Book Title: Dhruvni Dhruvta
Author(s): Kanjiswami
Publisher: Vitrag Sahitya Prasarak Trust Kolkatta

View full book text
Previous | Next

Page 13
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates www થાળીમાં ભોજન પીરસેને? દેખો, ઉસમેં કયા લિખા હૈ? ઐસા “જીવ કેસા જીવ ? કે જો સર્વવિશુદ્ધ ત્રિકાળ-પારિણામિક સહજ આત્મસ્વરૂપકી હૈયાતિરૂપ ભાવ – ઓહોહો ! એક સમયકી પર્યાય, એ આત્મસ્વરૂપકી હૈયાતિ નહીં, એક સમયકી પર્યાયમેં જો રમતે હૈલક્ષ કરતે હૈ વો પર્યાયદેષ્ટિ-મિથ્યાષ્ટિ હૈ. સમજમેં આયા? આહા. હા! પર્યાયબુદ્ધિ હૈ ઉસકી. આંહી તો કહતે હૈ કે ત્રિકાળી ભગવાન, ઐસા જો “જીવ” ઉપર કહું ઐસા વિશેષણવાલા. એ કર્તુત્વ-ભોક્તત્ત્વસે-કર્તા-ભોક્તા સે પરકા કર્તાભોક્તા નહીં રાગાદિકા કર્તા નહીં-ભોક્તા નહીં, આ બંધ-મોક્ષકે કારણકા કર્તા ભોક્તાં નહીં, ઉસસે શૂન્ય-કર્તા-ભોક્તાક પરિણામસે શૂન્ય ઔર બંધ-મોક્ષકે કારણસે શૂન્ય, ઐસા કહા હૈ. (શ્રોતા ) અશુદ્ધતા અને શુદ્ધતા બેયસે (ઉત્તર) હા, બેય સમજમેં આયા? ભગવાન આત્મા નિત્યાનંદ પ્રભુ! ધ્રુવ, સચ્ચિદાનંદ સ્વરૂપ, વો ચીજ રાગકા કર્તા નહીં, વ્યવહાર-દયા દાનકા કર્તા નહીં અને દયાદાનના ભોક્તા ભી ધ્રુવ ચીજ નહીં. સમજમેં આયા? એ સિવાય, બંધમોક્ષકે કારણ–બંધક કારણ જો મિથ્યાત્વ-અવ્રતાદિ પરિણામ, ઉસસે વો ધ્રુવ ચીજ રહિત હૈ. સમજમેં આયા? બંધ-મોક્ષકે કારણ–પહેલાં ઉસકી વ્યાખ્યા હોતી હૈ, મિથ્યાત્વ આદિ જો પરિણામ, બંધના કારણ હૈ યે બંધના કારણે પરિણામ જો હૈ ઉસે શૂન્ય આત્મા હૈ, ધ્રુવભગવાન આત્મામેં યે પરિણામ હૈ હી નહીં. સમજમેં આયા? મોક્ષના કારણ-અરે, સમ્યગ્દર્શનશાનચારિત્ર કા જો પરિણામસચ્ચા મોક્ષમારગ, ઐસા જો પરિણામ, મોક્ષમારગ ભી પરિણામ હૈ– પર્યાય હૈ-એકસમયકી અવસ્થા હૈ મોક્ષકા મારગરૂપી પરિણામ-નિશ્ચય, સચ્ચા સમ્યગ્દર્શન-સચ્ચા સમ્યગ્દર્શન-સચ્ચા સમ્યક્રચારિત્રરૂપ વર્તમાન પરિણામ-પર્યાય, ઉસસે ધ્રુવ રહિત હૈ. સમજમેં આયા? શોભાલાલજી. આ પુસ્તક-પાનાં રાખ્યા છે, હિન્દીભાષી ભાઈ આવે, વાંચે તો ખબર પડે કે જૈનદર્શનમેં કયા હૈ? કૈસી ચીજ હૈ? યે સબ લોજિકસે Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44