SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ યોગસાર ૪૭ कर्मबन्धदृढ' लेषं सर्वस्यामी तिकं सदा । धर्मार्थिना न कर्तव्यं वीरेण जटिनि यथा ॥१२॥१६९॥ ધર્માથી પુરુષે કર્મને ગાઢ બંધ કરાવનાર અને સદા સર્વને અપ્રીતિ કરનાર કઈ જ કાર્ય શ્રી વીર ભગવંતે તાપસના વિષયમાં જેમ ન કર્યું તેમ ન કરવું જોઈએ. ૧ર૧૬ बीजभूतं सुधर्मस्य सदाचारप्रवर्तनम् । सदाचारं विना स्वैरिण्युपवासनिमो हि सः ॥१३॥१७०॥ સદાચારમાં પ્રવૃત્તિ એ સદુધર્મનું બીજ છે. સદાચાર વિનાને ધર્મ તે વ્યભિચારિણી સ્ત્રીના ઉપવાસ જે (હાંસી પાત્ર) છે. ૧૩૧૭૦ मृतॊ धर्मः सदाचारः सदाचारोऽश्यो निधिः। दृढं धैर्य सदाचारः सदाचारः परं यशः ॥१४॥१७१॥ સદાચાર એ મૂર્તિમાન ધર્મ છે, સદાચાર કદી ન ખૂટનારો ભંડાર (અક્ષયનિધાન) છે, સદાચાર એ સ્થિર હેનારૂં બૈર્ય છે અને સદાચાર એ શ્રેષ્ઠ યશ છે. ૧૪૧૭૧ लोभमुन्मूलयन्मूलादप्रमत्तो मुनिः सदा ।। क्षायोपशमिके भावे स्थितोऽनुत्सुकतां ब्रैजेत् ॥१५॥१७२॥ ૧ "રુંઃ ૨ “તિરું : ૩ ધીરેન જ નટિના ! શ્રી વીર ભગવતે છો સ્થાવસ્થામાં દુઈજજત તાપસની અપ્રીતિ નિવારવા માટે તે સ્થાનનો ચતુર્માસમાં પણ ત્યાગ કર્યો હતે. ५ चार' । ६ सुखम् । ७ भजेत् । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001525
Book TitleYogasara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year
Total Pages76
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, Sermon, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy