે ? આંહી તો થાળી તો આપે પહેલી, Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44