Book Title: Dhruvni Dhruvta Author(s): Kanjiswami Publisher: Vitrag Sahitya Prasarak Trust Kolkatta View full book textPage 7
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પૂ. ગુરુદેવશ્રીનું અધ્યાત્મ રસરોચક માર્મિક (અક્ષરશઃ) પ્રવચન સમયસાર ગાથા-૩૨૦ જયસેનાચાર્યની ટીકા તા. ૧૨-૮-૭) સમયસાર, તીનસો વીસ ગાથા, ઉસકી જયસેન આચાર્યની ટીકા, પહલા પારિગ્રાફ હો ગયા, દૂસરા પારિગ્રાફ, એકદમ સૂક્ષ્મ તત્ત્વ હૈ, લોકો પૂછતે હૈ, સૂક્ષ્મ કયોં કહેતે હો? (શ્રોતા ) ઉસકા ખુલાસા (ગુરુદેવઃ) વો અતીન્દ્રિયજ્ઞાનસે પક્કડમેં આવે ઐસી ચીજ હૈ, શેઠ? વિષય કયા ચીજ હૈ? સમ્યગ્દર્શન હૈ યે પર્યાય હૈ અવસ્થા... પણ ઉસકા ધ્યેય.... કયા ચીજ હૈ? એ ચીજની વ્યાખ્યા ટૂંકી હૈ, વિશેષ પીછે કહેગા. પહલા શબ્દ હૈ “સર્વવિરુદ્ધ કેસા ભગવાન આત્મા અંદર ? એક સમયકી પર્યાય બિનાકી ચીજ! શરીર તો નહીં, વાણી તો ઉસમેં નહીં, પુણ્ય-પાપકા વિકલ્પ જો રાગ હૈ એ તો એમાં નહીં, પણ એક સમયકી પર્યાય-જો મોક્ષ ઔર મોક્ષકા મારગકી હૈ, યે ભી ઉસમેં નહીં ઐસા સર્વવિશુદ્ધ ભગવાન આત્મા! (શ્રોતાકો) પાનાં હૈ ને હાથમેં? પાનાં હો તો ઠીક પડેગા, છે નંદલાલભાઈ? પાનામાં ધ્યાન રાખવું હો? દાગીનામાં કેમ રાખે છે ઘેરે? હીરાને રાખે ડાબલીમાં એને ચૂંથાઈ જાય ને મેલા થઈ જાય એમ ન રાખે, આ તો હીરા જેસી ચીજ હૈ સમજમે આયા? ક્યા કહતે હૈ? “સર્વવિશુદ્ધ—ભગવાન આતમા, એક સેકન્ડકા અસંખ્યમાં ભાગમેં –એક સમયમેં વસ્તુ સર્વવિશુદ્ધ-ઘુવ-સર્વવિશુદ્ધ એક બોલ. “પારિણામિક’–સહજ ત્રિકાળી ભાવ, સર્વવિશુદ્ધપારિણામિક, પારિણામિક અર્થાત્ સહજ... કોઈની અપેક્ષા-પર્યાયની નહીં, નિમિત્તની નહીં. , નિમિત્તના અભાવની નહીં, એવો ત્રિકાળી ! પરમ-પારિણામિક-“પરમ ભાવગ્રાહુક' –એવો જે પરમભાવ. ધ્રુવ ! સમજમેં આયા? ઐસા જો પરમભાવ, ત્રિકાળીભાવ, એક સમયથી પર્યાય વિનાકા ભાવ, પરમભાવ... યે હૈ અંદરમેં હો ઐસા હૈ ઐસા બતાતે હૈ અંદરમેં હૈ દરેકમેં ઉસકો બતાતે હૈં. (શ્રોતાઃ) ઉસકી દૃષ્ટિ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.comPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44