________________ * ત્રિસેન सूरिदेशना चरित्रम् II૮રશા FLSLLSLLLL645 अतीववेदनाक्रान्ता सर्वाङ्गेष्वभवत्प्रभो / चिकित्साश्च कृतास्तस्या रोगशान्तेर्बभूव न // 1026 // એટલામાં અશોકદત્ત નામના શ્રેષ્ઠ વણિકે પૂછયું કે હે ભગવન ! મારી પુત્રી અશોક શ્રી ક્યાં કર્મ વડે સર્વ અંગોમાં અત્યંત પીડા કરનારા રોગ વડે વ્યાપ્ત થઈ ? એના માટે મેં ઘણાં ઔષધ કર્યા પણ આના રોગની શાંતિ ન થઈ. (1025-1026) सूरिः प्रोचे भूतशाल-नगरे श्रेष्ठिनः प्रिया। साभवद् भूतदेवस्य नाम्ना कुरुमती पुरा // 1027 // I ત્યારે આચાર્ય ભગવંતે કહ્યું કે તે ભૂતશાલ નામના નગરમાં ભૂતદેવ નામના શ્રેષ્ઠિની કુરુમતી નામની પત્ની હતી. (1027) मार्जारीवान्यदा दुग्धं पिबंती भणिता तया। स्नुषा देवमतीनाम्नी गाढक्रोधवशादिदम् // 1028 // એક વખત તેણીએ દેવમતી નામની પોતાની પુત્રવધૂને બિલાડીની જેમ દૂધ પીતી જોઈને અત્યંત ક્રોધના આવેશથી T. આ રીતે કહ્યું. (1028) शाकिन्या किं गृहीतासि यदेवं पिबसि पयः। सापि तद्वचसा भीता कम्पिताङ्गी बभूव च // 1029 // . શું તેને શાકિની વળગી છે ? કે આ રીતે દૂધ પીએ છે ? તેના વચનથી ભય પામેલી ધ્રુજવા લાગી. (1029) एकतो दुष्टमातमी शाकिनीमन्त्रकोविदा / तत्रस्था तां च जग्राह छलं लब्ध्वा वधू वशे // 1030 // એટલામાં માતંગી અને શાકિનીના મંત્રને જાણકાર કોઈ એકમાતંગીએ કપટ કરીને તે વહુને વશ કરી લીધી. (1030) in PAC Gunnanasuri M.S ઉપર જી Jun Gun Aaradhak LELLELELELELA444.LCLCLCLC ASELSLSLELS LEU II૮રશા