Book Title: Chandraprabhu Swami Charitra
Author(s): Jain Atmanand Sabha
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 387
________________ ૩૪૪ શ્રી ચંદ્રપ્રભ સ્વામી–ચરિત્ર. સત્ય બેલવા ઉપર સ્મરનંદનની કથા. – ' ! કાકી : છે. mirib A નામ : ક સત્ય જ બોલવું કે જેથી આ લેક અને પરલોકમાં પ્રાણ પ્રત્યે લેકે દઢ અનુરાગ કરે અને તે મુક્તિ લક્ષ્મીના ભકતા બને. સત્યવડે દુર્જન તે સ્વજન–સ જન થાય, તે સંત મહાત્માઓની શી __ ) વાત? મંત્રબળે વિષ પણ ઉપયોગમાં આવે, તે બીજી વસ્તુની શી વાત? અસત્ય બોલનાર સ્વજન પણ પરજન થાય અને સત્ય બેલનાર પરજન પણ સ્વજન સમાન બને એ ઉપર સ્મરનંદનની વાત આ પ્રમાણે છે શ્રીપુર નગરમાં લક્ષ્મણ નામે રાજ કે જેના હાથે લાગેલ અસિ-વધૂ તે પ્રત્યથએના કર-દંડ ગ્રહણ કરે છે. તેને કામપતાકા નામે રાણી કે જે પિતાના બિબેઝના રાગવડેકામિજનેના મનને રંજન–રકત કરતી હતી.એકદાતેનગરમાં જ્યોતિષ-શાસ્ત્રને જાણનાર ઉત્તમ શુક આવ્યો કે જે બધા દેવના મસ્તકે જાણે અભિષેક પામ્યું હોય. જે જન્મ, ગ્રહ કે વાર તેને પૂછતું, તે બધું સત્ય જ તે કહી બતાવતે તથા ઉચ્ચ-નીચ કુલાદિક પણ કહેતે. ભૂત કે ભાવી પણ તે સાક્ષાત્ કહી બતાવતે. એમ સભાને ચમત્કાર પમાડનાર તે શુકે બધા નગરજનેને રંજિત કર્યા. એ વાત રાજાના જાણવામાં આવતાં, તેણે પ્રતીહાર મેકલીને બોલાવતાં, પુરૂષે લીધેલ પાંજરામાં બેસીને તે રાજસભામાં આવ્યું. એટલે રાજાએ પોતાના ખોળામાં બેઠેલ પુત્રનું કૌતુકથી જન્મ-ગ્રફળ પૂછતાં શુકે કહ્યું કે–“હે રાજન ! તારે એ પુત્ર પોતાની હાંસી કરાવનાર મહાવિટ થશે અને એક સે વરસ જીવશે.” એમ સાંભ

Loading...

Page Navigation
1 ... 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420