Book Title: Bruhad Gujarat Pratibha Darshan
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan
View full book text
________________
બૃહદ્ ગુજરાત માનવીય અનેક વિટંબણાઓ, દુર્ગમ પહાડી રસ્તા છતાં તેઓએ પાર્શ્વનાથના ચાર-ચાર મળી કુલ ૧૬ કલ્યાણકની ભૂમિ છે. જયારે આ યાત્રાને આનંદમંગલ સાથે પાર ઊતારી અને એમના આ ભેલપુર પાર્શ્વનાથ ભગવાનની, ચ્યવન, જન્મ, દીક્ષા અને સાહસના વધામણાં રૂપે પુનઃ પૂ.આ.ભ. વિક્રમસૂરિશ્વરજી કલ્યાણકની ભૂમિ છે. આ ભૂમિ પર દિવ્ય - ભવ્ય અને રમ મ.સા.ના નેતૃત્વમાં ૨૦૨ દિવસની કલકત્તાથી શત્રુંજય- જિનપ્રસાદનિર્માણનું પૂ. ગુરુદેવનું મનોરમ્ય સ્વપ્ર સાકાર કરવા ગિરિરાજની છ’રી પાલકસંઘ યાત્રાનું સંચાલન પણ તેમને સોંપાયું. રાજેન્દ્રભાઈએ પૂર્ણ શક્તિ કામે લગાડી બનારસથી સીકન્દરબાદ અને આ યાત્રા જયારે રાજનગર આવી ત્યારે આ યુવાનના ઉત્સાહ સુધી અનેકવાર પ્રવાસ ખેડી સંપત્તિ એકઠી કરી જિનપ્રસાદ ઉપરાંત અને સાહસ જોઈ અમદાવાદની હઠિશીંગ વાડીના શ્રેષ્ઠી રત્ન શ્રી મૂર્તિ નિર્માણ, અંજનશલાકા, પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કસ્તૂરભાઈ લાલભાઈએ સમસ્ત રાજનગર વતી તેમનું સાફો કરી તીર્થની સૂરત બદલી નાખી. પહેરાવી સન્માન કરેલ. સંઘયાત્રાનો આ અનુભવ તેમના માટે
આ પ્રસંગે ગુરુબંધુના સાનિધ્યમાં શેઠ શ્રી શ્રેણિકભાઈ તથા ભાવિશાસનની કાર્યમાળાનું એકપુનઃ પાથેય બની ગયું. અને ત્યાર
શેઠ શ્રી અરવિંદભાઈના હસ્તે શ્રી બનારસ પાર્શ્વનાથ જીર્ણોદ્ધાર પછી તો ગુરઆશિષે એમના જીવનનાં શાસનકાર્ય સાથે જ્ઞાન
ટ્રસ્ટ અને સંઘ તરફથી વિશાળ પાયા પર બહુમાન પણ કરવામાં દર્શન ને તપ-આરાધનાની વૃદ્ધિ થવા લાગી. પૂ.શ્રીના સાનિધ્યમાં
આવેલ અને તેમના જીવન ચરિત્રનો પરિચય આપની પુસ્તિકા શ્રાવકજીવનને યોગ્ય આવશ્યક સૂત્ર અને અર્થનો અભ્યાસ કર્યો.
પ્રકાશિત કરવામાં આવેલ. પૂ. મુનિરાજ રાજયશ વિ.મ. પાસે તત્ત્વાર્થ સૂત્રના અર્થ કરી જૈનશાસનની શ્રદ્ધા અને વિતરાગની વાતોનો તાગ પામવા સુંદર
સાથે તેઓ ધર્મ અને કર્મવીર પણ ખરા. આજે તો તેઓ પ્રયત્નો કર્યા.
પ્રૌઢાવસ્થાએ પહોંચેલા છે, પણ ઊગતી ઉંમરે તેઓએ
આંધ્રપ્રદેશમાં કાપડનો ધંધો ફેલાવેલ. પ્રિમયર મીલ કોઈમ્બતૂર મદ્રાસમાં પૂ. ગુ.દેવ વિક્રમ સૂરિશ્વરજી મ.સા.ની તૃતીય
તથા અરવિંદ જિન્સ ગારમેન્ટ જેવી મોટી કંપનીઓ સાથે જોડાયેલ. પીઠિકાની મૌન આરાધના પાશ્ચાત્ય પૂજયશ્રીનું મૌન તેઓએ
હાલ તેમનો ધંધો તેમના સુપુત્રો સુનીલ ને સંધેશ સંભાળી રહ્યા છે. આજીવન બ્રહ્મચર્યવ્રતના પચ્ચખાણ દ્વારા ખોલાવ્યું. આમ
તેઓ અનેક દુકાનો-શોરૂમોની માલિકી ધરાવે છે. વ્યાપારી ક્ષેત્રે ભરયૌવનમાં આ વ્રતથી પોતાની ચારિત્ર્યની દૃઢતાનો પરિચય
નિપુણ એટલા જ ધાર્મિક અને સંસ્કારી પણ છે. સંસ્કારી પુત્રી આપ્યો. આ વ્રતનું વિરુદ્ધ ભાવે પાલન કરવા જીવનમાં તપને પણ
સોનાલીએ પણ સાસરિયામાં માવતરના સંસ્કારની સુવાસ ફેલાવી અપનાવ્યું. તેઓ વર્ષો સુધી પ્રારંભે બિયાસણા અને બાદમાં ૧૭૦
છે. સહધર્મચારિણી ધર્મિષ્ઠ શ્રીમતી મનોરમાબેન સદૈવ પતિના એકાસણા ને બાદમાં બે વર્ષીતપની આરાધના કરી.
ધર્મકાર્યમાં પડછાયો બની રહ્યાં છે. સિકન્દરાબાદના કુંજીનાથ જૈન શ્વે.મૂ.પૂ. સંઘમાં છેલ્લા ૩૦ વર્ષથી તેઓ પ્રમુખ પદે રહીને ઉપાશ્રય નિર્માણ- આયંબિલ
તેઓએ લબ્ધિ સમુદાયના આ પ્રવર. પૂ. ભુવનતિલકખાતાનો પ્રારંભ ઉપાધાન, ઉદ્યાપન મહોત્સવ, ભગવતી
સૂરિશ્વરજી મ.સા., પૂ. ભદ્રશંકરસૂરિશ્વરજી મ.સા., પૂ.આ.ભ. પદ્માવતીદેવીની દેરી નિર્માણ, પૂજયશ્રીઓનો ચાતુર્માસ આદિ
રામચંદ્રસૂરિશ્વરજી મ.સા., પૂ. પદ્મસાગર મ.સા. પૂ. કલાપૂર્ણઅનેક કાર્ય કર્યા.
સૂરિશ્વરજી મ.સા., પૂ.આ.ભ. હિમાંશુસૂરિશ્વરજી મ.સા. આદિ
અનેકોના આશીર્વાદ મેળવ્યા છે. હસ્તિગિરિના જીર્ણોદ્ધારમાં પણ ગુરુચરણોમાં સદૈવ સમર્પિત રાજેન્દ્રભાઈનો મણ કે કણ
તેમનો સુંદર સહયોગ છે. જેટલો હિસ્સો જયાં પણ ગુરુદેવનો ચાતુર્માસ હોય ત્યાં અચૂક હોય છે. પિતાતુલ્ય વાત્સલ્યવારિધિ પૂ.ગુ. વિક્રમસૂરિશ્વરજી મ.સા.
પૂજયોના આશિષ પામી તેઓ આજે એક સુંદર વિધિકાર તથા ગુરબંદુ તુલ્ય પૂ.આ. દેવ રાજયસૂરિશ્વરજી મ.સાના
પણ બન્યા છે. વિદેશમાં વિધિકાર તરીકેનું નામ વિશેષ પ્રસિદ્ધ છે. પ્રેરણાતીર્થ, બનારસતીર્થના જીર્ણોદ્ધારમાં પોતાનો અપૂર્વ સહયોગ
યુ.એસ.એ.માં અનેક સ્થાનોમાં તેઓએ ભક્તામર પૂજન, આપી રહ્યા છે. આ કાર્યમાં આણંદજી કલ્યાણજી પેઢીના શ્રી
૨૪ તીર્થંકરપૂજન, પાર્શ્વપદ્માવતીપૂજન આદિ ભણાવેલ છે. શ્રેણિકભાઈ તથા શંખેશ્વરપેઢીના શેઠ શ્રી અરવિંદભાઈ દ્વારા લાખો
સામાજિક-શૈક્ષણિક ક્ષેત્રે તેઓનો સારો એવો ફાળો છે. પ્રભાવશાળી -કરોડોનાં દાન સહયોગ સંપાદન કરી જીર્ણોદ્ધાર કાર્યને આસાન
વ્યક્તિત્વ અને રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી સુધી રાજકીય સ્તરે બનાવવાનું પૂણ્યોપાર્જન કરેલ છે. બનારસતીર્થના મેનેજીંગ
એમના સંબંધો છે. ટ્રસ્ટીની તેમની સ્મરણીય ને અનુમોદનીય સેવા બાદ હાલ તેઓ શાસનપ્રેમી, ગુરુસમર્પિત, શાસનભક્ત આવા આત્માને કુલ્યાકજીતીર્થના ટ્રસ્ટી તરીકે સુંદર સેવા આપી રહ્યા છે. શાસનદેવ ખૂબ-ખૂબ સુંદર આરોગ્ય ને શતાયુ પ્રદાન કરે તેમજ
બનારસતીર્થ, સુપાર્શ્વનાથ - ચંદ્રપ્રભુ, શ્રેયાંસનાથ અને શાસનસેવા માટે શક્તિ અર્પે એ જ શુભકામના.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824 825 826 827 828 829 830 831 832 833 834 835 836 837 838 839 840 841 842 843 844