SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ::: સ્યાદ્વાદ જૈન સિદ્ધાંત સ્યાદ્વાદથી મુદ્રિત છે; અર્થાત્ જૈન દર્શનમાં દરેક સિદ્ધાંતના વિચાર સ્યાદ્વાદથી કરવામાં આવે છે. : સ્યાદ્વાદ શબ્દ ‘સ્વાર્’ અને ‘વાર્’ · એ એ પટ્ટાથી બનેલા છે. તેમાં ‘સ્યાત્ 'પદ્મ‘કથંચિત્' અથવા ‘કોઈ અપેક્ષાએ' એવા અ દર્શાવે છે અને ‘ વાદ ' પદ સિદ્ધાંત કે પદ્ધતિનું નિરૂપણ કરે છે, તેથી સ્યાદ્વાદને અપેક્ષાવાદ પણ કહેવામાં આવે છે. એક વસ્તુ એક અપેક્ષાએ-એક દૃષ્ટિએ એક પ્રકારની જણાય છે અને ખીજી અપેક્ષાએ-બીજી દૃષ્ટિએ બીજા પ્રકારની જણાય છે. તેથી વસ્તુનું સંપૂર્ણ સ્વરૂપ સમજવા માટે અનેક અપેક્ષાઓને-અનેક દૃષ્ટિએને ધ્યાનમાં લેવી જોઇએ. સ્યાદ્વાદની માન્યતા આ પ્રકારની હાવાથી તેને અનેકાન્તવાદ પણ કહેવામાં આવે છે. સ્યાદ્વાદ, અપેક્ષાવાદ કે અનેકાન્તવાદનું સ્વરૂપ સમ આ-૩
SR No.023279
Book TitleArhat Dharm Prakash
Original Sutra AuthorN/A
AuthorKirtivijay
PublisherAatmkamallabdhisuri Jain Gyanmandir
Publication Year1959
Total Pages88
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy