SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાશકીય સમર્પણમ્ શાંતિસૌરભ માસિકમાં અનહદની આરતી-નાં નામે છપાયેલી લેખમાળા આજે પુસ્તકાકારે પ્રકાશિત થઈ રહી છે. તપાગચ્છાધિરાજ પૂજયપાદ આચાર્યભગવંત શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્નો પ્રવચનકાર બંધુબેલડી ૫. મુનિરાજશ્રી વૈરાગ્યરતિવિજયજી મ., પૂ. મુનિરાજશ્રી પ્રશમરતિવિજયજી મ. દ્વારા લિખિત - સંપાદિત ગ્રંથોને પ્રવચન પ્રકાશન નિયમિત રીતે પ્રકટ કરે છે. તત્ત્વચિંતન અને ભાષાસમૃદ્ધિનો સમન્વય ધરાવતું આ પુસ્તક, એક ચોક્કસ અભ્યાસક્રમની જેમ વિષયનો વિકાસ સાધે છે. શ્રદ્ધાસંપન્ન વાચકોને આ પુસ્તક અવશ્ય ગમશે. પૂજ્યપાદ અનંત ઉપકરી પિતા મુનિરાજ શ્રી સંવેગરતિવિજયજી મહારાજાના પવિત્ર હાથોમાં. - પ્રવચન પ્રકાશન
SR No.009087
Book TitleAnahadani Arti
Original Sutra AuthorN/A
AuthorPrashamrativijay
PublisherPravachan Prakashan Puna
Publication Year2006
Total Pages54
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy