Book Title: Dhruvni Dhruvta
Author(s): Kanjiswami
Publisher: Vitrag Sahitya Prasarak Trust Kolkatta

View full book text
Previous | Next

Page 8
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કરના પહલે ઐસા કહતે હૈં (લેકિન ) ઉસકો ખ્યાલમેં લીધા વિના દષ્ટિ કહાંસે કરે? સમજમેં આયા? પ્રથમમેં પ્રથમ સમ્યગ્દર્શનકા પ્રાપ્તિ કરનેમેં ઉસકા વિષય કયા? ઉસકા ધ્યેય કયા? યે ચલતી હૈ બાત, સૂક્ષ્મ હૈ ઐસી બાત જૈનદર્શન સિવાય બીજે ક્યાંય હો સકે નહીં (શ્રોતાઃ બીજા કરે છે તો ખરા) (ગુરુદેવઃ) ઈ વાતું કરે બધાય. સમજમેં આયા? ખબર નીં ઉસકો. ખબર નહીં એ માને કે યહાં બી ઠીક હૈ વહાં બી ઠીક હૈ, ઠીક હૈ હી નહીં કયાંય સર્વજ્ઞ પરમેશ્વર, વીતરાગદેવે એક સેકન્ડકે અસંખ્ય ભાગમેં તીનકાલ, તીનલોક દેખા, ઉસકે મુખસે વાણી નીકલી, એ આગમમાં આયા યે યથાર્થ, નંદકિશોરજી? (શ્રોતા ) યે તો સંપ્રદાયકી બાત હૈ (ગુરુદેવ ) સંપ્રદાય નહીં વસ્તુકી સ્થિતિ ઐસી હૈ, સંપ્રદાયકી બાત નહીં આ... સમજમેં આયા? જૈનદર્શન કોઈ સંપ્રદાય નહીં હૈ, વસ્તુકા ઐસા સ્વભાવ, ઉસકો જૈન કહતે હૈ, ઐસી જૈનની જો ચીજ અંદર હૈ વીતરાગસ્વરૂપ ! સર્વવિશુદ્ધ! ઉસમેં રાગ નહીં, પર્યાય મલિન નહીં, એક સમયકી હીણી અવસ્થા ભી નહીં, પર્યાય-જો એક સમયકી હૈ વો ભી નહીં. પર્યાય હૈ પણ ત્રિકાળી ધ્રુવમેં પર્યાયકા અભાવ હૈ. સમજમેં આયા? સર્વવિશુદ્ધ-પારિણામિક. પારિણામિક એટલે સહજભાવ. જિસમેં સહજરૂપ, ત્રિકાળી ધ્રુવ-પરમભાવ, ઐસા જો પરમભાવ. ધ્રુવભાવ, જ્ઞાયકભાવ અવિનાશીભાવ... ઉસકો ગ્રાહક (અર્થાત ) ઉસકો જાનનેવાલી નય, નય એટલે જ્ઞાનના અંશ, જો ઐસા પરમભાવ વસ્તકો પકડે-જાણે, ઉસકા નામ દ્રવ્યાર્થિકનય કહુને મેં આયેગા દેખો ! “પરમભાવગ્રાહક શુદ્ધઉપાદાનભૂત-પહલે ઉપાદાન આ ગયા, યે પર્યાયકા થા, યહુ શુદ્ધઉપાદાન ધ્રુવના છે. શાસ્ત્ર તાત્પર્ય દોપહરમેં આયા થા, સમજમેં આયા? ધ્રુવ. નિત્યાનંદપ્રભુ! જિસમેં હલન-ચલન-મોક્ષકા મારગ ઔર મોક્ષની પર્યાય ભી જિસમેં નહીં. સમાજમેં આયા? “ઐસા શુદ્ધ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44