Book Title: Dhruvni Dhruvta
Author(s): Kanjiswami
Publisher: Vitrag Sahitya Prasarak Trust Kolkatta

View full book text
Previous | Next

Page 21
________________ Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates ૧૫ તો પર્યાય હૈ, પર્યાય ધ્રુવમેં નહીં હૈ, પારિણામિક (ભાવ ) તો ત્રિકાળી ધ્રુવ હૈ ઉસમેં પર્યાય-ફર્યાય કૈસી ? સમજમેં આયા ? ‘બંધ-મોક્ષકે કા૨ણ ઔર કર્તૃત્વ-ભોક્તત્વસે ઔર પરિણામસે શૂન્ય ’ ઐસા જીવ ઐસા સમુદાયપાતનિકામેં કહનેમેં આયા થા-કથનમેં પહલે આ કહના થા ઐસા આ ગયા થા, પશ્ચાત ચાર ગાથા દ્વારા જીવકે અકર્તૃત્વગુણકે વ્યાખ્યાનકી મુખ્યતાસે સામાન્ય વિવરણ કિયા ગયા, પહલે આ આ ગયા હૈ, અબ વિશેષ પીછે કહેગા ચાર ગાથા દ્વારા, જીવ અકર્તૃત્વ હૈ-જીવમેં કર્તૃત્વ હૈં હી નહીં, ૫૨કા પર્યાયકા અકર્તૃત્વગુણકે વ્યાખ્યાનકી મુખયતાસે-મુખ્યતાસે સામાન્ય કથન કિયા ગયા-વિવરણ કિયા, વિવ૨ણ કહો કે કથન કહો, તત્ પશ્ચાત્ ચાર ગાથા દ્વારા શુદ્ધકો ભી પ્રકૃતિ કે સાથ જો બંધ હોતા હૈ યે અજ્ઞાનકા માહાત્મ્ય હૈ, ઐસા અજ્ઞાનકા સામર્થ્ય કહનેરૂપ વિશેષ કથન કિયા ગયા થા. કયા કહતે હૈં જુઓ ! અરે, ઐસા ભગવાન (આત્મા ) શુદ્ધ ધ્રુવ પ્રભુ !જિસમેં પર્યાય ભી નહીં તો વિકા૨ તો કહાં આયા ? ઐસી ચીજમેં આ બંધ જો અજ્ઞાનકા પ્રગટ હોતા હૈ, ૫૨કર્મકા બંધ હોતા હૈ વો તો અજ્ઞાનકા માહાત્મ્ય હૈ. સ્વરૂપકા ભાન નહીં યે અજ્ઞાનકે કા૨ણસે બંધ હોતા હૈ. સમજમેં આયા ? ( શ્રોતાઃ ) અજ્ઞાનનું માહાત્મય ? ( ગુરુદેવઃ ) અજ્ઞાનકા માહાત્મ્ય હૈ ને અજ્ઞાનકા માહાત્મય હૈ કિ નહીં ? આહા ! વસ્તુકા માહાત્મ્ય છોડકર, અજ્ઞાનકા માહાત્મ્ય ! આ કા હુઆ ! કેટલાક કહતે હૈ ન આત્મા શુદ્ધ હૈ ન, પવિત્ર હૈ ને ! ઉસમેં યે અજ્ઞાન કહાંસે આયા ? એમ કેટલાક કહે છે ( એનો ઉત્તરઃ ) ઈ પર્યાયમેં ઉત્પન્ન કિયા તો આયા. સમજમેં આયા ? ચિદાનંદ ભગવાન, નિત્યાનંદકા નાથ ઉસકે ઉ૫૨ દૃષ્ટિ ન કરકે એક સમયકા રાગ ઔર પર્યાય ઉપર દૃષ્ટિ કરકે અજ્ઞાન ઉત્પન્ન હુઆ, અજ્ઞાનકે કા૨ણ ઐસા ધ્રુવ સ્વરૂપ હોને ૫૨ ભી બંધ હોતા હૈ, સમજમેં આયા ? ઐસા અજ્ઞાનકા સામર્થ્ય કહા હૈ જુઓ અજ્ઞાનકા સામર્થ્ય કહા હૈ ભ્રમણાકા સામર્થ્ય ! આહાહા ! ( શ્રોતાઃ ) પર્યાય એક ને એનું સામર્થ્ય Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44