Book Title: Anahadani Arti Author(s): Prashamrativijay Publisher: Pravachan Prakashan Puna View full book textPage 3
________________ પ્રાશકીય સમર્પણમ્ શાંતિસૌરભ માસિકમાં અનહદની આરતી-નાં નામે છપાયેલી લેખમાળા આજે પુસ્તકાકારે પ્રકાશિત થઈ રહી છે. તપાગચ્છાધિરાજ પૂજયપાદ આચાર્યભગવંત શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્નો પ્રવચનકાર બંધુબેલડી ૫. મુનિરાજશ્રી વૈરાગ્યરતિવિજયજી મ., પૂ. મુનિરાજશ્રી પ્રશમરતિવિજયજી મ. દ્વારા લિખિત - સંપાદિત ગ્રંથોને પ્રવચન પ્રકાશન નિયમિત રીતે પ્રકટ કરે છે. તત્ત્વચિંતન અને ભાષાસમૃદ્ધિનો સમન્વય ધરાવતું આ પુસ્તક, એક ચોક્કસ અભ્યાસક્રમની જેમ વિષયનો વિકાસ સાધે છે. શ્રદ્ધાસંપન્ન વાચકોને આ પુસ્તક અવશ્ય ગમશે. પૂજ્યપાદ અનંત ઉપકરી પિતા મુનિરાજ શ્રી સંવેગરતિવિજયજી મહારાજાના પવિત્ર હાથોમાં. - પ્રવચન પ્રકાશનPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 54