Book Title: Chitrasen Padmavati Charitram
Author(s): Rajvallabh Gani
Publisher: Vishvaprabhashreeji

View full book text
Previous | Next

Page 195
________________ चित्रसेन चरित्रम् I૮ર תבוסתבובהבהבהבהבהבהבהבתםתב ततस्तद्वेदनाक्रान्ता वैद्यैश्चापि चिकित्सिता। परं दोषो गतो नास्या योगीतः कोऽपि चाययौ // 1031 // Eno પછી તે વેદનાથી પરાધીન થયેલી તેણીને ઘણા વૈદ્યો વડે ચિકિત્સા કરવા છતાં પણ તેનો રોગ ન ગયો. એટલામાં ત્યાં કોઈક યોગી આવ્યો. (1031). मन्त्रवादेऽमुनारब्धे-ऽग्निना यन्त्रे च ताडिते। मातङ्गी मुक्तकेशा द्राक् तत्रागाद्वेदनादिंता // 1032 // તેણે અગ્નિ વડે મંત્રની આરાધના કરતાં તથા યંત્રથી મારતાં આકર્ષણ પામેલી છૂટા વાળવાળી તે માતંગી પીડા THE પામેલી ત્યાં આવી. (1032) क्व गृहीता त्वया ह्ये षा पृष्टेति योगिना पुनः / श्वश्रूदुर्वाक्यभीताङ्गी मयात्तेति जगाद सा // 1033 // પE તે આને કયાંથી પકડી છે જે આ પ્રમાણે યોગી વડે પૂછાયેલી તે બોલી કે સાસુના વાકયથી ભય પમી ત્યારે LE મેં તેને ગ્રહણ કરી. (1033) प्रभावाद्योगिनस्तस्य निर्दोषजनि सा क्षणात् / मातनी सा च भूपेन देशान्निष्कासिता तदा // 1034 // યોગના પ્રભાવથી તે પુત્રવધૂ એક ક્ષણમાં જ દોષ વગરની થઈ ત્યારે રાજાએ તે માતંગીને દેશમાંથી બહાર કાઢી II મૂકી. (1034) कुरुमत्यपि लोकेन कालजिह्वे ति जल्पिता। वैराग्यात्संयतिपार्वे व्रतं जग्राह भावतः // 1035 / / કુરુમતીને લોકો કાળજિહવા એ પ્રમાણે કહેવા લાગ્યા. ત્યારે તેણે વૈરાગ્યથી સાધ્વીજી પાસે ભાવપૂર્વક સંયમ He i8 Ac Gunratrasuri M.S. Jun Gun Aaradhaka

Loading...

Page Navigation
1 ... 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228