________________
|
१७
શ્રી ચંદ્ર-સૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્ર
१२ से णिक्खममाणे सूरिए णवं संवच्छरं अयमाणे पढमंसि अहोरत्तसि अभिंतराणंतरं मंडलं उवसंकमित्ता चारं चरइ, ता जया णं सूरिए अभिंतराणंतरं मंडलं उवसंकमित्ता चारं चरइ, तया णं अट्ठारसमुहुत्ते दिवसे भवइ दोहिं एगट्ठिभागमुहुत्तेहिं ऊणे, दुवालसमुहुत्ता राई भवइ दोहिं एगट्ठिभागमुहुत्तेहिं अहिया। ભાવાર્થ :- પ્રથમ મંડળમાંથી બહાર નીકળતો, નવા વરસનો અને નવા અયન અર્થાતુ દક્ષિણાયનનો પ્રારંભ કરતો સૂર્ય, પ્રથમ અહોરાત્રિમાં આવ્યંતરાનંતર-સર્વાત્યંતર પછીના બીજા મંડળ ઉપર પરિભ્રમણ કરે છે. સુર્ય જ્યારે આત્યંતરાનંતર– બીજા મંડળ ઉપર પરિભ્રમણ કરતો હોય, ત્યારે બે એકસઠાંશ() મુહૂર્ત ન્યૂન ૧૮ મુહૂર્તનો અર્થાત્ સત્તર પૂર્ણાક ઓગણસાઠ એકસઠાંશ(૧૭) મુહૂર્તનો દિવસ અને બે એકસઠાંશ અધિક બાર મુહૂર્ત અર્થાત્ બાર પૂર્ણાક બે એકસઠાંશ(૧૨) મુહૂર્તની રાત્રિ હોય છે. १३ से णिक्खममाणे सूरिए दोच्चंसि अहोरत्तंसि अभित्तरं तच्चं मंडलं उवसंकमित्ता चारं चरइ, ता जया णं सूरिए अभितरं तच्चं मंडलं उवसंकमित्ता चारं चरइ तया णं अदारसमहत्ते दिवसे भवइ चउहिं एगट्रिभागमहत्तेहिं ऊणे, दुवालसमुहुत्ता राई भवइ चउहिं एगसट्ठिभागमुहुत्तेहिं अहिया । ભાવાર્થ:- બીજા મંડળમાંથી નીકળતો સૂર્ય બીજા અહોરાત્રમાં ત્રીજા આત્યંતર મંડળ ઉપર પરિભ્રમણ કરે છે. સૂર્ય જ્યારે ત્રીજા આત્યંતર મંડળ ઉપર પરિભ્રમણ કરતો હોય ત્યારે ચાર એકસઠાંશ () મુહૂર્ત ન્યૂન ૧૮ મુહૂર્તનો અર્થાત્ સત્તર પૂર્ણાક સત્તાવન એકસઠાંશ(૧૭) મુહૂર્તનો દિવસ અને ચાર એકસઠાંશ અધિક બાર મુહૂર્ત અર્થાત્ ૧૨ પૂર્ણાક ૪ એકસઠાંશ(૧૨) મુહૂર્તની રાત્રિ હોય છે. १४ एवं खलु एएणं उवाएणं णिक्खममाणे सूरिए तयाणंतराओ मंडलाओ तयाणतर मंडल संकममाणे-सकममाणे दो-दो एगट्ठिभाग मुहुत्ते एगमेगे मंडले दिवसखेत्तस्स णिवुड्डेमाणे णिवुड्डेमाणे रयणिखेत्तस्स अभिवुड्डेमाणे अभिवुड्डेमाणे सव्वबाहिरमंडलं उवसंकमित्ता चारं चरइ, __ता जया णं सूरिए सव्वब्भंतराओ मंडलाओ सव्वबाहिरं मंडलं उवसंकमित्ता चारं चरइ तया णं सव्वब्भंतरंमंडलं पणिहाय एगेणं तेसीएणं राइंदियसएणं तिण्णिछावढे एगट्ठिभागमुहुत्ते सए दिवसखेत्तस्स णिवुडित्ता रयणिखेत्तस्स अभिवुड्डित्ता चारं चरइ, तया णं उत्तमकट्ठपत्ता उक्कोसिया अट्ठारसमुहुत्ता राई भवइ, जहण्णए दुवालसमुहुत्ते दिवसे भवइ ।
एस णं पढमे छम्मासे, एस णं पढमस्स छम्मासस्स पज्जवसाणे । ભાવાર્થ :- આ રીતે, આ ક્રમથી આત્યંતર મંડળમાંથી બહાર નીકળતો, પછી-પછીના મંડળ ઉપર સંક્રમણ કરતો સૂર્ય પ્રત્યેક મંડળે દિવસને બે એકસઠાંશ () મુહૂર્ત નાનો કરતો અને રાત્રિને જ મુહૂર્ત મોટી કરતો-કરતો સર્વ બાહ્ય મંડળ ઉપર પહોંચે છે.
જ્યારે સૂર્ય સર્વાત્યંતર મંડળથી સર્વબાહ્ય મંડળ ઉપર આવીને પરિભ્રમણ કરે છે ત્યારે સર્વાત્યંતર