Book Title: Anekantvada pravesh
Author(s): Bhavyasundarvijay
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 160
________________ गुर्जरविवेचनसमन्वितः १२९ એટલે જે સમાનપરિણામ વિષથી અભિન્ન છે, તે જ સમાનપરિણામ મોદકાદિથી અભિન્ન નથી. કારણ કે વિષ-મોદક બંનેનો સમાનપરિણામ એક માનવામાં તો તેઓની સમાનતા જ ન રહે. તેનું કારણ એ કે બે જુદા પદાર્થોની જ સમાનતા બતાવાય, એક પદાર્થની નહીં (‘મુખ ચંદ્રસમાન છે” એવું બતાવાય, પણ “ચંદ્ર ચંદ્રસમાન છે' એવું નહીં.) સાર: વિષ-મોદકાદિનો સમાનપરિણામ એક માનવામાં તેઓ એક થઈ જતાં તેઓની સમાનતા જ ન રહે. તેથી બંનેનો સમાનપરિણામ જુદો જુદો જ માનવો રહ્યો અને એટલે પછી વિષ તે મોદક નહીં બને. स्यादेतत्, समानपरिणामस्यापि प्रतिविशेषमन्यत्वादसमानपरिणामवत् तद्भावानुपपत्तिः, તિ | ___एतदप्ययुक्तम्, सत्यप्यन्यत्वे समानाऽसमानपरिणामयोभिन्नस्वभावत्वात्। तथाहिसमानधिषणाध्वनिनिबन्धनस्वभावः समानपरिणामः, तथा विशिष्टबुद्ध्यऽभिधानजननस्वभावस्त्वितरः, इति यथोक्तसंवेदनाभिधानसंवेद्याभिधेया एव विषादयः, इति प्रतीतमेतत्; अन्यथा यथोक्तसंवेदनाद्यभावप्रसङ्गात् । अतो यद्यपि द्वयमप्युभयरूपं तथापि विषार्थी विष एव प्रवर्त्तते, तद्विशेषपरिणामस्यैव तत्समानपरिणामाविनाभूतत्वात्, न तु मोदके, तत्समानपरिणामाविनाभावाभावात् तद्विशेषपरिणामस्य, इति । अतः प्रयासमात्रफला प्रवृत्तिनियमोच्छेदनचोदनैव, इति । – પ્રવેશરશ્મિ – ભાવાર્થ : પૂર્વપક્ષ સમાનપરિણામ પણ દરેક વિશેષે જુદો હોવાથી અસમાનપરિણામની જેમ તેના ભાવની અનુપપત્તિ થશે. ઉત્તરપક્ષઃ આ પણ અયુક્ત છે, કારણ કે પ્રતિવિશેષ અન્યત્વ હોવા છતાં સમાનઅસમાનપરિણામ ભિન્નસ્વભાવી છે. તે આ પ્રમાણે - સમાન બુદ્ધિ-શબ્દનો કારણભૂત સ્વભાવ તે સમાનપરિણામ, તથા વિશિષ્ટ બુદ્ધિ-શબ્દને ઉત્પન્ન કરવાના સ્વભાવવાળો વિશેષ પરિણામ એટલે વિષાદિ, યથોક્ત સંવેદના અને અભિધાનથી સંવેદ્ય અને અભિધેય જ છે અને આવું પ્રતીત છે, અન્યથા યથોક્ત સંવેદનાદિનો અભાવ થવાનો પ્રસંગ આવે. એટલે જો બંને ઉભયરૂપ છે, તો પણ વિષાર્થી વિષમાં જ પ્રવર્તે; કેમ કે તેનો વિશેષ પરિણામ જ તેના સમાનપરિણામને અવિનાભાવી છે. મોદકમાં નહીં પ્રવર્તે, કારણ કે તેના વિશેષપરિણામનો તેના સમાનપરિણામ સાથે અવિનાભાવી નથી. એટલે પ્રવૃત્તિનિયમના ઉચ્છેદનું કહેવું પ્રયાસમાત્ર ફળવાળું છે. ક સમાનપરિણામ અંગે પૂર્વપક્ષીની આશંકાનો નિરાસ છું વિવેચન : પૂર્વપક્ષ : જો ઘટ-શરાવાદિ દરેકનો સમાનપરિણામ જુદો જુદો હોય, તો જેમ અસમાનપરિણામ (Fવિશેષ પરિણામ) દરેક પદાર્થમાં જુદો જુદો હોઈ સમાનપરિણામરૂપ નથી. તેમ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240