Book Title: Arhat Dharm Prakash
Author(s): Kirtivijay
Publisher: Aatmkamallabdhisuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 61
________________ આ તા પ્રકાશ સંભવી શકે ? એટલે કાળની હયાતિ શંકા વિનાની છે. [ ૪૨ ] છ દ્રવ્યેા પર જ સારી ય વિશ્વહવે તે વૈજ્ઞાનિકા પણુ માનવા લાગ્યા આ હુયાતિ વિના કેમ માનવી સુગમ અને જૈનદર્શનસમ્મત રચનાના આધાર છે. છે કે હાલવું–ચાલવુ કે સ્થિતિ કરવી, તેમાં સ્વતંત્ર કોં તા જીવ અને જડ પદાર્થો જ છે. તેએ પેાતાના જ વ્યાપારથી હાલે ચાલે છે અને સ્થિર થાય છે, છતાં પણ તેમાં સહાયભૂત તરીકે કાઇ પણ શક્તિની અપેક્ષા રહે જ છે. એટલે કે વૈજ્ઞાનિકે તું આ મંતવ્ય “ ધર્માસ્તિકાય ’” અને “ અધર્માસ્તિકાય ” હાવાનુ` સમર્થન કરે છે. ષડદ્રવ્યના વિસ્તાર કરતાં એક સ્વતંત્ર પુસ્તક આલેખી શકાય, પરંતુ અહીં સ્થળસ કાચને લીધે સક્ષિપ્તમાં જ વર્ણન કર્યુ છે. * अप्पाणमेव जुज्झाहि, किं ते जुज्झेण बज्झओ બાળમેવ વાળી બત્તા સુક્ષ્મદ્દ...... પેાતાના આત્માની સાથે જ તમે યુદ્ધ કરેા, ખાદ્ય એટલે ખીજાની સાથે લડવાથી શું? પેાતાના ઉપર વિજય, કરવાથી યાને આત્માને જીતવાથી પરમસુખ પ્રાપ્ત થાય છે. } “ ઉત્તરાધ્યયન સૂત્ર ,, ૯૩ ૩૫

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88