Book Title: Yogasara
Author(s): Bhadrankarvijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
Catalog link: https://jainqq.org/explore/001525/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ योगसार ( ગુજરાતી અનુવાદ સહિત ) : પ્રાજક : શેઠશ્રી અમૃતલાલ કાલીદાસ દોશી, બી. એ. WURA VIH UM સાય * વાઈસ છે જૈન સાહિત્ય વિ કા સ મ ડ ળ ઈલા, મુંબઈ-પ૬ (A.S.) Page #2 -------------------------------------------------------------------------- ________________ योगसार (ગુજરાતી અનુવાદ સહિત) : પ્રયોજક : શેઠશ્રી અમૃતલાલ કાલીદાસ દોશી, બી. એ. : સંપાદક – પ્રકાશક : જૈ ન સાહિત્ય વિકાસ મંડળ ઈરલા, વિલેપારલે, મુંબઈ-પ૬ (AS). . Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્ર કા શ કઃ સુબોધચન્દ્ર નાનાલાલ શાહ મંત્રી, જૈન સાહિત્ય વિકાસ મંડળ ૧૧૨, સ્વામી વિવેકાનંદ રેડ, ઇરલા, વીલેપારલે, મુંબઈ-પ૬. (Aડ). પ્રથમ આવૃત્તિ નકલ ૫૦૦ મૂલ્ય રૂા. ૨-૦ ૦ વિ. સં. ૨૦૨૩ (ઈ. સ. ૧૯૬૭) મુ ૮ ક : વૈર્યકુમાર સી. શાહ આશા પ્રિન્ટર્સ. ૧૦૮, કેશવજી નાયક રોડ, મુબઈ-૯, (BR). Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશ કી ય નિવેદન. ગસાર' ગ્રન્થની પ્રેસકેપી કરાવ્ય પાંચથી વધુ વર્ષે વીતી ગયાં ત્યારે એ ભાવના પ્રગટેલી કે આ ગ્રન્થને છપાવી જે તેના ખપી આત્માઓના હાથમાં તેને મૂક્વામાં આવે તો તેમને સ્વાધ્યાયમાં સહાયક ગ્રન્થની ગરજ આ ગ્રન્થ પૂરી પાડે. પણ કાળ પાક ન હતું, અનેકાનેક કાર્યો આવતાં ગયાં અને આ કાર્ય ઠેલાતું ચાલ્યું. પછી તેનું ભાષાંતર કરવાનું વિચારાયું અને ભાષાંતર પણ થયું. પરંતુ, ભાષાંતર મૂળના ભાવને સ્પષ્ટ રીતે સમજાવે તેવું ન લાગ્યું. ફરી પાછા ભાષાંતર માટે પ્રયત્ન થયો, યોગ્ય ભાષાંતર પણ થયું અને ગ્રન્થ મુદ્રણાલયમાં ગયો. આ ગ્રન્થનું સર્વ પ્રથમ મુદ્રણ વિ. સંવત્ ૧૯૭૬માં જન વિવિધ સાહિત્ય શાસ્ત્રમાલા કાર્યાલય, વારાણસી તરફથી તેના ૧૫ મા પુષ્પ તરીકે કરવામાં આવેલ. તે ગ્રન્થમાં ભાષાંતર પણ સાથે આપવામાં આવેલ, પરંતુ તે ગ્રન્થ હાલ અપ્રાપ્ય હેવાથી તથા ભાષાંતર પણ વધુ વ્યવસ્થિત રીતે કરવાનું જરૂરી લાગવાથી તે બધું કરી તેનું પુનર્મુદ્રણ કરાવવાની આવશ્યક્તા હતી. પ્રસ્તુત ગ્રન્થના પાઠેને શુદ્ધ કરવા માટે જુદા જુદા ભંડામાંથી હસ્તપ્રતા મેળવી તેના પરથી ગ્રન્થને શુદ્ધ કરવાને Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રયત્ન કરાયે, અને જે જે પાઠ શુદ્ધ લાગ્યા તેને મુખ્ય સ્થાન આપી બાકીના પાઠે નીચે પાદોંધમાં ટાંકવામાં આવ્યા. જે જે પ્રતે પરથી પાઠાંતરે લેવાયા હતા તે તે પ્રતેની યાદી દુર્ભાગ્યવશ ન સાંપડવાથી તે યાદી વિના ચલાવી લઈ માત્ર પાઠાંતરે ટાંકીને જ સંતોષ માનવે પડ્યો છે. પ્રસ્તુત ગ્રન્થમાં પાંચ પ્રસ્તાવ છે. પ્રથમ પ્રસ્તાવમાં ૪૬. બીજા પ્રસ્તાવમાં ૩૮, ત્રીજા પ્રસ્તાવમાં ૩૧, ચેથા પ્રસ્તાવમાં ૪૨ અને પાંચમા પ્રસ્તાવમાં ૪૯ લોકે છે. આમ કુલ બસો ઇ શ્લોક પ્રમાણુ આ નાનકડો ગ્રંથ પણ તેમાં નિરૂપાયેલી વસ્તુની દષ્ટિએ અતિ મહાન છે. ગ્રંથની શૈલી સંગ્રહાત્મક છે, ભાષા મધુર અને કમળ છતાંય હૃદયના મર્મને સ્પર્શનારી છે. ગ્રંથના અંતે ગ્રંથકર્તાએ પોતાનું નામ, રચનાસંવત્ કે રચનાસ્થળ આદિ કશું જણાવેલ નથી એટલે ગ્રંથના રચયિતા, રચનાકાળ વગેરે સર્વ વિગત અંધકારમાં જ છે. ગ્રંથમાં શું છે! કેવુંક રૂડું છે ! તે બધું અમે કહીએ તે કરતાં આપ પોતેજ જશે અને નિર્ણય બાંધી શકશે. અમે તે માત્ર એટલું જ કહીશું કે આ ગ્રન્થ એક એ ઉત્તમ ભોમિયે છે કે જે ભવવનમાં ભૂલા પડેલા વાચકની આંગળી પકડી તેમને મુક્તિના રાજમાર્ગ ભણી દોરી જાય છે. આ ગ્રન્થ હજી પણ કદાચ બહાર ન પડત, પરંતુ આ કાર્ય માટે સદાકાલ પ્રેરણું આપનાર પરમપૂજ્ય, સિદ્ધાન્તમહોદધિ, આચાર્ય ભગવંત, શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજના પટ્ટાલંકાર, વ્યાખ્યાનવાચસ્પતિ, આચાર્યભગવંત, શ્રીમદ્ વિજય Page #6 -------------------------------------------------------------------------- ________________ રામચ`દ્રસૂરીશ્વરજી મહારાજના વિદ્વાન શિષ્યરત્ન, યાગનિષ્ઠ, વૈરાગ્યમૂર્તિ, પરમપૂજ્ય, પંન્યાસજી મહારાજ શ્રી ભદ્રંકર વિજયજી ગણિવરની તથા જૈન સાહિત્ય વિકાસ મંડળના પ્રમુખ, શ્રેષ્ઠિવ શ્રીયુત અમૃતલાલ કાલિદાસ ઢાશી, ખી. એ. ની તમન્નાથીજ આ ગ્રંથ આજે વાચક મહાનુભાવાના કરકમલમાં મૂકવા અમે ભાગ્યશાળી અન્યા છીએ. 1; આ ગ્રંથને પ્રકાશિત કરી અમે જે કઈ પુણ્ય ઉપાર્જન કયુ" હાય તેના ચેાગે શ્રી જિનેન્દ્ર ભગવ ંતાના શાસ્ત્રોના પ્રકાશનમાં અમારા પ્રયાસ સદા વૃદ્ધિ પામે અને આ ગ્રંથના વાચ। પેાતાના દુસ્તર સંસારને ટૂંકા અનાવવા સંસારના ખીજ ભૂત રાગાદિ દોષીના ત્યાગ કરી મહામ ગલકારી મુક્તિ સુખની નિકટતા પામે. } ચૈત્ર સુદ ૧, સેામવાર વિ. સ. ૨૦૨૩ તા. ૧૦-૪-૧૯૬૭ લિ॰ સેવક સુમેધચન્દ્ર નાનાલાલ શાહ મંત્રી, જૈન સાહિત્ય વિકાસ મંડળ Page #7 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા પ્રકાશકીય નિવેદન. પ્રાકુ કથન શુદ્ધિપત્રક પ્રથમ પ્રસ્તાવ દ્વિતીય પ્રસ્તાવ તૃતીય પ્રસ્તાવ ચતુર્થ પ્રસ્તાવ પંચમ પ્રસ્તાવ àકેની વર્ણકમે સૂચી Page #8 -------------------------------------------------------------------------- ________________ પ્રાક્ થન આ ગ્રન્થ ખસેા છ શ્લાક પ્રમાણુ છે. તે પાંચ વિભાગેામાં વહેચાયેલા છે. પ્રત્યેક વિભાગને પ્રસ્તાવ ' શબ્દથી દર્શાવવામાં આવેલ છે. < યથાસ્થિતરેવસ્વરૂત્તેપરેરા 'નામના પ્રથમ પ્રસ્તાવમાં વીતરાગ દેવનું સ્વરૂપ, મલિન એવા આપણે આત્મા જ શુદ્ધ થાય તે પરમાત્મા છે . તેથી તેને શુદ્ધ કરવાના ઉપાયા, કષાયે। અને નાકષાયેાથી છૂટવાના ઉપાયેા, તેનાથી છૂટયા બાદ સામ્યની આત્મામાં પ્રતિષ્ઠા અને તેના ફલસ્વરૂપ અનંત સુખની પ્રાપ્તિ, તે માટે વીતરાગની આરાધના, તે આરાધના કેવી રીતે કરવી. તેનું સ્પષ્ટીકરણ કરવામાં આવ્યુ છે. દ્રવ્યસ્તવની પણ કલ્યાણકારિતા, વીતરાગની આજ્ઞાનું આરાધન, તે આરાધનાનું ફળ, કદાગ્રહના ત્યાગ અને સતત વીતરાગના ધ્યાનથી ઈલિકા ભ્રમરી ન્યાયે વીતરાગત્વની પ્રાપ્તિ—આ બધાનુ વિશદ રીતે દ્વિગુદન કરાવવામાં આવ્યુ છે. 6 ‘ તવસાધન વેરા' નામના ખીજા પ્રસ્તાવમાં દૃષ્ટિરાગની અનેક ઉપમાએ દ્વારા ભયંકરતા દર્શાવી તેનાથી મુક્ત થવાના ઉપદેશ, પેાતાના દોષી જોવા તરફ લક્ષ્ય રાખવાની વૃત્તિ, ચમ, નિયમ આફ્રિ ચેાગાભ્યાસનું ફળ, ખાટા મમવે અને મતમતાંતરોના ત્યાગ કરવાને ઉપદેશ અને સવ ધમેર્માના સાર નિચાડરૂપે દર્શાવવામાં આવ્યા છે. ‘સામ્યોપા’ નામના ત્રીજા પ્રસ્તાવમાં કષાયા તથા વૈષયિક સુખાની તુચ્છતા અને સામ્ય સુખની સર્વશ્રેષ્ઠતા, Page #9 -------------------------------------------------------------------------- ________________ આભ્યન્તર શત્રુઓથી ચેતવણી, કહેરીનો ત્યાગ અને મૈત્રી આદિ ભાવનાઓથી ભાવિત થવાને ઉપદેશ આપવામાં આવ્યો છે. “ વ ફા ” નામના ચેથા પ્રસ્તાવમાં સત્ત્વનું ધારણ, હીનસત્વ પ્રાણીઓની દશા, કામની દુરન્તતા, મુનિઓની સિંહસમી વૃત્તિની પ્રશંસા અને સાતાલિમ્સ મુનિઓની વસ્ત્રપાત્રાદિ મૂચ્છ, મન્ચ તન્નાદિ કરણ તથા ગૃહસ્થની ચિન્તા આદિની કઠોર શબ્દોમાં ઝાટકણી કાઢી સ્થિર, ધીર, ગંભીર તથા સત્ત્વશાળી બની કેવળ મેન્ખ બનવાનું ઉપદેશવામાં આવેલ છે. માવશુદિનનો ફા' નામના પાંચમા પ્રસ્તાવમાં સુખને પરિણતિ કાલ, મૌનનું માહામ્ય, મિષ્ટ વચન બેલવાને ઉપદેશ, ઔચિત્ય, વિવેક અને સદાચારનું વર્ણન, ધર્મ અધર્મની વ્યાખ્યા, વ્રતપાલનમાં ધૈર્ય અને ચોગિઓનું સુખ સમજાવી, ધર્મ કાર્યમાં ઉદ્યત થવાનું અને આ ઘેર સંસાર સાગરમાં આવતા આવ તરફ અંગુલિ–નિર્દેશ કરી તેનાથી બચવા આમત્મિક વિકાસની પૂર્ણતા સાધવાનું સટ રીતે સમજાવવામાં આવ્યું છે આધ્યાત્મિક વિકાસની પૂર્ણતા અથવા સ્વરૂપ પ્રતિષ્ઠા અથવા પરમકેવલ્ય અથવા નિર્વાણપદ તે માનવ જીવનનું અન્તિમ સાધ્ય છે. તે પ્રાપ્ત કરવાને ઉત્કૃષ્ટ અને વિશિષ્ટ ઉપાય વેગ છે. તેને કેઈ અધ્યાત્મમાર્ગ અથવા અધ્યાત્મવિદ્યા પણ કહે છે. તેથી જ યુગ શ્રેષ્ઠ કલ્પવૃક્ષ, ઉત્તમ ચિન્તામણિ રત્ન, સર્વ ધર્મોમાં મુખ્ય ધર્મ અને સિદ્ધિને સ્વયંવર છે. જન શાસ્ત્રોમાં યોગ શબ્દને વિશિષ્ટ રીતે પણ પ્રયોગ થાય છે. યોગ એટલે મન આદિની પ્રવૃત્તિ. તેને ખરે અર્થ વીર્યનું કુરણ, વીર્યનું સ્પન્દન કે વીર્યને વ્યાપાર છે. Page #10 -------------------------------------------------------------------------- ________________ આત્મામાં સત્તારૂપે રહેલા અનન્ત વીરૂપી ગુણ એ ચૈાગ નથી. પણ જ્યારે તે વ્યવહારમાં આવે છે અથવા સ્ફુરાયમાન થાય છે ત્યારે તે ચેાગની સંજ્ઞા પામે છે. આ સ્ફુરણુ મન, વચન અને કાયા એ ત્રણ વડે જ થાય છે એટલે ઉપચારથી તે ત્રણને અથવા તે ત્રણની પ્રવૃત્તિને ચેગ કહેવામાં આવે છે. આ પ્રકારે સામાન્યરીતે સઘળાં ધાર્મિ ક અનુષ્ઠાના યાગના અંગ હાવા છતાં વિશિષ્ટ પ્રકારે તા મેક્ષ પ્રાપ્તિ માટે તન નિકટવતી જે પૂર્વકાલીન ધ્યાન છે તેને જ અવ્યવહિત ઉત્કૃષ્ટ યેાગ સમજવામાં આવે છે. એટલા માટે તે જે · અયેાગ’ છે તેને ચેાગમાં પરમ ચૈાગ’ કહ્યો છેકારણ કે તે મેાક્ષ સાથે જોડવાના ભાવવાળા હેાવાથી સર્વ સંન્યાસાત્મક છે. આ ગ્રંથના મુખ્ય વિષય પણ આ રીતે જ આત્માનું પરમાત્મ સ્વરૂપે પ્રકટીકરણ અને તે માટેના માનું સ્પષ્ટ દર્શીન છે. સદાકાળ આત્મને જાગ્રત રાખનાર આ ગ્રન્થ સાધકોને પેાતાના જીવનનું ઉધ્વી કરણ કરવામાં અવશ્યમેવ સહાયક થશે તેમાં શક નથી. આ ગ્રંથનુ ં સતત પરિશીલન કરવામાં આવે અને તેને પ્રતિદિન સ્વાધ્યાયમાં સ્થાન આપવામાં આવે તે તે આત્માને નિજ દેાષાનુ દાન કરાવી સદ્દગુણેાની પ્રાપ્તિના રાહે સતત દર્શાવ્યા જ કરશે તે નિવિવાદ છે. ચૈત્ર શુકલ પ્રતિપદા, સામવાર વિ. સ. ૨૦૨૩ તા. ૧૦-૪-૧૯૬૭ અમૃતલાલ કાલીદાસ દાણી પ્રમુખ જૈન સાહિત્ય વિકાસ મડળ Page #11 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધિપત્રક પૂર્ણ પંક્તિ અણુ ૧ ૧૨ गम्भौराभ तदा परम नर्मल्ये गम्भीरार्थ तंदा परमं नैर्मल्ये ૧૮ १६ ૧૨ કસ્તા साभ्ये साम्यै तत्त्ववसारतः मुज्जम्भते ૧૭ કરાતા सौम्ये साम्यैः तत्त्वसारतः मुज्जृम्भते स्वंगः सत्त्वस्य છદ્મસ્થા १ त्रैलोक्या चित्तं ध्वगः રર ૪૮ ૫૦ રર ૧૫ सत्त्वस्य છઠારા ११ त्रैलोक्या चित्त Page #12 -------------------------------------------------------------------------- ________________ यामसार પ્રથમ પતાવટ પ્રથમ પ્રસ્તાવ यथावस्थितदेवस्वरूपोपदेशः વાસ્તવિક દેવના સ્વરૂપનો ઉપદેશ મંગલાચરણ प्रणम्य परमात्मानं रागद्वेषविवर्जितम् । योगसारं प्रवक्ष्यामि गम्भीरार्थं समासतः ॥१॥ રાગદ્વેષથી સંપૂર્ણપણે રહિત એવા પરમાત્માને પ્રણામ કરીને ગંભીર અર્થવાળા “ગસાર” (ગના પરમાર્થ)ને હું સંક્ષેપથી કહીશ. જેના यदा ध्यायति यद् योगी याति तन्मयतां तदा । ध्यातव्यो वीतरागस्तद् नित्यमात्मविशुद्धये ॥२॥ યોગી જ્યારે જેનું (જે ધ્યેયનું) ધ્યાન ધરે છે, ત્યારે તે (ગી) તન્મય-તે ધ્યેયમય થઈ જાય છે. તેથી આત્માની વિશુદ્ધિ માટે હમેશાં વીતરાગનું ધ્યાન કરવું જોઈએ. જેથી વીતરાગ સ્વરૂપ થઈ શકાય.) મારા ગસાર” શબ્દ શ્રેષથી ગ્રન્થના નામને પણ કહે છે. १ यदा ચો. ૧ Page #13 -------------------------------------------------------------------------- ________________ યોગસાર muzanna शुद्धस्फटिकसंकाशो, निष्कलश्चात्मनाऽऽत्मनि । परमात्मेति सं ज्ञातः प्रदत्ते परमं पदम् ॥३॥ આ આત્મા તે જ નિર્મલ સ્ફટિક સદશ અને સર્વ ઉપધિઓથી રહિત પરમાત્મા છે એવી રીતે આત્માવડે આત્મામાં સંજ્ઞાત એવો (આ) આત્મા જ પરમપદને આપે છે. (અર્થાત્ “આ આત્મા તે જ પરમાત્મા છે એવું સંજ્ઞાન પરમપદને આપનારૂં છે.) ૩ किन्तु न ज्ञायते तावद् यावद् मालिन्यमात्मनः । जाते साम्येन नर्मल्ये स स्फुटः प्रतिभासते ॥४॥ પરન્તુ ત્યાં સુધી જ આત્મામાં પરમાત્મા જણાતા નથી કે જ્યાં સુધી આત્મામાં મલિનતા હોય. સામ્ય વડે નિર્મલતા થતાંની સાથે જ (આત્મામાં) પરમાત્મસ્વરૂપને સ્પષ્ટ પ્રતિભાસ થાય છે. પાકા तत्त्वनन्तानुबन्ध्यादिकषायविगमक्रमात् ।। आत्मनः शुद्धिकृत् साम्यं शुद्ध शुद्धतरं भवेत् ॥५॥ *તસ્વાનુશાસનમાં કહ્યું છે કે – वीतरागोऽप्ययं देवो ध्यायमानो मुमुक्षुभिः ।। स्वर्गापवर्गफलदः शक्तिस्तस्य हि तादृशी ॥ મુમુક્ષુઓ વડે ધ્યાન કરતા એવા આ દેવાધિદેવ વીતરાગ હેવા છતાં પણ સ્વર્ગ કે મોક્ષરૂપી ફળને આપનારા છે, કારણ કે તેમની શક્તિ જ તે પ્રકારની અચિન્ય છે. ૧ ઉજ્ઞાતઃ ! ૨ કાતિલાન્ટેના રૂ સંપુટ / ક "પારિ રાતી Page #14 -------------------------------------------------------------------------- ________________ સાર તે નર્મલ્ય તે અનંતાનુબંધી આદિ કષાના ક્ષયના ક્રમથી થાય છે. તેથી આત્માની શુદ્ધિ કરનારૂં સામ્ય વધુને વધુ શુદ્ધ થાય છે. પા साम्यशुद्धिक्रमेणैव से विशुद्धयत आत्मनः । सम्यक्त्वादिगुणेषु स्यात् स्फुटः स्फुटतरः प्रभुः ॥६॥ સામ્યશુદ્ધિના કમ વડે $સમ્યકત્વાદિ ગુણમાં થતી વિશુદ્ધિથી આત્માને તે પરમાત્મા વધુને વધુ સ્પષ્ટ થતા જાય છે. દા सर्वमोहक्षयात् साम्य सर्वशुद्धे सयोगिनि (नः) । सर्वशुद्धात्मनस्त्वेष प्रभुः सर्वस्फुटीभवेत् ॥७॥ મેહના સર્વથા ક્ષયથી સામ્ય સર્વથા શુદ્ધ થતાં જ સોગિકેવલિરૂપ સર્વશુદ્ધાત્માને આ પરમાત્મા સર્વ રીતે સ્પષ્ટ થાય છે. છા कषाया अपसर्पन्ति यावत् क्षान्त्यादिताडिताः । तावदात्मैव शुद्धोऽयं भजते परमात्मताम् ॥८॥ અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજવલન. १ सुविशुद्धित । सुविशुद्धयत । २ स्फुटतरं । ३ साम्यैः । ४ सर्वशुद्धैः । ५ श्रद्धो । સમ્યક્ત્વ, જ્ઞાન, ચારિત્ર, તપ, વીર્ય અને ઉપયોગ એ છે જીવમાત્રના ગુણો છે. Page #15 -------------------------------------------------------------------------- ________________ યેગસાર જ્યારે ક્ષમા આદિ (દશ યતિધમ થી તાડિત કરાયેલા ( ક્રોધાદ્રિ) કષાયા દૂર થાય છે, ત્યારે તે દૂર થતાંની સાથે જ શુદ્ધ એવે આ આત્મા જ પરમાત્મતાને પામે છે. !!!! ૪ अपसर्पन्ति ते यावत् प्रबलीभूय देहिषु । स तावन्मलिनीभूतो जहाति परमात्मताम् ॥९॥ જ્યાં સુધી પ્રાણીમાં કષાયેા પ્રમલ થઈ ને કાર્યો કરતા હાય છે ત્યાં સુધી મલિન થયેલે તે આત્મા) પરમાત્મતાના ત્યાગ કરે છે. nu केषायास्तन्निहन्तव्यास्तथा तत्सहचारिणः । नोकषायाः शिवद्वारार्गलीभूता मुमुक्षुभिः ||१०| તેથી સુમુક્ષુઓએ મેાક્ષદ્વારમાં `અલા સમાન કષાયેાના તથા તેના (કષાયાના જ) સહચારી નેાકષાયાના નાશ કરવા જોઈ એ ॥૧૦॥ हन्तव्यः क्षमया क्रोधो मानो मार्दवयोगतः । माया चार्जवभावेन लोभः संतोषपोषतः ॥ ११ ॥ १ कषायास्ते । * ક્ષમા, માવ નમ્રતા), સરળતા, નિર્લોભતા, તપ, સ ંયમ, સત્ય, શોચ, અપરિગ્રહ અને બ્રહ્મચય આ દશ પ્રકારના યતિધમ છે. ૐ ક્રોધ, માન, માયા અને લાભ. - ઘરના બારણાને સજ્જડ રીતે અંધ કરવા માટે લાકડાને ખાસ અનાવેલ જે દાંડા રાખવામાં આવે છે તેને ‘અગ લા’કહેવામાં આવે છે, : હાસ્ય, રતિ, અતિ, ભય, શાક, જુગુપ્સા પુરુષવેદ, સ્ત્રીવેદ અને નપુ ંસકવેદ એ નવ તાકાય છે. AWY Page #16 -------------------------------------------------------------------------- ________________ સાર ક્ષમા વડે કોધને, મૃદુતાના એગથી માનનો, જુભાવથી માયાને અને સંતોષની પુષ્ટિથી લેભનો નાશ કરે જોઈએ ૧૧ 'हर्षः शोको जुगुप्सा च भयं रत्यरती तथा । वेदत्रयं च हन्तव्यं तत्वदृढधैर्यतः ॥१२॥ તત્ત્વજ્ઞાનીઓએ હર્ષ, શેક, જુગુપ્સા, (દુર્ગાછા) ભય, રતિ–અરતિ અને ત્રણ વેદ (પુરુષવેદ, સ્ત્રીવેદ અને નપુંસકવેદ) (એમ નવ નેકષાયે)ને હણવા જોઈએ. પ૧રા रागद्वेषमयेष्वेषु हतेष्वान्तरवैरिषु । साम्ये मुनिश्चले यायादात्मैव परमात्मताम् ॥१३॥ એ રાગદ્વેષમય (કષાયનેકષાયરૂ૫) આન્તર શત્રુઓને નાશ થતાં જ્યારે સામ્ય સ્થિર થાય છે ત્યારે આત્મા જ પરમાત્માને પામે છે. ૧૩ स तावद् देहिनां भिन्नः सम्यग् यावन्न लक्ष्यते । लतिस्तु जत्यैक्यं रागाद्यजनमार्जनात् ॥१४॥ તે પરમાત્માને ત્યાં સુધી જ પ્રાણીઓને પિતાથી ભિન્ન ભાસે છે કે જ્યાં સુધી તે સારી રીતે ઓળખાયા નથી. પણ રાગાદિ મલેના નાશથી ઓળખાયેલા તે તેમની સાથે અને ભજે છે. ૧૪ यादृशोऽमन्तवीर्यादिएणोऽतिविमलः प्रभुः । तादृशास्तेऽपि जायन्ते कर्गमालिन्यशोधनात् ॥१५॥ १ हर्षशोकजुगुप्सा च । २ भजत्यैक । Page #17 -------------------------------------------------------------------------- ________________ હું નાનો યોગસાર જેવા અનંતવીર્યાદ્રિગુણાવાળા તથા અત્યંત નિર્માલ પરમાત્મા છે તેવા તેએ (પ્રાણીઓ) પણ કમળના નાશ થવાથી થાય છે. ।૧૫। आत्मानो देहिनो भिन्नाः कर्मपंककलंकिताः । अदेहः कर्मनिर्मुक्तः परमात्मा न भिद्यते ॥ १६ ॥ કમલથી કલંકિત એવા દેહધારી આત્માએ જ પરસ્પર (કમ કૃતભેદથી) ભિન્ન છે. (કિન્તુ) દેહરહિત અને ક`નિમુક્ત એવા પરમાત્મામાં કોઈ ભેદ નથી. (નય વિશેષની અપેક્ષાએ સ મુક્તાત્માએ એક છે.) ૫૧૬૫ संख्ययाऽनेकरूपोऽपि गुणतस्त्वेक एव सः । अनन्तदर्शनज्ञानवीर्यानन्दगुणात्मकः ||१७|| जातरूपं यथा जात्यं बहुरूपमपि स्थितम् । सर्वत्रापि तदेवैकं परमात्मा तथा प्रभुः || १८| ( युग्मम् ) તે પરમાત્મા સંખ્યાથી અનેક છે છતાંય બધા અનત દર્શન-જ્ઞાન-વીય આનંદ ગુણસ્વરૂપ હાવાથી ગુણથી એક જ છે. જેમ ઉત્તમ સુવર્ણ જુદા જુદા સ્થાનેામાં અનેક રૂપે રહેલ હાવા છતાં પણ સત્ર તે એક જ (સુવર્ણ) છે તેમ પરમાત્માના વિષયમાં પણ સમજવું ૫૧૭–૧૮૫ *અન તવીય, અનંત દર્શન, અનંત જ્ઞાન અને અનંત સુખ. १ कर्मनिर्मुक्तेः Page #18 -------------------------------------------------------------------------- ________________ યેાગસાર आकाशदरूपोऽसौ चिद्रूपो 'नीरुजः शिवः । सिद्धिक्षेत्रगतोऽनन्तो नित्यः शं परमश्नुते ॥१९॥ भाअशनी प्रेम अइची, ज्ञानस्वची, नीरोगी, भांगसारी सिद्धिक्षेत्रमा रहेस, अनंत माने नित्य (मेवा) या (परमात्मा ) પરમ સુખને ભાગવે છે. ૫૧૯ા येनैवाराधितो भावात् तस्यासौ कुरुते शिवम् । सर्व जन्तुसमस्यास्य न पैरात्मविभागिता ||२०|| ? (व) या (परमात्मा )नु लावथी आराधन उरे छे, तेनुं (ते) उदया रे छे; (अरण में) सर्व ववाणा आ (परमात्मा) ने “मा भारो એવેા ભેદભાવ નથી. ર૦ા कृतकृत्योऽयमाराद्धः स्यादाज्ञापालनात् पुनः । आज्ञा तु निर्मलं चित्तं कर्तव्यं स्फटिकोपमम् ||२१|| ज्ञानदर्शनशीलानि पोषणीयानि सर्वदा । रागद्वेपादयो दोषा हन्तव्याच क्षणे क्षणे ॥ २२॥ ७ वो प्रत्ये समलाभने मा पारो” एतावत्येव तस्याज्ञा कर्मद्रुमकुठारिका । समस्तद्वादशांगार्थसारभूताऽतिदुर्लभा ||२३|| १ निरजः । २ नित्यं । ३ परमात्म | (त्रिभिर्विशेषकम् ) Page #19 -------------------------------------------------------------------------- ________________ ગયાર કૃતકૃત્ય (સર્વ પ્રજન સિદ્ધ થયેલા) એવા આ પરમાત્મા) તેમની આજ્ઞાના પાલનથી આરાધાય (પૂજાય છે. “ચિત્તને સ્ફટિક જેવું નિર્મલ કરવું” એ જ તેમની આજ્ઞા છે. (વળી તેમની વિશેષ આજ્ઞા એ છે કે“જ્ઞાન, દર્શન અને ચારિત્ર (સદાચાર) હમેશાં પોષવા” અને “રાગદ્વેષાદિ દોષો પ્રતિક્ષણ (નિરંતર હણવા” તેમની આ આજ્ઞા સંપૂર્ણ દ્વાદશાંગીના અર્થના સારરૂપ છે, કર્મરૂપી વૃક્ષેને માટે (દવા માટે) કુહાડી સમાન છે અને અત્યંત દુર્લભ છે. ર૧-૨૨-૨૩ विश्वस्य वत्सलेनापि त्रैलोक्यप्रचणापि च । साक्षाद् विहरमाणेन श्रीवीरेण तदा किल ।॥२४॥ त एव रक्षिता दुःखभैरवाद् भवसागरात् । इयं यैः स्वीकृता भक्तिनिर्भरैरभयादिभिः ॥२५॥ यैस्तु पापभराकान्तैः कालशौकरिकादिभिः । न स्वीकृता अवाम्भोधौ ते भ्रमिष्यन्ति दुःखिताः ॥२६॥ (ત્રિમાર્વિરોષકમ્) વિશ્વવત્સલ તેમ જ ત્રણ લેકના સ્વામી શ્રીભગવાન મહાવીરે પણ તેઓ જ્યારે સાક્ષાત્ વિચરતા હતા ત્યારે ભક્તિપૂર્ણ એવા અભય કુમાર વગેરે જેમણે આ (તેમની આજ્ઞા) સ્વીકારી હતી તેમનું જ આ દુ:ખપૂર્ણ, ભયંકર, સંસારસાગરથી રક્ષણ કર્યું હતું. અને પાપના ભારથી આકાન્ત થયેલા (દબાઈ ગયેલા) કાલશૌકરિક આદિ જેમણે તેમની આજ્ઞા ન સ્વીકારી તેઓ દુખિત થઈ સંસાર સમુદ્રમાં ભ્રમણ કરશે. ૧ ભૌરિજાવિમિઃ | Page #20 -------------------------------------------------------------------------- ________________ યોગસાર सर्वजन्तुहिताऽऽवाऽऽजैव मोक्षकपद्धतिः । चरिताऽऽज्ञैव चारित्रमाज्ञैव भाभञ्जनी ॥२७॥ આ આજ્ઞા જ સર્વ જીવોનું હિત કરનારી છે, આજ્ઞા જ મેક્ષનો એક માર્ગ છે અને આચરેલી આજ્ઞા એ જ ચારિત્ર છે, અને તે આજ્ઞા જ ભવનો નાશ કરનારી છે. પારા इयं तु ध्यानयोगेन भावसारस्तुतिस्तवैः । पूजादिभिः सुचारित्रचर्यया पालिता भवेत् ॥२८॥ આ (આજ્ઞા) નું પાલન ધ્યાગથી, ભાવપ્રધાન સ્તુતિ- સ્તવનેથી, પૂજા વગેરેથી અને ઉત્તમચારિત્રનું આચરણ કરવાથી થાય છે. ૨૮ आराधितोऽस्त्वसौ मावस्तवेन व्रतचर्यया । तस्य पूजादिना द्रव्यस्त वेन तु सरागता ॥२९॥ વ્રતના આચરણ રૂપ ભાવસ્તવથી આ પરમાત્માની આરાધના થાય છે, જ્યારે પૂજા વગેરે દ્રવ્યસ્તવથી તેમની ભક્તિ (સાગતા થાય છે. એરલા चिन्तामण्यादिकल्पस्य स्वयं तस्य प्रभावतः । कृतो द्रव्यस्तवोऽपि स्यात् कल्याणाय तदर्थनाम् ॥३०॥ તેમને કરાયેલ દ્રવ્યસ્તવ પણ ચિન્તામણિ આદિ સમાન તેમના (ભગવંતના પ્રભાવથી કલ્યાણના અથિ જીના કલ્યાણ માટે થાય છે. ૩૦ Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ચેગસાર स्वर्गापवर्गो द्रव्यस्तवोऽत्रापि सुखावहः । हेतुश्चित्तप्रसत्तेस्तत् कर्तव्यो गृहिणा सदा । દ્રવ્યસ્તવ (પરલેાકમાં) સ્વર્ગ અને મેક્ષ આપનાર છે અને આ લાકમાં પણ સુખ આપે છે. તે (દ્રવ્યસ્તવ) ચિત્તની પ્રસન્નતાનું કારણ છે માટે ગૃહસ્થે તે (દ્રવ્યસ્તવ) હંમેશાં કરવા જોઈએ. ૫૩૧૫ भवेद् विरतिरप्यस्य यथाशक्ति पुनर्यदि । તતઃ પ્રક્ષતિ સિંદર ર્મનિમેશનું પ્રતિ રૂા વળી જો આ (ગૃહસ્થ) ને (દ્રવ્યસ્તવની સાથે) શક્તિ અનુસાર વિરતિ પણ હેાય તે (તે ગૃહસ્થ) કર્યાંના નાશ કરવા માટે સજ્જ બનેલા સિંહ જેવા થાય. (અર્થાત્ ઉદ્યત થએલે સિહુ જેમ હાથીઓના નાશ કરે છે તેમ આવેા ગૃહસ્થ પણુ કર્માને નાશ કરે છે.) ૫૩ના श्रावको बहुकर्मापि पूजाद्यैः शुभभावतः । दलयित्वाऽखिलं कर्म शिवमाप्नोति सत्वरम् ॥३३॥ શ્રાવક અનેક (પ્રકારનાં) કમ વાળા (કમેમથી લિપ્ત) હેાવા છતાં પણ શુભભાવપૂર્વક કરેલા પૂજા વગેરે (દ્રવ્યસ્તવ) થી સમગ્ર કર્માના નાશ કરીને જલદી મેાક્ષને મેળવે છે. ૫૩૩શા येनाज्ञा यावदाद्धा सतावल्लभते सुखम् । । यावद् विराधिता येन तावद् दुःखं लभेत सः ॥ ३४ ॥ જે જેટલુ આજ્ઞાનું પાલન કરે છે તે તેટલું સુખ પામે છે અને જે જેટલી તેની વિરાધના કરે છે તે તેટલું જ દુઃખ પામે છે. ૫૩૪ા Page #22 -------------------------------------------------------------------------- ________________ ગયાર ૧૧ wwwwwwwww www ^ ^ ^ सदा तत्पालने लीनैः परमात्मात्मनात्मनि । सम्यक् से ज्ञायते ज्ञातो मोक्षं च कुरुते प्रभुः ॥३५॥ હમેશાં તે (આજ્ઞા) ના પાલનમાં તત્પર (જી) પોતે જ આત્મામાં પરમાત્માને સારી રીતે જાણે છે અને તે પ્રમાણે પરમાત્માનું સમ્યગ જ્ઞાન થવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે. ૩યા बुद्धो वा यदि वा विष्णुर्यद्वा ब्रह्माथवेश्वरः। उच्यतां स जिनेन्द्रो वा नार्थभेदस्तथापि हि ॥३६॥ (તે પરમાત્માને) બુદ્ધ કહો કે વિષ્ણુ કહો, અથવા બ્રહ્મા કહો કે મહાદેવ કહો કે પછી જિનેન્દ્ર કહો તે પણ ખરેખર અર્થથી તેમાં કોઈ જ ભેદ નથી. ૩૬ ममै देवो देवः स्यात् तव नैवेति केवलम् । मत्सरस्फूर्जितं सर्वमज्ञानानां विजृम्भितम् ।।३७॥ મારે જ દેવ એ (સા) દેવ છે, તારે (દેવ એ સાચે દેવ) નહિ જ” એ બધું કેવળ અજ્ઞાનીઓનું ઈર્ષાથી નીકળેલું વચન છે. ૩છા यथावस्थितविज्ञाततत्स्वरूपास्तु किं क्वचित् । વિવન્ત મહામાનન્તરવિગ્રાન્તઃ ? રૂટના જેઓએ પરમાત્માનું યથાવસ્થિત અર્થાત્ જેવું છે તેવું જ) સ્વરૂપ જાણ્યું છે અને જેમની દૃષ્ટિ તત્ત્વમાં જ વિશ્રાન્તિ પામી છે તેવા મહાત્માઓ શું કયારેય (પરમાત્માના સ્વરૂપ વિષે) વિવાદ કરે છે ? (અર્થાત્ વિવાદ કરતા નથી.) ૩૮ १ संज्ञायते । Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૨ યેાગસાર स्वरूपं वीतरागत्वं पुनस्तस्य न रागिता | रागो यत्र तान्ये दोषा द्वेषादयो ध्रुवम् ॥ ३९ ॥ તે (પરમાત્મા) નું સ્વરૂપ વીતરાગતા (રાગરહિતપણું) છે, નહિ કે સરાગતા. રાગિપણુ). કારણ કે જ્યાં રાગ હાય છે ત્યાં દ્વેષ આદિ બીજા દાષા અવશ્ય હાય જ છે. ૫૩૯ા तैपैपितो देवः कथं भवितुमर्हति ? | इत्थं माध्यस्थ्यमास्थाय तत्वबुद्धयाऽवधार्यताम् ॥४०॥ મધ્યસ્થતા ધારણ કરીને તત્ત્વબુદ્ધિથી આ પ્રમાણે વિચાર કે તે (રાગાદિ દોષોથી કૃષિત (દેવ) એ દેવ થવાને માટે કેમ ચેાગ્ય હાય ? ૫૪૦ના या रागादिभिदपैः सर्वसंक्लेशकारकैः । दूषितेन शुभेनापि देवेनैव हि तेन किम् ॥४१॥ અથવા તે સર્વ પ્રકારના સકલેશ (દુઃખ ઉત્પન્ન કરનાર રાગાદિ દોષોથી કૃષિત એવા તે દેવ (કદાચ) સારા હેાય તે પણ તેનાથી શું ? ૫૪૧૫ वीतरागं यतो ध्यायन वीतरागो वेद भी । for a atता ध्यायन्ती मरीं ॥४२॥ જેમ ભય પામેલી ઈયળ, ભમરીનુ ધ્યાન કરતી ભમરી થઈ જાય છે તેમ વીતરાગનુ ધ્યાન કરતા આત્મા વીતરાગ થાય છે. જરા ૧ વીતરાય । ૨ લવ યુદ્ધયા ? તેના ? બ્રમરૌં શ્રમાં । : Page #24 -------------------------------------------------------------------------- ________________ યોગસાર रागादिदूषितं ध्यायन् रागादिविक्शो भवेत् । कामुकः कामिनीं ध्यायन् यथा कामैकविह्वलः ॥४३॥ જેમ કામિનીનું ધ્યાન કરતો કામી પુરુષ કેવળ કામથી વિહલ થાય છે તેમ રાગાદિથી દૂષિત (દેવ) નું ધ્યાન કરતો (આત્મા રાગાદિને આધીન થાય છે. ૪૩ रागादयस्तु पाप्मानो भवभ्रमणकारणम् । न विवादोऽत्र कोऽप्यस्ति सर्वथा सर्वसंमतेः ॥४४॥ દુષ્ટ એવા રાગ આદિ જ ભવભ્રમણનું કારણ છે. આ બાબત સર્વ પ્રકારે સૌને સંમત હોવાથી આમાં કેઈપણ પ્રકારને વિવાદ નથી. માજા वीतरागमतो ध्यायन् वीतरागो विमुच्यते । रागादिमोहितं ध्यायन् सरागो बध्यते स्फुटम् ॥४५॥ ।। આથી વીતરાગ (દેવ)નું ધ્યાન કરતો (આત્મા) વીતરાગ બની (સંસારથી) મુક્ત થાય છે અને રાગાદિથી મોહિત (દેવ) નું ધ્યાન કરતો (આત્મા) સરાગી થઈ સ્પષ્ટપણે બંધાય છે. જપા य एव वीतरागः स देवो निश्चीयतां ततः । भविनां भवदम्भोलिः स्वतुल्यपदवीप्रदः ॥४६॥ १ सर्वसंगतेः । सर्वसम्मते । २ स्थितम् । ।स्थतिः । Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ગસાર તેથી એ નિશ્ચય કરે જોઈએ કે “જે વીતરાગ છે તે જ (સાચા) દેવ છે. અને તે જ (વીતરાગ જ) ભવ્ય જીના સંસારમાટે (સંસારરૂપી પર્વતનો નાશ કરવા માટે) વા સમાન છે તથા પિતાના જેવી પદવી (વીતરાગ પદવી) આપનાર છે.” I૪૬ इति योगसारे यथावस्थितदेवस्वरूपोपदेशकः प्रथमः प्रस्तावः આ પ્રમાણે ભેગસાર” ગ્રન્થમાં વાસ્તવિક દેવના સ્વરૂપને ઉપદેશ છે જેમાં એ પ્રથમ પ્રસ્તાવ પૂર્ણ થયે. Page #26 -------------------------------------------------------------------------- ________________ द्वितीयः प्रस्तावः। દ્વિતીય પ્રસ્તાવ तत्त्वसारोपदेशकः । તવસારધર્મનો ઉપદેશ सर्वेऽपि साम्प्रतं लोकाः प्रायस्तत्त्वपराङ्मुखाः । क्लिश्यन्ते स्वाग्रहग्रस्ता दृष्टिरागेण मोहिताः ॥११॥४७॥ વર્તમાનકાળમાં સર્વ જી પ્રાયઃ તત્ત્વથી વિમુખ, પિતાના આગ્રહથી બંધાયેલા અને દૃષ્ટિરાગ (કુદર્શનના રાગ)થી મોહિત થયેલા દુઃખ પામે છે. વાળા दृष्टिरागो महामोहो दृष्टिरागो महाभवः । दृष्टिरागो महामारो दृष्टिरागो महाज्वरः ॥२॥४८॥ દષ્ટિરાગ એ એક પ્રકારનો) મહાન મેહ છે, દૃષ્ટિરાગ એ સંસારનું મહા (મુખ્ય) કારણ છે, દષ્ટિરાગ એ મહા (વિષમ) જ્વર છે અને દષ્ટિરાગ એ મહાન નાશક ચીજ છે. ર૪૮ पतितव्यं जनैः सर्वैः प्रायः कालानुभावतः। पापो मत्सरहेतुस्तद् निर्मितोऽसौ सतामपि ॥३॥४९॥ કાલના પ્રભાવથી પ્રાયઃ સર્વ જીનું પતન થવા ગ્ય (સંભવ) છે. તેથી સજ્જનને પણ મત્સર ઉત્પન્ન કરનાર આ દુષ્ટ (દષ્ટિરાગ)નું નિર્માણ થયું છે. પાવાલા Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૬ યેાગસાર मोहोपहतचितास्ते मैत्र्यादिभिरसंस्कृताः । स्वयं नष्टा जनं मुग्धं नाशयन्ति च घिरा हहा ||४॥५०॥ ખરેખર ધિકકાર, છે તેમને કે જેએ મેહ (ષ્ટિરાગ)થી હણાયેલા ચિત્તવાળા છે તથા મૈત્રી આદિ (ચાર ભાવનાઓ) થી રહિત છે. કારણ કે તે (લાક) પાતે નાશ પામ્યા છે અને (બીજા) ભેાળા લોકોના નાશ કરે છે. ૪ાપના परे हितमतिमैत्री मुदिता गुणमोदनम् । उपेक्षा दोषमाध्यस्थ्यं करुणा दुःखमोक्षधीः ||५||५१|| ખીજા (જીવા)નુ હિત કરવાની બુદ્ધિ તે મૈત્રી, (બીજાના) ગુણાથી આનંદ પામવા તે મુદિતા (પ્રમેાદ), (બીજાના) દોષા પ્રત્યે મધ્યસ્થતા રાખવી તે ઉપેક્ષા અને (બીજાને) દુઃખોથી મુક્ત કરવાની ઇચ્છા તે કરૂણા છે. પાાપા मैत्री निखिलसत्त्वेषु प्रमोदो गुणशालिषु । માયŽવિનેયેવુ ના ટુકવવુ ॥૬॥૨॥ धर्मकल्पदुमस्यैता मूलं मैत्र्यादिभावनाः । यैर्न ज्ञाता न चाभ्यस्ता स तेषामतिदुर्लभः ||७|| ५३॥ સર્વ જીવા પ્રત્યે મૈત્રી, ગુણી જના પ્રત્યે પ્રમેાદ, અવિનીતા પ્રત્યે મધ્યસ્થતા અને દુઃખી થવા પ્રત્યે કરુણા (યા) આ મૈત્રી આદિ (ચાર) ભાવનાએ ધર્મરૂપી કલ્પવૃક્ષનું મૂળ છે. * મૈત્રી, પ્રમાદ, કરુણા અને મધ્યસ્થતા આ ચાર ભાવના છે. ૧-સર્વદ્દિપુ । Page #28 -------------------------------------------------------------------------- ________________ યેગસાર ૧૭ (તેથી) જેમણે આ (ચાર ભાવનાઓ) જાણી નથી અને અભ્યાસ કર્યો નથી તેમને તે ધર્મ) પ્રાપ્ત થ ઘણું કઠિન છે. ૬-છાપર-પ૩ अहो विचित्रं मोहान्ध्यं तदन्धैरिह यज्जनैः । दोषा असन्तो'पीक्ष्यन्ते परे सन्तोऽपि नात्मनि ॥८॥५४॥ અહે, મેહને અંધાપો એ વિચિત્ર છે, કે તેનાથી અંધ થયેલા લોકોને બીજામાં ન હોય એવા દોષ પણ દેખાય છે અને પિતામાં હોય એવા દેશે પણ દેખાતા નથી. ૮-૫૪ मदीयं दर्शनं मुख्य पाखण्डान्यपराणि तु।। मदीय आगमः सारः परकीयास्त्वसारकाः ॥९॥५५॥ तात्त्विका वयमेवान्ये भ्रान्ताः सर्वेऽप्यतात्त्विकाः। इति मत्सरिणो दूरोत्सारितास्तत्त्वसारतः ॥१०॥५६।। " (પુરમમ) મારૂં જ દર્શન (મત) શ્રેષ્ઠ છે અને બીજાં (દર્શન) પાખંડ છે, મારૂં જ શાસ્ત્ર સારયુક્ત છે અને બીજાનાં (શા) તે અસાર છે. અમે જ તત્ત્વજ્ઞાનીએ છીએ અને બીજા બધા જ તત્વથી અજાણ અને બ્રાન્ત છે.” એ પ્રમાણે માનનારા કેવળ મત્સરી છે અને તત્ત્વના સારથી દૂર રહેલા છે. ૯-૧૦૫૫-પદા यथाऽऽहतानि भाण्डानि विनश्यन्ति परस्परम् । तथा मत्सरिणोऽन्योन्यं ही दोषग्रहणाद् हताः ॥११॥५७।। જેવી રીતે માટીના વાસણો પરસ્પર અથડાવાથી નાશ १ वीक्ष्यन्ते । છે ૨ Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ^^^^^ ^^ ^ ^^ ^^ ^ ^^^^^^^^^ યોગસાર ^^^ પામે છે, તેવી રીતે મત્સરી (ઈર્ષ્યાળુ) આત્માઓ પણ એક બીજાના દોષ જોવામાં નાશ પામે છે. ૧૧પછા परं पतन्तं पश्यन्ति न तु स्वं मोहमोहिताः । कुर्वन्तः परदोषाणां ग्रहणं भवकारणम् ।।१२॥५८। સંસારના કારણરૂપ બીજાના દેશનું ગ્રહણ કરતા બીજાને દોષોને જેતા) મેહથી મેહિત થએલા આત્માઓ બીજાને પડતો જુએ છે પરંતુ પિતાને પડતો જતા નથી. (અર્થાત્ બીજાના દોષને જોવા તે સંસારનું કારણ છે અને પોતાના દોષને જોવા તે મેક્ષનું કારણ છે.) પ૧રપ૮ यथा परस्य पश्यन्ति दोषान् यद्यात्मनस्तथा । सैवाजरामरत्वाय रससिद्धिस्तदा नृणाम् ।।१३॥५९॥ જેવી રીતે બીજાના દોષને જુએ છે તેવી રીતે જે પોતાના દેને જુએ તે મનુષ્યને તે (દષ્ટિ, અજરામરપદ (અમરપદ) માટેની રસસિદ્ધિ છે. ૧૩૫૯ रागद्वेषविनाभूतं साम्यं तत्त्वं यदुच्यते । । स्वशंसिनां क्व तत् तेषां परदूषणदायिनाम् ॥१४॥६०॥ રાગદ્વેષના અભાવરૂપ જે સામ્ય તત્ત્વ છે તે આત્મકલાઘા કરનાર અને બીજાના દોષ જેનારાઓને ક્યાંથી હોય? ૧૪૬૦ मानेऽपमाने निन्दायां स्तुतौ वा लोष्टुकाञ्चने । जीविते मरणे लाभालाभे रंके महर्दिके ॥१५॥६॥ शत्रौ मित्रे सुखे दुःखे, हृषीकार्थे शुभाशुभे । ... सर्वत्रापि यदेकत्वं तत्त्वं तद् भेद्यतां परम् ॥१६॥६२॥ (યુમ) Page #30 -------------------------------------------------------------------------- ________________ યોગસાર ૧૯ માનમાં કે અપમાનમાં, સ્તુતિમાં કે નિદ્યામાં, માટીમાં કે સાનામાં, જીવનમાં કે મરણુમાં, લાભમાં કે હાનિમાં, રંકમાં કે રાજામાં, શત્રુમાં કે મિત્રમાં, સુખમાં કે દુઃખમાં, ઈન્દ્રિયાના શુભ વિષયામાં કે અશુભ વિષયામાં (પદાર્થોમાં) આ બધામાં જે એકતા (સમાનતા) તેજ તત્ત્વ છે, તેથી વિરૂદ્ધ તે અતત્ત્વ છે. ૫૧૫-૧૬૫૬૧-૬૨ા अष्टाङ्गस्यापि योगस्य सारभूतमिदं खलु । यतो यमादिव्यासोऽस्मिन् सर्वोऽप्यस्यैव हेतवे ॥१७॥ ६३ ॥ ખરેખર! અષ્ટાંગયેાગના પણ સાર આ (સમતા)જ છે, કારણ કે આ (વેગ)માં સઘળેાય યમ (નિયમ) આદિના વિસ્તાર આ (સમતા)ના જ માટે છે, ૫૧છા૬૩ા क्रियते दधिसाराय दधिमन्थो यथा किल । तथैव साम्यसाराय योगाभ्यासो यमादिकः ॥ १८ ॥६४॥ જેમ દહીના સાર (માખણ) માટે દહીંનું મથન કરાય છે તેમ સમતારૂપી સારને માટે જ યમ-(નિયમ) આદિયેાગાભ્યાસ કરાય છે. ૧૮૫૬૪ા aa heast कैवल्यं साम्येनानेन नान्यथा । પ્રમા: ક્ષમવ્યત્ર તતઃ તું ન માંગતમ્ ॥2°!!દ્દા આજે કે કાલે (આ ભવમાં કે પરભવમાં) પણ કેવળજ્ઞાન આ સામ્યથી જ (થવાનું) છે, બીજી (કોઈપણ) રીતે નહિ. તેથી આ (બાબત)માં એક ક્ષણ માત્ર પણ પ્રમાદ કરવા ચેગ્ય નથી. ૫૧૯૫૬પાા *યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ આ આઠ ચેાગનાં અંગો છે. १ यमादिमः । Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ચાંગસાર किं बुद्धेन किमीशेन किं धात्रा किमु विष्णुना । किं जिनेन्द्रेण रागाद्यैर्यदि स्वं कलुषं मनः ? || २० ||६६ || જો પેાતાનું મન રાગ વગેરેથી કલુષિત (મલિન) હાય તા યુદ્ધથી ય શું ? કે મહાદેવથી ય શુ? બ્રહ્માથી ય શું? કે વિષ્ણુથી ય શું ? (અથવા તેા યાવત્ )કે જિનેન્દ્રથી (પણ) શું ? (અર્થાત્ આ દેવા પૈકી કોઈપણ મળવાથી લાભ થવાના નથી.) ૫૨૦ાદા किं नाग्न्येन सितै रक्तैः किं पटैः किं जटाभरैः । किं मुण्डमुण्डनेनापि साम्यं सर्वत्र नो यदि 2 ॥ २१ ॥ જો સ (વસ્તુ)માં સમભાવ ન હેાય તે પછી નગ્નપણાથી ય શું ? કે શ્વેત અથવા રક્ત વચ્ચેાથી ય શું ? જટા વધારવાથી ય શું ? કે માથું મુંડાવવાથી પણ શું ? (અર્થાત્ આ અધુ ય નિષ્કુલ છે). किं व्रतैः किं व्रताचारैः किं तपोभिर्जपैश्च किम् | किं ध्यानैः किं तथा ध्येयैर्न चित्तं यदि भास्वरम् ? || २२|| ६८ ॥ જો ચિત્ત નિર્મલ (રાગદ્વેષાદિ મલાથી રહિત) ન હેાય તે વ્રતા, ાના આચારા, તા, જપા, ધ્યાના અને ધ્યેયા (ધ્યાનનાં ઉચ્ચ આલ અનેા)થી પણ શું ? (અર્થાત્ આ બધુ એકડા વિનાના મી'ડા જેવુ' છે.) ૫૨૫૬૮૫ किं क्लिष्टेन्द्रियरोधेन किं सदा पठनादिभिः । किं सर्वस्वप्रदानेन तवं नोन्मीलितं यदि ? ॥२३॥६९॥ જો (સમભાવરૂપી) તત્ત્વ ન પ્રગટયું હાય તેા કલેશદાયક એવા ઈન્દ્રિયનિગ્રહથી શું? હમેશાં જ્ઞાનાભ્યાસથી શુ? અને સર્વીસ્વનું દાન કરવાથી (પણ) શું ? ારા ા Page #32 -------------------------------------------------------------------------- ________________ ગાર ૨૧ नाञ्चलो मुखवस्त्रं न न राका न चतुर्दशी । ને શ્રદ્ધાદ્રિતિષ્ઠા વા તરä શિવમ મનઃ ર૪૭ વસ્ત્રનો છેડો કે મુખવસ્ત્ર (મુહપત્તિ) તત્ત્વ નથી, પૂર્ણિમા કે ચતુર્દશી તત્વ નથી કે શ્રાવકેએ કરાવેલી પ્રતિષ્ઠા વગેરે (પણ) તત્ત્વ નથી પરંતુ, નિર્મળ પ્રસન્ન) ચિત્ત (મન) એ જ તત્ત્વ છે. ર૪૭૦ दृष्ट्वा श्रीगौतम बुद्धस्त्रिःपञ्चशततापसैः। भरतप्रमुखैर्वापि क्व कृतो बाह्यकुग्रहः ? ॥२५॥७१॥ શ્રી ગૌતમસ્વામીને જોઈને બોધ પામેલા પંદરસે તાપસેએ અથવા ભરતચકી વગેરે એ બાહ્ય વસ્તુઓને કદાગ્રહ ક્યાં કર્યો હતો ? (ચિત્ત નિર્મળ થતાં કેવળજ્ઞાનમાં વિલંબ થતો નથી તેને ઉપર્યુક્ત બે દષ્ટાન્ત છે.) પર પાછલા दृढमहारिवीरेण चिलातीपुत्रयोगिना । 'इलापुत्रादिभिश्चैव सेवितो योग उत्तमः ॥२६॥७२॥ ગ્રન્થકારે અહીં શાસ્ત્રીય મતભેદો દર્શાવ્યા છે. એક મત વસ્ત્રને છેડો માં આગળ રાખીને પ્રતિક્રમણ કરવાનું કહે છે ત્યારે બીજો મત મુખવસ્ત્રિકા રાખવાનું કહે છે એક મત પૂર્ણિમાએ પાક્ષિક પ્રતિકરણ કરવાનું કહે છે ત્યારે બીજો મત ચતુર્દશીએ પાક્ષિક પ્રતિક્રમણ કરવાનું કહે છે. એક મત શ્રાવકોએ કરેલી પ્રતિષ્ઠાને માન્ય રાખે છે ત્યારે બીજો મત આચાર્યોએ કરેલી પ્રતિષ્ઠાને જ માન્ય ગણે છે. આ અંગેની વિશેષ વિગતો માટે જુઓ છવાનુશાસન.” १ चित्तं चन्द्रोज्ज्वलं कार्य किमतो योग उत्तमः ? ॥ Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨૨ યોગસાર - ~~~~ ~~ ~~~~~~ ~ ~~~~~ ~~~ ~ દઢપ્રહારી જેવા વીર પુરુષે (તથા) ચિલાતીપુત્ર જેવા યોગીએ અને ઈલાપુત્ર આદિ (જેવા)એ ઉત્તમ ગ જ સેવ્યો હતો. પરદાછરા येन केन प्रकारेण देवताराधनादिना । चित्तं चन्द्रोज्ज्वलं कार्य किमन्यैहकुग्रहैः ? ॥२७॥७३॥ દેવતાના આરાધન આદિ (પરમાત્માની ભક્તિ વગેરે) જે કેઈ પણ પ્રકારથી ચિત્તને ચંદ્ર જેવું નિર્મળ કરવું જોઈએ. બીજા આગ્રહો અને કદાગ્રહથી શું ? રા૭૩ાા तथा चिन्त्यं तथा वाच्यं चेष्टितव्यं तथा तथा । - मलीमसं मनोऽत्यर्थ यथा निर्मलतां व्रजेत् ॥२८॥७४॥ મલિન મન જે રીતે અત્યંત નિર્મળ થાય તેવું વિચારવું તેવું બોલવું અને તેવું તેવું જ આચરવું. (અર્થાત્ મન-વાણીઆચરણમાં એક્તા રાખવી.) ર૮૭૪ चञ्चलस्यास्य चित्तस्य सदैवोत्पथचारिणः । उपयोगपरैः स्थेयं योगिभियोगकांक्षिभिः ॥२९॥७५॥ કેગના અભિલાષી એવા યોગીઓએ હમેશાં ઉન્માર્ગે જવાના સ્વભાવવાળા અને ચંચલ એવા આ ચિત્તના ઉપગમાં લીન રહેવું જોઈએ. (અર્થાત , સતત તેના પર ધ્યાન રાખવું જોઈએ.) રાહુપા मुकरं मलधारित्वं सुकरं दुस्तषं तपः । मुकरोऽक्षनिरोधश्च दुष्करं चित्तशोधनम् ॥३०॥७६।। (વસ્ત્ર, શરીર વગેરે ઉપર) મલ ધારણ કરવું સહેલું છે, કઠિન તપ કરવું સરળ છે અને ઈન્દ્રિયોનો નિગ્રહ કરે પણ Page #34 -------------------------------------------------------------------------- ________________ યોગસાર २३ સુકર છે. પરંતુ, ચિત્તનું શોધન કરવું (ચિત્તને નિર્મળ રાખવું) તે જ દુષ્કર છે. ૩૦૭૬ पापबुद्धया भवेत् पापं को मुग्धोऽपि न वेत्त्यदः । धर्मबुद्धया तु यत् पापं तच्चिन्त्यं 'निपुणैर्बुधैः ॥३१॥७७॥ પાપ બુદ્ધિથી પાપ થાય છે આ હકીકત કેણુ ભળે માણસ પણ નથી જાણતું ? પરંતુ ધર્મબુદ્ધિથી જે પાપ થાય તે ચતુર વિદ્વાનોએ વિચારવું જોઈએ. ૩૧૭છા अणुमात्रा अपि गुणा दृश्यन्ते स्वधियाऽऽत्मनि । दोषास्तु पर्वतस्थूला अपि नैव कथंचन ॥३२॥७८॥ त एव वैपरीत्येन विज्ञातव्याः परं वचः । दिग्मोह इव कोऽप्येष महामोहो महाबलः ॥३३॥७९॥ (युग्मम्) પિતામાં રહેલા અણુ જેટલા પણ ગુણો (હોય તે) પિતાની બુદ્ધિથી દેખાય છે પરંતુ પર્વત જેટલા મોટા પણ દે પિતાને બિલકુલ દેખાતા નથી. આ દિશા ભ્રમ જે એક પ્રકારને મહાબળવાન મહામહ છે પણ તે બાબતને વિપરીત રીતે नेवा नये. मे २॥सवयन छे. ॥३२-33॥७८-७८॥ धर्मस्य बहुधाऽध्यानो लोके विभ्रमहेतवः । तेषु बाह्यफटाटोपात्तत्त्वविभ्रान्तदृष्टयः ॥३४॥८॥ स्वस्वदर्शनरागेण विवदन्तो मिथो जनाः । सर्वथैवात्मनो धर्म मन्यन्ते न परस्य तु ॥३५॥८१॥ (युग्मम् ) १ निपुणम् । Page #35 -------------------------------------------------------------------------- ________________ યેાગસાર લેાકમાં વિભ્રમના કારણભૂત અનેક ધર્મ માર્ગો છે. તે (ધ માર્ગા)માં, બાહ્ય આડંબરના યેાગે તત્ત્વમાં ભ્રાન્ત દૃષ્ટિવાળા બનેલા લેાકો પાતપેાતાના ધર્મના રાગથી પરસ્પર વિવાદ કરે છે અને પેાતાના ધર્મને જ સર્વથા (ધર્મ) માને છે પણુ, બીજાના ધર્મને (ધર્મ) માનતા નથી. ૫૩૪-૩૫૫૫૮૦૫૮૧૫ यत्र साम्यं स तत्रैव किमात्मपरचिन्तया । ૨૪ जानीत तद्विना हो ! नात्मनो न परस्य च || ३६ || ८२ ॥ જ્યાં સમતા છે ત્યાં જ તે (ધ) છે. (તેમાં આ) પેાતાને અને (આ) પારકો (ધર્મ છે) એવી ચિન્તાથી શુ ? કારણ કે તે (સમતા) વિનાનેા (ધર્મ) તે પેાતાના ય નથી કે પારકો ય નથી. ૫૩૬૫૮રા क्षान्त्यादिर्दशधा धर्मः सर्वधर्मशिरोमणिः । મોડધિ સામ્યવતામેવ. મૈચાવિત મેળાનું રૂ॥૮॥ સર્વ ધર્માંમાં શિરામિણ એવે ક્ષમા આદિ દશ પ્રકારના ધર્મ (યુતિધર્માં) તે (ધર્મ) પણ મૈત્રી આદિ (ભાવના)ના અભ્યાસી એવા સમતાવાળા જીવાને જ હાય છે. ૫૩૭૮૩૫ साम्यं समस्तधर्माणां सारं ज्ञात्वा ततो बुधाः । વાઘે દૃષ્ટિપ્ર; મુવા વિનં દ્યુત નિમમ્ ||૮|| હું વિદ્વાને ! તેથી સમભાવ તે સર્વ ધર્માંને સાર છે” એમ જાણીને બાહ્ય એવા દ` નાના કદાગ્રહ મૂકી, ચિત્તને નિમળ કરે. ૫૩૮૫૮૪મા इति श्रीयोगसारे तत्त्वसारधर्मोपदेशकः द्वितीयः प्रस्तावः । મા પ્રમાણે ‘યોગસાર' ગ્રન્થમાં તત્ત્વમાં સારભૂત ધમના ઉપદેશ છે જેમાં એવા દ્વિતીય પ્રસ્તાવ પૂર્ણ થયા. Page #36 -------------------------------------------------------------------------- ________________ तृतीयः प्रस्तावः તૃતીય પ્રસ્તાવ साम्योपदेशः। સામ્યનો ઉપદેશ सहजानन्दसाम्यस्य विमुखा मूढबुद्धयः । इच्छन्ति दुःखदं दुःखोत्पाद्यं वैषयिकं सुखम् ॥११॥८५॥ સ્વાભાવિક આનંદ આપનાર સમભાવથી વિમુખ બનેલા મૂઢ બુદ્ધિવાળાએ દુઃખ આપનાર અને દુઃખથી ઉત્પન્ન થનાર એવા વૈષયિક સુખને ઈચ્છે છે. ૧૫૮પા कषाया विषया दुःखमिति वेत्ति जनः स्फुटम् । तथापि तन्मुखः कस्माद् धावतीति न बुध्यते ॥२॥८६॥ કષા અને વિષયે એ દુઃખ (દુ:ખનું કારણ છે.” એવું માણસ સ્પષ્ટપણે જાણે છે, છતાં પણ તે તરફ (વિષયકષાયની સામે કેમ દોડે છે? તે જાણી શકાતું નથી. ર૮૬ सर्वसंगपरित्यागः सुखमित्यपि वेत्ति सः । संमुखोऽपि भवेत् किं न तस्येत्यपि न बुध्यते ॥३॥८७॥ સર્વ પ્રકારનાં સંગનો (પરિગ્રહનો ત્યાગ તે, સુખ છે.” એવું પણ તે (મનુષ્ય) જાણે છે, છતાં પણ) તે (સર્વપરિગ્રહના ત્યાગ) ની સન્મુખ પણ કેમ થતો નથી? એ પણ સમજી શકાતું નથી. એવા૮૭ Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ગયાર सूक्ष्माः सूक्ष्मतरा भावा भेद्यन्ते सूक्ष्मबुद्धिभिः । एतद् द्वयं तु दुर्भेदं तेषामपि हि का गतिः ? ॥४॥८८॥ સૂમ બુદ્ધિવાળા (મનુષ્યો) વડે સૂક્ષ્મ અને અતિસૂમ વસ્તુઓ પણ જાણી શકાય છે પરંતુ આ બે (બાબતો) તે તેમના માટે પણ દુઃખે કરીને જણાય તેવી છે. તે પછી ઉપાય શો ! ૧૪૮૮ अपराधाक्षमा क्रोधो मानो जात्याद्यहंकृतिः । लोभः पदार्थतृष्णा च माया कपट वेष्टितम् ॥५॥८९॥ शब्दरूपरसस्पर्शगन्धाश्च मृगतृष्णिका । दुःखयन्ति जनं सर्वं सुखाभासविमोहितम् ॥६॥९॥ (યુએમ) (બીજાના) અપરાધોને સહન ન કરવા તે કંધ, જાતિ વગેરેને (આઠ વસ્તુઓનો) અહંકાર તે માને, પદાર્થોની તૃષ્ણા તે લેભ અને કપટપૂર્વકનું આચરણ તે માયા, (વળી) ઝાંઝવાના નીર સમાન શબ્દ, રૂપ, રસ, સ્પર્શ અને ગંધ આ બધાં, સુખના આભાસમાં મોહિત થયેલા સર્વજીને દુઃખ આપે છે. પ-૬૮૯-૯૦ नोपेन्द्रस्य न चेन्द्रस्य तत् मुखं नैव चक्रिणः । साम्यामृतविनिर्मग्नो योगी प्राप्नोति यत् सुखम् ॥७॥९१॥ સામ્યરૂપી અમૃતમાં મગ્ન થયેલો યેગી જે સુખને પ્રાપ્ત કરે છે, તે સુખ નથી તે ઉપેન્દ્રને વિષ્ણુને) અને નથી તે ઈન્દ્રને કે નથી તે ચક્રવતીને. ગાલા ન ગ જાતિ, લાભ, કુળ, ઋદ્ધિ (સત્તા), બળ, રૂપ, તપ અને વિદ્યા. Page #38 -------------------------------------------------------------------------- ________________ યોગસાર २७ रागोऽभीष्टेषु सर्वेषु द्वेषोऽनिष्टेषु वस्तुषु । क्रोधः कृतापराधेषु मानः परपराभवे ॥८॥९२॥ लोभः परार्थसंप्राप्तौ माया च परवञ्चने । गते मृते तथा शोको हर्षश्चागतजातयोः ॥९॥९३।। अरतिर्विषयग्रामे याऽशुभे च शुभे रतिः । चौरादिभ्यो भयं चैव कुत्सा कुत्सितवस्तुषु ॥१०॥९४॥ वेदोदयश्च संभोगे व्यलीयेत मुनेर्यदा । अन्तःशुद्धिकरं साम्यामृतमुज्जम्भते तदा ॥११॥९५॥ (चतुर्भिः कलापकम्) જ્યારે મુનિને તેના ચિત્તમાંથી) સર્વ અભીષ્ટ વસ્તુઓમાં રાગ, અનિષ્ટ વસ્તુઓમાં ષ, અપરાધીઓ ઉપર કોઇ, બીજાથી થતા પરાભવમાં માન, વસ્તુની પ્રાપ્તિમાં લેભ, બીજાને ઠગવામાં માયા, (વસ્તુ) ચાલી જાય ત્યારે તથા મૃત્યુ થાય ત્યારે શેક અને (વસ્તુ) પ્રાપ્ત થતાં અને જન્મ થતાં આનંદ, અશુભ વિષય ને સમૂહમાં અરતિ (દુઃખ) અને શુભમાં રતિ (સુખ), ચોર આદિથી ભય, બીભત્સ વસ્તુઓમાં જુગુપ્સા, સંજોગમાં વેદન ઉદય ભેગની ઈચ્છા) આ બધું નાશ પામે ત્યારે જ અંતઃકરણની શુદ્ધિ કરનારૂં સમતારૂપી અમૃત વિકસે છે. (અર્થાત્ ઉત્પન્ન થઈ વૃદ્ધિ પામે છે.) પ૮–૧૧૯૨-૫ एतेषु येन केनापि कृष्णसर्षण देहिनः । दृष्टस्य नश्यति क्षिप्रं विवेकवरजीवितम् ॥१२॥९६॥ १ वा २ संभोगः Page #39 -------------------------------------------------------------------------- ________________ યેાગસાર આ (ઉપર કહેલા રાગ આદિ) કાળા નાગેામાંથી કાઈ પણ એકથી ડસાયેલા પ્રાણીનું વિવેકરૂપી શ્રેષ્ઠ જીવન તુરત જ નાશ પામે છે. ૫૧૨૫ ૫૯૬॥ ૨૮ दुर्विजेया दुरुच्छेद्या एतेऽभ्यन्तरवैरिणः । उत्तिष्ठमाना एवातो रक्षणीयाः प्रयत्नतः १३॥९७॥ આ ઉપર્યુક્ત રાગાદિ) આન્તર શત્રુએ દુઃખે કરીને જીતાય તેવા છે (અને) દુ:ખે કરીને નાશ કરી શકાય તેવા છે. તેથી તેઓને (અતરંગ શત્રુએને) ઉભા થતાં જ પ્રયત્નપૂર્વક દાખી દેવા જોઈએ. ૫૧૩૫લ્ગા यद्यात्मा निर्जितोऽमीभिस्ततो दुःखागमो महान् । यद्यात्मना जिता एते महान् सौख्यागम स्तदा || १४ ||९८ || જો આ (રાગાદિ શત્રુઓ) થી આત્મા જિતાઈ ગયે તે તેથી મહાન દુઃખ આવે છે પરન્તુ જો આત્મા વડે આ (રાગાઢિ શત્રુઓ) જિતાઈ જાય તેા મહાન સુખનું આગમન થાય છે. ૫૧૪૫૯૮૫ सहजानन्दता सेयं सैवात्मारामता सता । उन्मनीकरणं तद् यद् मुनेः शमरसे लयः || १५॥९९॥ મુનિના સમભાવરૂપી રસમાં જે લય (થાય તે) તે જ સહજાનંદપણું છે. તે જ આત્મારામપણું (આત્મમગ્નતા) છે અને તે જ ઉન્મનીકરણ (મનના નાશ--ઉદાસીનભાવ) છે. ૫૧૫૯ા साम्यं मानसभावेषु साम्यं वचनवीचिषु । साम्यं कायिका साम्यं सर्वत्र सर्वदा || १६ || १०० ॥ ૧. °સ્તતઃ । Page #40 -------------------------------------------------------------------------- ________________ સાર स्वपता जाग्रता रात्रौ दिवा चाखिलकर्मसु । कायेन मनसा वाचा साम्यं सेव्यं सुयोगिना ॥१७॥१०१॥ ઉત્તમ યોગીએ મનના વિચારોમાં, વચનના તરંગમાં, કાયાની ચેષ્ટાઓમાં, દરેક સ્થળે અને દરેક ક્ષણે, સૂતાં કે જાગતાં, રાતે કે દિવસે બધાં જ કાર્યોમાં મન, વચન અને કાયાથી સાય સેવવું જોઈએ. (સમભાવ રાખવું જોઈએ.) ૧૬-૧૭–૧૦૦ ૧૦૧ यदि त्वं साम्यसंतुष्टो विश्वं तुष्टं तदा तव । तल्लोकस्यानुवृत्त्या किं ? स्वमेवैकं समं कुरु ॥१८॥१०२॥ । "જે તું સમભાવમાં સંતુષ્ટ છે તે તારા માટે જગત સંતુષ્ટ છે. (અર્થાત્ તારા પરિચયમાં આવનાર બધા પ્રાયઃ સંતુષ્ટ થઈ જાય છે.) તેથી લોકને અનુસરવા (રીઝવવા) થી શું? તું એક પિતાને જ સમભાવવાળો કર. ૧૮૧૦૨ श्रुतश्रामण्ययोगानां प्रपञ्चः साम्यहेतवे । तथापि तत्त्वतस्तस्माज्जनोयं प्लवते बहिः ॥१९॥१०३॥ । શાસ્ત્ર, સાધુતા અને વેગોને વિસ્તાર સામ્ય માટે છે, છતાં પણ આ લેક તે તત્ત્વ (સમભાવ) થી બહાર (સંસારમાં) ઠેકડા મારે છે. ઘ૧૯૧૦૩ स्वाधीनं स्वं परित्यज्य विषमं दोषमन्दिरम् । अस्वाधीनं परं मूढ ! समीकर्तुं किमाग्रहः ॥२०॥१०४॥ ૧. યોનિના ! Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩૦. ગસાર હે મૂઢ ! તું દોષોના ઘર અને સમભાવ-વિનાના એવા પિતાને સુધારવાનું સ્વાધીન હોવા છતાં પણ તે છેડી દઈને પરાધીન એવા બીજાને સમભાવવાળે કરવા માટે કેમ આગ્રહ રાખે છે ? પરપ૧૦૪ वृक्षस्यच्छेद्यमानस्य भूष्यमाणस्य वाजिनः । यथा न रोषस्तोषश्च भवेद् योगी समस्तथा ॥२१॥१०५।। જેમ છેદાતા વૃક્ષને રષ (ષ) થતો નથી અને શણગારાતા ઘેડાને તેષ (રાગ) થતો નથી તેમ ભેગીએ (પણ સુખ દુઃખમાં) સમભાવવાળા થવું જોઈએ. પર૧૧૦પા सूर्यो जनस्य तापाय सोमः शीताय खिद्यते । तद् योगी 'सूर्यसोमाभः सहजानन्दतां भजेत् ॥२२॥१०६॥ જેમ સૂર્ય લોકોને ઉષ્ણુતા આપવા માટે અને ચંદ્ર શીતળતા આપવા માટે શ્રમ કરે છે, તેમ સૂર્ય અને ચંદ્ર સમાન ગીએ સહજાનંદતા સેવવી જોઈએ. (સહજાનંદપણા માટે યત્ન કરે જોઈએ.) રર૧૦૬ यथा गुडादिदानेन यत् किञ्चित् त्याज्यते शिशुः । चलं चित्तं शुभध्यानेनाशुभं त्याज्यते तथा ॥२३॥१०७॥ જેમ ગેળ વગેરે આપીને બાળક પાસેથી કઈ પણ વસ્તુ છોડાવી શકાય છે, તેમ શુભધ્યાન વડે ચંચલ ચિત્તમાંથી અશુભ ધ્યાન છેડાવી શકાય છે. પર૩૧છા सर्वभूताविनाभूतं स्वं पश्यन् सर्वदा मुनिः मैत्राधमृतसंमग्नः क्व क्लेशांशमपि स्पृशेत् ? ॥२४॥१०८॥ १ सूर्यसोमातः । Page #42 -------------------------------------------------------------------------- ________________ ચેાગસાર મૈત્રી વગેરે ભાવનારૂપી અમૃતમાં પુષ્કળ મગ્ન અને પેાતાની જાતને હંમેશાં સર્વ જીવાથી અભિન્ન (વ્યાસ) જોતા મુનિ કલેશના અંશને પણ કયાંથી સ્પર્શે ? ૫૨૪૫૧૦૮૫ नाज्ञानाद् बालको वेत्ति शत्रुमित्रादिकं यथा । तथात्र चेष्टते ज्ञानी तैदिहैव परं सुखम् ॥ २५ ॥ १०९ ॥ જેમ અજ્ઞાનથી બાળક, શત્રુ મિત્ર વગેરેને (શત્રુ-મિત્ર વગેરે રૂપે) જાણતા નથી તેમ જ્ઞાની (જ્ઞાન હાવા છતાં) પણ આ લેકમાં તેવી ચેષ્ટા કરે ( તેવી રીતે વર્તે) તે તેને આ લેાકમાં જ પરમ સુખ છે. ારપા૧૦૯ના तोषणीयो जगन्नाथस्तोषणीयश्च सद्गुरुः । તોળીયતથા સ્વાત્મા મિચૈવંત સોવિનૈઃ ? રદ્દા!શ્ कपायविषयाक्रान्तो बहिर्बुद्धिरयं जनः । જિ તેન તુટેન સોરોવો ચ તંત્ર વિમ્ ? ।।૨ા???શા (યુÇમ્) જગતના નાથ (વીતરાગ દેવ), ઉત્તમ ગુરુ અને પેાતાને આત્મા (આ ત્રણ જ) સતુષ્ટ કરવા ચેાગ્ય છે. ખીજાઓને રીઝવવાથી શું ? (અર્થાત્ ખીજાને જ રીઝવવા પ્રયત્ન કરવા વ્યથ છે.) (વળી) આ લેાક વિષય-કષાયમાં ડૂબેલે હાવાથી અહિં ષ્ટિવાળા છે, તેથી તે રૂષ્ટ થાય કે સંતુષ્ટ થાય તેથી શુ ? અને તેના ઉપર તારે પણ રાષ કે તેાષ શા માટે કરવા જોઈએ ? ૫૨૬-૨ણા૧૧૦-૧૧૧૫ ૩૧ असदाचारिणः प्रायो लोकाः कालानुभावतः । द्वेषस्तेषु न कर्तव्यः संविभाव्य भवस्थितिम् ॥ २८ ॥ ११२ ॥ ॥ ૧ તથા ચેત્ । ૨ àવ । ર્ તુષ્ટટેન । Page #43 -------------------------------------------------------------------------- ________________ યેાગસાર ૩૨ કાલના પ્રભાવથી લેાકેા પ્રાયઃ સદાચાર રહિત હાય છે; તેથી સંસારની સ્થિતિના વિચાર કરીને (તારે) તે લોકો પ્રત્યે દ્વેષ ન કરવા જોઈ એ. ર૮૫૧૧૨૫ निःसंगो निर्ममः शान्तो निरीह : संयमे रतः । यदा योगी भवेदन्तस्तत्त्वमुद्भासते तदा ||२९||११३॥ યેાગી જ્યારે સંગ રહિત, મમતા રહિત, શાન્ત, ઈચ્છા રહિત અને સચમમાં લીન થાય છે ત્યારે (તેને) અંતર`ગ તત્ત્વ (આત્મતત્ત્વ) ના ભાસ થાય છે. ર૯૫૧૧૩૫ सद्वृक्षं प्राप्य 'निर्वाति रवितप्तो यथाऽध्वगः । मोक्षाध्वस्थस्तपस्तप्तस्तथा योगी परं लयम् ॥ ३० ॥ ११४ ॥ 1 જેમ સૂર્યના તાપથી તપેલા મુસાફર સારા વૃક્ષને પામીને વિશ્રાન્તિ પામે છે તેમ મેાક્ષ માગ માં રહેલ અને તપથી તપેલા ચેાગી શ્રેષ્ઠ લય (સમાધિ) ને પામીને વિશ્રાન્તિ પામે છે. ૫૩૦૫૧૧૪ા इति साम्यतनुत्राणत्रातचारित्रविग्रहः । मोहस्य ध्वजिनीं धीरो विध्वंसयति लीलया ॥३१॥११५॥ આ પ્રમાણે સમભાવરૂપી અખ્તરથી ચારિત્રરૂપી શરીરની રક્ષા કરતા ધીર પુરૂષ, મેાહની સેનાના લીલાપૂર્વકનાશ કરે છે. ૫૩૧૫૧૧૫ાા इति श्रीयोगसारे साम्योपदेशप्रस्तावस्तृतीयः આ પ્રમાણે ‘ચેાગસાર ગ્રન્થમાં સામ્યનાઉપદેશ છે જેમાં એવા ત્રીજો પ્રસ્તાવ પૂર્ણ થયા. ૧ નિ વિ। ૨ °ધ્વનઃ । ક્ હૈયા | Page #44 -------------------------------------------------------------------------- ________________ चतुर्थः प्रस्तावः ચતુર્થ પ્રસ્તાવ सत्त्वोपदेशः સત્ત્વને ઉપદેશ त्यक्त्वा रजस्तमोभावौ सत्त्वे चित्तं स्थिरीकुरु । न हि धर्माधिकारोऽस्ति होनसत्त्वस्य देहिनः ॥१॥११६॥ રભાવ અને તમે ભાવને ત્યાગ કરીને સત્વભાવમાં ચિત્તને સ્થિર કર. કારણ કે સત્વહીન જીવને ધર્મને અધિકાર નથી. ૧૧૧૬ हीनसत्त्वो यतो जन्तुर्वाधितो विषयादिभिः। बाहं पतति संसारे स्वप्रतिज्ञाविलोपनात् ॥२॥११७॥ કારણ કે સત્વહીન પ્રાણી વિષયાદિથી પીડિત થતાં પોતાની પ્રતિજ્ઞાન ભંગ કરી ફરી સંસારમાં આસક્ત થાય છે. પરાધ૧૧૭ सावधं सकलं योगं प्रत्याख्यायान्यसाक्षिकम् । विस्मृतात्मा पुनः क्लीवः सेवते धेर्यवर्जितः॥३॥११८॥ । સત્વ વિનાને કાયર જીવ અન્યની સાક્ષીએ સઘળી સાવદ્ય (પાપવાળી) પ્રવૃત્તિઓ (નહિં કરવાની પ્રતિજ્ઞા કર્યા છતાં પણ તેને ભૂલી જઈને ફરી તેનું (સાવદ્ય વ્યાપારેનું સેવન કરે છે. ચો. ૩ Page #45 -------------------------------------------------------------------------- ________________ યેાગસાર तावद् गुरुवचः शास्त्रं तावत् तात्रच्च भावनाः । कषायत्रिषयैर्यावद् न मनस्तरलीभवेत् ||४|११९॥ ૩૪ જ્યાં સુધી મન વિષયા અને કષાયાથી ચંચલ ન થાય ત્યાં સુધી જ ગુરુવચન, શાસ્ત્ર અને (શુભ) ભાવનાએ (ટક) છે. ૫૪૫૧૧૯૫ कषायविषयग्रामे धावन्तमतिदुर्जयम् ॥ ય: મે, યત્વે મ વીરતિષ્ઠા I; ? |||૨૨૦|| કષાયા અને વિષયાના સમૂહ તરફ દોડતા, અતિદુચ એક પેાતાને જ પેાતાના ચિત્તને જ)જે જિતે છે તે વીરેશમાં તિલક સમાન પુરુષ કયાં ? પા૧૨૦૫ धीराणामपि वैधुकरै रौद्रपरीपः । स्पृष्टः सन् कोऽपि वीरेन्द्रः संमुखो यदि धावति ॥ ६ ॥ १२१ ॥ એવા કોઈક જ વીર શિરામણિ હાય છે કે જે ધીર પુરુષાને પણ અધીર કરે તેવા ભયંકર પરીષહેા આવવા છતાંય તેની (પરીષહુ વગેરેની સામે દોડે છે. ૫૬૫૧૨૧૫ उपसर्गे सुधीरत्वं सुभीरुत्वमसंयमे । लोकातिगं द्वयमिदं मुनेः स्याद् यदि कस्यचित् ॥७॥१२२॥ ઉપગેમાંમાં પુષ્કળ ધીરતા અને અસંયમમાં પુષ્કળ ભીરુતા' આ બે લેાકેાત્તર વસ્તુઓ જો હાય તા કોઈક મુનિમાં હાય ાણા૧૨૨ા Page #46 -------------------------------------------------------------------------- ________________ ૩૫ ^^^^^^^^^^^^^^^^^^^^^^ ગસાર ^^ दुस्सहा विषयास्तावत् कषाया 'अतिदुःसहाः । परीपहोपसर्गाश्चाधिकदुःसहदुःसहाः ॥८॥१२३॥ વિષયે દુસહ દુઃખપૂર્વક સહી શકાય તેવા) છે, કષાયે અતિ સહ છે અને પરીષહ તથા ઉપસર્ગો તે (તે બંને કરતાં પણ) અતિશય દુસહ દુસહ છે. પ૮૧૨૩ जगत्त्रयैकमल्लश्च कामः केन विजीयते । मुनिवीरं विना कचिच्चित्तनिग्रहकारिणम् ॥९॥१२४॥ ચિત્તને નિગ્રહ કરનાર કોઈ મુનિવર (મુનિઓમાં વીર) વિના ત્રણ જગતમાં અદ્વિતીય મલ્લ સમાન કામ કોનાથી જીતી શકાય? ૯૧૨૪ मुनयोऽपि यतस्तेन विवशीकृत वेतसः । घोरे भवान्धवपेऽस्मिन् पतित्वा यान्त्यधस्तलम् ।।१०॥१२५॥ કારણ કે તેનાથી (કામથી) વિવશ કરાયું છે. ચિત્ત જેમનું એવા મુનિઓ પણ આ ભયંકર, સંસારરૂપી અબ્ધ કૃપમાં (આંધળા કૂવામાં પડી છેક તળિએ પહોંચી જાય છે. ૧૧રપા तावद धैर्य महत्त्वं च तावद् तावद् विवेकिता । कटाक्षविशिखान् यावद् न क्षिपन्ति मृगेक्षणाः ॥११॥१२६॥ ધર્યું ત્યાં સુધી જ ટકે છે, મહત્ત્વ પણ ત્યાં સુધી જ ટકે છે અને વિવેકીપણું પણ ત્યાં સુધી જ ટકે છે કે જ્યાં સુધી સ્ત્રીઓ કટાક્ષબાણોને ફેંકતી નથી. ૧૧૧૨૬ ૧ ડુિ ૨ fજ ! Page #47 -------------------------------------------------------------------------- ________________ ગસાર गृहं च गृहवार्ता च राज्यं राज्यश्रियोऽपि च । समर्म्य सकलं स्त्रीणां चेष्टन्ते दासवज्जनाः ॥१२॥१२७॥ લોકો ઘર, ઘરની વાત, રાજ્ય અને રાજ્યલમી એ બધું સ્ત્રીઓને સેંપીને તેના દાસની માફક વતે છે. ૧ર૧૨૭ सा मित्रं सैव मन्त्री च सा बन्धुः सैव जीवितम् । सा देवः सा गुरुश्चैव सा तत्त्वं स्वामिनी च सा ॥१३॥१२८॥ रात्रौ दिवा च सा सा सा सर्व सर्वत्र सैव हि । एवं स्न्यासक्तचित्तानां क्व धर्मकरणे रतिः ?॥१४॥१२९॥ (युग्मम् ) સ્ત્રી એ જ મિત્ર, તે જ મન્દી, તે જ બધુ અને તે જ જીવન. તે જ દેવ, તે જ ગુરૂ, તે જ તત્ત્વ અને તે જ સ્વામિની. રાતે ને દિવસે, સર્વ ઠેકાણે જે કંઈ છે તે તે તે અને તે જ. આ પ્રમાણે સ્ત્રીમાં જ આસક્ત-ચિત્તવાળા પ્રાણીએને ધર્મ કરવામાં આનંદ ક્યાંથી હોય ? ૧૩-૧૪ ૧૨૮-૧૨ स्त्रीसमुद्रेऽत्र गम्भीरे निमग्नमखिलं जगत् । उन्मज्जति महात्माऽस्माद यदि कोऽपि कथंचन ॥१५॥१३०॥ આ ગંભીર સ્ત્રીરૂપ સમુદ્રમાં સમગ્ર જગત ડૂબી ગયેલું છે. કેઈક મહાત્મા જ આમાંથી કેઈ પણ રીતે બહાર નીકળે તે નીકળે. ઉપાશ૩૦ दूरे दूरतरे वाऽस्तु खड्गधारोपमं व्रतम् । हीन सत्त्वस्य ही चिन्ता, स्वोदरस्यापि पूरणे ॥१६॥१३१॥ १ 'चित्तस्य । Page #48 -------------------------------------------------------------------------- ________________ યોગસાર ३७ હીનસત્વ પ્રાણીને તલવારની ધાર જેવું વ્રત તે દૂર-દૂરથીય દૂર રહે, તેને તે પોતાના ઉદરભરણની પણ ચિન્તા થયા કરે છે. ૧૬૧૩૧ यत् तदर्थं गृहस्थानां बहुचाटुशतानि सः । बहुधा च करोत्युच्चैः श्वेव दैन्यं प्रदर्शयन् ॥१७॥१३२॥ । કારણ કે તે, પિતાના ઉદરની પૂર્તિ માટે કૂતરાની જેમ અનેક પ્રકારે દીનતા દર્શાવતે ગૃહસ્થની સેંકડો ખુશામત કરે છે. ૧૭૧૩રા त्वमार्या त्वं च माता मे त्वं स्वसा त्वं 'पितु:ष्वसा । इत्यादिज्ञातिसंबन्धान् कुरुते दैन्यमाश्रितः ॥१८॥१३३॥ । દીનતાને આશ્રય કરનાર તે, તું તે મારી સાસુ છે, તું મારી માતા છે, તું મારી બહેન છે અને તું મારી ફેઈ છે. આ પ્રમાણે જ્ઞાતિના સંબંધને કરે છે. ૧૮૧૩૩ अहं त्वदीयपुत्रोऽस्मि कवलैस्तव वर्धितः ।। तव भागहरश्चैव जीवकस्ते तवेहकः ॥१९॥१३४॥ एवमादीनि दैन्यानि क्लीवः प्रतिजनं मुहुः । कुरुते नैकशस्तानि का प्रकाशयितुं क्षमः ? ॥२०॥१३५॥ (युग्मम् ) १ पितृष्वसा Page #49 -------------------------------------------------------------------------- ________________ યોગસાર “હું તમારા પુત્ર છુ” “તમારા કાળિયાએથી જ વૃદ્ધિ પામ્યા ૐ” “તમારા ભાગીદાર છુ” “તમારે આશ્રિત છું” “તમારા ચાહનારા ”—આ પ્રમાણે તે કાયર પુરુષ પ્રત્યેક મનુષ્ય પાસે વારંવાર અનેક પ્રકારની દીનતાઓને જે રીતે કરે છે તેને પ્રકટ કરવાને કોણ સમ છે ? ૫૧૯-૨૦૫૧૩૪-૧૩પા ૩૮ आगमे योगिनां या तु ही वृत्तिः प्रदर्शिता । तस्यास्त्रस्यति नाम्नापि का कथाऽऽचरणे पुनः १ ॥ २१ ॥ १३६ ॥ આગમમાં યાગીઓને જે સિડુ જેવી વૃત્તિ રાખવાનુ દર્શાવવામાં આવ્યું છે તેના તેા નામથી પણ તે ત્રાસ પામે છે તે પછી આચરણમાં મૂકવાની તે વાતજ કયાં ? ૫૨૧૫૧૩૬૫ किन्तु सातैकलिप्सुः सवत्राहारादिमुच्छ्रया । कुर्वाणो मन्त्रतन्त्रादि गृहव्याप्तिं च गेहिनाम् ||२२|| १३७॥ कथयंश्च निमित्ताद्यं लाभालाभं शुभाशुभम् । कोटिं काकिणिमात्रेण हारयेत् स्वं व्रतं त्यजन् || २३ || १३८ || (યુમ્નમ્ ) પરન્તુ તે સુખની જ એક અભિલાષાવાળા બની, વસ્ત્ર, આહાર આદિની મૂર્છાથી મન્ત્ર, તન્ત્ર કરે છે, ગૃહસ્થોની ઘર સબધી ચિંતા કરે છે અને નિમિત્ત વગેરેને તથા લાભ, નુકશાન, શુભ, અશુભ વગેરેને કહે છે. અને આ રીતે પેાતાના વ્રતના ત્યાગ કરતા તે એક કાકણી માટે કરેાડને (કરાડે રૂપિયાને) હારી જાય છે. ૨૨-૨૩૫૧૩૭-૧૩૮૫ ૧ ॰ત્તાયૈઃ । *કાકિણી એટલે તે કાલમાં ચાલતુ એક તુચ્છમાં તુચ્છ નાણું. Page #50 -------------------------------------------------------------------------- ________________ યોગસાર, चारित्रैश्वर्यसंपन्नं पुण्यप्राग्भारभाजनम् । मृढबुद्धिर्न वेत्ति स्वं त्रैलोक्योपरिवर्त्तिनम् ॥२४॥१३९॥ પરંતુ મૂઢબુદ્ધિવાળે તે આત્મા પિતે ચારિત્રના અશ્વર્યથી સહિત હોવાથી પુણ્યના સમુદાયના ભાજનભૂત છે અને ત્રણેય લોકમાં શ્રેષ્ઠ છે તે વાત જાણતા નથી. ૨૪૧૩લા ततश्च भिक्षुकमायं मन्यमानो विपर्ययात् । भावनिःस्वधनेशानां ललनानि करोत्यसौ ॥२५॥१४॥ (અને તેથી વિપર્યાસના ગે પિતાને ભિક્ષક જેવો (ભિખારી જેવ) માનતો આ પ્રાણી ભાવરૂપી ધન વિનાના એવા ધનિકેની ખુશામ કરે છે. મારપા૧૪૦ प्रशान्तस्य निरीहस्य, सदानन्दस्य योगिनः । इन्द्रादयोऽपि ते रंकपायाः स्युः किमुतापराः ? ॥२६॥१४॥ જેની આત્યંતર વૃત્તિઓ શાન્ત થઈ છે, જેને કોઈ પ્રહા નથી અને જે સદા આનંદમાં મગ્ન છે તેવા ગી આગળ ઈન્દ્ર વગેરે પણ રંક જેવા છે તે બીજાઓની તે વાત જ શી ? ર૬૧૪૧ किं विभुत्वेन किं भोगैः किं सौन्दर्येण किं श्रिया । किं जीवितेन जीवानां दुःखं चेत् प्रगुणं पुरः ॥२७॥१४२॥ જે આગળ દુઃખ આવવાનું નક્કી હોય તો જીવોને સત્તા, ભોગે, સૌન્દર્ય, લક્ષમી કે જીવિતથી ય શું ? પરછારા ૧ પરે ૨ પર Page #51 -------------------------------------------------------------------------- ________________ ૪૦ યોગસાર नार्थ्यते यावदैश्वयं तावदायाति संमुखम् । यावदभ्यर्थ्यते तावत् पुनर्याति पराङ्मुखम् ॥२८॥१४३।। अधैर्यादविचार्येदमिच्छाव्याकुलमानसः । हा हा हेति तदर्थं स धावन् धावन् न खिद्यते ॥२९॥१४४॥ જ્યાં સુધી અશ્વર્યની ઈચ્છા નથી હોતી ત્યાં સુધી તે સન્મુખ આવે છે અને જ્યારે તેની ઈચ્છા કરવામાં આવે છે, ત્યારે તે હે ફેરવીને ચાલ્યું જાય છે. પરન્તુ ખેદની વાત છે કે અધીરતાના યોગે આ વસ્તુનો વિચાર કર્યા વિના, (માત્ર) ઈચ્છાથી વ્યાકુળ મનવાળે થયેલા અને તેને માટે દોડાદોડ કરતું પ્રાણી થાતો નથી. ર૮-૨૧૪૩-૧૪ स्थिरो धीरस्तु गम्भीरः संपत्सु च विपत्सु च । बाध्यते न च हर्षेण विपादेन न च कचित् ॥३०॥१४५।। જે પ્રાણી સ્થિરતાવાળે, ધીર અને ગંભીર છે તે કદી પણ સંપત્તિઓમાં (સંપત્તિના લાભમાં) હર્ષથી વ્યાપ્ત બનતો નથી અને વિપત્તિઓમાં (વિપત્તિઓના આગમનમાં) વિષાદથી ઘેરાતો નથી. ૩૦.૧૪પા ये सिद्धा ये च सेत्स्यन्ति सर्वे सत्त्वे प्रतिष्ठिताः। सत्त्वं विना हि सिद्धिर्न प्रोक्ता कुत्रापि शासने ॥३१॥१४६॥ જે આત્માઓ સિદ્ધિપદને પામ્યા છે અને જેઓ સિદ્ધિ પદને પામશે તે બધા સત્ત્વ ભાવમાં સ્થિર થયેલા હોવાથી જ. સત્ત્વ વિના સિદ્ધિ થવાનું કોઈ પણ શાસનમાં કહેલું નથી. ૩૧૧૪૬ Page #52 -------------------------------------------------------------------------- ________________ યોગસાર एवमेव सुखेनैव सिध्यन्ति यदि कौलिकाः । तद् गृहस्थादयोऽप्येते किं न सिध्यन्ति, कथ्यताम् ॥३२॥१४७॥ જે એમને એમ સુખ પૂર્વક જ કૌલે (વામમાર્ગીઓ) સિદ્ધિ પ્રાપ્ત કરતા હોય તો પછી આ ગૃહસ્થો વગેરે પણ કેમ સિદ્ધિ પ્રાપ્ત ન કરે, તે કહે ? ૩૧૪છા सुखाभिलाषिणोऽत्यर्थ, ग्रस्ता ऋद्धयादिगौरवैः । प्रवाहवाहिनो ह्यत्र दृश्यन्ते सर्वजन्तवः ॥३३॥१४८॥ આ સંસારમાં સર્વ જી સુખના અત્યન્ત અભિલાષક અને ઋદ્ધિ આદિના ગૌરવથી ગ્રસ્ત થયેલા છે અને તેથી પ્રવાહમાં તણુતા દેખાય છે. પ૩૩૧૪૮ एवमेव सुखेनैव सिद्धियदि च मन्यते । तत्याप्तौ सर्वजन्तूनां तदा रिक्तो भवेद् भवः ॥३४॥१४९॥ જે આ પ્રમાણે સુખથી જ મોક્ષ માનવામાં આવે તે સર્વ જીને તેની (મેક્ષની) પ્રાપ્તિ થઈ જાય અને (આ) સંસાર ખાલી થઈ જાય. ૩૪૧૪લા लोकेऽपि सात्त्विकेनैव जीयते परवाहिनी । उदधुलिकोऽपि नान्येषां, दृश्यतेऽहनाय नश्यताम् ॥३५॥१५०। - દુનિયામાં પણ સાત્વિક મનુષ્ય દ્વારા જ દુશ્મનની સેના જિતાય છે. જલદીથી નાશી છૂટતા બીજાઓનો તે પત્તો પણ લાગતો નથી. ૩પ૧૫૦ Page #53 -------------------------------------------------------------------------- ________________ યેાગસાર लोकोत्तरान्तरंगस्य, मोहसैन्यस्य तं विना । संमुखं नापरैः स्थातुं शक्यते नात्र कौतुकम् ||३६|| १५१॥ ૪૨ સત્ત્વ વિના, અલૌકિક એવા અંતરંગ મેહ સૈન્યની સન્મુખ બીજાએથી તો ઉભા પણ રહી શકાતું નથી આમાં આશ્ચર્ય પામવા જેવું નથી. ૫૩૬૧૫૧૫ सर्वज्ञस्य दीनस्य, दुष्करं प्रतिअसते | सच्चैकवृत्तिवीरस्य ज्ञानिनः सुकरं पुनः ||३७|| १५२ ॥ અજ્ઞાની એવા દીન પુરુષને બધુ જ દુષ્કર લાગે છે જ્યારે સત્ત્વ એ જ એક જીવન છે જેનુ એવા વીર, સત્ત્વશાળી, જ્ઞાની પુરુષને બધુ જ સહેલું લાગે છે. ૩બા૧પ૨ા द्वित्रास्त्रिचतुरा वापि यदि सर्वजगत्यपि । प्राप्यन्ते धैर्यगाम्भीर्यौदार्यादिगुणशालिनः ||३८|| १५३॥ આખા જગતમાં જો ધીરતા, ગંભીરતા અને ઉદારતા આદિ ગુણાથી શૈાભતા માણસા મળે તે બે–ત્રણ કે ત્રણ-ચાર જ મળી શકે (વધુ નિહં). ૫૩૮૫૧૫૩!! बाहुल्येन तदाभासमात्रा अपि कलौ कुतः । दुसप्रायैस्तु लोकोऽयं पूरितो भवदूरकैः ॥ ३९॥१५४॥ ઉપર કહ્યા તેવા તે નહિં પણ તેના આભાસ જેમનામાં દેખાય તેવા મનુષ્યા પણ રા કલિકાલમાં ઘણા પ્રમાણમાં ક્યાંથી હાય ? કારણ કે આ જગત તે! ભવ `પૂરા કરનારા નિસત્ત્વ જીવાથી ભરેલુ છે. ૫૩લા૧૫૪ા ૧ °નયર્ચ । સ્ વા રે । રૂ યુ। Page #54 -------------------------------------------------------------------------- ________________ યોગસાર ૪૩ मानुष्यं दुर्लभं लब्ध्वा ये न लोकोत्तरं फलम् । गृह्णन्ति सुखमायत्यां पशवस्ते नरा अपि ।।४०॥१५५॥ જેઓ દુર્લભ મનુષ્યપણું પ્રાપ્ત કરીને, ભવિષ્યમાં સુખ આપનાર લોકોત્તર ફળને ગ્રહણ કરતા નથી તેઓ મનુષ્ય હોવા છતાં પણ પશુ છે. જાપા तत्पुनर्मोक्षदो धर्मः शीलांगवहनात्मकः । प्रतिश्रोतःप्लवात साध्यः सत्त्वसारैकमानसैः ॥४१॥१५६॥ તે કારણથી સાત્વિક પુરુષે જ શીલના અંગેનું વહન કરવા સ્વરૂપ, મેક્ષને આપનાર એવા ધર્મને પ્રવાહની સામે તરવાની વૃત્તિથી સાધી શકે છે. ૧૧૫૬ ततः सत्त्वमवष्टभ्य त्यक्त्वा कुग्राहिणां ग्रहम् । क्रियतां भोः ! मुधर्मस्य करणायोधमः सदा ॥४२॥१५७॥ હે લેકે ! તે કારણથી સત્ત્વનું આલંબન કરી, કદાગ્રહીના આગ્રહનો ત્યાગ કરી, સધર્મના પાલન માટે સદા ઉદ્યમ કરે. ૪ર૧પછા इति श्री योगसारे सत्वोपदेशमातावः चतुर्थः । આ પ્રમાણે શ્રીગુસાર ગ્રંથમાં સત્ત્વનો ઉપદેશ છે જેમાં એવો ચોથે પ્રસ્તાવ પૂર્ણ થયો. Page #55 -------------------------------------------------------------------------- ________________ पंचमः प्रस्तावः પંચમ પ્રસ્તાવ भावशुद्धिजनकोपदेशः ભાવશુદ્ધિ પેદાકરનાર ઉપદેશ. कायेन मनसा वाचा यत्कर्म कुरुते यदा । सावधानस्तदा तत्त्वधर्मान्वेषी मुनिर्भवेत् ॥१॥१५८॥ તત્વભૂત ધર્મનું અન્વેષણ કરનાર મુનિ જ્યારે જ્યારે મનથી, વાણીથી કે કાયાથી જે કંઈ ક્રિયા કરે ત્યારે ત્યારે સાવધાન (ઉપગવાન) રહે. ૧૧૫૮ इष्टानिष्टेषु भावेषु, सदा व्यग्रं मनो मुनिः । सम्यङ् निश्चयतत्त्वज्ञः स्थिरीकुर्वीत सात्त्विकः ॥२॥१५९।। નિશ્ચયપૂર્વક તત્વને જાણનાર એ સાવિક મુનિ, ઈષ્ટ અને અનિષ્ટ પદાર્થોમાં હમેશાં વ્યગ્ર થતા એવા મનને સારી રીતે સ્થિર કરે. રા૧૫૯ अशुभं वा शुभं वापि स्वस्वकर्मफलोदयम् । भुजानानां हि जीवानां, हर्ताकर्ता न कश्चन ॥३॥१६०॥ પિતપોતાના કર્મના ફલના ઉદયને પછી તે અશુભ હાય યા શુભ હોય–ભેગવે છે, અન્ય કોઈ તેનો કરનારે કે દૂર કરનારે નથી. સાથે જ ૧ તત્ર | Page #56 -------------------------------------------------------------------------- ________________ યોગસાર मृतप्रायं यदा चित्तं, मृतप्रायं यदा वपुः । मृतप्रायं यदाऽक्षाणां वृन्दं पक्त्रं तदा सुखम् ||४|| १६१॥ જ્યારે ચિત્ત મૃતપ્રાય થઈ જાય, જ્યારે શરીર મૃતપ્રાય થઈ જાય અને જ્યારે ઈન્દ્રિયાના સમૂહ મૃતપ્રાય થઈ જાય ત્યારે જ સુખ પરિપકવ દશાને પામ્યું છે એમ સમજવું. ૫૪૫૧૬૧૫ आजन्माज्ञानचेष्टाः स्वा, निन्यास्ताः प्राकृतैरपि । विचिन्त्य मूढ ! ચૈવથય જીવન જનમે ॥૬॥ હે મૂર્ખ ! સામાન્ય મનુષ્યાથી પણ નિન્દા કરવા યોગ્ય તે' પેાતે કરેલી જન્મથી આરંભી આજ પર્યંતની અજ્ઞાનની ચેષ્ટાઓનો વિચાર કર્યાં પછી પણ પંડિતપણાનો ગવ કરતાં તુ શરમાતા નથી ?પાા૧૬૨૫ निरुन्ध्याच्चितं दुर्ध्यानं निरुन्ध्यादतं वचः । નિયાત્ જાયચાલ્યું, તત્ત્વતત્ઝીનમાનસઃ ॥૬॥૬॥ य તત્ત્વમાં તલ્લીન મનવાળા આત્માએ ચિત્તનું દુર્ધ્યાન, વચનના અસંયમ તથા કાયાની ચપલતાના નિરાધ કરવા જોઈ એ. un૧૬૩ા दिनातिवाहिकां कष्टां दृष्ट्वा वन्द्यादिदुःखिनाम् । હમેશાન્તમૌનાખ્યાં તપશ્ચિત્ત સ્થિરૌઢુહ ।।ના દ્દષ્ટા ૪૫ કેદી વગેરે દુઃખી પ્રાણીઓની કષ્ટપૂર્વક દિવસ પસાર કરવાની દશાને જોઈને, તપ કરતા તુ એકાન્ત અને મૌનથી ચિત્તનો રાષ કરીને તેને સ્થિર કર. ઘણા૧૬૪ના ૧ નિતં । Page #57 -------------------------------------------------------------------------- ________________ યોગસાર मुनिना मसणं शान्तं, प्राजलं मधुरं मृदु । वदता तापलेशोऽपि त्याज्यः स्वस्य परस्य च ॥८॥१६६॥ મુનિએ એવું કેમલ, શાન્ત, સરળ, મધુર અને સ્નિગ્ધ વચન બોલવું જોઈએ કે જેથી પોતાને અને પરને લવલેશ પણ તાપ ન થાય. ૮૧૬પા कोमलापि मुसाम्यापि वाणी भवति कर्कशा ।। अप्राञ्जलाऽस्फुटात्यर्थ विदग्धा चर्विताक्षरा ॥९॥१६६।। કેમલ અને સારી સમતાપૂર્વકની વાણી પણ કર્કશ, વક્ર, અસ્પષ્ટ, વધુ પડતા ડહાપણવાળી તથા ચીપી ચીપીને બેલાએલી હોઈ શકે છે. (માટે તેવી વાણીને પગ ન કરે) લા૧૬૬ औचित्यं ये विजानन्ति, सर्वकार्येषु सिद्धिदम् । सर्वप्रियंकरा ये च ते नरा विरला जने ॥१०॥१६७।। સર્વ કાર્યોમાં સિદ્ધિ આપનાર ઔચિત્યને જેઓ જાણે છે અને જેઓ સર્વનું પ્રિય કરનારા છે તેવા મનુષ્ય આ લેકમાં વિરલ જ હોય છે. ૧૦૧૬૭ औचित्यं परमो बन्धु-रौचित्यं परमं सुखम् । धर्मादिमूलमौचित्यमौचित्यं जनमान्यता ॥११॥१६८॥ ઔચિત્ય (ગુણ) એ પરમ બંધુ છે, ઔચિત્ય પરમ સુખ છે, ધર્મ આદિનું મૂળ પણ ઔચિત્ય છે અને ઔચિત્ય (જ) લેકમાં માન્ય બનાવનાર છે. ૧૧૧૬૮૧ ૧ સૌચાપ | Page #58 -------------------------------------------------------------------------- ________________ યોગસાર ૪૭ कर्मबन्धदृढ' लेषं सर्वस्यामी तिकं सदा । धर्मार्थिना न कर्तव्यं वीरेण जटिनि यथा ॥१२॥१६९॥ ધર્માથી પુરુષે કર્મને ગાઢ બંધ કરાવનાર અને સદા સર્વને અપ્રીતિ કરનાર કઈ જ કાર્ય શ્રી વીર ભગવંતે તાપસના વિષયમાં જેમ ન કર્યું તેમ ન કરવું જોઈએ. ૧ર૧૬ बीजभूतं सुधर्मस्य सदाचारप्रवर्तनम् । सदाचारं विना स्वैरिण्युपवासनिमो हि सः ॥१३॥१७०॥ સદાચારમાં પ્રવૃત્તિ એ સદુધર્મનું બીજ છે. સદાચાર વિનાને ધર્મ તે વ્યભિચારિણી સ્ત્રીના ઉપવાસ જે (હાંસી પાત્ર) છે. ૧૩૧૭૦ मृतॊ धर्मः सदाचारः सदाचारोऽश्यो निधिः। दृढं धैर्य सदाचारः सदाचारः परं यशः ॥१४॥१७१॥ સદાચાર એ મૂર્તિમાન ધર્મ છે, સદાચાર કદી ન ખૂટનારો ભંડાર (અક્ષયનિધાન) છે, સદાચાર એ સ્થિર હેનારૂં બૈર્ય છે અને સદાચાર એ શ્રેષ્ઠ યશ છે. ૧૪૧૭૧ लोभमुन्मूलयन्मूलादप्रमत्तो मुनिः सदा ।। क्षायोपशमिके भावे स्थितोऽनुत्सुकतां ब्रैजेत् ॥१५॥१७२॥ ૧ "રુંઃ ૨ “તિરું : ૩ ધીરેન જ નટિના ! શ્રી વીર ભગવતે છો સ્થાવસ્થામાં દુઈજજત તાપસની અપ્રીતિ નિવારવા માટે તે સ્થાનનો ચતુર્માસમાં પણ ત્યાગ કર્યો હતે. ५ चार' । ६ सुखम् । ७ भजेत् । Page #59 -------------------------------------------------------------------------- ________________ ४८ ગયાર ક્ષાપથમિક ભાવમાં રહેલા અપ્રમાદી મુનિએ લેભને મૂળથી ઉખાડી સદા ઉત્સુક્તાને ત્યાગ કરવો જોઈએ. પા૧૭૨ા संसारसरणिोंभो, लोभः शिवपथाचलः। सर्वदुखखनिर्लोभो, लोभो व्यसनमन्दिरम् ॥१६॥१७३॥ शोकादीनां महाकन्दो लोभः क्रोधानलानिलः । मायावल्लिसुधाकुल्या, मानमत्तेमवारुणी ॥१७॥१७४॥ લોભ એ સંસારનો માર્ગ છે, લેભ એ મોક્ષના માર્ગમાં (જતાં રોકનાર) પર્વત છે, લેભ એ સર્વ દુઃખની ખાણ છે, લેભ એ કોનું મન્દિર છે, લેભ એ શેક આદિ દુખોને પેદા કરવા માટે મહાકબ્દ છે, લોભ એ ક્રોધરૂપી અગ્નિને પ્રજવલિત કરવા માટે પવન સમાન છે, લોભ એ માયારૂપી વેલડીને વધારવા માટે અમૃતની નીક સમાન છે અને લેભ એ માનરૂપી મદોન્મત્ત હાથીને (વધુ પાગલ કરવા) માટે મદિરા સમાન છે. ૧૬-૧૭૧૭૩-૧૭૪ 'त्रिलोक्यामपि ये दोषास्ते सर्वे लोभसंभवाः गुणास्तथैव ये केऽपि ते सर्वे लोभवर्जनात् ॥१८॥१७५।। ત્રણેય લેકમાં જે કઈ દોષ છે તે બધા લેભથી પિદા થયેલા છે. તેવી રીતે જે કઈ ગુણો છે તે બધા લેભના ત્યાગથી પેદા થયેલા છે. ૧૮૧૭પા नैरपेक्ष्यादनौत्सुक्यमनौत्सुक्याच्च सुस्थता । सुस्थता च परानन्दस्तदपेक्षां क्षयेद् मुनिः ॥१९॥१७६॥ ૦૧ રો Page #60 -------------------------------------------------------------------------- ________________ યોગસાર ૪૯ કેઈપણ વસ્તુની અપેક્ષા છેડી દેવાથી ઉત્સુક્તાને નાશ થાય છે, ઉત્સુક્તાના નાશથી સુસ્થતા પ્રગટે છે અને સુસ્થતા એ જ શ્રેષ્ઠ આનંદ છે. તેથી મુનિએ (સર્વપ્રથમ) અપેક્ષાને જ નાશ કરવો જોઈએ. ૧લા૧૭૬ अधों जिह्मता यावद् धर्मः स्याद् यावदार्जवम् । अधर्मधर्मयोरेतद् द्वयमादिमकारणम् ॥२०॥१७७॥ જ્યાં સુધી વક્તા છે ત્યાં સુધી અધર્મ છે અને જ્યાં સુધી સરલતા છે ત્યાં સુધી ધર્મ છે. અધમ અને ધર્મનાં આ બે (વકતા અને સરળતા) મુખ્ય કારણ છે. પરા૧૭છા मुखमावशीलत्वं सुखं नीचैश्च वर्तनम् । सुखमिन्द्रियसंतोषः सुखं सर्वत्र मैत्र्यकम् ॥२१॥१७८॥ સરળ સ્વભાવપણું સુખ છે, નમ્ર વર્તન સુખ છે, ઈન્દ્રિએના વિષયમાં સન્તોષ રાખવો તે સુખ છે અને સર્વત્ર મૈત્રી ભાવના તે સુખ છે. ર૧૧૭૮ संतुष्टं सरलं सोमं नम्र तं कूरगड्डुकम् । ध्यायन् मुनि सदा चित्ते, को न स्याच्चन्द्रनिर्मल: ? ॥२२॥१७९॥ સંતોષી, સરલસૌમ્ય તથા નમ્ર તે કૂરગડુક મુનિનું સદા ચિત્તમાં ધ્યાન કરનાર કો આત્મા ચન્દ્ર સમાન નિર્મલ ન થાય ? રર૧૭૯ सुकुमारमुरुपेण शालिभद्रेण भोगिना । तथा तप्तं तपो ध्यायन् न भवेत् कस्तपोरतः ? ॥२३॥१८०॥ १ मैत्रकम् । २ योगिना। ચો. ? Page #61 -------------------------------------------------------------------------- ________________ ૫૦ યોગસાર સુકુમાર, સુંદરરૂપસંપન્ન અને ભેગી એવા શાલિભદ્ર તેવી રીતે તપ કર્યું કે જેનું ચિન્તન કરનારે કેણ તપમાં રક્ત ન બને ? ર૩૧૮૦ किं न चेतयसे मूढ ? मृत्युकालेऽप्युपस्थिते । विषयेषु मनो यत्ते, धावत्येव 'निरङ्कुशम् ॥२४॥१८१॥ હે મૂઢ આત્મન ! મૃત્યકાલ નજીક આવી પહોંચવા છતાં પણ તું કેમ સમજતો નથી ? કેમકે તારૂં મન વિષયે તરફ નિરંકુશ બનીને (હજી પણ) દોડ્યા જ કરે છે. ર૪૧૮૧ जीविते गतशेषेऽपि, विषयेच्छां वियोज्य ते । चेत् तपःप्रगुणं चेतस्ततः किञ्चिद् न हारितम् ॥२५॥१८२।। જીવિત લગભગ સમાપ્ત થવા છતાં ય જે તારૂં મન વિષયની ઈચ્છાને ત્યાગ કરી તપ માટે તત્પર હોય તો હજી પણ કશું જ ગુમાવ્યું નથી. પરપા૧૮૨ા कूटजन्मावतारं स्वं पापोपायश्च संकुलम् । .. व्यर्थ नीत्वा वताद्यापि, धर्मे चित्तं स्थिरीकुरु ॥२६॥१८३॥ કડ, કપટ અને પાપના ઉપાયથી પિતાના આ જન્મને વ્યર્થ ગુમાવીને હજી પણ ધર્મમાં ચિત્તને સ્થિર કરાર દા૧૮૩ अनन्तान् पुद्गलावर्तानात्मन्नेकेन्द्रियादिषु ।। भ्रान्तोऽसि च्छेदभेदादिवेदनाभिरभिद्रुतः ॥२७॥१८४॥ साम्प्रतं तु दृढीभूय सर्वदुःखदवानलम् । व्रतदुःख कियत्काल, सह मा मा विपीद भोः ! ॥२८॥१८५॥ ૧ નિરતરમ | Page #62 -------------------------------------------------------------------------- ________________ યોગસાર હું આત્મન્ ! એકેન્દ્રિય આદિ ચેાનિએમાં અનન્ત પુદૂગલ પરાવતો પર્યંત તું રખડચો છે અને ત્યાં છેદન ભેદન આદિ વેદના તેં સહન કરી છે, તો હવે દૃઢ બની સર્વ દુઃખાને (સળગાવી દેવા) માટે દાવાનલ સમાન વ્રતના કષ્ટને થોડાક કાલપત સહી લે પણ વિષાદ ન કર. ૧૨૭-૨૮૫૧૮૪-૧૮પા उपदेशादिना किञ्चित् कथंचित् कार्यते परः । स्वात्मा तु स्वहिते योक्तुं मुनीन्द्रैरपि दुष्करः ॥ २९ ॥१८६॥ અન્ય જીવને ઉપદેશ આદિ દ્વારા કોઈપણ રીતે કંઈ (ધર્માચરણ આદિ) કરાવી શકાય છે, પરંતુ પેાતાના આત્માને પેાતાના હિતમાં (ધમ માં) જોડવા તે તે મુનીન્દ્રોથી પણ દુષ્કર છે. રા૮કા यदा दुःखं सुखत्वेन दुःखत्वेन सुखं यदा । मुनिर्वेति तदा तस्य मोक्षलक्ष्मीः स्वयंवरा ॥ ३० ॥ १८७॥ ૫૧ મુનિ જ્યારે(વ્રત આદિના) દુઃખને સુખરૂપે અને (વિષયે આદિના) સુખને દુઃખરૂપે જાણે છે ત્યારે તેને મેાક્ષલક્ષ્મી સ્વયં વરે છે. ૫૩૦ના૧૮૭૫ सर्व वासनया दुःखं सुखं वा परमार्थतः । म्लयत्यत्रेक्षणेऽप्येको, हतोऽप्यन्यस्तु तुष्यति ||३१|| १८८|| પરમાથી સુખ યા દુ:ખ એ બધું મનની ભાવનાથી જ છે, કારણ કે એક વ્યક્તિ અસ્ત્રને (હથિયારને) જોતાં જ ગ્લાનિ પામે છે જ્યારે બીજી વ્યક્તિ અસ્ત્રથી (હથિયારથી) હાવા છતાંય ખુશ થાય છે. ૫૩૧૫૧૮૮૫ Page #63 -------------------------------------------------------------------------- ________________ પર યોગસાર सुखमग्नो यथा कोऽपि लीनः प्रेक्षणकादिषु । गतं कालं न जानाति तथा योगी परेऽक्षरे ॥३२॥१८९॥ જેમ સુખમાં મગ્ન એ કેઈમાણસ નાટક આદિજોવામાં લીન થાય છે ત્યારે કેટલે કાલ પસાર થયે તે પણ જાણતો નથી તેમ શ્રેષ્ઠ અક્ષર (પરમાત્મા યા સઈ)માં (તેના ધ્યાનમાં) લીન થયેલે વેગી પણ વિતેલા કાલને જાણતો નથી.૩રા૧૮લા मृगमित्रो यदा योगी वनवासमुखे रतः। तंदा विषयशर्मेच्छामृगतृष्णा विलीयते ॥३३॥१९०॥ જ્યારે યોગી પુરુષ પશુઓને મિત્ર બની વનવાસના સુખમાં રક્ત બને છે ત્યારે તેની વિષય સુખની ઈચ્છારૂપી મૃગતૃષ્ણ નાશ પામે છે. ૩૩૧૯૦ वने शान्तः सुखासीनो, निर्द्वन्द्वो निष्परिग्रहः । माप्नोति यत्सुखं योगी सार्वभौमोऽपि तत्कुतः ॥३४॥१९१।। શાન્ત, સુખમાં રહેલ, જેના દ્વન્દ્ર (રાગદ્વેષ આદિ) ચાલ્યાં ગયાં છે તે, પરિગ્રહ વિનાનો, યેગી વનમાં જે સુખ પ્રાપ્ત કરે છે તે સુખ સાર્વભૌમ રાજાને પણ ક્યાંથી હોય?i૩૪૧૯૧ जन्मभूत्वात् पुलिन्दानां वनवासे यथा रतिः ।। तथा विदिततत्त्वानां यदि स्यात् किमतः परम् ॥३५॥१९२॥ *આનો અર્થ શ્રેષ્ઠ એવા અક્ષર પદમાં એટલે મોક્ષમાં' એમ પણ થઈ શકે. ૧ કથા | ૨ તથા ૩ સાર્વભૌમવિ | ક બન્મભૂતાત, વરજવાતું ! Page #64 -------------------------------------------------------------------------- ________________ ચેાગસાર જેમ ભીલ વગેરે લેાકાને પેાતાની જન્મભૂમિ હાવાથી વનવાસમાં આનંદ આવે છે તેમ તત્ત્વાના જાણકાર (યાગી)ને પણ જો વનવાસમાં આનંદ આવે તો પછી ખીનું શું જોઈ એ ? ૩પા૧૯૨૫ एको गर्भे स्थितो जात एक एको विनेयसि । तथापि मूढ ! पत्न्यादीन् किं ममत्वेन पश्यसि ? ॥३६॥१९३॥ ૫૩ તુ એકલા જ ગર્ભ માં રહ્યો, એકલા જ જન્મ પામ્યા અને એક્લા જ મૃત્યુ પામીશ. આ જાણવા છતાં પણ હે મૂઢ! પત્ની આદિને મમત્વ બુદ્ધિથી કેમ જુએ છે ? ૫૩૬૫૧૯૩૫ पापं कृत्वा स्वतो भिन्नं कुटुम्बं पोषितं त्वया । યુદ્ધ સદ્દિષ્યને વેન, પ્રાન્તોઽસ દ્દા મહાન્તરે?।।ર્છા?૧૪૫ હે આત્મન્ ! તેં પાપ કરીને તારાથી ભિન્ન એવા કુટુંબને પેાધ્યું અને (તે પાપનુ) દુઃખ તુ જાતે સહન કરવાના છે. ખેદની વાત છે કે તુ મેટા ચક્રાવામાં ફસાઈ ગયા છે. ૫૩ા૧૯૪ના चलं सर्वेक्षणाद् वस्तु दृश्यतेऽथ न दृश्यते । अजरामरवत् पापं, तथापि कुरुषे कथम् || ३८॥ १९५॥ દુનિયાની સ` ચીજો ચંચલ છે. ક્ષણમાંતે દેખાય છે અને ક્ષણ પછી તે દેખાતી નથી, તે પણ તું પેાતાને અજર અમર (કદી વૃદ્ધત્વ ન પામનારા અને કદી ન મરનારા) માનીને પાપને શા માટે કરે છે ? ૫૩૮૫૧૯૫ા ૧ વિનતિ । Page #65 -------------------------------------------------------------------------- ________________ ૫૪ ચોગસાર सप्तधातुमये श्लेष्ममूत्राधशुचि पूरिते । शरीरकेऽपि पापाय, कोऽयं शौचाग्रहस्तव ? ॥३९॥१९६।। સાત ધાતુઓથી વ્યાપ્ત અને શ્લેષ્મ, મૂત્ર આદિ અશુચિથી ભરેલા શરીરમાં પણ તને કેવી જાતને આ પવિત્રતાનો આગ્રહ છે? કે જે પાપને માટે થનાર છે. ૩૯૧૬ शारीरमानसैदुःखैबहुधा बहुदेहिनः।। संयोज्य साम्प्रतं जीव ! भविष्यसि कथं स्वयम् ॥४०॥१९७।। હે આત્મન ! ઘણા પ્રાણુઓને, ઘણું ઘણ રીતે શારીરિક અને માનસિક દુઃખો સાથે હાલમાં તું સંયોગ કરાવે છે, તો તારૂં પિતાનું ભવિષ્યમાં શું થશે? ૫૪૦૧૯૭ धर्म न कुरुषे मूर्ख ! प्रमादस्य वशंवदः।। कल्ये हि त्रास्यते कस्त्वां, नरके दुःखविह्वलम् ॥४१॥॥१९८॥ હે મૂર્ખ ! પ્રમાદને વશ પડેલો તું અત્યારે ધર્મને કરતો નથી, તો પછી નરકમાં દુઃખથી વિહલ બનેલા તને કાલે કેણુ બચાવશે ? ૪૧૧૯૮ कन्धराबद्धपापाश्मा, भवाब्धौ यद्यधोगतः । क्व धर्मरज्जुसंमाप्तिः ? पुनरुच्छलनाय ते ॥४२॥१९९॥ જો તું, ડેકમાં પાપરૂપી પત્થર બાંધીને ભવસાગરમાં નીચે ચાલ્યા જઈશ તો પછી બહાર આવવા માટે તેને ધર્મરૂપી દોરડાની પ્રાપ્તિ ફરી ક્યાંથી થશે ? પરા૧લ્લા दुःख कूपेऽत्र संसारे, सुखलेशमोऽपि यः । सोऽपि दुःखसहस्रेणानुविद्धोऽतः कुतः सुखम् ? ॥४३॥२०॥ ૧ “મ” ર માગને રૂ ૧દ્ધરાય ક “ફ” ! Page #66 -------------------------------------------------------------------------- ________________ વેગસાર ૫૫ દુઃખના કૂવા જેવા આ સંસારમાં સુખના લેશને જે ભ્રમ થાય છે તે પણ હજારે દુઃખથી વીંટાયેલ છે. તેથી સંસારમાં સુખ ક્યાંથી લાવવું? (સંસારમાં સુખ છે જ ક્યાં છેu૪૩ર૦૦ दुःखितानखिलाजन्तून् पश्यतीह यथा यथा। तथा तथा भवस्यास्य विशुद्धात्मा विरज्यति ॥४४॥२०१॥ વિશુદ્ધ આત્મા જેમ જેમ સંસારમાં સમગ્ર જીવને દુઃખી જુવે છે તેમ તેમ તે આ સંસારથી વિરાગી બને છે. જયાર૦૧ संसारावर्त निर्मग्नो धूर्णमानो विचेतनः । अध एव जनो याति निकटेऽपि तटे हहा ॥४५॥२०२॥ तिर्यग्गोऽयं यथा च्छिन्दन् नद्याः स्यात् पारगः सुधीः। भवस्यापि तथोत्सर्गापवादकुशलो मुनिः ॥४६॥२०३॥ ખેદની વાત છે કે સંસાર (રૂપી નદી)ના આવર્તમાં ડૂબેલો પ્રાણી કિનારો પાસે હોવા છતાં પણ ગોથાં ખાતો ખાતે બેભાન બની નીચે જ ચાલ્યા જાય છે. પરંતુ જેમ નદીમાં તિરછું ગમન કરતો અને નદીના પાણીને કાપતો કુશલ પુરુષ નદીના પારને પામે છે, તેમ ઉત્સગ અને અપવાદમાં કુશલ મુનિ પણ સંસારની પાર પામે છે. ૪૫-૪૬ર૦૨-૨૦૩ एभिः सर्वात्मना भावैर्भावितात्मा शुभाशयः। कामार्थविमुखः शूरः सुधर्मैकरैतिर्भवेत् ॥४७॥२०४॥ સુંદર અન્તઃકરણવાળા, વીરપુરુષે, આ (ઉપર બતાવેલા) ભાવોથી સંપૂર્ણ રીતે પિતાના આત્માને ભાવિત કરીને અને કામ તથા અર્થથી પરાભુખ બનીને શુદ્ધ ધર્મમાં જ સંપૂર્ણ લયલીન થવું જોઈએ. કાર૦૪ ૧ નિમનો ૨ તો ! Page #67 -------------------------------------------------------------------------- ________________ પર ચેાગસાર इति तत्त्वोपदेशौघक्षालितामलमानसः । निर्द्वन्द्व उचिताचारः सर्वस्यानन्ददायकः || ४८ ||२०५ ॥ स्वस्वरूपस्थितः पीत्वा योगी योगरसायनम् । निःशेषक्लेशनिर्मुक्तं प्राप्नोति परमं पदम् ||४९ ॥ २०६॥ આ પ્રમાણે તત્ત્વના ઉપદેશના સમૂહથી સ્વચ્છ થયુ છે નિલ મન જેવું એવા અને રાગ દ્વેષ આદિ દ્વન્દ્વોથી રહિત, ઉચિત આચારાનું પાલન કરનાર, સને આનંદ આપનાર અને પેાતાના સ્વરૂપમાં સ્થિત એવા ચેાગી યેાગરૂપી રસાયણનુ પાન કરીને સમગ્ર લેશેાથી સંપૂર્ણ રીતે મુક્ત એવા પરમપદમેાક્ષને પ્રાપ્ત કરે છે. ૫૪૮-૪૯ા૨૦૫-૨૦૬૫ इति श्री योगसारे भावशुद्धिजनकोपदेशः पञ्चमः प्रस्तावः समाप्तः આ પ્રમાણે શ્રીયેાગસાર ગ્રન્થમાં ભાવશુદ્ધિ ઉત્પન્ન કરનાર ઉપદેશ છે જેમાં એવા પાંચમા પ્રસ્તાવ પૂર્ણ થયા. Page #68 -------------------------------------------------------------------------- ________________ m -11 . परिशिष्टम् [१] ग्रन्थस्थपधानां वर्णक्रमणसूची पद्य-प्रारम्भः प्रस्तावः क्रमांकः अणुमात्रा अपि गुणाः अद्य कल्येऽपि कैवल्यं अधर्मो जिह्मता यावद् अधैर्यादविचार्येद अनन्तान् पुद्गलावर्ता अपराधाक्षमा क्रोधो अरतिविषयग्रामे अशुभं वाशुभं वापि अष्टाङ्गस्यापि योगस्य असदाचारिणः प्रायो अहं त्वदीयपुत्रोऽस्मि अहो विचित्रं मोहान्ध्यं आकाशवदरूपोऽसौ आगमे योगिनां या तु आजन्माज्ञानचेष्टाः स्वा आत्मानो देहिनो भिन्नाः आराधितोऽस्त्वसौ भाव इति तत्त्वोपदेशौघ इति साम्यतनुत्राण इयं तु ध्यानयोगेन इष्टानिष्टेषु भावेषु उपदेशादिना किश्चित् उपसर्गे सुधीरत्वं NNI Tmrrrrr or or or oranr mr mr 30 ३१ २९ Page #69 -------------------------------------------------------------------------- ________________ ૫૮ rrorm I mm N O duMM2 ०.४० ०. m mm ~ 0 .35 0 1 1 30 उपसर्पन्ति ते यावत् एको गमें स्थितो जात एतावत्यैव तस्याज्ञा एतेषु येन केनापि एभिः सर्वात्मना भावैः एवमादीनि दैन्यानि एवमेव सुखेनैव एवमेव सुखेनैव औचित्यं परमो बन्धु औचित्यं ये विजानन्ति कथयंश्च निमित्ताचं कन्धराबद्धपापाश्मा कर्मबन्धदृढश्लेषं कषायविषयग्रामे कषायविषयाक्रान्तो कषाया अपसर्पन्ति कषाया विषया दुःख कषायास्तन्निहन्तव्या कायेन मनसा वाचा किं क्लिष्टेन्द्रियरोधेन किं न चेतयसे मूढ किं नाग्न्येय सितै रक्तैः किं बुद्धेन किमीशन किं त्रैतः किं व्रताचारैः किं विभुत्वेन किं भोगैः किन्तु न ज्ञायते तावद् m ar ar arrrrrrr » or rrrr snar 21 MMMOM2. Page #70 -------------------------------------------------------------------------- ________________ किन्तु सातैकलिप्सुः सः कूट जन्मावतारं स्वं कृतकृत्योऽयमाराद्धः कोमलापि सुसाम्यापि क्रियते दधिसाराय क्षान्त्यादिर्दशधा धर्मः गृहं च गृहवार्ता च चञ्चलस्यास्य चित्तस्य चलं सर्व क्षणाद्वस्तु चारित्रैश्वर्यसम्पन्न चिन्तामण्यादिकल्पस्य जगत्त्रयैकमल्लश्च जन्मभूत्वात् पुलिन्दानां जातरूपं यथा जात्यं जीविते गतशेषेऽपि ज्ञानदर्शनशीलानि त एव रक्षिता दुःख त एव वैपरीत्येन ततः सत्त्वमवष्टभ्य ततश्च भिक्षुकप्रायं तत् त्वनन्तानुबन्ध्यादि तत्पुनर्मोक्षदो धर्मः तथा चिन्त्यं तथा वाच्य तात्त्विका वयमेवान्ये तावद् गुरुवचः शस्त्रं तावद् धैर्य महत्त्वं च -rrrrrr 30 or Irr narrow or orren MNNorm or mr mmm NNNNY ~~ م چه ۸ Page #71 -------------------------------------------------------------------------- ________________ ४५ १ m२० तिर्यग्गोऽयं यथा च्छिन्दन् । तै दोषैर्दूषितो देवः तोषणीयो जगन्नाथ त्यक्त्वा रजस्तमोभावो त्रिलोकयामपि ये दोषा त्वमार्या त्वं च मे माता दिनातिवाहिकां कष्टां दुःखकूपेऽत्र संसारे दुःखितानखिलाञ्जन्तून् दुर्विजया दुरुच्छेद्या दुस्सहा विषयास्तावत् दूरे दूरतरे वास्तु दृढप्रहारिवीरेण दृष्टिरागो महामोहो दृष्टवा श्रीगौतम द्वित्रास्त्रिचतुरा वापि धर्मकल्पद्रुमस्यैता धर्म न कुरुषे मूर्ख ! धर्मस्य बहुधाऽध्वानो धीराणामपि वैधुर्य नाज्ञानाद् बालको वेत्ति नाञ्चलो मुखवस्त्रंन नार्थ्यते यावदैश्वर्य निःसंगो निर्ममः शान्तो निरन्ध्याच्चितदुर्थ्यानं 3 orr - 30755 Morrrrors No mrar RI . | Page #72 -------------------------------------------------------------------------- ________________ MYTM24 Mar नरपेक्ष्यादनौत्सुक्य नोपेन्द्रस्य नचेन्द्रस्य पतितव्यं जनैः सर्वैः परं पतन्तं पश्यन्ति परे हितमतिमैत्री पापबुद्धया भवेत्पापं पापं कृत्वा स्वतो भिन्न प्रणम्य परमात्मानं प्रशान्तस्य निरीहस्य बाहुल्येन तदाभास बीजभूतं सुधर्मस्य बुद्धो वा यदिवा विष्णु भवेद् विरतिरप्यस्य मदीयं दर्शनं भुख्यं ममैव देवो देवः स्यात् मानुष्यं दुर्लभं लब्ध्वा मानेऽपमाने निन्दायां मुनयोऽपि यतस्तेन मुनिना मसृणं शान्तं मूतॊ धर्मः सदाचारः मृतप्रायं यदा चित्तं मृगमित्रो यदा योगी मैत्री निखिलसत्त्वेषु मोहोपहतचित्तास्ते य एव वीतरागः स यत् तदर्थ गृहस्थानां यत्र साम्यं स तत्रैव Fm rns aroo Torrar ro rossNrror mr mm or my mom Mmmnorm 2012 c C W 0 ० ० ७ | Page #73 -------------------------------------------------------------------------- ________________ س س ه م ه ع ه ه ه यथा गुडादिदानेन यथा परस्य पश्यन्ति यथावस्थितविज्ञान यथाऽऽहतानि भाण्डानि यदा दुःखं सुखत्वेन यदा ध्यायति यद् योगी यदि त्वं साम्यसंतुष्टो यद्यात्मा निर्जितोऽमीभि यद्वा रागादिभिर्दोषैः यादृशोऽनन्तवीर्यादि येन केन प्रकारेण येनाज्ञा यावदाराद्धा येनैवाराधितो भावात् ये सिद्धा ये च सेत्स्यन्ति यैस्तु पापभराक्रान्तैः रागद्वेषमयेष्वेषु राजद्वेषविनाभूतं रागादयस्तु पाप्मानो रागादिदूषितं ध्यायन् रागोऽभीष्टेषु सर्वेषु रात्रौ दिवा च सा सा सा लोकेऽपि सात्त्विकेनैव लोकोत्तरान्तरङ्गस्य लोभः पदार्थसंप्राप्ती लोभमुन्मूलयन् मूला वने शान्तः सुखासीनो m on MY Four m Mor More marror mr 0005 " Mr or marrow Ymro room ram ه Page #74 -------------------------------------------------------------------------- ________________ or orar ४00 ४ ~ Sr morusur o N arrorm or ~ r o विश्वस्य वत्सलेनापि बीतरागमतो ध्यायन् वीतरागं यतो व्यायन् वृक्षस्य च्छेद्यमानस्य वेदोदयश्च संभोगे शत्रौ मित्रे सुखे दुःखे शब्दरूपरसस्पर्श शारीरमानसैर्दुःखै शुद्धस्फटिकसंकाशः शोकादीनां महाकन्दो श्रावको बहुकर्मापि श्रुतश्रामण्ययोगानां संख्यायाऽनेकरूपोऽपि संतुष्टं सरलं सोमं संसारावर्तनिर्मग्नो संसारसरणिो भो स तावद् देहिनां भिन्नः सदा तत्पालने लीनैः सवृक्षं प्राप्य निर्वाति सप्तधातुमये श्लेष्म सर्व वासनया दुःख सर्वजन्तुहिताजैव सर्वमोहक्षयात् साम्ये सर्वभूताविनाभूत सर्वमन्यस्य दीनस्य सर्वसंग परित्यागः सर्वेऽपि साम्प्रतं लोकाः 3 amar M T Irrm mr ~ MY worr mmmmm ur 03 ० १,०१r or Fol | Page #75 -------------------------------------------------------------------------- ________________ सहजानन्दता सेयं सहजानन्दसाम्यस्य सा मित्रं सैव मन्त्री च साम्प्रतं तु दृढीभूय साम्यंमानस भावेषु साम्यं समस्तधर्माणां साम्य शुद्धिक्रमेणैव सावद्यं सकलं योगं सुकरं मलघारित्वं सुकुमार सुरूपेण सुखमग्नो यथा कोsपि सुखमार्जवशीलत्वं सुखाभिलाषिणोऽत्यर्थं सूक्ष्माः सूक्ष्मतरा भावाः सूर्यो जनस्य तापाय स्त्रीमुदे गम्भारे स्थिरो धीरस्तु गम्भीर: स्वपता जाग्रता रात्रौ स्वरूपं वीतरागत्वं स्वर्गापवर्गदो द्रव्य स्वस्वदर्शन रागेण स्वस्वरूपस्थितः पीत्वा स्वाधीनं स्वं परित्यज्य हन्तव्यः क्षमया क्रोधो हर्षः शोको जुगुप्सा च होनसत्त्वों यतो जन्तु ૬૪ mr m do mr ३ ५ ३ ५ ३ ३ ३ १ r g চমaav do ३ १ १ १५ १ १३ २८ १६ ३८ All ३० २३ ३२ २१ ३३ mo २२ १५ ३० १७ ३९ ३१ ३५ ४९ २० ११ १२ Page #76 -------------------------------------------------------------------------- ________________ ucation intemational