________________
:::
સ્યાદ્વાદ
જૈન સિદ્ધાંત સ્યાદ્વાદથી મુદ્રિત છે; અર્થાત્ જૈન દર્શનમાં દરેક સિદ્ધાંતના વિચાર સ્યાદ્વાદથી કરવામાં આવે છે.
:
સ્યાદ્વાદ શબ્દ ‘સ્વાર્’ અને ‘વાર્’ · એ એ પટ્ટાથી બનેલા છે. તેમાં ‘સ્યાત્ 'પદ્મ‘કથંચિત્' અથવા ‘કોઈ અપેક્ષાએ' એવા અ દર્શાવે છે અને ‘ વાદ ' પદ સિદ્ધાંત કે પદ્ધતિનું નિરૂપણ કરે છે, તેથી સ્યાદ્વાદને અપેક્ષાવાદ પણ કહેવામાં આવે છે.
એક વસ્તુ એક અપેક્ષાએ-એક દૃષ્ટિએ એક પ્રકારની જણાય છે અને ખીજી અપેક્ષાએ-બીજી દૃષ્ટિએ બીજા પ્રકારની જણાય છે. તેથી વસ્તુનું સંપૂર્ણ સ્વરૂપ સમજવા માટે અનેક અપેક્ષાઓને-અનેક દૃષ્ટિએને ધ્યાનમાં લેવી જોઇએ. સ્યાદ્વાદની માન્યતા આ પ્રકારની હાવાથી તેને અનેકાન્તવાદ પણ કહેવામાં આવે છે.
સ્યાદ્વાદ, અપેક્ષાવાદ કે અનેકાન્તવાદનું સ્વરૂપ સમ
આ-૩