________________
१३६
अनेकान्तवादप्रवेशः
एकीकरणाभावश्च दृश्यविकल्प्यार्थयोरत्यन्तभेदवादिनः कथंचिदपि समानत्वानुपपत्तेः, एकस्य चोभयानुभवितुरभावात् ।
– પ્રવેશરશ્મિ - | ભાવાર્થ : ચાદ્વાદી : આ પણ અયુક્ત છે; કેમ કે વિકલ્પના ગ્રહણ પછી પણ દશ્ય-વિકધ્યનું એકીકરણ ન થવાથી પ્રવૃત્તિ ન થાય અને એકીકરણ ન થવાનું કારણ એ કે દશ્ય અને વિકલ્પ બંને અર્થનો અત્યંત ભેદ કહેનારાઓના મતે કથંચિ પણ સમાનતા ઉપપન નથી અને વળી ઉભયનો અનુભવ કરનાર એક પ્રમાતા પણ નથી.
બદ્ધપૂર્વપક્ષનો આમૂલચૂલ નિરાસ-ચાદ્વાદી જ વિવેચનઃ ઉત્તરપક્ષ ઃ તમારી આ વાત પણ યોગ્ય નથી, કારણ કે શબ્દથી વિકલ્પનું ગ્રહણ થયા પછી પણ, દશ્ય અને વિકથ્ય અર્થનું એકીકરણ જ શક્ય નથી અને તેથી દશ્ય વિશે પ્રવૃત્તિ પણ શક્ય નથી.
હવે એકીકરણ ન થવાના બે કારણ છે –
(૧) પહેલું કારણ એ કે, એકીકરણ કરવા તે બેનું સાદેશ્ય હોવું જરૂરી છે. (સમાનતા હોય તો જ તેઓનું એકીકરણ થાય, અન્યથા નહીં.) પણ તમે તો સ્વલક્ષણ અને સામાન્યને સર્વથા ભિન્ન માનો છો અને તો તમારા મતે તેઓનું સાદશ્ય જ નહીં રહે, તો એકીકરણ શી રીતે થાય? (૨) બીજું કારણ એ કે, દશ્ય-
વિધ્યનું એકીકરણ કરવા, તે બેનો અનુભવ કરનાર કોઈ એક પ્રમાતા જોઈએ. પણ તેવો કોઈ એક પ્રમાતા નથી,* તો તેઓનું એકીકરણ કોણ કરે?
એટલે આમ એકીકરણ જ નથી થતું અને તો વસ્તુ વિશે પ્રવૃત્તિ પણ ન જ થાય.
किञ्च-स खल्वेकीकुर्वन् तदा द्वयमपि भेदेन प्रतिपद्यैकीकुर्याद् ? अप्रतिपद्य વા? યદ્યાર્થ: પક્ષઃ, તતો એનૈવામાપ્રતિપત્તે મેિરાન ? થાપર, તિ, अप्रतिपन्नयोश्चैकीकरणमयुक्तम्, अतिप्रसङ्गात्; तथाहि-अप्रतिपन्नेनापि विवक्षितेनैव दृश्येनैकीकरोति, न दृश्यान्तरेण, इति किमत्र नियामकम् ?।
- પ્રવેશરશ્મિ – ભાવાર્થ ? વળી તે એકીકરણ કરે ત્યારે બંનેને જુદારૂપે સ્વીકારીને એક કરે? કે સ્વીકાર્યા વિના? જો પહેલો પક્ષ, તો જુદારૂપે જ ઉભયની પ્રતિપત્તિ થવાથી એકીકરણથી શું? જો બીજો પક્ષ, તો અપ્રતિપન્ન એવા તે બેનું એકીકરણ અયુક્ત છે; કેમ કે તેમાં અતિપ્રસંગ આવે છે. તે આ રીતે-અપ્રતિપન પણ વિવક્ષિત
* બૌદ્ધમતે એક જ પ્રમાતા દશ્ય-વિકધ્યનો અનુભવ કરનાર નથી મનાતો, પણ બંનેનો અનુભવ કરનાર પ્રમાતા જુદો જુદો મનાય છે. તો એક જ પ્રમાતાથી તે બેના અનુભવ વિના તે બેનું એકીકરણ શી રીતે થાય ? કારણ કે પ્રમાતા ક્ષણિક છે અને નિર્વિકલ્પ-વિકલ્પ ભિન્નક્ષણીય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org