Book Title: Agam 44 Nandi Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 42
________________ સૂત્ર-૮૧ પણ મન પયતિ ન હોય. સંજ્ઞી, તિર્યંચ અને મનુષ્ય વગેરે પંચેન્દ્રિયમાં છ પતિ હોય છે. જે જીવને જેટલી પર્યાતિ પ્રાપ્ત થવાની હોય છે તેટલી તેને મળી જાય તેને પતિ કહેવાય છે. જ્યાં સુધી તેનાથી ન્યૂન હોય ત્યાં સુધી એ પિયપ્તિ કહેવાય છે. પહેલી આહારપર્યાતિને છોડીને શેષ પતિઓની પ્રાપ્તિ અંતર્મુહૂર્તમાં થાય છે. જે પર્યાપ્ત હોય છે તે જ મનુષ્ય મન:પર્યવજ્ઞાનને પ્રાપ્ત કરી શકે છે. • સૂત્ર-૮૧૬ - પ્રથમ ક ો મન:પર્યવજ્ઞાન સંખ્યાત વર્ગના કર્મભૂમિના ગર્ભજ મનુષ્યને ઉતાક્ત થાય છે, તો શું સમ્યગ્રËષ્ટિ પતિ સંખ્યાત વર્ષના આયુષ્યવાળા કમભૂમિના ગર્ભજ મનુષ્યને ઉત્પન્ન થાય છે કે મિથ્યાર્દષ્ટિ પતિ સંખ્યાત વર્ષના આયુષ્યવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યને ઉત્પન્ન થાય છે કે મિશ્ર દષ્ટિ પતિ સંખ્યાત વયુિક કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યને ઉત્પન્ન થાય છે ? ઉત્તર - સમ્યગૃષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વષણુક કર્મભૂમિના ગર્ભજ મનુષ્યને ઉન્ન થાય છે પણ મિથ્યાËષ્ટિ અને મિશ્રદૈષ્ટિ પયત સંખ્યાત વષયુિક કર્મભૂમિના ગર્ભજ મનુષ્યને ઉત્પન્ન ન થાય. • વિવેચન-૮૧૬ - આ સૂત્રમાં દૃષ્ટિની અપેક્ષાએ મન:પર્યવજ્ઞાનના અધિકારીનું કથન કરેલ છે. દૃષ્ટિ ત્રણ પ્રકારની છે - સમ્યગૃષ્ટિ, મિથ્યાર્દષ્ટિ અને મિશ્રર્દષ્ટિ. (૧) સમ્યગૃષ્ટિ :- જેની દૃષ્ટિ આત્માભિમુખ, સત્યાભિમુખ અને જિનેશ્વર પ્રરૂપિત તત્વની અભિમુખ (સમુખ) હોય અર્થાત્ જેને જિનેશ્વર કથિત સમસ્ત તવો પર સમ્યમ્ શ્રદ્ધા હોય, તેને સમ્યગ્દષ્ટિ કહેવાય છે. (૨) મિથ્યાર્દષ્ટિ :- જેની દૃષ્ટિ સમ્યગુદષ્ટિના લક્ષણોથી વિપરીત હોય અર્થાત્ જિનેશ્વર કથિત તવો પર જેને શ્રદ્ધા ન હોય તેને મિથ્યાષ્ટિ કહેવાય છે. (3) મિશ્રદષ્ટિ :- મિશ્ર મોહનીય કર્મના ઉદયથી જેની દૃષ્ટિ કોઈ પદાર્થનો યથાર્થ નિર્ણય કરવામાં સમર્થ ન હોય, જે સત્યને પણ પૂર્ણ ગ્રહણ ન કરી શકે અને અસત્યનો ભાગ પણ ન કરી શકે, જેની દૃષ્ટિમાં સત્ય અને અસત્ય બન્ને સમાન હોય તેને મિશ્રદૃષ્ટિ કહેવાય છે. જેમ મૂઢ માનવ સોનું અને પીતળને પારખી શકતો નથી તેથી બન્નેને સમાન સમજે છે, એમ અજ્ઞાની મોક્ષના અમોઘ ઉપાય અને બંધની હેતુઓને સમજતો નથી તેથી બન્નેને સમાન સમજે છે. એવી મિશ્રિત શ્રદ્ધાને ધારણ કરનાર જીવને મિશ્રદષ્ટિ કહેવાય છે. મનપર્યવજ્ઞાન સમ્યગુર્દષ્ટિ ગર્ભજ મનુષ્યને થાય છે પણ મિથ્યાષ્ટિ અથવા મિશ્રદૈષ્ટિને પ્રાપ્ત થાય નહીં. • સૂત્ર-૮૧૫) : જે મન:પર્યવજ્ઞાન સમ્યગુËષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષના આયુષ્યવાળા કમભૂમિના ગર્ભજ મનુષ્યને થાય છે તો શું સંયત સમ્યગ્રષ્ટિ પતિ સંખ્યાત વર્ષના આયુષ્યવાળ કર્મભૂમિના ગર્ભજ મનુષ્યને થાય છે કે અસંયત સમ્યગ્રÉષ્ટિ [40/5]. “નંદી” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન પતિ સંખ્યાત વર્ષના આયુષ્યવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યને થાય કે સંયતાસંગત (જાવક) સમ્યËષ્ટિ પર્યાપ્ત સાત વર્ષના આયુષ્ટાવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યને થાય છે ? ઉત્તર : સંયત સમ્યગૃષ્ટિ પતિ સંખ્યાત વર્ષના આયુષ્યવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યને થાય છે પણ અસંયત કે સંયતાસંયત સમ્યગૃષ્ટિ પતિ સંખ્યાત વર્ષના આયુષ્યવાળ કર્મભૂમિના ગર્ભજ મનુષ્યને ઉત્પન્ન થાય નહીં • વિવેચન-૮૧/ક : આ સૂત્રમાં સમ્યગ્દષ્ટિ સંયત, અસંયતની અપેક્ષાએ મન:પર્યવજ્ઞાનના અધિકારી કહ્યા છે. સમ્યગુર્દષ્ટિ મનુષ્ય પ્રણ પ્રકારના છે – સંયd, સંયત અને સંયતાસંયd. (૧) સંયત :- જે સર્વ પ્રકારથી વિરલ છે તથા ચાત્રિ મોહનીય કર્મના ક્ષય અથવા ક્ષયોપશમથી જેને સર્વ વિરતિ ચાસ્ત્રિની પ્રાપ્તિ થઈ છે જે સાધુભાવમાં, મુનિભાવમાં છે, તેને સંયત કહેવાય છે. (૨) અસંયત :- જેને કોઈ નિયમ પ્રત્યાખ્યાન નથી, જે અવતી છે, ચતુર્થ ગુણસ્થાનમાં અવસ્થિત છે, જેને અપ્રત્યાખ્યાનાવરણ કષાયના ઉદયથી દેશવિરતિ ચાત્રિ પણ નથી, જે મહાવ્રત કે અણુવ્રત કંઈ પણ ધારણ કરતા નથી તેને સંયત કહેવાય છે. (3) સંયતાસંયત :- સંયતાસંયત સમ્યગ્રષ્ટિ મનુષ્ય શ્રાવક હોય છે. તેને પ્રાણાતિપાત આદિ પાંચ આશ્રવનો અંશરૂપસી ભાગ હોય છે. તે અણુવ્રત ધારણ કરનાર શ્રમણોપાસક હોય છે. આ ત્રણેયને ક્રમશઃ વિરત, અવિરત અને વિરતાવિત કહેવાય છે અથવા પચ્ચખાણી, અપચ્ચખાણી અને પચ્ચખાણાપચ્ચખાણી પણ કહેવાય છે. આ ત્રણેયમાંથી સંયત, સર્વવિરતિ મનુષ્યને અર્થાત્ શ્રમણને જ મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થઈ શકે છે. શ્રાવક કે અવંતીને મન:પર્યવજ્ઞાન થતું નથી. તાત્પર્ય એ છે કે કોઈ પણ ગૃહસ્થને મન:પર્યવ જ્ઞાન ઉત્પન્ન થાય નહિ, આ એની વિશેષતા છે. કેવળજ્ઞાન સહિત બીજા ચાર જ્ઞાન ગૃહસ્થને થઈ શકે છે પરંતુ મન:પર્યવ જ્ઞાન દીક્ષિત શ્રમણોને જ ચાસ્ત્રિ, તપ અને ભાવવિશુદ્ધિ આદિથી ઉત્પન્ન થાય છે. • સૂત્ર-૮૧૮ - ધન :- જે મન:પર્યવજ્ઞાન સંયતસમ્યગૃષ્ટિ પતિ સંખ્યાત વર્ષના આયુષ્યવાળ કર્મભૂમિના ગર્ભજ મનુષ્યને ઉત્પન્ન થાય છે તો પ્રમuસંયત સમ્યગ્દષ્ટિ યતિ સંખ્યાત વર્ષના આયુષ્યવાળા કર્મભૂમિના ગભજ મનુષ્યને ઉત્પન્ન થાય છે કે અપ્રમત્ત સંયત સભ્યશ્રેષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષના આયુષ્યવાળા કમભૂમિના ગર્ભજ મનુષ્યને ઉત્પન્ન થાય છે ? ઉત્તર :- પમત સંયત સમ્યગૃષ્ટિ પતિ સંખ્યાત વર્ષના આયુષ્યવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યને ઉત્પન્ન થાય છે, પ્રમત્ત સંવતને ન થાય.

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122