________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
- ૧૭.
આયા? જો વ્યાખ્યાન કિયા ગયા, ઉસકા હી ઉપસંહાર કરનેમેં આયા, ઉસકા હી ઉપસંહાર હૈ, ઈસ પ્રકારસે સમયસારકી “શુદ્ધાત્માનુભૂતિલક્ષણ”-દેખો! ભગવાન આત્મા ધ્રુવ ! ઉસકા અનુભૂતિ-અનુભવ હોના ઐસી અનુભૂતિ જિસકા લક્ષણ ઐસી “તાત્પર્યવૃત્તિ” નામકી ટીકામેં મોક્ષાધિકાર સંબંધી ચૂલિકા સમાત હુઈ અથવા અન્ય પ્રકારસે વ્યાખ્યાન કરનેસે, યહાં મોક્ષાધિકાર સમાપ્ત હુઆ.
ફિર વિશેષ કહનેમેં આતા હૈ, હવે વિશેષ સ્પષ્ટીકરણ આયેગા, કહતે હૈં ઔપશમિકાદિ પાંચ ભાવોમેં કિસ ભાવોસે મોક્ષ હોતા હૈ વહુ વિચારનેમેં આતા હૈ, હવે જરી ક બાત (શ્રોતા ) વો તો પર્યાયકી વાત (ગુરુદેવ ) પર્યાયકી બાત હૈ યે પાંચ ભાવોમેં એક (ભાવ) દ્રવ્ય ભી હૈ અને ચાર પર્યાયે હૈં ઉસમેં કઈ પર્યાયસે મોક્ષ હોતા હૈ? કઈ અવસ્થાએ આત્માકી મુક્તિ હોતી હૈ? સમજમેં આયા?
ઔપશમિકાદિ પાંચ ભાવોમેં કિસ ભાવસે મોક્ષ હોતા હૈ અબ વહુ વિચારતે હૈ, હવે ભાવ કયા? ત્યાં ઔપશમિક પહલે ભાવ, ઉપરામિક કા અર્થ: આત્મામેં ઉપશમ સમ્યગ્દર્શન ને સમ્પડ્યારિત્ર હોતા હૈ, વો ઉપશમભાવ રૂપ હૈ. ક્ષય નહીં ઉસકી પ્રકૃતિકા પરમાણુ પડા હૈ, જૈસે જલમેં મેલ હૈ ઉસમેં ફટકડી નાખનેસે મેલ બૈઠ ગયા હૈ, મેલ સમજ્યાને? મેલ બેસી ગયો છે, નીકળી ગયો નથી, ઐસે આત્મામેં ઈ સમ્યગ્દર્શનમેં ઉપશમ, પ્રકૃતિકા ઠરના-ઠરના વહુ ઉપશમ હુઆ, પ્રકૃતિના અભાવ(ક્ષય) નહીં હુઆ હૈ, સમજમેં આયા?
એક દાખલો યાદ આવ્યો અમારે પાલેજમાં, મનસુખને ખબર નો હોય એનાં પહેલાંની-તારા જનમ પહેલાંની વાત છે, એક વખાર હતી ને વખાર તેની નીચે પાછળ એક સર્પ ગરી ગયેલો મોટો, ઘણાં વરસની વાત છે એનાં પહેલાંની વાત છે અમારે ત્યાં (પાલેજમાં) દુકાન હતી ને ! વખાર મોટી, સર્પ મોટો, કાઢવો શી રીતે ? ઘણાં લોકો આવી ચડયા તેમાં કો'ક મોટો હશે ને તેણે કહ્યું પાણી છાંટો (શ્રોતા ) પાણી છાંટે તો રહે નહીંને મરે નહીં (સર્પ) મરી પણ ન જાય અને નીકળી જાય,
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com