Book Title: Agam 14 Jivajivabhigama Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 194
________________ ૩/દ્વીપ /૧૯૧ થી ૧૯૪ સર્દેશ સર્વે જાંબૂનદમય કહેવા. તેના ઉપર એક કોશ પ્રમાણનું જિનભવન પરમ રમ્ય છે. જંબુ/સુદર્શનાના બાર નામો આ પ્રમાણે છે – ૪૯ (૧) સુદર્શના - અતિ સુંદર અને નયન મનોહારી હોવાથી સુદર્શના કહે છે. - - (૨) અમોઘા - જેમ તેનું શોભન દર્શન, તેમ આગળ સ્વયં સૂત્રકાર ભાવશે. અમોઘ - અનિષ્ફળ, તેથી કહે છે – સ્વસ્વામીભાવને અંગીકાર કરી જંબુદ્રીપાધિપત્યને સફલ કરે છે. તેના સિવાય તે વિષયમાં સ્વામીભાવના અયોગથી અનિષ્ફળ છે. (૩) સુપ્રબુદ્ધા - અતિશય પ્રબુદ્ધવત્ પ્રબુદ્ધા, મણિ-કનક-રત્નોથી અદા ઝગમગતી, સર્વકાળ ઉન્નિ. . (૪) યશોધરા - સકલ ભુવનવ્યાપી યશને ધારણ કરે તે યશોધરા, તેના કારણથી જ જંબૂદ્વીપનો યશ ત્રિભુવનમાં વ્યાપ્ત છે. (૫) સુભદ્રા - શોભન ભદ્ર કલ્યાણ, સર્વકાળ કલ્યાણ ભાગિની, તેનો અધિષ્ઠાતા મહદ્ધિક દેવ હોવાથી તે કદી ઉપદ્રવગ્રસ્ત ન થાય. - - (૬) વિશાલા - - આઠ યોજન પ્રમાણ વિશાળ હોવાથી તે વિસ્તીર્ણા છે. - - (૭) સુજાતા - શોભન જન્મ જેણીનો છે તે. વિશુદ્ધ મણિ-કનક-રત્ન મૂલ દ્રવ્યતાથી જન્મદોષરહિતા. - - (૮) સુમણા - જેની પાસે મન શોભન થાય છે, તેને જોઈને મહદ્ધિકોના મન શોભન થાય. (૯) વિદેહબૂ વિદેહ અંતર્ગત્ જંબૂદ્વીપના ઉત્તર કુરુક્ષેત્રમાં હોવાથી વિદેહ જંબૂ. (૧૦) સૌમનસ્યા - સૌમનસ્યનો હેતુ હોવાથી. તેને જોઈને કોઈનું મન દુષ્ટ થતું નથી. - ૪ - (૧૧) નિયતા - સાશ્વતત્વથી સર્વકાળ અવસ્થિત. (૧૨) નિત્યમંડિત - સદા ભૂષણ વડે ભૂષિત હોવાથી. આ બાર નામો છે. - હવે સુદર્શના શબ્દની પ્રવૃત્તિનું નિમિત પૂછે છે - પ્રશ્ન સુગમ છે. ઉત્તર આ પ્રમાણે – અનાદંતા - અનાદર ક્રિયાને વિષયીકૃત શેષ જંબુદ્વીપગત્ દેવો, જેના વડે આત્માથી અત્યદ્ભુત મહકિત્વ જોવાથી અનાદંત. ભાવાર્થ આ રીતે – જેથી મહદ્ધિક અનાદંત નામે દેવ, ત્યાં વસે છે, તેથી - ૪ - ૪ - રાજધાની કથન પૂર્વવત્ છે.... આવા સ્વરૂપના જંબૂથી ઉપલક્ષિત હોવાથી તે જંબુદ્વીપ કહેવાય છે અથવા આ જંબુદ્વીપ શબ્દ પ્રવૃત્તિ નિમિત્ત છે તે દર્શાવે છે – જંબુદ્વીપમાં ઉત્તકુરુમાં - ૪ - ઘણાં જંબૂવૃક્ષો, જંબૂવન, જંબૂખંડ છે. અહીં વન - એક જાતીય વૃક્ષ સમુદાય, વનખંડ - અનેક જાતીય વૃક્ષ સમૂહ. તેથી આ જંબુદ્વીપ કહ્યો છે. હવે જંબુદ્વીપગત ચંદ્રાદિ સંખ્યા જણાવે છે • સૂત્ર-૧૯૫ થી ૧૯૭ : [૧૯૫] ભગવન્ ! જંબુદ્વીપ દ્વીપમાં કેટલાં ચંદ્રો પ્રકાશૈલા હતા, પ્રકાશે છે કે પ્રકાશશે ? કેટલા સૂર્યો તપ્યા હતા, તપે છે કે તપશે ? કેટલાં નક્ષત્રોએ યોગ કરેલો, યોગ કરે છે કે યોગ કરશે? કેટલાં મહાગ્રહો ચાર ચર્ચા હતા, ચરે છે કે ચરશે. કેટલા તારાગણ કોડાકોડી શોભતા હતા, શોભે છે કે શોભશે ? ગૌતમ ! જંબૂદ્વીપ દ્વીપમાં બે ચંદ્રો પ્રકાશેલા, પ્રકાશે છે અને પ્રકાશશે. 19/4 Чо જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ બે સૂર્યો તપેલા - તો છે - તપશે. છોતેર નક્ષત્રોએ યોગ કર્યો છે - કરે છે - કરશે. ૧૭૬ ગ્રહો યાર ચર્ચા છે - ચરે છે - સરશે. [૧૯૬] ૧,૩૩,૯૫૦ તારાગણ કોડાકોડી - - - [૧૯] શોભ્યા છે, શોભે છે, શોભશે. * વિવેચન-૧૯૫ થી ૧૯૭ : સુગમ છે. એકૈક ચંદ્રપરિવારમાં ૨૮-નક્ષત્રો હોવાથી અહીં ૫૬-નક્ષત્રો કહ્યા. એ રીતે એક ચંદ્રના પરિવારમાં ૮૮ ગ્રહો અને ૬૬,૯૭૫ કોડાકોડી તારાગણ જાણવા. મુનિ દીપરત્નસાગરે સટીકાનુવાદ કરેલ પ્રતિપત્તિ-૩-માં જંબુદ્વીપાધિકાર પૂર્ણ

Loading...

Page Navigation
1 ... 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279