Book Title: Bruhad Gujarat Pratibha Darshan
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 767
________________ પ્રતિભા દર્શન ૪ ૦૧૫ જિનાલયનો અંજનશલાકા મહોત્સવ દેદિપ્યમાન રીતે ૫.પૂ. સમવસરણ જિન-પ્રસાદ, શંખેશ્વરમાં ૧૦૮ પાર્શ્વનાથ જિનાલયે, આ.શ્રી અશોકચંદ્રસૂરિશ્વરજી મ.સા. આદિ આચાર્યો, પૂ. હસ્તગિરિતીર્થે, ભરૂચ શ્રી મુનિસુવ્રતસ્વામીતીર્થે, વડોદરા મુનિ મહારાજોની વિશાળ હાજરીમાં ઉજવાયો ત્યારે ઇન્દ્ર-ઇન્દ્રાણી પ્રતાપનગર જિનાલયે, ઉવસગ્ગહર તીર્થે, બિહારના કુંડલપુરતીર્થે બનવાનો અનેરો લહાવો લીધો અને મુ.ના. ની બાજુમાં તથા પુના-કાત્રિજ આદિ અનેક સ્થાને પ્રતિષ્ઠાનો અને હસ્તિનાપુર અજીતનાથ ભગવાનની પ્રતિષ્ઠાનો સપરિવાર લાભ લીધો. તીર્થે જંગી ખર્ચ આકરિત અષ્ટપદજીના મંદિરના સજોડે પૂ. માતા-પિતા અને નાનીની પ્રબળ ઈચ્છાએ મુંબઈ શિલારોપણ સાથે તેમાં ભગવાન શાંતિનાથજીપ્રતિમા વિરાજિત પાર્લામાં ઘર આંગણાનાં દેરાસરને બદલી બંગલાની બાજુમાં જ ન કરવાના આદેશનો વગેરે લાભ લીધેલ. સ્વદ્રવ્ય સંગેમરમરનું ભવ્ય દેરાસર શિખરબદ્ધ બનાવી ધામધૂમથી પૂ. નાનીમાના પાલનનું ઋણ અદા કરવા પ.પૂ.આ અંજનશલાકા મહોત્સવ ઉપરોક્ત પ.પૂ. બાંધવબેલડી આચાર્યોની મેરુપ્રભસૂરિશ્વરજી મ.સા.ના ઉપદેશે પાલીતાણા તળેટી રોડ પર નિશ્રામાં સં. ૨૦૪૯ ના મહા સુદના ઊજવ્યો. આ દેરાસર હાઈ આકારિત શ્રમણવિહારમં સારું યોગદાન આપેલ. વે પર હોવાથી કોલેજિયન યુવક-યુવતી તથા ભક્તોની પૂજા- સંસ્કારી પુત્ર હરેશભાઈ કે જેઓ શેરબજારના ધંધામાં દર્શનની ભીડ અને સાધુ-સાધ્વીઓ પણ આવતાં હોઈ તેમની આંતરરાષ્ટ્રિય વિકાસ સાધી વ્યાપારીઓમાં આગવું સ્થાન ધરાવે વૈયાવચ્ચ ભક્તિ તથા દેશન-પૂજનનો લાભ સપરિવાર લઈ છે. અને શ્વસુરગૃહોનાં આંગણાંને દીપાવતી બંને પુત્રીઓ શીલા. ધન્યતા અનુભવે છે. અને પ્રીતિ, તથા ધર્મપત્ની નલિનીબેન તથા પુત્રવધુ દર્શના, પૌત્રો પૃ. પિતા તથા મામાશ્રીની, અનુકૂળતાએ સિદ્ધક્ષેત્ર કૃણાલ તથા કરનના બનેલા ખુબુના ખજાના સમાં આ પાલીતાણામાં ચાતુર્માસ ગાળવાના સ્વપ્રને સં. ૨૦૫૧માં સંપૂર્ણ પરિવારજનોએ ધર્મ-સંસ્કારના વારસાને ઉજાળ્યો છે. શ્રી સુવિધા સાથે ૪૫૦ ઉપરાંત ભાવિકો સાથે પૂ.આ. બાંધવબેલડીની શાંતિભાઈ તથા તેમનાં પત્નીની સાદાઈ, વિનમ્રતા, વિવેકે નિશ્રામાં તથા પ.પૂ.આ. ચંદ્રોદયસૂરિશ્વરજી મ.સા.ના આશીર્વાદ પરિચયમાં આવનારાઓને પ્રભાવિત કર્યા છે. શત્રુંજય પર શત્રુંજયની છાયામાં પન્નારૂપ તથા તખતગઢની ધર્મશાળામાં અભિષેકનાં સ્થળોની જૂની પરબને નવતર કલાત્મક બનાવી ભવ્યાતિભવ્ય રૂપે સાકાર કરાવેલ, જેમાં ૭૫ જોગવાળા સહિત “રજની-શાંતિ' પરબ નામ આપ્યું જેમાં અભિષેક વિગત સાથેનો ૧૫૦ સાધુ સાધ્વીજી મ.ની ભક્તિનો લાભ લીધો અને સાથે ઐતિહાસિક શિલાલેખ લગાડાયેલ છે. શત્રુંજય આરોહ પ્રારંભિક માનવતાના કાર્યરૂપે પાલીતાણા જયપુર ફૂટ અને નિદાન, પગથિયે ત્રિ-દ્વાર યુક્ત વિશાળ પ્રવેશદ્વારનો પેઢી દ્વારા મળેલ ભાવનગરમાં પોલિયો-ઓપરેશન તથા હૃદયરોગના કેમ્પો, આદેશ અત્યંત લાભદાયી મનાય છે. અહીં પણ ઐતિહાસિક મુંબઈના નિષ્ણાત ડોક્ટરોને બોલાવી યોજેલ અને જરૂરિયાતમંદોને શિલાલેખ મુકાવેલ છે. સાથે તળેટી પાસેના કીર્તિસ્તંભમાં આર્થિક સહાય વડે મુંબઈ પણ મોકલવાની વ્યવસ્થા કરેલ, સર્વસાધારણમાં રૂ. પાંચ લાખ લખાવી અનેરો લ્હાવો લીધેલ. ઉપરાંત પાલીતાણા-જૂનાગઢના ટૂંકામાર્ગ પર વિહાર પ.પૂ.આ. ચંદ્રોદયસૂરિશ્વરજી મ.સા.ની નિશ્રામાં વિક્રમસર્જક ધામની સુવિધા રહિત સ્થળોએ પોતાના સગાં-મિત્રોની “સૌરાષ્ટ્ર ૮00 સિદ્ધિતપની મહાન તપસ્યા શ્રી ભાવનગર જૈન જે.પૂ. વિહાર ધામ સમિતિ બનાવી પંદર જેટલાં ઉપાશ્રયો નિર્ભેલ. તપાસંઘના ઉપક્રમે થઈ તેની ઐતિહાસિક યાદગીરી રૂપે ભાવનગરના દાદાસાહેબ દેરાસરમાં સિદ્ધિતપચોક બનાવવાનો શત્રુંજય, ગિરનાર, કદમ્બગિરિ, પર્વતો પર કલ્યાણમિત્ર અનેરો લાભ લીધો. રજનીભાઈ દેવડીના ભાગમાં અધિક્તમ નવા ધજાદંડો ચડાવ્યા, તથા શેશાવન - ગિરનાર - કુલ્પાકજી - કદમ્બગિરિ તીર્થસ્થળે શિહોર-જૈન સોસાયટીના ભવ્ય દેરાસરમાં મૂ.ના પ્રતિષ્ઠાનો લાભ લીધેલ. પૂ. આચાર્ય મેરૂપ્રભસરિશ્વરજી મ. સા. ચૌમુખજીમાં આદિશ્વરભગવાનની પ્રતિષ્ઠાનો તેથી ઉના અજારા ના આશિષ ને પ.પૂ.આ. દેવસૂરિશ્વરજી મ.સા.ની પ્રેરણાએ તથા પાસે નદી તટે પૂ.આ. હિરસૂરિશ્વરજી મ.સા.ના સમાધિમંદિરમાં જીવણદાસ ધરમદાસ પેઢીના સહકારે, મેરૂધામ સ્મારક સાબરમતી એક દેરી બનાવવાનો તથા પાર્લા-ઘોઘા તીર્થ રાંદેરમાં પાર્શ્વનાથ અમિયાપુરમાં નિર્માણાધીન ભવ્ય દેરાસરમાં ૮૧ ઇંચના જન્મકલ્યાણક પ્રસંગે અઠ્ઠમ તપની તપશ્ચર્યા સમયે કાયમી આદિનાથ ભગવાનને બિરાજમાન કરાવવાનો લાભ પણ મેળવશે. પારણાનો વગેરે લાભ લીધો. પાર્લામાં શિક્ષણ, આરોગ્યક્ષેત્રે પણ સૂરતમાં પૂ. પં. શ્રી સોમચંદ્રસૂરિશ્વરજી ગણિનીની આચાર્યપદવી મોટી રકમનાં દાનો આપ્યાં. મલાડમાં પણ દેવકરણ મૂળજી જૈન પ્રસંગે ગુરુભક્તિને સ્વામીવાત્સલ્યનો તથા ગાઢ મિત્ર વજુભાઈ દેરાસરમાં મહાવીરસ્વામી કલ્યાણક પ્રસંગે તથા ઇસ્ટ મલાડના બાબરિયા સાથે તબીબી સારવાર કેમ્પ દ્વારા માનવસેવાનો સ્તુત્ય કાયમી ચૌવિહાર ઘરમાં કાયમી લાડુની પ્રભાવનાનો લાભ લીધો. લાભ લીધેલ. આવી જ રીતે ધનસદવ્યય કરતાં શત્રુંજય તળેટી પર શેરસી, મણીનગર, કાંકરિયા, ઉજજૈનના શ્રી પાળકાયણ દેરાસર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824 825 826 827 828 829 830 831 832 833 834 835 836 837 838 839 840 841 842 843 844