________________
પ્રાભૂત-૧: પ્રતિપ્રાભૃત-૪
૪૧ |
તેમના મંડળ– માર્ગ પણ તેટલા જ પહોળા છે. બંને બાજુના માર્ગની પહોળાઈ ૬ + = ૧ યોજન પ્રાપ્ત થાય તે ચાર યોજનાના અંતરમાં ઉમેરતા ૪+૧ = પરૂ યોજન પ્રાપ્ત થાય છે. આ રીતે બને સૂર્ય બહાર નીકળે ત્યારે પ્રત્યેક મંડળે બંને સૂર્યો વચ્ચે પણ યોજનનું અંતર વધે છે અને પ્રત્યેક મંડળે અંદર પ્રવેશે ત્યારે પણ યોજનનું અંતર ઘટે છે. તત્વને પાસુ- કેટલાક અન્યતીર્થિકો કહે છે– આ શબ્દપ્રયોગ પરમત(અન્યદર્શન) સૂચક છે. આ શબ્દ પ્રયોગ દ્વારા સૂત્રકારે અન્યતીર્થિકોની માન્યતાઓ પ્રગટ કરી છે. પ્રસ્તુત આગમાં સર્વત્ર ને વમાસુ પ્રયોગ હોય ત્યાં બધે જ અન્ય મતની પ્રરૂપણા છે, તેમ સમજવું. જે પ્રતિપ્રાભૃતમાં જેટલા મત પ્રદર્શિત થયા હોય તેટલી તે પ્રતિપ્રાભૂતની પ્રતિપત્તિઓ કહેવાય છે.
વયં પુખ પર્વ વવાનો આપણે (જૈન દર્શનની માન્યતાવાળા) એમ કહીએ છીએ વય પુળ પä વયાનો શબ્દ પ્રયોગ પછી જૈન દર્શન સંમત માન્યતા પ્રગટ કરવામાં આવી છે. જૈન દર્શન સંમત સર્વ સિદ્ધાંતોની પ્રરૂપણા અત્થાનને અર્થરૂપે તીર્થંકર પરમાત્માએ જ કરી છે, તેથી આપણે વયં પુખ પર્વ વયાનો નો “ભગવાન એમ કહે છે આ પ્રમાણે ભાવાર્થ કર્યો છે. પ્રસ્તુત પ્રતિપ્રાભૃતમાં છ પ્રતિપત્તિઓ છે. બને સૂર્ય વચ્ચેનું અંતર અથવા મંડળની લંબાઈ–પહોળાઈ -
૨૮૪
સ૮૮૯
-
૨,
સવૉર
ઈ-પ0
KADORA –૯૯૩૪૦ યોરણ- ૫૧૦ થી 2 જ૨ + ૧૦૦૦d જબ
૨
સવäચંત૨
-
- ૧૧ -
)
-
-
-
-
.સ.૧
-
૮૩ - ૧૮૪
— સર્વ બને
-
-
-
-
--
-300 350 ચો.
૫૧+ ૯૯૬૪૪૫
w
સાધ્વી સને ધિક