________________
૪/૧૫
૧09
સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ
કરી નથી. અહીં અસંપૂર્ણને સંપૂર્ણ કહેવાથી ઈચ્છાથી કહેલ છે, એમ સંભવે છે, તેથી તેમાં વિરોધ નથી.
સિમવાય-૪૭-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ.
—
X
Y
-
@ સમવાય-૪૮ $ • સૂત્ર-૧૨૬ :
પ્રત્યેક ચાતુરંત ચકવતીને ૪૮,૦૦૦ પટ્ટણો છે.. o અહત ધર્મનાથને ૪૮ ગણો અને ૪૮ ગણધરો હતા. સૂર્ય મંડલનો વિકંભ એક યોજનના એકસઠીયા અડતાલીશ ભાગ [૪૮] કહ્યો છે.
• વિવેચન-૧૨૬ :
૪૮મું સ્થાન - પટ્ટણ - વિવિધ દેશના કરિયાણા આવીને જ્યાં પડે છે, તે પતન-નગર વિશેષ. કોઈ કહે છે – પત્તન એટલે રત્નભૂમિ.
ધર્મનાથ - પંદરમાં તીર્થકર, અહીં ૪૮ ગણ, ૪૮ ગણધર કહ્યા. આવશ્યકમાં ૪૩ છે, તે મતાંતર જાણવું.. o સૂર્યમંડલ-સૂર્યવિમાન. તે જે ૬૧ ભાગ વડે ૧ યોજન થાય, તેવા ૪૮ ભાગ, એટલે ૧૩ ભાગ જૈન
સમવાય-૪૮-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
છે સમવાય-૫૦ % • સૂત્ર-૧૨૮ :
• રાહત મુનિસુવતીને ૫૦,સાધ્વીઓ હતt. o અહત અનંત ૫૦ધનુષ ઉંચ હda.. o વાસુદેવ પુરુષોત્તમ ૫૦-ધનુ ઉંચા હા.. o સર્વે દીધ વૈતાદ્ય પર્વતો મૂળમાં ૫૦-૫૦ યોજન વિષ્કલવાળા છે.. o વાંતક કલ્પ ૫૦,ooo વિમાનો છે.. 2 સર્વે તમિયાફા અને અંડપાતગુફા પ૦-પ૦ યોજન લાંબી છે.. o સર્વે કાંચન પર્વતો શિખરતલે ૫૦-૫૦ યોજન વિષ્ક્રભવાળા છે.
• વિવેચન-૧૨૮ :
૫૦મું સ્થાનક • તેમાં પુરુષોત્તમ, ચોથા વાસુદેવ, અનંતનાથ જિનના કાળમાં થયેલ.. o ઉત્તરકુરુમાં નીલવંત આદિ પાંચ મહાવ્રતો અનુક્રમે છે, તે પ્રત્યેકની પૂર્વપશ્ચિમે દશ દશ કાંચન પર્વતો છે, કુલ ૧૦૦ છે. એ રીતે દેવકુમાં નિષધ આદિ મહાદ્રહોની બંને બાજુ મળીને ૧૦૦ છે. તે બધાં થઈને જંબૂદ્વીપમાં ૨૦૦ પર્વતો છે. તે ૧૦૦ ચોજન ઉંચામૂલમાં વિકુંભ-૧૦૦ યોજન, શિખરો તે નામના દેવોના નિવાસભૂત ભવનો વડે અલંકૃત છે.
સમવાય-૫૦નો મુનિ દીપરત્નસાગરે ટીકા સહિત અનુવાદ પૂર્ણ
છે સમવાય-૫૧
છે
–
સૂગ-૧ર૯ -
EX = x -
છે. સમવાય-૪૯ .
- X - X • સૂગ-૧૨૭ :
સાત સMમિકા ભિક્ષુપતિમાના ૪૯ મિદિવસ થાય. ૧૯૬ ભિક્ષા વડે યથાસુઝ ચાવ4 આરાધિત થાય છે.. o દેવકર-ઉત્તરકુરના મનુષ્યો ૪૯ રાષિદિને યૌવન અવસ્થાને પામે છે.. o વેઈન્દ્રિયોની સ્થિતિ ઉત્કૃષ્ટથી ૪૯ રશિદિન છે.
• વિવેચન-૧૨૩ :
૪મું સ્થાનક - જેમાં સાત સાત દિવસો રહેલા છે તે. એટલે કે સાત સપ્તકમાં સાત દિવસે હોય, તેથી તે સપ્ત સપ્તમિકા, તે ૪૯ દિવસે પૂર્ણ થાય. • x • પ્રતિમા એટલે અભિગ્રહ. પહેલા સાત દિવસે હંમેશાં એક એક દતિની વૃદ્ધિ હોવાથી ૨૮દતિ થાય છે, એ પ્રમાણે સાતે સપ્તકમાં ૧૯૬ દતિ થાય અથવા પહેલા સપ્તકમાં એક એક દત્તિ હોવાથી સાત દતિ થઈ, બીજીમાં બે - બે લેતા ૧૪-દતિ થઈ, એ રીતે સાતમા સપ્તકમાં સાત-સાત દતિથી ૪૯ દત્તિ થઈ. તે સર્વે મળીને ૧૯૬ છે. તે આગમમાં કહ્યા મુજબ સમ્યક્ રીતે કાયા વડે સ્પેશિત જાણવી. યૌવન પામેલા એટલે માતાપિતાના પરિપાલનથી નિરપેક્ષ.
સિમવાય-૪૯-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ]
o નવ બહાચર્ય અદયયનના ૫૧-ઉશનકાળ છે.. o અસુરેન્દ્ર અસુરરાજ અમરની સુધમસિભા ૫૧૦૦ તંભ ઉપર છે.. o એ રીતે બલીન્દ્રની પણ જાણવી.. o સુપભ બળદેવ પ૧-લાખ વર્ષનું કુલ આયુ પાળીને સિદ્ધ, બુદ્ધ યાવત્ સર્વદુ:ખથી મુકત થયા.. o દર્શનાવરણ અને નામ બે કર્મની પ૧-ઉત્તર કમ પ્રકૃત્તિઓ કહી છે.
• વિવેચન-૧૨૯ -
પ૧મું સ્થાન - તેમાં આચારાંગના પહેલા શ્રુતસ્કંધના શસ્ત્રપરિજ્ઞા આદિ નવ અધ્યયનોમાં પહેલાના સાત ઉદ્દેશકો છે, તેથી સાત જ ઉદ્દેશનકાળ સમજવા. એ ક્રમે બીજાના-૬, બીજાના-૪, ચોચાના-૪, પાંચમાના-૬, ૭ઢાના-૫, આઠમાના-૪, નવમાના-૮, સાતમાના-૭ ઉદ્દેશા છે. તેમાં સાતમું અધ્યયન વિચ્છેદ છે. • x • એમ પ૧-ઉદ્દેશા છે. સુપ્રભ, ચોથા બલદેવ છે, તે અનંત જિનના કાળમાં થયા છે. તેનું અહીં પ૧-લાખ આયુ કહ્યું, આવશ્યકમાં ૫૫-લાખ કહ્યું છે, તે મતાંતર જાણવું.. દર્શનાવરણની-૯, નામની-૪૨ મળી કુલ-૫૧-વાય.
સમવાય-૫૧-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ