Book Title: Dhruvni Dhruvta
Author(s): Kanjiswami
Publisher: Vitrag Sahitya Prasarak Trust Kolkatta
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫
લાભ નામ હૈયાતિ ઐસા જો કારણ ઐસા પરિણામ. સમજમેં આયા?
આ તો આખિરકી બાત, સમ્યગ્દર્શનકા વિષયકી હૈ (શ્રોતાઃ માખણ હૈ) (ગુરુદેવઃ) માખણ હૈ કભી સૂના હી નહીં અંદરમેં, જે તે સૂનકર જિંદગી ગાળ દિયા, (શ્રોતા: અબ સુનાઈ એ આપ) દ્રવ્યઆત્મલાભહેતુક દેખો! સંસ્કૃતમેં હૈ (નીચે ) પરિણામ એ યુક્ત જે પારિણામિક-કેસા હૈ? કે આત્મલાભ. આત્મલાભ નામ સ્વરૂપના લાભ. સ્વરૂપના લાભકા અર્થ પર્યાય નહીં અહીંયાં, સ્વરૂપકી હૈયાતિ! દેખો, આત્મલાભ કા અર્થ કૌંસમેં કિયા હૈ હૈયાતિ.
ભગવાન આત્મા! નિત્યાનંદ! એક સમયકી વર્તમાન-પ્રગટ અવસ્થા સિવાય. સમજમેં આયા? આત્મલાભ-આત્માની હૈયાતિ જુઓ! પર્યાયકી હૈયાતિ નહીં કિયા આત્માકી યહાં. આહા.. હા. હા! પુણ્યપાપકા રાગ તો એક બાજુ રહી ગયા પણ એકસમયકી પર્યાય વો ભી આત્મલાભ નહીં, ભગવાન ધ્રુવ નિત્યાનંદ પ્રભુ! આદિ-અંત વિનાકા સત્ સ્વરૂપ ઐસા આત્મા ઉસકા લાભ. સ્વરૂપપ્રાતિ નીચે અર્થ કિયા હૈ પંડિતજી ને (કિ) આત્મલાભ સ્વરૂપ પ્રાતિ-સ્વરૂપને ધારી રાખનારપોતાને ધારી રાખનાર હૈયાતી દ્રવ્ય પોતાને ધારી રાખે-પોતાની યાતિ રહે તેને પારિણામિક કહેને મેં આતા હૈ. સમજમેં આયા? એક તેને જ યહાં પારિણામિક કહા હૈ પારિણામિક = વસ્તુકા હૈયાતિરૂપ ભાવ. ત્રિકાળ સરૂપ ભાવ, ત્રિકાળ નિત્યરૂપ ભાવ ઉસકો યહાં પારિણામિકઆત્મસ્વરૂપ-હૈયાતિ કહેનેમેં આતા હૈ જિસમેં એક સમયકી પર્યાય ભી આતી નહીં, નંદકિશોરજી? ઐસા “પરમભાવગ્રાહક 'ઐસા ત્રિકાળી ભાવ, સ્વરૂપકી હૈયાતિરૂપ ધ્રુવ ભાવ, ધ્રુવભાવ ઉસકો ગ્રહણ કરનેવાલી નય, કે જે “શુદ્ધઉપાદાનભૂત' ત્રિકાળ કહા હૈ -અંદર આદરણીય ચીજ હો તો શુદ્ધ ઉપાદાન-ગ્રહણ કરને લાયક ચીજ હો તો યે ચીજ હૈ. સમ્યગ્દષ્ટિકો (જ્ઞાનીકો-) ધર્મીકો યે શુદ્ધઉપાદાનચીજ યે ગ્રહણ કરલાયક યે ચીજ હૈ. ત્રિકાળી ધ્રુવ આશ્રય કરને લાયક ય ચીજ હૈ. સમજમેં આયા?
ઐસા “શુદ્ધઉપાદાનભૂત” અભેદ કર દિયા હૈ, શુદ્ધઉપાદાનભૂત
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44