SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ યેાગસાર લેાકમાં વિભ્રમના કારણભૂત અનેક ધર્મ માર્ગો છે. તે (ધ માર્ગા)માં, બાહ્ય આડંબરના યેાગે તત્ત્વમાં ભ્રાન્ત દૃષ્ટિવાળા બનેલા લેાકો પાતપેાતાના ધર્મના રાગથી પરસ્પર વિવાદ કરે છે અને પેાતાના ધર્મને જ સર્વથા (ધર્મ) માને છે પણુ, બીજાના ધર્મને (ધર્મ) માનતા નથી. ૫૩૪-૩૫૫૫૮૦૫૮૧૫ यत्र साम्यं स तत्रैव किमात्मपरचिन्तया । ૨૪ जानीत तद्विना हो ! नात्मनो न परस्य च || ३६ || ८२ ॥ જ્યાં સમતા છે ત્યાં જ તે (ધ) છે. (તેમાં આ) પેાતાને અને (આ) પારકો (ધર્મ છે) એવી ચિન્તાથી શુ ? કારણ કે તે (સમતા) વિનાનેા (ધર્મ) તે પેાતાના ય નથી કે પારકો ય નથી. ૫૩૬૫૮રા क्षान्त्यादिर्दशधा धर्मः सर्वधर्मशिरोमणिः । મોડધિ સામ્યવતામેવ. મૈચાવિત મેળાનું રૂ॥૮॥ સર્વ ધર્માંમાં શિરામિણ એવે ક્ષમા આદિ દશ પ્રકારના ધર્મ (યુતિધર્માં) તે (ધર્મ) પણ મૈત્રી આદિ (ભાવના)ના અભ્યાસી એવા સમતાવાળા જીવાને જ હાય છે. ૫૩૭૮૩૫ साम्यं समस्तधर्माणां सारं ज्ञात्वा ततो बुधाः । વાઘે દૃષ્ટિપ્ર; મુવા વિનં દ્યુત નિમમ્ ||૮|| હું વિદ્વાને ! તેથી સમભાવ તે સર્વ ધર્માંને સાર છે” એમ જાણીને બાહ્ય એવા દ` નાના કદાગ્રહ મૂકી, ચિત્તને નિમળ કરે. ૫૩૮૫૮૪મા इति श्रीयोगसारे तत्त्वसारधर्मोपदेशकः द्वितीयः प्रस्तावः । મા પ્રમાણે ‘યોગસાર' ગ્રન્થમાં તત્ત્વમાં સારભૂત ધમના ઉપદેશ છે જેમાં એવા દ્વિતીય પ્રસ્તાવ પૂર્ણ થયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001525
Book TitleYogasara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year
Total Pages76
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, Sermon, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy