________________
અદત્તાદાન વિરમણ વ્રત ઉપર દાનપ્રિયની કથા.
૩પ૧
નથી, તેથી વ્યંતર જન્મમાં હું હીન અલ્પદ્ધિક વ્યંતર થયે છું. જિનધર્મ આરાધ્યા વિના શું પ્રાણી સ્વર્ગાદિ-સંપદા પામી શકે ? તે હવે એ ઉપાય કરું કે રાજપુત્ર નિરોગી થાય અને મહિમા વધે. અહીં લોકોમાં એવી કહેવત છે કે આ નગરમાં કયાં જમીનમાં ચંદ્રકાંતની બનાવેલ છેષભ-જિનમૂર્તિ દાટેલ છે, તે બીજા કેઈથી જેવાય કે લેવાય પણ નહિ, પરંતુ એવી વાત સંભળાય છે કે જે નિઃસ્પૃહ હોય, તેના મસ્તક પર રહીને મૂત્તિ બહાર આવે. એ નિઃસ્પૃહ અહીં કેણ હશે ? એમ ધારી અવધિ મૂકતાં, ચક્ષે દાનપ્રિયને જો–જા. તેને મહાનિસ્પૃહ જાણુને યૂક્ષ ભારે હર્ષિત થયે અને તેણે ચિંતવ્યું કે–“એના માથે પ્રભુભૂત્તિ પ્રગટ કરવી.” પછી સાક્ષાત થઈને તે યક્ષે રાજાને જણાવ્યું કે–ચંદ્રકાંતની જિનમૃત્તિ આજે ભૂતલમાંથી પ્રગટ થશે, તે ઉગતા ચંદ્રના કિરણેથી
સ્પર્શ પામી અમૃત-જળ દ્રવશે, તે જળ પુત્રના અંગે છાંટવાથી તે નિરોગી અવશ્ય બનશે. માટે હે રાજનતું સત્વર અમુક સ્થાને જઈ ભૂમિશુદ્ધિ કરાવ કે જેથી પ્રતિમા પ્રગટ થાય.” એમ યક્ષના આદેશથી રાજા સત્વર ત્યાં ગયો અને ભૂમિકાશુદ્ધિ કરાવી તે રાહ જેતે બેઠે; ત્યાં બીજા લોકો પણ આવ્યા. આ વખતે યક્ષે દાનપ્રિયના મઠ અને જિનમત્તિની વચલી ભૂમિમાં પિતાની શકિતએ સુરંગ દીધી અને યક્ષ પોતે તરત ત્યાં આવી મઠમાંથી દાનપ્રિયને સુરંગમાગે લઈ, પ્રભુમૂર્તાિની નીચે સ્થાપે. પછી યક્ષે તેને કહ્યું કે-“હે પુરૂષોત્તમ ! આ જિનપ્રતિમાને તું મસ્તકવડે ઉંચે ઉપાડ. હું તને સહાય કરનાર બેઠે છું.” એમ ચક્ષે કહેતાં દાનપ્રિય તરત જ પિતાના મસ્તકે પ્રૌઢ પ્રતિમા ઉપાધ, ભૂમિ ફેને તે બહાર આવ્યું. એટલે તેના મસ્તકે રહેલ તે પ્રતિમાને પ્રગટ થતી જોઈ, રાજા વગેરે લેકે—જય જિનેંદ્ર” એ ઘષ કરવા લાગ્યા. વળી લેકેમાં હર્ષનાદ થતાં, પિતે સુકેમળ અને પ્રતિમા ભારે