Book Title: Buddha Ane Mahavir Author(s): Unknown Publisher: ZZZ Unknown View full book textPage 3
________________ પૂર્વકાળ સત્વર વેગે મંદિરને શિખરે જાએ, દુવાના શિખર પ્રદેશને દૂરથી પ્રકાશા અને રાત્રિએ અથડાતી શ્યામનૌકાતે આશા કિરણ આપેા. [ત્યાર પછીના એ ક્ષ્ાકમાંથી માત્ર એ એ અક્ષરા જ મળી આવ્યા છે. દીઓસ્કર સમુદ્રના તેાાનમાંથી બચાવનાર દેવે છે. સરખાવે। H. Aymn. Hom. 386. ↑ અને Eurip. Helen. 1495. ff. વળી લિએપેાદ ફૅશન શ્રેષ્ડરના Azische Religion II ( ૧૯૧૬ ) પૃ. ૪૩૮-૪૫૮ માં આવેલા Die Dioskuren વાળુ પ્રકરણ પણ જોવા જેવું છે. આલ્કાઈએસના શ્લાક અગીઆર અક્ષરની ત્રણ અને છ અક્ષરની એક (Hexameter ) છેવટની એમ ચાર પુક્તિઓના છે. વેદના શ્ર્લોક અગીઆર અક્ષરની ચાર પક્તિના છે. મૈત્રેય સમિતિ નામના મારા ગ્રંથમાં ( ( ૧૯૧૯ ) પૃ. ૧૫૮ થી, અગિઆર અક્ષરની પતિની ઉત્પત્તિ સંબંધે વિવેચન કરવામાં આવ્યુ છે, અને છ અક્ષરનું છેવટનું જે સ્વતંત્ર ટુંકુ ચરણુ છે તે વિષે તે જ ગ્રંથમાં ૧૩૬ મે પૃષ્ઠે અને ખાસ કરી New Metrik ( ૧૯૨૦ VWV ) નામના મારા લેખમાં વિવેચન કરવામાં આવ્યું છે. ] આમ સટમાંથી તારનાર એ દીએસ્કર તે એ દેવા છે, તેમને હમેશાં યુગ્મ માનવામાં આવે છે અને સહાયતા માટે એમની ભેગી જ પ્રાના કરવામાં આવે છે. · ડ્રેસના પુત્રા ’ એ એમનું નામ તે વેદમાંના વિો નાતાને મળતું આવે છે, અને વળી વેદમાં પણ એ બંને દેવ સંકટસમયે સહાયતા કરનાર મનાયા છે. આલ્કાઇએસે કરી છે એવી રીતે એમની પ્રાર્થના સહાયતા માટે કરવામાં આવે છે અને એમણે કરેલી સહાયતાને કારણે એમનાં સ્તવન વારવાર ગાવામાં આવે છે. વેદમાં કરેલા વન પ્રમાણે અદ્ભુત થમાં ખેશીને એ વિચરે છે અને ત્યારે એ સશ્ર્વિના કહેવાય છે અને વળી ના(ચા ( ૬ સરસ્યા ) પણુ કહેવાય છે, એટલે કે માણસ સુખેથી.વિશ્વાસ રાખીને એમને શરણે જઈ શકે. એમના પ્રત્યે ઉચ્ચારેલા વેદમત્ર આ પ્રમાણે છે ( જન અનુવાદ ગ્રાસમાનને છે. મૂળમાં અગીઆર અક્ષરની પ`ક્તિએ છે, તેને અનુસરીને અનુવાદમાં પણ અગીઆર અક્ષરની પતિએ રાખી છે.) મ. ૧. અ. ૧૭. સૂ. ૩. આવે, હે અશ્વિન, ચેનપક્ષીષે અક્તિ રથમાં મેશીને તમે ભવ્યં સહાયક, તમારા ય મના મન કરતાં યે વિરત વેગ વાળા, વાયુ ફરતાં યે, ને એ ત્રિવધુ છે, હું વીર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat 3. ૧ www.umaragyanbhandar.comPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 58