Book Title: Dhruvni Dhruvta
Author(s): Kanjiswami
Publisher: Vitrag Sahitya Prasarak Trust Kolkatta

View full book text
Previous | Next

Page 19
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩ ડૂબને દં? (ગુરુદેવઃ) પણ કોણ ડૂબતે હૈં, ડૂબે કોણ? વો તો ઐસી દેહકી ક્રિયા હોનેવાલી હો તો હુએ બિના રહે નહીં, વિકલ્પ આવે પણ વિકલ્પ આયા તો દેહકી ક્રિયા હુઈ ઐસા નહીં હૈ, ઔર દેહકી ક્રિયા હુઈ તો બચ ગયા વો ઐસા ભી નહીં. (શ્રોતા ) બચાવવાનો ભાવ આવ્યો તે ધર્મ તો હુઆ ? (ગુરુદેવઃ) ધર્મ તો ઉસમેં કહાં હૈ? રાગ હૈ ઔર રાગ અપનેકો હિતકર માનતા હૈ વો તો મિથ્યાત્વકા પોષક હૈ. અજર પ્યાલા હૈ ભાઈ ! વીતરાગકા મારગ હૈ બાપુ! આહા. હા! (શ્રોતાઃ) મારગને તો આપ પર્યાય ઠેરવો છો ને પર્યાય તો દ્રવ્યમાં છે નહીં. (ગુરુદેવ ) હેં ? મારગ પર્યાય હૈ, કર્તૃત્વ પર્યાયમેં હૈ, કર્તૃત્વ દ્રવ્યમેં કૈસા? આહાહા ! સમજમેં આયા? કર્તવ્ય-કર્તવ્ય કહુના યહ તો પર્યાયમેં હૈ. ઐસી પર્યાયકા કર્તા ભગવાન હૈ હી નહીં. એય નંદકિશોરજી? હૈ કિ નહીં ઈસમેં? ( શાસ્ત્ર) પાનાં હૈ વો શબ્દના અર્થ તો હોતા હૈ-જ્ઞાન તો કરના પડેગા ન, અભી તક સૂના થા કુછ ને આ વાત હૈ દૂસરી આહા. હા! (શ્રોતા ) દિગમ્બરની વાણીમેં દિગમ્બર હોનેકી હી બાત હૈ (ગુરુદેવ:) દિગમ્બરની વાણીસે દિગમ્બર હોના-દિગમ્બર નામ રાગ વિના પર્યાય વિનાની દૃષ્ટિ કરના વો દિગમ્બર હૈ (શ્રોતાઃ) તત્કાલ અર્થ બદલ દિયા (ગુરુદેવઃ) સબકા અર્થ બદલ દિયા-આ અમારે શેઠ કહતે થે. સમજમેં આયા? જૈસા થા વૈસા હૈ-આહાહા! સમજમેં આયા? અહીંયા તો કહતે હૈં જ્યાં દૃષ્ટિ નાખના હૈ, એ કર્તવ્ય પર્યાયમેં હૈ મોક્ષમાર્ગકી પર્યાય કર્તવ્ય હૈ પણ વો તો પર્યાયકા કર્તવ્ય હૈ, ઘુવમેં કર્તુત્વ હૈ હી નહીં (શ્રોતાઃ) કબ? (ગુરુદેવ) ત્રિકાળ. એ ત્રિકાળ હૈ, વો બાત તો કિયા-પરિણામસે શૂન્ય હૈ તો ઉસકા અર્થ કયા હૈ? સમજમેં આયા? પરિણામ-મોક્ષનાં પરિણામ-વે નિશ્ચયસમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્ર હૈ વે પરિણામ હૈ વો પરિણામ કર્તવ્ય હૈ તો વો કર્તવ્ય તો દ્રવ્યમેં હૈ નહીં, પરિણામમેં કર્તવ્ય હો તો હો... આહાહા! શોભાલાલજી? કભી સુના હી નહીં ન્યાં બીડીમાં કયાં આ? હુતું ય નહીં આ પાછું ત્યાં શેઠ એમ કહે છે ને! ત્યાં તો થાય નહીં ને! Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44