Book Title: Bruhad Gujarat Pratibha Darshan
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 749
________________ પ્રતિભા દર્શન ૯૦ સંઘોમાં પ્રાયઃ અત્યાર લગી નથી થયું એવું સાધુ-સાધ્વી-શ્રાવિકા- તાલધ્વજ તીર્થ ગિરિરાજ ઉપર એક દેરીની પ્રતિષ્ઠા તથા પ્રભુ શ્રાવકના ચતુર્વિધ સંઘનું સંગઠન ઊભું થયું. ૧૧ વર્ષ પ્રમુખ તરીકે બિરાજમાન, પાલીતાણામાં આયંબિલ ભુવન, તથા કેસરિયાજી રહી તેઓએ નોંધપાત્ર સેવાઓ આપી. ધર્મશાળામાં લાભ લીધો છે. તેમનાં ધર્મપત્ની ચંપાબેન ૨૫ | માટુંગા મળે “નારણજી શામજી મહાજનવાડી" એ વરસનો ગૃહસ્થાશ્રમ ભોગવી સ્વર્ગવાસ પામ્યાં. શ્રી પ્રભુદાસભાઈ એમની બુદ્ધિમત્તા, વ્યવહાર કૌશલ્ય અને દીર્ઘદૃષ્ટિનો જવલંત ઉપર સાત સંતાનો અને આગલા ઘરનાં (ધર્મપત્ની) લીલાવતી નમૂનો છે. ૨૫ વર્ષ પહેલાં સમાજના સામાન્ય માનવીને પણ બેનનાં સંતાનની જવાબદારી આવી પડી જે ઉત્તમ રીતે અદા કરી. ફક્ત રૂ. ૨૫૦માં લગ્ન માટે વાડી અપાય એવી મહાન હેતુલક્ષી પત્નીના અવસાન પછી ધર્મપંથે પોતાનું ચિત્ત દોરાવ્યું. સ્વર્ગસ્થ યોજના આની પાછળ હતી. વાડીની આવકમાંથી થતો ચોખ્ખો પત્નીનું ચિરસ્મરણ જળવાઈ રહે તેમ જ લોકોને ધર્મકરણીનો લાભ નફો ૫૦ ટકા દેરાસરજી અને ધાર્મિક કાર્યોમાં વપરાય અને ૫૦ મળ્યા કરે એવી દીર્ધદષ્ટિપૂર્વક પોતાના વતન ભદ્રાવળમાં સ્વ. ટકા સામાજિક કાર્યો માટે વપરાય એ યોજના મુકાવી. એમના ચંપાલક્ષ્મી જૈન ઉપાશ્રય કરાવ્યો. વડોદરામાં કારેલીબાગ ખાતે વતન વરાડિયામાં દેરાસરજી ટ્રસ્ટને પચાસ વર્ષ સુધી એમની આ.ભ. શ્રી મહાનંદસૂરિશ્વરજી મહારાજ સાહેબની પ્રાણ પ્રતિષ્ઠા એકધારી સેવાનો લાભ મળેલ. શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ તથા તથા તેમની દેરીનો સંપૂર્ણ આદેશ લીધેલ હતો. વડોદરા શ્રી ભારત જૈન મહામંડળના ઉપપ્રમુખપદે રહી જૈન ફીરકાઓની પ્રતાપનગર ઉપાશ્રયમાં આ.ભ. શ્રી મેરૂપ્રભસૂરિશ્વરજી મહારાજ એક્તા સારુ હંમેશા પ્રયત્નશીલ રહેતા. શેઠ આણંદજી સાહેબની પ્રેરણાથી સાધુ-સાધ્વીના રૂમનો આદેશ લીધો હતો. કલ્યાણજીની પેઢીના પ્રાદેશિક પ્રતિનિધિ ઉપરાંત તેઓશ્રી એના પોતાના શ્વસુર ગામ જેસર ખાતે જૈન મહાજનવાડાનો હોલનો માનદ સલાહકાર પણ નિમાયા હતા. આદેશ લીધો. શિક્ષણક્ષેત્રે મહાવીર જૈન વિદ્યાલય, તલાજા-- શ્રી મહાવીર સ્વામી ભગવાનના ૨૫OOમાં નિર્વાણ પાલીતાણા શ્રાવિકાશ્રમ, ઝઘડિયા શ્રી આત્માનંદ જૈન ગુરુકૂળ મહોત્સવ પ્રસંગે પણ વિવિધ યોજનામાં પણ સક્રિય ભૂમિકા વિગેરેનો સ્કોલર તરીકે લાભ લીધો છે. પોતાના વતન ભદ્રાવળમાં ભજવી છે. એમના સદ્ગુણો, સત્કર્મો અને સુવિચારો થકી તેમની તેમના યુવાન પુત્ર સ્વ. પ્રતાપભાઈની સ્મૃતિમાં બાલમંદિરનું સ્મૃતિ સૌના દિલમાં કાયમ રહેશે. નિર્માણ કરાવેલ. તથા સ્વ પ્રતાપભાઈના આત્મશ્રેયાર્થે પૂજય આ.ભ. શ્રીમેરુપ્રભુસૂરિશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં ‘કાવી મુંબઈમાં ઘોધારી સમાજના અગ્રેસર તીર્થમાં સામુહિક ઓળીનો લાભ લીધો હતો. (૭૫૦ આરાધકોએ સ્વ. પ્રભુદાસ મોહનદાસ ગાંધી લાભ લીધો હતો.) જીવનની યશકલગી સમાન મલાડ શ્રી (ભદ્રાવળવાળા) જગવલ્લભ પાર્શ્વનાથ જૈન દેરાસરની સાલગીરી નિમિત્તે યમિતા વૈશાખ વદ ૬ના સ્વામીવાત્સલ્યનો કાયમી આદેશનો લાભ લીધો જેમનું જીવન સાહસ અને સેવાની અનન્ય કિતાબ જેવું છે. છે. આપણા પૂર્વના જૈન તીર્થો તેમજ અન્ય અનેક તીર્થયાત્રા સામાન્ય સંજોગોમાંથી આપબળે શૂન્યમાંથી સર્જન કરનારા ઘોઘારી અનેકવાર કરી છે. લેસ્ટર (લંડન) માં આપણાં જિનમંદિરની જૈન સમાજના કેટલાક ભાઈઓ આગળ વધ્યા છે. તેમાંના એક શ્રી પ્રતિષ્ઠા થયેલ તેમાં હાજરી આપેલ હતી. કોટના શ્રી કાંતિનાથ જૈન પ્રભુદાસભાઈ છે. બાલ્યવયે જ ધર્મના સંસ્કારો અને દેવગુરુ પ્રત્યે દેરાસરમાં ટ્રસ્ટી તરીકે અનેક વરસો સુધી સેવા આપી છે. અનન્ય શ્રદ્ધા અને કર્તવ્યનિષ્ઠાની પાછળ તેમના પિતાશ્રી મોહનલાલ ગાંડાલાલ ગાંધી અને માતુશ્રી સાંકળીબેન તરફથી વ્યાપારી ક્ષેત્રે માનવીનાં ઉન્નતિ અને પ્રગતિનું મુખ્ય સોપાન મળેલ ઉચ્ચ સંસ્કારોનો વારસો છે. જે ઉંમર રમત માટેની હોય એ તા. 2 જો કોઈપણ હોય તો તે ધંધાની પ્રામાણિક્તા છે. તે સાથે વિશેષ ૧૩ વરસની નાની વયે વતન ભદ્રાવળથી મુંબઈ આવ્યા, ફોર્ટની જનસંપર્ક છે. સરળતા, સૌજન્ય અને સેવાભાવના પણ સફળતા ધી મુલતાની ડેરીમાં નોકરી કરી અને નિષ્ઠાપૂર્વક કામગીરીથી માટેનાં સોપાન છે. જે પ્રભુદાસ ભાઈના જીવનમાં જોવા મળે છે. ચાર વરસ બાદ આ “ધી મુલતાની ડેરી” ની માલીકી મેળવી. સાથે તેઓ વ્યવહારકુશળ, વિનમ્ર, સાદાઈ આદિ સદ્ગુણો તથા બહોળું ધંધાનો વિકાસ કર્યો. એ પછી જૈન દુગ્ધાલય' નામથી દૂધનો નેહીમંડળ તથા શુભેચ્છકોનો મોટો સમુદાય ધરાવે છે. તેઓએ વ્યવસાય કર્યો. અને આજે તો જૈન દુગ્ધાલયની અનેક શાખાઓમાં આત્મકલ્યાણ - ધર્મભક્તિ અને સમાજના ઉત્કર્ષનાં કાર્યો કરતાં એમનું યોગદાન છે. અને “જૈન” શાસ્ત્રોક્તિ માન્ય “મનોજ સંવત ૨૦૫૫ દિવાળીના મંગલમય દિવસે સવારના ૯-૩૦ કલાકે આઈસ્ક્રીમની ફેક્ટરી સુધીના વિશાળ વ્યવસાય સુધી પહોંચ્યો છે. આ ફાની દુનિયામાંથી વિદાય લીધી. ભદ્રાવળના જિનમંદિરમાં શ્રી શાંતિનાથ ભગવાનની જૈન દુગ્ધાલય અને મનોજ આઇસ્ક્રીમનો વિશાળ વ્યવસાય પ્રતિષ્ઠા. તળાજામાં શ્રી પદ્મપ્રભુ ભગવાનની પ્રતિષ્ઠા, તથા મલાડ (વેસ્ટ), બજરગેટ (કોટ) અને તેમનું અવસાન પણ Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org


Page Navigation
1 ... 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824 825 826 827 828 829 830 831 832 833 834 835 836 837 838 839 840 841 842 843 844