Book Title: Sadhu Sammelanni Safalta mate Vikram Samvat 1990 Year 1934
Author(s): Nagin Mansukhbhai Parikh
Publisher: Nagin Mansukhbhai Parikh
Catalog link: https://jainqq.org/explore/001783/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ૨. RRRRRR TYRESTURBRIT BRATELYTE १३ LTURE BR Jain સાધુ સંમેલનની માટ સફળતા સધાન્નતિનું સુંદર સ્વરૂપ. ૧૦૯૨ સ્વ, યાગનિષ્ઠ જૈના શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરિશ્વરજી ના વિશાળ સાહિત્યમાંથી સશેાધી પ્રગટ કર્યાં. ST પરીખ નગીનદાસ મનસુખભાઈ (વીર ભક્ત-વીરેશ ) નાગજી ભૂધરની પોળ-અમદાવાદ. વીર સંવત ૨૪૬ વિક્રમ સંવત ૧૯૯૦ ચૈત્ર સુદી. ૫ તા. ૨૦ ૩-૩૪ KESHUBH FTULE પ્રત ૧૦૦૦ - BEAR ALREFER FOR AT U YO मा. श्री कैलाससागर सूरि शान मंदिर, हारसैना केन्द्र, कोबा. Page #2 -------------------------------------------------------------------------- ________________ છે Go K સાધુઓ. પ્રભુના ભકત સાધુઓ, મહાવ્રત પંચ જે પાળે ; ભલી તેની સદા સેવા, કરીશુ પુર્ણ ભકિતથી. અમારા ચિત્તમાં વહાલા, શુભ કર સર્વ સાધુઓ; ગણી પરમેષ્ઠીમાં જ્ઞાન, કરીશુ દાસ થઈ ભકિત; સટ્ટા વૈરગ્યમાં ઝીલે, પરિગ્રહ ત્યાગીને જ્ઞાને; ફરે નિ:સગતા ધારી, અમારા પ્રાણ તેઓ છે. અમારી આંખને પાંખા, અમારા ધમના પ્રાણા; અમારા ત્યાગી સાધુઓ, અમારા પ્રાણથી પ્યારા. ધુવે છે પાપ દુનિયાનાં, દયા ગંગા પ્રચારે છે; કરે ઉપદેશની વૃષ્ટિ, અમારા પુજય તેએા છે. અમારા દેશની શાભા, અમારા ધર્મ નેતાઓ; અમારા આય સાધુઓ, અમારા શ્વાસ તેઓ છે. અમારી આર્યો ભુમિના, જીવન્તા ક૯પવૃક્ષે એ; અમારા દોષ ધોનારા, અમારા માત પિતાએ. અમે મુનીન્દ્ર પુજારા, અમે સાધુ તણા કવિયે; અમારા સાધુઓના તા, મે હવે સદા બાળા. ગમે તેવી અવસ્થામાં, અમારા પુજય સાધુઓ; સદા છે પુજયદુનિયામાં. ગૃહસ્થોથી સદા મેટા. અમારા સાધુઓ માટે, અમારૂ સર્વ અર્પણ છે; સદા સંવર વિષે રમતા, કરે છે કમ નિઝરણા નમું હું બહું વિનય યોગે, જગતમાં સર્વ મુનિયાને; બુદ્ધપબ્ધિ ધમ ધરનારા, ચિરંજીવાજ સાધુ એ. એક નવો જેન પેદા કરવા એ એક તીથી : પગટાવવા બરાબર છે : હ Page #3 -------------------------------------------------------------------------- ________________ શ્રી સદગુરૂ દેવ બુદ્ધિસાગર સૂરિશ્વરેભ્યો નમોનમઃ પ્રાતઃસ્મરણીય પરમપકારી પુજયપાદ સદગુરૂદેવ સદગત શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરિશ્વરજીએ વર્ષો પૂર્વે સુચવેલું કે હવે પછી સમય એવો આવશે કે દેવગુરૂ ધર્મ પ્રત્યેની ધમાં શ્રદ્ધા ડગમગી જશે અને અનેક અનિચ્છનીય વાતાવરણે સમાજમાં ઉદભવશે અને જનસમાજ ખળભળી ઉઠશે. તેવા સમયમાં પણ વધુ ન બની શકે તો પણ છેવટે જીનપૂજન તો કદાપિ ચૂકીશ નહી. આ એકજ વાક્યને પ્રભુ આજ્ઞા તુલ્ય માની વર્તતાં અનેક અનુકુળ પ્રતિકુળ સંજોગે, મુશ્કેલીઓ અને ખાડા ટેકરાઓ જીવનપંથમાં આવવા છતાં તરી પાર ઉતરી શકાય છે અને આત્માનંદ પ્રવર્તે છે તેમજ તેઓશ્રીના વિભાળ સાહિત્યને સ્વાદ લેતાં અને આનંદ અનુભવાય છે તેથી જ તેઓ પ્રત્યેના પ્રેમથી આકર્ષાઈ તે પરમ ગુરૂદેવ સ્વર્ગમાં બીરાજતા હોવા છતાં તેઓશ્રીના પરમ પવિત્ર આત્માને સપ્રેમ, સવિનય મારા કેટન કોટિ વંદન હો ! વંદન હો !! વંદન છે !!! . શાન્તિ વીર ભકત-વીશ. સ્વપરનું કલ્યાણ સાધી આત્માને વિકાસ કરવા ઈચ્છતા હો તો સ્વ. યોગનિષ્ઠ જૈનાચાર્ય શ્રીમદ્ બુધિસાગર સુરિશ્વરજી કૃત કર્મ યોગ, આનંદઘન પદ સંગ્રહ ભાવાર્થ, કકકાવલી સુધ અને સંધ પ્રગતિ આદી ૧૦૮ પુસ્તકો ખરીદે, વાંચો, વિચારે અને મનન કરી બાહોન્નતિ તેમજ આત્મોન્નતિ કરવા ભાગ્યશાળી બને. * “ જનપુજનનું રહસ્ય ” થોડા સમયમાં બહાર પડશે. Page #4 -------------------------------------------------------------------------- ________________ સદગુરૂદેવ વિજયશાન્તિ સૂરિશ્વરે નમો નમ: - વર્તમાન જૈન જગતના શ્રી સંઘ મા જગદ્દગુર સુરિસમ્રાટ ગીરાજ શ્રીમદ્ વિજયશાન્તિ સૂરિશ્વરજીએ પૂર્વાચાર્યોના પગલે ચાલી શ્રી કેસરીયાજી તીર્થની રક્ષા માટે કમ્મર કસી છે તેવી જ રીતે જન શાસનના સૂરિશ્વરે, મુનિશ્વરે આવી ધ -નાયકે ધમ” રક્ષા વૃદ્ધિ અર્થે આત્મભાગ અને આત્મભોગ આપવા તત્પર થાઓ અને વિશ્વ માં વીરધર્મને વિજય વાવટો ફરકાવી જન ધર્મને પુનરાધાર કરવા યશસ્વી બને એવી શુદ્ધ હૃદયની ભાવના સાથે પૂજ્ય ગુરૂદેવ શ્રીમદ્ વિજયશાતિ સૂરિશ્વવરજીએ સ્વપ્ન સૃષ્ટિમાં આપેદા આદેશ અનુસાર આ લઘુ પુસ્તક ફકત સાત જ દિવસમાં તૈયાર કરી સફળ ચતુર્વિધ સંઘને સમર્પણ કરવા ભાગ્યશાળી થયો છું તેથી ગુરૂદેવ ની અમીદષ્ટિ મ ટે તેઓ પૂજ્યશ્રીને આભાર માની અતી દલાસ થ. ગુરૂદેવને કે ટાન કટિવાર વંદના કરી કૃતાર્થ થાઉં છું અને તેઓ શ્રી તેમની સુસાધનામાં સફળ થાઓ અને વિશ્વ વન સર્વ મનુષ્ય ના હૃદયમાં તેઓશ્રીને વિશ્વપ્રેમને સિદ્ધાંત પ્રસરે અને સર્વ જીવોનું કલ્યાણ થાઓ એમ શુદ્ધ અંત:કરણથી ઈચ્છું છું. જૈન શાસન સદા જયવંતુ વતે વીર ભકત વીશ. આ બુક (સંઘેન્નતિનું સુંદરસ્વરૂપ) પ્રકાશનને અંગે સ્વ. આચાર્ય દેવ શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરિશ્વરજીના પરમ ભકત મમ ધમ પ્રેમી શેઠ વરચંદ ગેહળદાસ ભગતના સુપુત્ર ધર્મવીર ભાઈશ્રી શા. શાત લાલ વીરચંદ ભગતે પાંચસે બુકે અગાઉથી ખરીદ કરેલી છે તે માટે તેઓશ્રીને આભાર માનું છું અને તેઓને દેવ ગુરૂ ધર્મ પ્રત્યેનો પ્રેમ–ભકત સદા કાયમ રહે એમ ઇચ્છું છું. Page #5 -------------------------------------------------------------------------- ________________ સાધુ સંમેલનની સફળતા માટે સધાતિનું સુંદર સ્વરૂપ સ્વ, યાગનિષ્ઠ જૈનાચા શ્રીમદ્ બુધ્ધિસાગર સૂરિશ્વરજી ના વિશાળ સાહિત્યમાંથી સંશાથી પ્રગટ કર્યાં. પરીખ નગીનદાસ મનસુખભાઈ ( વીર ભક્ત -વીરેશ ) નાગજી ભૂધરની પોળ-અમદાવાદ, વીર સંવત ૨૪૬૦ પ્રત ૧૦ વિક્રમ સંવત ૧૯૯૦ ચૈત્ર સુદી. ૫ તા. ૨૦-૩-૪૪ Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રણમ્ય શ્રીમહાવીર, સર ધર્મ દેશકમ્ વિશ્વવન્ય ચે તીથે શ', જૈન શાસન કારક. સમર્પણ. સકલ ચતુર્વિધ સંઘને. મુદ્રજીસ્થાનઃ શ્રી આનંદ પ્રી. પ્રેસ. ઘીકાંટારાડ અમદાવાદ. શુદ્રકઃ ચીમનલાલ જીવરામ Page #7 -------------------------------------------------------------------------- ________________ ૐ નમઃ સાધુ સંમેલનની સફળતા માટે સન્નતિનું સુંદર સ્વરૂપ સાધુએ તે કરે જૈનધર્મોન્નતિ જ્ઞાન વૈરાગ્ય ત્યાગાદિધારી વીર્ય રક્ષા કરે કોટિ ય થકી દ્રવ્ય ક્ષેત્રે અને કાલ ભાવે, ગુપ્તિ નવ ધારતા પૂર્ણ શ્રદ્ધાવટે વીર્ય રક્ષા વિષે લાવ લાવે, કામના વેગને વારતા કાયથી વાણીને ખૂબ મનમાં વિચારી, સાધુએતે કરે જૈન ધર્મોન્નતિ જ્ઞાન વૈરાગ્ય ત્યાદિ ધારી, કામિની સંખને વારતા દૂરથી કામિની અંગને ના નિહાળે, વાસના, કામની બાળતા ધ્યાનથી કામના દેષને ખૂબ ખાળે, સ્વનમાં પણ અરે કામ પ્રકટે નહી ભાવના ભાવતા શુદ્ધિકારી સાધુઓ તે કરે જૈન ધર્મોન્નતિ જ્ઞાન વૈરાગ્ય ત્યાગાદિ ધારી, ટાળતા સંગતિ પંડકની સદા કામશાસ્ત્ર ન વાંચે વિકારી કામની વાત દૂરે સદા પરહરે કામીનરની ન કરતા હિ યારી સત્ય આબાલ્યશ્રી શાસ્ત્ર નિયમ વડે જે થયા નિષ્ઠિક બ્રહ્મચારી સાધુઓ તે કરે જૈન ધર્મોન્નતિ જ્ઞાન વૈરાગ્ય ત્યાગાદિ ધારી, નામને રૂપને મોહ જે નહિ ધરે મેહના સર્વ અધ્યાસ ટાળે, જ્ઞાન અભ્યાસમાં ચિત્તને વાળીને જ્ઞાન પ્રાપ્તિ વિષે આયુ ગાળે આગમ જ્ઞાનને ધારતા ગુરૂ ગમે સંશયે થાય તેને નિવારી, સાધુએ તે કરે જૈન ધર્મોન્નતિ જ્ઞાન વૈરાગ્ય ત્યાગાદિ ધારી, Page #8 -------------------------------------------------------------------------- ________________ સંપીને રહે સદા કલેશને નહિ કરે ચિત્ત મોટું કર અબ્ધિ જેવું દેશને ના કહે કેઇના કયારે પણ ત્યાગીને વર ઈષ્યનું દેવું, ભેદ કિંચિત પડે માન્યતાઓ વિષે મતક્ષમાં ધારતા ભેદવારી, સાધુએ તે કરે જૈન ધર્મોન્નતિ જ્ઞાન વૈરાગ્ય ત્યાગાદિ ધારી, અલતા દેશદેશો વિષે સંગને ત્યાગીને બેધ દેવ મઝાને, લોકને પારખે દેશને પારખે પારખે જહ આવ્યું માને ધ ફેલાવતા સર્વ દેશે વિશે લેકને સત્ય શોધે સુધારી, સાધુએ તે કરે જૈન ધર્મોન્નતિ જ્ઞાન વૈરાગ્ય તાદ ધારી, સંઘ ભેગો કરી જનાઓ ઘડે કર્મ ફેલાવતાં વિશ્વમાંહી, સંઘના અયને સાચવે સંપથી ભેદ ધરતા ન " - ઘમાંહી, ધર્મ વ્યાખ્યાનથી વિશ્વ જાગ્રત કરે પાપના ઓઘ સર્વ નિવારી, સાધુએ તે કરે જૈન ધર્મોન્નતિ જ્ઞાન વૈરાગ્ય – ગાદિ ધારી. સ જીવે ઉપ રહેમ રાખે સદા રક્ષરતા ભાવથી ઉગારી પાપહિંસા સમુ કઈ નહિ લેખ ધર્મ અહિસા ખરેમશ્ર બારી, સત્યની ટેકથી નેક રાખે સદા ચારીને ત્યાગ ઉગ્ર વિહારી, સાધુએ તે કરે જૈન ધર્મોન્નતિ જ્ઞાન વઈરાગ્ય ત્યાગાદિ ધારી, સખતા દામ નહિ પાપનું મૂળ જે દામથી સર્વ વિશ૧ ઉપાધિ, દામથી દૂર તે આધિથી દૂર છે દામત્યાગ થકી એ સાધી; સર્વ મમતા તજે દેવ પ્રેમે ભજે સાધતા સ ધન ને સારી. અધુઓ તે કરે જૈન ધર્મોના જ્ઞાન વઈરાગ્ય ત્યાં દિ કારી, ગના રંગમાં નિત્ય લાગી રહ વિશ્વ ભોગે ત્યજીન , સામ્રભાવે રહે સર્વ સાચુ કહે પાપનિ વૃત્તિ આ દુર ઠેર Page #9 -------------------------------------------------------------------------- ________________ આત્મચારિત્ર્યમાં સ્થઈય શપ્રવેશવત માહયથી ધમ વ્યાપારચારો સાધુએ તે કરે જૈન ધર્માંન્નતિ જ્ઞાન વઇરાગ્ય ત્યાગાદિ ધારી; દ્રવ્યને ક્ષેત્ર કાલજ અને ભાવથી ચેાગ્ય કાર્યાં કરે ધમ માટે, ધર્મને ધારતા પાપને વારતા ધર્મકિત કરે શીષ સાટે, ' શુદ્ધ પરમા માં રાચતા માચતા વૃત્તિ અન્તર વિષે નિત્યઠારી બુદ્ધિસાગર મુનિ ધમ ઉદ્ધારતા જ્ઞાન વઈરાગ્ય ત્યાગાદિધારી. પરસ્પર જઈન ગાના આચાર્યએ એક ખીજાનુ ખંડન કરવામાં આત્મવીના દુરૂપયોગ કરી પેાતાના ધર્મના નાશમાં પાતે પાપ વહારી લીધું છે. પેાતપાત્તાના ગુચ્છની ક્રિયાઓ સાચી ઠરાવવામાં અને અન્ય ગચ્છેાની માન્યતાઓને જુઠી ઠરાવવા જેટલા સમય હજી સાધુઓ અને આવકા વ્યતિત કરે છે, તેને સેાળમા ભાગ પશુસ જઇનાની ઉન્નતિ કરવામાં અને અન્યધમી ઓ સામે ખચાવ કરવામાં ન્યતીત કરતા હોય તે તેઓ પુણ્યશાળી ગણુાય. મુઢ સાંકડા મનવાળા અને વર્તમાન જમાનાનું જેઆને ભાન ન હેાય તેવાએ જો જઇન ધર્મના આગેવાના ડાય છે તા તેથી જ ગલી મનુષ્યેાની પેઠે જઇન કામની અને જઈન ધર્મની પડતીના પ્રારંભ થાય છે માટે હવે ગૃહસ્ય જઈનામાં અને ત્યાગી સાધુઓમાં જઈન ધર્મના પુ જ્ઞાતાઓને આગેવાન તરીકે માનવા જોઈએ, Page #10 -------------------------------------------------------------------------- ________________ ૬ પ્રગતિના કાયએ જેમ પ્રત્યેક દેશમાં દેશકાલાનુસારે ફેરફારને પામે છે, જુના કાયદાઓને બદલી તેને ઠેકાણે નવા કાયદાએ રચવા પડે છે તેમ જઈન કામની ઉન્નતિના પુર્વ જે જે કાયદા રચવામાં આવ્યા હોય તેને ઠેકાણે વર્તમાન કાળને અનુસરો જઈન કેમની પ્રગતિના ઉપાયા રૂપે કાયદાએને જઇનાચાર્ચો રચી શકે છે. વર્તમાન જઈનાચાય સ'અ'ધી એટલા વિચાર કરવે જોઈએ કે તે વત માન કાલને અનુસરી જઇન કામની વાસ્તવિક પ્રગતિ થાય એવા કાયદાએ-ઉપાયા કુમાવનારા જોઇએ. વર્તમાનકાલના આચાચર્ચાએ પુર્વાચાર્યાંના વિચારાની રક્ષા કરીને વર્તમાનકાલમાં સ્થાપક શઇલીએ પ્રાયઃ પ્રગતિ કરવી જોઈએ, ખ્રીસ્તી ધર્માંના ગુરૂએ ધર્મ પ્રવર્તાવવાની જે જે વ્યવસ્થા પુર્વક ચેાજનાએ ઘડીને તે સા ચ'લુ રહે એવા જીવન સુત્રાને પ્રગટાવી અમલમાં મૂકી પ્રવર્તે છે તે પ્રમાણે જઇન કામમાં ચતુર્વિધ સંઘ હાવા છતાં, આચાર્યાં હાવા છતાં ધર્મ પ્રવર્તક પણાની અને ધમ સંરક્ષકપણાની તેવી જઈન શાસ્ત્રાના આધારે વૈજનાઓ નથી ઘડાતી તેનું કારણુ પ્રમાદ, કુસ’પ, સંકુચિત દ્રષ્ટિ અને ધર્માભિમાન પણાની લાગણીના અભાવ ઈત્યાદિ કારણે અવ મેધવાં. મુસલમાન કામમાં એક પંથના ઉપરી આગાખાને પોતાની મહતાની સાથે પેાતાના વર્ગની મહતા વધારવામાં કેટલી બધી પ્રગતિ કરી છે તેને તપાસ કરે. આપણી જઇન કામમાં આચાયૅ, Page #11 -------------------------------------------------------------------------- ________________ છે ઉપાધ્યાયે, પ્રવર્તી કે, સાધુઓ, સાધ્વીઓ અને શ્રાવકે છે છતાં તેઓ મુખ્ય સુરિની સાથે પરસ્પર ધાર્મિક વ્યવસ્થા એની એજનાઓથી એક બીજાની સાથે સાંકલના અકેડાને પેઠે બંધાઈને વ્યવસ્થા પુર્વક કાર્ય કર્યા વિના પ્રગતિને બદલે અધોગતિ થઇ છે, હજી આંખ ઉઘાડીને પરસ્પર એકબીજાની સાથે જનાઓના કાયદાઓથી બંધાઈ મળીને કાર્ય નહિ કરે તે ભવિષ્યમાં ભયંકર–ખરાબ પરિણામ આવશે અને તેનું પાપ ખરેખર વર્તમાન વિદ્યમાન સંઘના શિરે લાગશે. જઇનાચાર્યો ઉદાર વિચારચારથી પરસ્પર મળે અને પરસ્પર સંપીને પરસ્પર કાર્ય કરવાની યોજનાઓ ઘડે અને તે યોજનાઓ સાધુ, સાધ્વીઓ, શ્રાવકે અને શ્રાવકાએ બહુ મતે પસાર થાય અને તે ધાર્મિક પ્રગતિની ચેજનાએના કાયદાઓને પ્રભુની પેઠે માન આપી આચાર્યો આદિ સર્વે સ્વાધિકાર પ્રમાણે વર્તે તે જઇનની પ્રગતિ થાય. અવ એવ જઈનેએ જઈનાચાર્યોના અધિપતિ પણ નીચે તેવી જનાઓ ઘડાવવી જોઈએ. વર્તમાન કાળમાં વિદ્યમાન ગીતાર્થ સાધુઓ સાધવીએ અને આચાર્યોએ એકઠા મળી ભુતકાળમાંથી મળી આવેલાં ચતુર્વિધ સંઘનાં બંધારણ સંબંધી ઉહાપોહ કરી તેમાં દેશ કાલાનુસારે સુધારો વધારે કરે અને ઉતમ અગ્રગણ માન્ય શ્રાવકે અને શ્રાવિકાઓની સમ્મતિ પુર્વક બહાર Page #12 -------------------------------------------------------------------------- ________________ પાડવાં, જ્યારે ચતુર્વિધ સંઘનાં બંધારણના કાયદાઓને જ : મ સમજતી થશે અને તેનાં પ્રત્યેક બંધારણના કાયદા સંબંધી ન્યાય પુર્વક દેશકાલાનુ ાર ઘણું ચર્ચાઓ ચાય ત્યારે જઇને કામમાં જાગૃતિ આવશે. અને પશ્ચાત ગચ્છ, સંઘ અને ચતુર્વિધ સંઘની બેઠકો ભરવામાં આવશે. પશ્ચાત આચાર્યોના અધ્યક્ષપણા નીચે તે કાયદાઓને દ્રવ્ય ત્રિકાલ ભાવાનુસારે ઉત્સગ અને અપવાદ માગે અમલમાં મુકવામાં આવશે ત્યારે જઇન ધર્મ રાજ્યના દરેક અંગની અને ઉપાંગની સુવ્યવસ્થા પુર્વક પ્રગતિ થશે. આચાર્યોનું કતમાંગ પૂર્ણ તાજુ અને સુવ્યવસ્થિત થયા વિના અને આચાર્યની આજ્ઞા પ્રમાણે જઈનેની ધર્મ પ્રવૃતિ થયા વિના તથા જઈનાચાર્યોથાં પરસ્પર અમુક બંધારણએ સુલેહ સંપ થયા વિના જઈન સંઘનું બંધારણ સુવ્યવસ્થિત થવાનું નથી. સર્વદેશના જૈનેને જઈને ધર્મને ઉપદેશ મળ્યા કરે તે જઈને માં જન ધર્મનું જ્ઞાન વધતું જાય, અન્યથા જઈન ધર્મના ઉપદેશના અભાવે અન્ય ધર્મના ઉપદેશે તેઓ જઈ ન ધર્મથી ભ્રષ્ટ થાય એ બનવા ગ્ય છે પૂર્વે જઈનેની ચાલીસ કરોડના આશરે સંખ્યા હતી, હાલ જઈનેની સંખ્યા તેર લાખની આશરે છે, તેનું કારણ એ છે કે જઈનધર્મના ઉપદેશક સુનિઓની ઘણું બેટ છે અને તેમજ જઈનધર્મ ને ઉપદેશ દેવાની પ્રવૃતિમાં શિથિલતા આવી છે. જઈના Page #13 -------------------------------------------------------------------------- ________________ ચાર્યો, સાધુઓ અને શ્રાવકેએ સામાન્ય મતભેદે સ્વકીય વીર્યને ઉદયેગ, પરસ્પરના મતનું ખંડન મંડન કરવામાં કર્યો તેથી જ ઈન ધર્મનો ઉપદેશ દેવાની અનંત વર્તુલની શિલીએ પિતાનું સ્વરૂપ બદલીને સંકુચિત વર્તનનું સ્વરૂપ ધારણ કર્યું એટલાથી નહી અટકતાં અને દર્શનીઓના ધર્મવાદીઓએ જઈને પર આક્રમણ કર્યું જેથી વર્ષે વર્ષે , જઈનેની ઉપદેશ શઈલીની વ્યવસ્થા અને જઈનસંઘ બંધારણની યોજનાઓના કાયદાઓમાં શથિલઇ આવ્યું; એમ અનેક અનુમાનથી સિદ્ધ થાય છે. ભિન્ન ભિન્ન લઘુમત વર્તેલમાં વહેચાઈ ગયેલા આચાર્યો, સાધુઓ અને સાધવીએ પિત પિતાનિ માન્યતાનું રક્ષણ કરવા અને પિતાનિ માન્ય તાવાળા ગામે અને શહેરના જઈને અન્ય માન્યતાવાળા સાધુઓ અને સાધનાઓના ભરમાવે તે માટે પ્રાયઃ પિતાના ક્ષેત્રેને સાચવવા કેટલાક સાધુઓને વિહાર સંકુચિત પ્રદેશ માં થાય છે. જે શહેરમાં જેટલા પ્રમાણમાં ધર્મના ઉપદેશ દેનારા સાધુએ જોઈએ તેના કરતાં માન્યતાના રક્ષણ તે શહેરમાં થયું આચાર્યો અને ઉપદેશક સાધુઓ રહે છે અને તેથી પરિણામ એ આવે છે કે અન્ય ક્ષેત્રમાં રહેલા જઈને અન્ય ધર્મીઓને પરિચય થતાં તેમાં દોરવઈ. જાય છે. કેટલાક ગામના જઈને બે બે વા ત્રણ ત્રણ વરસે પણ સાધુને ઉપદેશ સાંભળવાને વેગ મળતો નથી. આથી ભવિષ્યમાં શું પરિણામ આવશે તે જગજાહેર છે. , Page #14 -------------------------------------------------------------------------- ________________ અએવ જેનોએ ભૂલ્યા ત્યારે ફરીથી ગણવાના ન્યાયને ધારણ કરી ભિન્ન ભિન્ન ગ ના આચાર્યો, ઉપાધ્યાયે અને સાધુઓનું સંમેલન કરી પર પરમાં અમૂક સરતે સુલેહ ના કેલકરારે કરાવી આચાર્યો, તાબામાં સાધુઓ અને સાધ્વીઓ રહે એવી વ્યવસ્થા કરી ગામે ગામ શહેરે શહેર અને દેશ દેશમાં જનસા વ્યવસ્થા પુર્વક સંસ્થાપિત જનાઓને અમલમાં મુકી દે એવો પ્રયત્ન કરે જોઈએ. આચાર્યો, ઉપાધ્યાયે, માધુઓ, શ્રાવકે અને શ્રાવિકા ઓ વગેરે અંગે હાલ વિદ્યમાન છે અને તેઓએ પરસ્પર એક બીજાની સાથે જોડાઈ રે જઈનેન્નતિની યોજનાઓ પૂર્વક સુવ્યવસ્થા કરવી જોઈએ. હિંદુસ્તાનનિ પ્રાચીન એક અંગભૂત ગણાતી જઈન કેમ ધાર્મિક અને વ્યવહારિક રીતિએ યદિ સ્વકીયાસ્તિત્ર સંરક્ષી આગળ નહિ વધે અને પાશ્ચાત્ય દેશનિ પેિઠે જનાઓનિ સુવ્યવસ્થાથી વ્યવ સ્થિત થઈ પ્રવૃત્તિ નહી કરે તો તે પિતાનું જીવન સંરક્ષવા શકિતમાન થઈ શકશે નહિ. એ વખત ન આવે કે ભવિષ્યમાં જઈને કેમ પિતાનું અસ્તિત્વ ન સંરક્ષી શકે શ્રી ઋષભદેવથા તે આજ પર્યત જઈન ધર્મ પ્રવર્તી છે. અને જઈને ધર્મલોકોની સંખ્યા તેરલાખ !!! જઈન ધર્મના પ્રવર્તકોએ પોતાના ધર્મ પાલકોની સંખ્યા વધારે કરવું જોઈએ કે ઘટાડે કર જોઈએ? કયા જઈને બચ્ચો Page #15 -------------------------------------------------------------------------- ________________ એમ કહેશે કે જઈને કે મને ઘટાડો કરવા જોઈએ ? અલબત કેઈપણ કહેશે નહિ. જઈને કેમને સંખ્યામાં વધારો થાય તે જઇન ધર્મ પણ વિશ્વમાં જીવતે રહી શકે. જઈનમાં પ્રાયઃ છત્રીસ હજાર જઈને મંદિરે ગણાય છે. જે જઇન કોમ ઘટતી જાય અને એની સંખ્યામાં અનેક ઉપાયે જમાનાને અનુસરી સુધારક બંધારણ કરી વધારે કરવામાં ન આવે તે જઈન મંદિરે વગેરેનિ ભવિ વ્યમાં કેવી અવસ્થા થાય તેને વિચાર કરીને જાગ્યા ત્યાંથી જઈન કેમનિ સંખ્યામાં વધારે થાય એવા વર્તમાનકાલન આચાર્યો વગેરે ચતુર્વિધ સંઘ ભેગા કરીને જઈનાચાર્યોના પ્રમુખપણા નીચે વરસે વરસે તેની બેઠકે ભરી સુવ્યવસ્થિ ત બંધારણ ઘડવાં જોઈએ અને તે પ્રમાણે ચતુર્વિધ સંઘે તેમાં પિત પિતાને આત્મ ભાગ આપવા તઈયાર રહેવું જોઈએ. જઈનાચાર્યો વગેરે જઈને જે ચાર ખંડના ધર્મ પાલકના ધર્મ વધારનારા પ્રયાસ તરફ પિતાની દષ્ટિ ફેંકશે તે તેઓને સામાન્ય સામાન્ય મતભેદે અને પરસ્પરના વિરોધે પરસ્પર લડવામાં જઈન કોમના વીર્યને ક્ષય કરવાનું ગમશે નહીં ભિન ભિન ગચ્છના સંઘે પરસ્પર સંપ કરી એક મહાસંઘ, સંપની જનાઓ પુર્વક ભેગો કરી આચાચેના પ્રમુખપણ નીચે જઈનેન્નતિનું કાર્ય પ્રારંભવું જોઈએ. જૈન સાધુઓ અને સાધ્વીઓને ભણવા-ભણાવવા માટે સાધુ પાઠશાળા અને સાધવી પાઠશાળાની વ્યવસ્થાપના માટે Page #16 -------------------------------------------------------------------------- ________________ ૨ ખાસ જૈન સાધુએએ, જૈનાચાએ અને અગ્રગણ્ય ધનવંત સાક્ષર ગૃહસ્થાએ લક્ષ્ય દેવું જોઇએ અને તે પાઠશાળામાં એવી વ્યવસ્થા રાખવી કે સવ ગચ્છના સાધુએ નિયમિત કાયદા પ્રમાણે ચાલી ભણી શકે. તેમજ કેાઇ ગચ્છના સાધુને ફાઇ ગચ્છના સાધુ ભરમાવે નહીં તેમજ ગચ્છના ખંડન મંડનની ઉદીરણા ન જાગે એવા ખદાખસ્ત થવા જોઇએ. ભણુનાર સાધુઓને દરેક જાતની સગવડ કરી આપવી જોઇએ, સાવી પાઠશાળામાં પણ તે પ્રમાણે વ્યવસ્થા થવી જોઈએ. ભવિષ્યમાં સાધુઓ અને સાધ્વીઓની જ્ઞાનાદિક ગુણા વડે ઉન્નતિ થાય એવું શિક્ષણ આપવું જેઇએ. ઉપદેશ દેવાનુ જમાનાને અનુસરી નવી પદ્ધતિથી સાધુઓ અને સાધ્વીઓને શિક્ષણ આપવું જોઇએ અને જૂની પદ્ધતિનાં શિક્ષણને સંસ્કાર આપી સારૂં રૂપ આપવું જોઇએ. જે જે ઉપદેશક ગીતા સાધુએન ખાટ પડે તેને સાધુ શાળામાંથી નીકળતા સાક્ષર સાધુએ વડે પૂરવી જોઇએ. સાધુ ગુરૂકુલ અને સાધ્વી ગુરૂકુલની સ્થાપનાથી નવા સાધુ થનાર ઉમેદવારે અને સાવી થવાની ઈચ્છાવાળી શ્રાવિકાઓને ખન્ને પ્રકારના ગુરૂકુલની સાથે અલગ વ્યવસ્થા કરીને તેઓને ભણાવવાની સગવડ કરી આપવી જોઇએ. અને તેએનામાં સદવર્તનની શુદ્ધતા અને ઉચ્ચતા પ્રગટી નીકળે એવ. ઉપાયે લેવા જોઇએ. અચાૉએ ઉપાધ્યાયએ અને સાધુઓએ સવ ગણેશના મહાસાધુ ગુરૂકુળ અને મહાસાધ્વી ગુરૂકુળની ચેાજના તરફ લક્ષ્ય દેવું Page #17 -------------------------------------------------------------------------- ________________ જોઈએ. એક એક આચાર્ય વાગીતાર્થ સાધુ કે જેને સર્વ સૂરિએ, ઉપાધ્યાયો અને સાધુઓ મળી ગુરૂકુળમાં અમુક વર્ષ પર્યત રહેવા ઠરાવે તેણે રહેવું જોઈએ અને ફેરબદલીમાં અન્યની નિમણુંક થતાં અન્ય ધર્મકાર્યમાં પ્રવૃત્ત થવું જોઈએ. સાધ્વી ગુરૂકુળમાં પતિની સાધવીઓએ વારા ફરતી રહીને પિતાના અધિકાર પ્રમાણે પેલું કાર્ય કરવું જોઇએ. આવી સાધુ ગુરૂકુળની ને સાધવી ગુરૂકુળની યેના પ્રમાણે ચાલવાથી દશ બાર વર્ષમાં તેના લાભ દેખવાનાં ચિ માલૂમ પડશે. સાધુઓ પરસ્પર પ્રેમસંપ ધારણ કરી જઈન શાસનની ઉન્નાતે માટે ગમે તેવા પરસ્પરના કટુક સંબંધો ખુલી જઈને એક થઈ આચાર્યોની આગેવાની નીચે વ્યસ્થા બંધ ગોઠવા, તે આ પ્રમાણે પ્રવશે તે જઈને શાસનને ઉદય કરી શકશે. સાધુઆ, સાધવીએ શ્રાવકે અને શ્રાવિકાઓ પિત પાતાના ગચ્છ-સંઘાડાના ઉપરી આચાર્યની આજ્ઞા પ્રમા છે વર્તવાને બંધાઈ જાય અને જેટલા ગચ્છ સંઘાડાઓના ઉપરી આચાર્યો હોય તેઓ પરસ્પર સંપ રહે એવા કેલ કરાર કરીને સંપથી જોડાઈ જાય તે તેઓ જઈન શાસનની પ્રગતિ માટે. સાધુ ગુરૂકુળાદિકની યોજનાઓ આચારમાં મૂકી શકે, એક સાધુ એક પેજના ઉભી કરે અને બીજે તેનું ખંડન કરે તે જઈનેના મોટા ભાગને પિતાના સદ્ધિ Page #18 -------------------------------------------------------------------------- ________________ ચારેને લાભ મળી શકે નહિ. અએવ ભિન્ન ભિન્ન ગચ્છના આચાર્યોએ પરસ્પર મળીને જઈનશાસનની ઉન્નતિ માટે વૈર ઝેર અને સામાન્ય મતભેદના વિરેને ભૂલી જવા જોઈએ. ભિન્ન ભિન્ન છવાળા સાધુઓ, સાધવીઓ, ઉપાધ્યાયે પ્રવર્તક અને આચાર્યોમાં પરસ્પર સલાહસંપના કૌલકરારો થાય તે પરસ્પર એક બીજાની જે નિંદા કરવામાં આવે છે. તે અટકી જાય. ભિન્ન ભિન્ન ગરછ સંઘાડાના સાધુઓ, સાધવીઓ પરસ્પર સલાહસંપ વિના ગમે તે ભેદ વા દોષ કાઢીને અન્ય ગચ્છીય સંઘાડાના સાધુઓની અને સાધવીઓની નિંદા હેલના કરે છે અને તેઓ પિતાના આચારે અને વિચાર માન્યતાઓથી ભિન્ન જે જે સાધુઓ છે તે તે સાધુઓ નથી એવું ઠરાવવા અછતા દેવેનું આરોપણ કરીને તેને ફેલાવે કરે છે અને તેની તકરારોને જાહેર છાપાઓમાં ભક્ત શ્રાવકે તરફથી છપાવવામાં આવે છે. તેનું પરિણામ એ આવે છે કે “જન સાધુઓ દેવી કલેશી છે અને તે માનવા લાયક નથી” એવું સામાન્ય લેકે માની બેસે છે અને તેઓના હૃદયમાં જઈનસાધુએ પ્રતિ જે હલકી લાગ ના સંસ્કાર જાગે છે તે આભવ અને પરભવમાં પણ કાયમ રહે છે, તેથી જઈનશાસનની લઘુતા હેલના થવાથી જે વિદ્યમાન જઈને છે તેમાંથી કેટલાકની જઈનધર્મ પરથી રૂચિ ઉઠી જાય છે તે અન્ય ધમવાળાઓનું તે શું કહેવું? Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૫ જે લેાકેા સાધુને માનતા નથી, તેને જઇનસાધુઓની પરસ્પરની જાહેર નિંદાથી આન ઉપજે છે અને તે સાધુઓના અને સાધવીએના ખડનમાં ફાવી જાય છે. આ કાળમાં પરસ્પર ગચ્છ સંઘાડાના સાધુએમાં જે મતભેદની ચર્ચા ઉત્પન્ન થાય છે તે શાસ્ત્રાના પાઠે ઉપર ટકીને શાંત થતી નથી, પરંતુ સામાન્ય મતભેદની ચર્ચાનુ પરિણામ હાલતે પરસ્પર સાધુઓનાં દૂષણા જોવાં અને ન હાય તેવા અછતા દાષાને આરેપ કરીને સામાને તાડી પાડવા પર પેાતાના વિજય પરસ્પર માને છે. “ એ સાધુએ ભેગા મળીને ઉન્નતિ કયાંથી કરે ” યમ કૂતરાં ભેગાં મળી દર્યાં. ધરી મચકાં ભરે, આઝે પરરપર દાંતીયાં કરીને સહનતા ના ધરે; ત્યમ સાધુએ ઇર્ષ્યા થકી નિન્દા પરસ્પર આચરે, એ સાધુએ ભેગા મળીને ઉન્નતિ કયાંથી કરે. સારા વિના સારી નથી કે! સાધુ દુનિમાં ખરે, દૂષણ નિકાળી અન્યમાં નિજતુ ખરૂ માને અરે; જ્યાં માંહમાંડે આળના શબ્દ હૃદયથી નીકળે, એ સાધુએ ભેગા મળીને ઉન્નતિ કયાંથી કરે. ભુલી જઇ નિજ સાધ્યને ટટા કરી માઝી મરે, આચાર કિંચિત ભેદથી નિજ ભિન્નતાને આચરે; પર તેજ કીર્તિ ના સહે પ્રતિપક્ષી ને ઉછળે. Page #20 -------------------------------------------------------------------------- ________________ એ સાધુએ ગા મળીને ઉન્નતિ કયાંથી કરે. નિજ ભક કર લેાકને અપક પરના ઉચ્ચરે, નું ઠરાવી કુલતા રે; હું લવે દુર્જનપણું પાછળ ધરે, મળીને ઉન્નતિ કય થી કરે. “તર ચકી સારૂં કદાપી જ્યાં મળે, સહુ સત્ય સુખ આગ એ સાધુ હાતા નહ આચાર છે. અવસર જ એ સાધુ ચેતી જમ કે સત્ય કર જ્યાં સપા એ સાધુએ નાયક ત્રિ સ્વાઘને . ૧ દરના ભેદે હૃદયમાં બહુ ખળે, ૫ એાળખી પ્રવૃત્તિ નહિં કઇ ચળવળે, તેગા મળીને ઉન્નતિ કયાંથી કરે. આખા એ વાત કાંથી નિસરે, હું તેડુના શત્રુ અહી ઝપડે લડે; હું પ ના કુસંપ જ્યાં બહુ સંચરે, બળીને ઉન્નતિ કયાંથી કરે. એવા મને એ સાધુએ બેંગ વિદ્યા ઉપર સવની પેઠે ગમે ત્યાં આથડે, માની રાઝની પડે કરે; ધુએ તેને ખરૂં શું પરવડે, મહીને ઉન્નતિ કયાંથી કરે. - ડીં સ્વાધ્યાય નામે થર થરે, i કુકમ કાંડે પરવ; સિદ્ધાંતની ચ કુઢીના દારા તેની જે સત્ય આચરતાં ડરે, એ સાધુએ મળીતે ઉન્નતિ કાંથી કરે, : Page #21 -------------------------------------------------------------------------- ________________ ધરતા નહીં શુભ ધમને જે કામિનીને કરગરે, લલચાઈને લક્ષ્મી વિષે જે વિત્ત લેવા સંચરે; જે મેહમાયાના ગુલામ થઈ બહુ શેકે રડે, એ સાધુઓ ભેગા મળીને ઉન્નતિ કયાંથી કરે. બેલી ફરી ક્ષણમાં ફરે નિશ્ચય નહીં મનમાં વરે, વિશ્વાસઘાતી ઝટ બની જે જાય શત્રુના ઘરે; ગીતાર્થ નહીં ગીતાર્થની નિશ્રા વિના જે વિહરે એ સાધુએ ભેગા મળીને ઉન્નતિ કયાંથી કરે. ગંભીરતા મનમાં નહીં કે વાત ઉરમાં ના કરે, રહેતા નહીં કીધું પરસ્પરનું અને મન તડફડે, ઢમઢેલ માંહે પિલને ઉપર રહે આડંબર, એ સાધુએ ભેગા મળીને ઉન્નતિ કયાંથી કરે. હિત શીખ દીધી ઉન્નતિની તે ન કાને સાંભળે, ઉલટા હિતસ્વી લેકને જે વિંધતા વાણી શકે, મનમાં જરા દાઝ જ નહીં નિજ ધર્મની તે શું તરે, ૨ સાધુઓ ભેગા મળીને ઉન્નતિ કયાંથી કરે. સુસંપથી જે ચાલતા જાણે જમાને ગુણવડે, જ્ઞાની અને વકતા અને સમુદાયમાં ભળતા ભળે; આચાર્યની આજ્ઞા ધરી નિજ શકિત ધમેં વાપરે, Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ખુદ ખ્યિ સાચા સાધુએ સ્વપન્નતિ સહેજે કરે. તળાવમાં નાખેલા પથરાથી જેમ સર્વ તળાવમાં કુંડાળાં ઉત્પન્ન થાય છે, તેમ ભિન્ન ભિન્ન ગચ્છ સંધાહાના સાધુઓમાં અને સાધ્વીઓમાં શ્રાવકમાં અને શાંવિકાઓમાં ખળભળાટ, કરાં-કંકાસ જાગે છે, અને જઈન સંધની શકિતને ઉપગ ખરેખર જઈને સંઘ અને જન ધર્મના નાશાથે થાય છે. એવું વર્તમાનમાં જ્યાં ત્યાં દેખીને અને તે પ્રતિ જન મહાસંઘની ઘોર નિંદ્રાની રાજસ્થા દેખીને કયા જઈન શાસનની લાગણીવાળા જઈન અશાની આંખમાંથી બે અશુઓ નહિ પડે? જઈન ગાપુએ અને સાધ્વીઓમાં પ્રચલીત નિંદા, કુસંપ, દેખાય, પરપર ખંડનમંડન અને તેથી જઇન સાધુઓ પર વધતિ અરૂચિ, જઈન શાસનની પડતી અને જઈન સર્વસ્વને જશ વગેરે અટકાવવાની લાગણે જે ચતુર્વિધ સંઘમાં પ્રગટે તે પ્રથમ તે એ કરવાની જરૂર છે કે જઇન સાધુઓ અને સાધ્વી વસ્વગચ્છ સંઘાડના આચાર્યની આજ્ઞા પ્રમાણે ચાલે અને તેઓમાં ભુલચુક આવે તે તેમના ગ૭ના આચાર્ય તથા તેમના ગચ્છના આગેવાન જાવકને પરસ્પર સંઘાડાના સાધુઓએ જણાવવું અને સુલેહ સંપ રહે એવી વ્યવસ્થાપુર્વક પરસ્પર સમાધાન કરી લેવું Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૯ પણ જાહેરમાં કઈ પણ જાતની જાતિ નિંદા વગેરે ખટપટ ન થાય તેવું પરસ્પર ગચ્છ સંઘાડાના આચાએ પત્ર વ્યવહારથી વા રૂબરૂ મળીને સમાધાન કરી લેવું, અથવા ગચ્છના આગેવાન શ્રાવકેદવારા પરર ગ૭ સંઘાડામાં ચાલતી તકરારનું સમાધાન કરી લેવું. પરસ્પર ગ૭– સંઘાડાના સાધુઓમાં અને સાઠવીઓમાં કલેશ ન પ્રકટે એવી જાતને ભિન્ન ભિન્ન ગચ્છના આષાએ પરસ્પર મળી–બંદોબસ્ત કરી લે. જે આ પ્રમાણે તેઓ નવું ચઈતન્ય પ્રગટાવી જઈન શાસનની અને પિતાના આત્માની ઉન્નતિ માટે વર્તશે તે ભવિષ્યમાં તેમનું સ્વાસ્તિત્વ ટકી શકશે અન્ય ચા નામ વશેષ બાકી રહેશે. જેન સાધુઓ અને સાધ્વીએ અહંતા, મમતા, ખટપટ, માનપૂજ, કદાગ્રહ વગેરેને ત્યાગ કરી જનની પ્રગતિમાં પરસ્પર ઉપાઠ આપવા આ ગ પુર્વક તૈયાર થવું જોઈએ. શ્રી જિનેશ્વરેએ શગ દ્વેષને જીતવા પૂર્વક સર્વ જીવોનું કલ્યાણ કરવાને સદુપદેશ આપે છે. કોઈ પણ રીતે રાગ દ્વેષને શમાવ અને આત્માના સહજ સુખના ભોકતા થવું. સર્વ ગચ્છના સાધુઓએ અને સા વીઓએ વિચારવું કે અમે સર્વ રાગદ્વેષને જીતનાર એવા જિનને રામદેષ જીતવા રૂપ માગ અંગિકાર કર્યો છે અને એ માર્ગ અંગિ Page #24 -------------------------------------------------------------------------- ________________ કાર કરીને રાગદ્વેષને ઉપશમ કરવા સદા પ્રયત્ન કરવાને છે. રાગદ્વેષને શમાવવા એ જ મુખ્ય સાધ્યબિંદુ છે. જૈન શાસનની ઉન્નતિ માટે રાગદ્વેષને પરિહાર કરી સંપીને યોજનાપૂર્વક જઈને ધર્મોન્નતિનાં કાર્યો કરવાં જોઇએ અમારૂ માન, અમારો કદાગ્રહ અને અમારી મહત્તા વગેરેને જઈન શાસનના ઉદય માટે ત્યાગ કર પડે તે ભલે થાઓ, અમારે એને ખપ નથી, અમારે તે જઈન શાસનના ઉદય માટે સર્વને ભેગ આપીને રાગદ્વેષ ઉપશમે પરસ્પર સાધુઓથી મળી ધર્મકાર્યો કરવાની ખાસ જરૂર છે એમ લક્ષમાં રાખવું જોઈએ. સર્વ જીવોનું ભલું ઈચ્છવું અને ભલું આદરવું. સામાન્ય મતભેદથી પરરપર એક બીજા પર છેષ, ઈર્ષા અને નિંદાદિકથી ન જોતાં સર્વ પર ઉચ્ચ દૃષ્ટિથી દેખવું જોઈએ, અને જઈનાચાર્યોની આજ્ઞા પ્રમાણે વતીને યોજનાઓની વ્યવસ્થા પૂર્વક જઈને ધર્મોન્નતિ અને જન સંઘન્નતિ કરવાની પિતાની ફરજ અદા કરવી જોઈએ. જન સંઘની ધાર્મિક અસ્તવ્યસ્ત દશાથી જઈને લાખે અને કરોડો રૂપીઆ કેળવણી વગેરે ખાતામાં વાપર છે પણ તેનું જોઈએ તેવું પરીણામ આવતું નથી. સાધર્મિક વાત્સલ્યના નામે નવકારશી વગેરેમાં વર્ષે વર્ષે લાખો રૂપીયાનો ખર્ચ થાય છે. જઈનેની ધાર્મિક પાઠશાળાઓ અને બેડિ ગેનું એક સરખું બંધારણ અકવામાં આવતું Page #25 -------------------------------------------------------------------------- ________________ નથી. પાઠશાળાઓ માં બેડીંગ પર એક હી સત્તા અને બંધારણના અભાવે ઉપયોગી બેડી અને પાઠશાજાઓને નાશ થાય છે, અને અનુપયોગી બેડીંગ અને અને પાઠશાળાઓ અવ્યવસ્થિત પણે ચલાવવાથી ખર્ચ પ્રમાણે લાભ મળી શકતો નથી. સર્વમાન્ય સાઘુ ગુરૂકુલ અને ચતુર્વિધ સંઘ માન્ય સાધ્વી ગુરૂકુલના અભાવે સાધુઓ - તથા સાધ્વીઓને અભ્યાસ કરવામાં અનેક મુશીબતે નડે છે, અને અભ્યાસ પણ પરિપૂર્ણ થઈ શકતો નથી. બિન ભિન્ન સંધાડાઓમાં ભિન્ન ભિન્ન સાધુઓ પાસે અનેક શાસ્ત્રીએ રાખવા પડે છે અને તેથી પરિણામ એ આવે છે કે વિહારમાં સાધુઓને જોઈએ તે પ્રમાણમાં અભ્યાસ થઈ શાક્તિ નથી અને ચોમાસાના ચાર માસમાં કરેલે અભ્યાસ પશ્ચાત વિહારમાં વિસ્મરણ જે થઈ જાય છે. સર્વ સંઘડાઓને પરસ્પર સંપ થયા વિના એક બીજાની પાસે જે જે વિષયોને સાધુઓને અભ્યાસ કરાવવું હોય તે પણ કરાવી શકાતું નથી. પૂર્વે એક ગચ્છના સાધુએ અન્ય ગચ્છના અમુક વિદ્વાન સાધુઓ પાસે અમુક વિદ્યાનું અધ્યયન કરવા માટે જતા હતા. અને તે સંબંધી ગડેની ઉદાર દષ્ટિવાળાં ઠંધારણ હતાં તેવી સમ્યગ સ્થિતિ હાલમાં અવેલેકી, શકાતી નથી. તેનું કારણ એ છે કે પરસ્પર ગ૭–સંઘાડાના આચાર્યોને જઈનેન્નતિ સંબંધી સુલેહ સંપ કરારનાં જેવાં બંધારણે હાવાં જોઈએ તેવાં હાલ નથી. સાધુઓ, સાદેવીએ Page #26 -------------------------------------------------------------------------- ________________ २२ શ્રાવકે અને શ્રાવિકાએ ચતુર્વિધ સંઘ ભેગા મળીને ગચ્છના અંધારણ સુધારીને આચાર્યોમાં પરસ્પર સંપ કરાવીને તેમની આ નીચે સાધુઓ અને રાત્રીઓ રહીને જઈને નવિન કાર્યો કરે તે અવર જઈને સંશની ઉન્નતિ થાય. પ્રતિવર્ષે જઈને કેમમાં દેવભકિત નિમિતે, સિદ્ધાચલા, તીન સંઘ કાઢવા નિમિતે, ગુરૂભકિત નિમિતે, જ્ઞાનદ્રવ્ય નિમિતે, કેળવણી નિમિતે, વરઘોડા અને ઉજમણું નિમિતે, સાધારણ દ્રવ્ય નિમિતે, પુસ્તકે લખાવવા તથા છપાવવા નિમિતે, જીવદયા પાંજરાપોળ–લગ્ન-નાતમાસીઆ—નવકારશી અને અન્ય વરા નિમિત્તે ખર્ચાતા લવ પ્રમરના ખર્ચના રૂપીયાને સરવાળો કરવામાં આવે તે એક બે કરોડ રૂપિયાને લગભગ ખરચ છ શકાય. જઈન મહાસંઘનું બંધારણ થાય અને પ્રતિવર્ષ ખર્ચાતા કરોડ રૂપીયાની સવ ખાતાની એક બીજાની સાથે સંજના કરીને વ્યવસ્થા કરવામાં આવે અને જે ખાતાં હાલ ખાસ આવશ્યક પોષવા યોગ્ય હોય તે વ્યવસ્થાપૂર્વક પોષણ કરવામાં આવે તે જઈને કેમના કરોડો રૂપીયાને વિશેષ પ્રમાણમાં સુપયોગ કર્યો ગણી શકાય. અને તેવું ફલ પણ જઈન કેમની અને જઇન ધમની ઉંન્નતિ માટે સારૂ આવી શકે. ભવિષ્યમાં દેવદ્રવ્યાદિ સર્વ ખાતાઓનું પિઝણું યથાર્થ ચાલશે કે કેમ ? એ એક મહાપ્રન છે, Page #27 -------------------------------------------------------------------------- ________________ જઈન કોમે ઉપયુંકત ખાતાઓની વ્યવસ્થા અને તેનો યોજનાઓમાં જમાનાને અનુસરી સુધારા વધારો કરી આગળ વધવું જોઈએ. પ્રત્યેક જઈનના મનમાં જઈને તેમની એકતા કરવા અને જન સંઘ તથા જઈન ધર્મ માટે આત્મા આપીને કંઈપણ કરી બતાવવાની ઈચ્છા થશે, ત્યારે જઈને કામમાં વાસ્તવિક પ્રગતિની ચળવળ ઉદભવશે, એમ ખાત્રીથી માનવું હું જઈને તેમને એક ભાગ છું, મારી શકિત પ્રમાણે જઇન કેમ અને જઈન ધર્મ માટે મારા શિ પર પ્રાપ્ત અલી ફરજો બજાવવી જોઈએ તે જ મારે કમગ છે, એમ જયારે પ્રત્યેક જઇનના મનમાં વિચાર આવશે ત્યારે ચતુર્વિધ સંઘના પ્રત્યેક અંગની પુષ્ટિ વૃદ્ધિ થશે અને તેથી જઈનાચાર્યો પણ જઈન કોમની પ્રગતિના જે જે વિચાર જઈન કેમને જણાવશે તે આચારસ પ્રગટી નીકળશે. જઈને માં જે જે અંશે કષાયે ઘટશે તે તે અંશે જન ધર્મ અને જઈન કોમ માટે વિશેષ પ્રગતિને કાર્યો કરી શકાશે. જઇન ધમ અને મહાસંઘની સેવામાં અલ્મ ભોગ આપનારાઓએ મતભેદ સાહષ્ણુતા નામને ગુણ મીલવે જોઈએ ચતુર્વિઘ મહાસંઘમાં પરી પરી મતિ ન્યારી ના ન્યાયે અનેક મતભેદો હોય એ સંભવીત છે. , Page #28 -------------------------------------------------------------------------- ________________ તેથી તે મતભેદને સહન કરિને સર્વનિ સાથે મળીને કાર્ય કરવાની આત્મશકિત પ્રગટાવવી જોઈએ. જે મતભેદને સહન કરી શકતું નથી તે અનેક મતભેદ ધારક મનુષ્યની સાથે અમુક બાબતમાં ભેગે મળી કાર્ય કરવાને શકિતમાન થઈ શકતું નથી. અને ઉલટુ સંમેલનના બદલે વિષમતાનુ ઉત્થાન કરી લાભને બદલે હાનિ પ્રાપ્ત કરી શકે છે. મત સહિષ્ણુતાવાળે મનુષ્ય મતભેદે ઉદાર ભાવ રાખીને જઇનકોમ અને જઈને ધર્મનિ સેવામાં આગળ વધી આત્મવતિની સાથે મહા સંઘન્નતિમાં આત્મભાગ અને આત્મભેગ સમ. પવા વિશેષતઃ સમર્થ થઈ શકે છે, મતભેદને સહચાવિના એક બીજાની સાથે હાથે હાથ મિલાવી કાર્ય કરી શકાય નહિ. મતભેદને નહિ સહન કરનાર ક્ષણમાત્રમાં મગજનિ સમતલ તાને ઈ બેસે છે, અને રંગમાં ભંગ પાડી જઇન મહા સંઘની ઉન્નતિમાં વિક્ષેપ નાંખે છે અને તેના નિમિત્તે અન્યની પાસે વિક્ષેપ નંખાવે છે. સ્વાતિમાં આગળ વધવા માટે મતભેદને સહન કરવા પડે છે તે જઇને મહા સંધ અને જઈનધર્મની ઉનતિમાં અનેક મતભેદને સહન કર્યા વિના એક પગલું પણ ભરી શકાય નહિ; એમ અવબેહીને જેણે મતભેદ સહિષ્ણુતાને ધારણ કરી હોય છે તેજ જઈન મહાસંઘસેવા ગચ્છસેવા સમાજસેવા મંડલસેવા વગેરે સેવા કરવાને અધિકારી બને છે. Page #29 -------------------------------------------------------------------------- ________________ જઈને મહાસંધ રૂપ એક સમષ્ટિની સેવા કરનારે સમયજ્ઞ થવું જોઈએ અને સર્વ મનુષ્યોની સાથે હળી મળીને ચાલવાનું શિક્ષણ ગ્રહીને તે આચારમાં મુકવું જોઈએ. જ્યાં સુધી મનુષ્ય સમયજ્ઞ થયેલ નથી તે ગમે તે દક્ષ હોય તે પણ કોઈ પણ જાતની ધાર્મિક વા વ્યવહારિક સમાજ સેવાનું આચરણ કરી શકો નથી. સમય મનુષ્ય પ્રત્યેક વખતે અમુક પ્રતિકુલ વા અનુકુળ સંગમાં કેવી રીતે વધવું–વર્તવું તે યથાર્થ અવધી શકે છે અને તેથી તે જઈન કેમ-જઈને ધર્મની સેવામાં સમય થઈને યથાતથ્ય પ્રવૃત્તિ કરી શકે છે. જે મનુષ્ય સમય સુચકતા વાપરીને દેશ-સમાજ ધર્મની સેવા કરે છે તે ઘણાં વિદનેમાંથી નિર્વિકપણે પસાર થાય છે. સમયજ્ઞ મનુષ્ય, અમુક મનુષ્યની સાથે અમુક પ્રમાણે વતી જઈન સંઘની સેવામાં ભાગ લઈ શકે છે તેથી તે આત્મોન્નતિની સાથે મહાસંઘરૂ૫ સમકિની પ્રગતિ–પુષ્ટિ–તુષ્ટિ વૃદ્ધિ અને રક્ષા કરી શકે છે. સાધુઓ અને સાધ્વીઓ એક બીજાના સંઘાડાનાં ત્ર પર શ્રાવકેના ઉપર ઉપરના રાગનાં આકર્ષણથી પડા કી કરે છે અને એક બીજામાં ક્ષેત્રના શ્રાવકને પરસ્પર સંઘાડાના સાધુઓ વિરૂદ્ધ સમજાવી પિતપતાની સતા અને રાગને ચિરંસ્થાચિ ભાવ રાખવા પ્રયત્ન કરે છે, પરંતુ Page #30 -------------------------------------------------------------------------- ________________ તેમાં પરસ્પર સંઘાડા–ગચ્છના સાધુઓ અને સાધ્વીઓની શ્રાવકે પરની સત્તાને નાશ થાય છે અને તેઓ ભિક્ષા માતે ખાનારા આવાઓના જેવી દશાને પ્રાપ્ત કરે છે, આવી પ્રવૃતિ વર્તમાનમાં પ્રાયઃ ઘણું દેખવામાં આવે છે. તેઓ સરાગ સંયમી હોવા છતાં અને પંચમ આરામાં હોવા છતાં ચોથા આરાના જેવી વીતરાગદશાને ડે કરીને જ્યાં ત્યાં પરસ્પર ગઈ સંઘાડાનાં ક્ષેત્રો પર અને શ્રાવ પર પડાપડી કરી પિતાનું જમાવવા અને અન્યનું નિષ્કાસન કરવા જતાં બગલા ભક્તની દશા કરે છે તે સદા ટકી શકતી નથી અને પરસ્પર સાધુઓની પ્રાય - તરિક અવ્યવસ્થિત આવી સ્થિતિ બનવાથી દુઃખે માથું અને કુટે હઈયું” એવી બાહયમાં પ્રવૃતિ આદીને વીતરાળા, દશા જણાવવા જાય છે, પરંતુ તે સિદ્ધ થતી નથી અને સરાગ દશાના સંયમ પાળવાની ગચ્છગચ્છ સંઘાર ત્રિની સુવ્યવસ્થાથી ભ્રષ્ટ થઈ સંઘપરની સ્વસાધુમતાને ઉદ્દ કરે છે. સંઘપર સતા ધારણ કરનારી સાધુ કમ ને આ બાબતમાં કાંઈ વિચાર કરીને પરસ્પર એક બીજાના ક્ષેત્રો ઉપરની પડાપડીને ત્યાગ નહિ કરે તે સરાગ સંયમ પાળવાની અને પ્રવર્તાવવાની સતાને ઉછેર થશે અને શ્રાવકો વગેરેને સુવ્યવસ્થાથી જે લાભ મળતું હશે તે બંધ થશે તેમજ પરિણામે સંઘ સત્તાના સૂત્રોમાં પરિવર્તન થવાથી અને સાધુઓમાં પરસ્પર થતી નિંદાદિક બદણીથી, Page #31 -------------------------------------------------------------------------- ________________ તેઓને સાધુઓ પરનો રાગટળી જશે. અએવ પરસ્પર સંઘાટક ગીય સાધુઓએ પરસ્પરના ક્ષેત્રેપર પડાપડ નહી કરતાં એક સુવ્યવસ્થાથી સલહ સંપકોલકસર કરીને વર્તવું જોઈએ કે જેથી વિમાનમાં તથા ભવિષ્યમાં એ બીજાના સંધાડા ગચ્છના સાધુઓની સતાને નાશ ન થાય અને શ્રાવકેને સાધુઓની ગરજ રહે તથા “સાધુઓ પસ્પાર એક બીજાની ખેદણી કરનારા છે ઈત્યાદિ ખેદ કરવાને સતાસામે થનારા શ્રાવક્ર વગેરેને અવકાશ ન રહે. આ બાબતને પરસ્પર સંઘાડા ગચ્છના ઉપરી આચાર્યો વગેરેએ નિર્ણય કરી સલાહ સંપ કર જોઈએ. ગચ્છ સંઘાલની વ્યવસ્થાઓ સુધારવાને અને પરસ્પર લgવતું તેનું એકય કરવા માટે વખતસર પ્રયત્ન નહિ કરવામાં આવશે, તે અંતે એ પરીણામ આવવાનું કે પરસ્પર કલેશાદિ સંઘર્ષ ણમાં સાધુઓ, સાધ્વીઓ અને તેઓના પરસ્પર રાગી શ્રાવકે અને શ્રાવકાઓનું અશુભ માર્ગે આત્મવીર્ય નષ્ટ થવાનું એમ નકદી જાણવું જે ધાર્મિક કામમાં અનેક જાતને સડો પેસે છે અને લઘુલઘુ વર્તેલમાં વહેંચાઈ જઈને પરસ્પર એક બીજાનું અશુભ કરવા પ્રયત્ન કરે છે તે તેમને યાદવાસ્થલી પેઠે સ્વયમેવ નાશ થાય છે અને તે કેમ વિશ્વમાં પિતાનું અસ્તિત્વ સંરક્ષવા શકિતમાન થતી નથી પરસ્પર સંઘાડાએ, ગએ આદિના પ્રમુખે જેઓ ક્ષેત્રાદિની અવ્યવસ્થા પુર્વક રહે છે અને પરસ્પર એક બીજાના ગચ્છ Page #32 -------------------------------------------------------------------------- ________________ ૨૮ અમરવા ન કરવાને માટે માતા પિતાની મંતવ્યને વા અન્ય ગચ્છીય સાધુઓને તેડી પાડવા માટે અને અન્યગચ્છીય શ્રાવકેને અનેક યુકિતથી પિતાના - સગી કરવા માટે દાંભિક ધર્મોપદેશદ્વારા પ્રયત્ન કરે છે, તેઓ અને પરસ્પર સ્વયમેવ વિનાશ પામે છે. અતવ ઉપર્યુકત વાતને લક્ષ્યમાં લેઈ આ સુધરતા જમાનામાં પિતાની દશાને ખ્યાલ કરીને એક્તા કરવાને માટે સંકુચિત દષ્ટિ, વિરેાધ દૃષ્ટિ, મમત્વદષ્ટિ અને વૈરદષ્ટિને ત્યાગ નહિ કરે તે તેઓના લુખ્ખા આચારનું કાંઈ જેર ચાલશે નહિ અને ગુણવિનાના ઉપર ઉપરના આચારોથી તેઓ વિશ્વ સમાજને આકર્ષણ કરી શકશે નહિ. હવે જઈન કેમને સાધુઓ પરથી પરસ્પરની બેદણી કુસંપ, એક બીજાની નિંદાનાં છાપાં છપાવવા અને પરસ્પર વર ઈત્યાદિ કારણેથી તેઓના પરને રોગ પ્રતિદિન ઘટતે. જાય છે. અને ભવિષ્યમાં આ પ્રમાણે ચાલશે તે સારા મનુષ્યો સાધુએ થશે જ નહિ અને અકેળવાયેલ દુખી મનુ સાધુઓ થશે તેઓ જઈન કેમનું શું શ્રેય કરી રાશે ? પેલામાંથી પીળાં થયાં અને પીળામાંથી શું થશે ? તત્સંબંધી ચેતવામાં નહિ આવે તે ઈદ તૃતીયં રૂપ કાંઈ જાગશે એમ નકકી માનવું. જેઓ શારના રહસ્ય પુર્વક દેશકાલાનુસાર સર્વત્ર સર્વ મનુષ્યને સર્વના અધિકાર સદ્વિચારે સમર્પશે તેઓ Page #33 -------------------------------------------------------------------------- ________________ २४ ની વિશ્વની સપાટી પર ધર્મ વડે આગળ વધી શકશે. કેળવાયેલો વર્ગ પ્રાયઃ સુધારક વિચારેને પક્ષધારક બનશે ગચ્છના નામે જેમ ભૂતકાળમાં પરસ્પર વિરોધ હતા, તેમ નવા કારણે મનુષ્યો અરૂચિ યુકત થઇ પ્રાચીન અને નવ્ય સુધારક પક્ષ એવાં નામેએ મંડલો ઉત્પન્ન કરશે. તે સમયે ગચ્છની તકરાર મતે સંબંધી લક્ષ્ય દેવામાં નહિ આવે અને તેની ચર્ચાઓ કાલાંતરે દબાઈ જશે અને તેનું રૂપ પ્રાચીન સંરક્ષક વર્ગ અને નવ્ય સુધારક વર્ગ એ બેના ભાવાર્થ વિશિષ્ટ મંડલ લેશે. તેઓમાં પરસ્પર વિરોધ સંઘટ્ટનથી પરસ્પર શકિતની હાનિ થશે, પરંતુ બંને સ્વસ્વ આશયને વળગી સ્વસ્વ વિચારેને પ્રચારતા બંને અમુક રૂપમાં ફાવશે. કાલ કાલનું કાર્ય કરશે, અને અનેક વિચારાચાર રૂપાંતરેએ સાધુ, સાધવી, શ્રાવક અને શારીકાની વાસ્તવિક સ્થિતિ પ્રગતિ થયા કરશે. ભવિષ્યની પ્રજા સંપ્રતિ જે જે વીર્ય હાનિકર ચર્ચાએમને અને મહાસંઘ પાર્થય પ્રવૃત્તિના કલેશે થાય છે તેને ઈતિહાસ વાંચીને વડવાઓની ચુર્ણતા પર હસશે અને પ્રગતિના વારસે આપવાના અભાવે તેઓના નામની ઘરને કબરને અવગણશે, આ પણ એક સમય જે ચેતવામાં નહિ આવે તે ભાવિદેશ સેવક સંઘ સેવકો અને ઉદાર દણયા ધર્મના જે સેવકો થશે તેઓના મનમાં આવશે. રાતે ન Page #34 -------------------------------------------------------------------------- ________________ સાધુઓ અને સાધ્વીએ ના પ્રગતિ નિયમે. ૧ સાધુમ્મેએ અને સાધ્વીઓએ આચાઢિકની માતા પ્રમાણે ગામેગામ વિહાર કરવા અને ચારિત્રપાલન પુર્વક ઉપદેશ દેવાની પ્રવૃત્તિ કરવી. ૨ આચાર્યની આજ્ઞા શિવાય વ્હિાર કરવા નહિ અને આચાર્યની આજ્ઞા મગાવીને વા આચાર્ય આવા આપે ત્યાં ચેમાસુ કરવુ. 3 પરીમ ગચ્છમત ભેદક રાĆ ઉદીરણૢા કરવી નહિ. અન્ય ગચ્છીય સાધુએ!ની અને સાવીઓની નિન્દા ઇર્ષી કરવી નહિ અને તેમજ તેએના ગુણાના અનુરાગ ધારણ કરવેા અન્ય ગચ્છીય સાધુઆના ભરમાન્યાથી સ્વબછીય સુરિ વગેરેની આજ્ઞા બહાર થવું નહિં, તેમજ સ્વગચ્છીય આચાર્યાદિકની અન્ય ગચ્છીય સાધુએ વગેરેની આગલ નિન્દા કરવી નહિ. સ્વગચ્છીય આચાર્ય જયારે જયારે ગગચ્છ સાધુ સાધવીની પરિષદ્ ભેગી કરે ત્યારે તત્સમયે હાજર થવુ અને સાધુઓની તથા ધર્મની ભાગ આપવા. સેવામાં અમજ પ સ્વગચ્છની પ્રગતિના જે જે વિચારે આવે તે સ્વળછીય સુરિને નિવેદવા અને જમાનાને અનુસરી ધર્મની પ્રગતિ થાય એવી જે જે પ્રવૃત્તિયે આદરવા યાગ્ય હાય તેઓને આદરવી. Page #35 -------------------------------------------------------------------------- ________________ ૩૧ ૬ સાધુઓએ અને સાધવીઓએ પરસ્પર એક બીજાની નિન્દા કરવી નહિ, કોઈની સાથે અપશબ્દથી ભાષણ કરવું નહિ. વ્યાખ્યાનમાં, ભાષણમાં અને લેખ લખવામાં તથા ગ્રન્થ લખવામાં સર્વ સાધુઓની સાથે એકેય વધે. કલેશ ભેદ શમે અને સર્વ ગચ્છના માધુ, સાધવીઓ, આચાર્યો સંપીને એક મોટા વતું લમાં જગા મળી ધાર્મિક કાર્યો કરે એવી યુકિત પ્રયુકિતથી પ્રવર્તવું. સાધુઓએ અને સાધવીઓએ કઈ ચેલા અગર ચેલીને ખરાબ સલાહ આપી તેના ગુરૂથી જુદાં પાડવા નહીં. રગચ્છીય આચાર્યની આજ્ઞા વિના અન્ય ગચ્છીય સાધુને અને સાધવીને સાધુઓએ અને સાધવીઓએ પાસે રાખવાં નહિ અન્ય ગચ્છ પક્ષ સંપ્રદાયની સાથે વિરોધ થાય એવો પ્રવૃત્તિઓમાં પડવું નહિ. સાધુઓએ અને સાધવીઓએ અન્ય ગચ્છીય ક્ષેત્રેયર પરસ્પર કલેશ મતભેદ અરૂચિ નિન્દા થાય એવી રીતે પડાપડી કરવી નહિ અન્ય ગચ્છીય ક્ષેત્રોમાં રહેવું પડે તે સ્વગચ્છ સુરિની આજ્ઞા મેળવીને અન્ય ગચ્છીય ક્ષેિત્રના આચાર્યાદિકની અનુમતિ લેઇ ચોમાસું કરવું, પણ અન્ય ગચ્છીય ક્ષેત્રના શ્રાવકની પરસ્પરની ફૂટથી અન્ય ગચ્છીય આચાર્યની સત્તાને નાશ થાળ એવી રીતે ચોમાસું ઉપદેશ વિગેરે પ્રવૃત્તિ સેવવી નહિ. Page #36 -------------------------------------------------------------------------- ________________ ૩૨. સાધુ શિક્ષા. શિખામણ ચિતમાં ધારીરે સાધુભાઈ દેષને વારે, છેડી નિજ એક ઘરની ઉપાધિ, લીધે સાધુજીને વેષ, માન પૂજને ખટપટમાં પડી, કેમે કરે નહિ કલેશ. શિ. ૧. ત્યાગીને એક અનેકની સાથે, શાને કરે પ્રતિબધ; “વાઢાયવિદ્યા કિરિયામાં નિન્દા જાણી નથાઓ અ. શિ. ૨ નિજનું થાપીને પરનું ઉત્થપી,રાગી કરે બહુ લોક; પરનાં છિદ્રો શ્રેષે ઉઘાડી, સાધુ પણ ધરે ફેક. શિ. ૩ ખાનગી વિકથા ખૂબ કરીને, કેળવે યુકિત કરોડ; દિલ સરળ ત્યાં સાધુપણું છે, મૂકી ઘો માથા ફેડ. શિ. 8 રસ પડતે ગપ્પાં માર્યામાં, ચિત્ત ધરે મેટાઈ નિજનું સાચું ને અન્યનું જુઠું, ત્યજીવો એ તે છડાઈ. શિ. ૫ દષ્ટિમાં ચાંદા ને બોલમાં ચાંદાં, મીઠી આપવડાઈ કુવામાં ભાગ પડેલી જાણ, જાએ નહીં છલકાઈ. શિ. ૬ રાગદ્વેષમાં દુનિયા પડી છે, તેમાં પડે નહીં ધાઈ; સાધુ વેષને પહેરી દીપાવો, સમતા ધરે સુખદાઇ. શિ. ૭ ઝઘડા ટંટા માંહી પડે ના, ધારો ગુણિજન રાગ; રાગ દ્વેષને લેચ કરીને, કરશે કર્મને ત્યાગ. શિ. ૮ ગણિ પંન્યાસ સૂરિવાચક થે, પડશે નહીં પરભાવ: મેહમલ્લના સામા થઈને, ચલ સંયમ નાવ. શિ. ૯ છાકી જશેના જ્ઞાન ભણી ગણી, ફૂલે ન કિરિયાચાર, ગછે તણું કલેષ ચર્ચામાં પડતાં અન્ત થાશે ખુવાર શિ.૧૦ દેવગુરૂનું શરણુ ગ્રહીને, નિજ શકિત અનુસાર, બુદ્ધિસાગર સંયમ પાળે, જિન શાસન જયકાર શિ. ૧૧. Page #37 -------------------------------------------------------------------------- ________________ ૩૩ માંડ વન્યુ શ વેશ વ્હેર્યાંથી ? ધમાધમમાં રહિ વૃત્તિ. ગુણા વણ વેપારી અભિમાની થયા વેષે વળ્યું શું? વેષ પહેર્યાંથી. રહી જો કા નાં ઇચ્છા, પરિગ્રેડની રહી ઇચ્છા, અસત્ય બેલવું સ્હેજે. વળ્યુ શુ ? વેશ પહે રહી જે મારી અં આ કલેશ રહી જો લાખ ભાગાન વન્ય શુ? વેશ પહેંર્યા. કપટન નાય ભજવાતાં, કષાયાન થતી વૃદ્ધિઃ ત્યજ્યું તેને ગ્રહયું પાછું: વધ્યું શું? વેષ પહેર્યાથી. ત્યક્ષને એ મહુ કીધાં, ત્યજી જેમ કાંચળી સપે; રહયા જો મેહ મનમાંડી, વળ્યું શું? વેશ પહેર્યાં. હરાયા ઢારની પેઠે, રહે ત્યાગી {હ જગમાં. મુદ્ધયાધિ દનુો રસેલે, મુનિના વેષ છે લેખે “ સાધુએની અને સાધ્વીઓની પ્રગતિના હેતુએ ૫ ૧ પરસ્પર ગુચ્છ સોંઘાડાના સાધુઓની અને ચાવીઓની મહાસભા ભેગી થાય અને પરસ્પર સપ પ્રેમ એવા કાલકરારા પરસ્પરમાં થાય અને સુલેહ સ યના કાલકરાના ભગ ન થાય એવા ઉપાય લેવા ગચ્છ મતભેદ કલેશ ઉદીરણા ન થાય એવા પરસ્પર ઉપાયે ચેછને તે પ્રમાણે વર્તવામાં આવે. Page #38 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ૩ સાધુ ગુરૂકુલે અને સાધ્વી ગુરૂકુલની સ્થાપના અને તેને વ્યવસ્થા કરવામાં આવે. સ્વાન્ય દર્શન શાસ્ત્રોનો તેમાં સારી રીતે આવ્યા કરવામાં આવે. અમુક વર્ષ પિયત શાસ્ત્રાભ્યાસ કે પશ્ચાત વિહાર અને શિષ્ય શિષ્યા કરવાની રજા આપવામાં આવે. દીક્ષાના ઉમેદવાર ગૃહોને અને અહથિનિઓને પર પૂર્વક દીક્ષા આપવામાં આવે સાધુઓનું એક મોટું ગુરૂકુલ સ્થાપવામાં આવે અને તેમાં ઉમેદવાર વર્ગના પાસે જુદી રીતે અધ્યયાદિની વ્યવસ્થા કરવામાં આવે, પરસ્પર એકય રહે અને મૂલ ઉદેશની સુવ્યવર-થા સંરક્ષા થાય એવા મધ્યસ્થ વૃદ્ધ સાક્ષર સાધુને ત્યાં રાખવામાં આવે અને જે જે ગચ્છના સાધુઓએ જે જે સાધુઓને અને દીક્ષાના ઉમેદવારોને મોકલ્યા હોય તેઓને જેલી વ્યવસ્થા પ્રમાણે ભણાવે અને તે સાદવાઓના ગુરૂકુલમાં પણ વ્યવ વધા કરવામાં આવે. "પરસ્પર એક બીજાના ગછ સંધ ટેકાના ક્ષેત્ર પર પડાપડી ન થાય અને તેમજ પરસ્પર એક બીજાના ગચ્છ સુંઘાડાના શ્રાવકે છે અને શ્રાવકાને ભરમાવીને એક બીજાથી વિરૂદ્ધ ન કરી શકાય તથા પરસ્પર એક બીજાના સંધાડા ગચ્છના નેતાઓનિ સત્તાને લેપ ન થાય એ પ્રમાણે પરસ્પર વતી શકાય, Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩પ ૬ ભિન્ન ભિન્ન ગચ્છ સંઘાડા સાધુઓ અને સાધ્વીઓ ઉપદેશાદિ માટે નિયમિત વ્યવસ્થા પ્રમાણે વિહાર કરી શકે અને એક બીજાના ક્ષેત્રે પર પડ પડી ન કરતાં દ્રવ્ય ક્ષેત્રકાલ ભાવ પ્રમાણે જે જે સાધુઓ જે જે ચામાં ઉપદેશાદિ માટે યેચ હોય તેઓને પરસ્પર સાધુએ તે તે કાને સંપ પ્રેમમાં વિક્ષેપ ન પડે તેવી રીતે ગોઠવવા. ૭ પરસ્પર નિન્દા, ઈર્ષા, કરે છે .ગેરે ન થાય એવા આદુભવિક ઉપાયની પર ૫ર સુવ્યવસ્થા કરીને તે પ્રમાણે વર્તવું. પરસ્પર એક બીજાના ગ છ સંધાડાના મધુર કે જે પિતાના ગચ્છ પતિએ વે કે પડી નીકળી ગયા હોય તેને પરપર ગઇ કારો વગેરે થાય તેવી રીતે આશ્રય ન આવે અને એક બીજાની અનુમતિ આદિ નિયમ ઘડીને એક જાના સાધુઓને સંઘરવા. પરસ્પર સંઘાટક-ગછ વગેરે ૬ વતું એક બીજાની સાથે ખલાના અંડા પડે પરસ્પર સંબદ્ધ થઈને મહાસંઘ વત્લની એકતામાં લીન થઈ જાય એવી સુજના પૂર્વક અવસ્થિત નિયમે ધડીને તે પ્રમાણે પરસ્પર પ્રવૃત્તિ છે. એક મનુષ્યને શ્રી વીર પ્રભુના ઉત્તમ ધર્મ વિચાર ની શ્રદ્ધાકરાવવી અને સમ્યકત્વ 'ડવું એ એક દહેરાસર બ નાવવા બરાબર અથવા એક મહાબંધને જમાડવા બરાબર છે. Page #40 -------------------------------------------------------------------------- ________________ પરસ્પર ગચ્છીય સાધુએ, ઉપાધ્યાય અને આચાર્યો એક બીજાને અમુક તીર્થ સ્થમાં વા ક્ષેત્રમાં અમુક સમયે મળી શકે અને પરસ્પર અજ્ય ભાવ ખીલે એવા ઉપાયે લેવામાં આવે અને તે પ્રમાણે પ્રવૃત્તિ કરવામાં આવે. વમાં જ ના મનુસરા પર ત ન રોને ધર્મને લાભ મળે એ મને અને રાત્રીઓ તરફથી આચાર્યાદિની આજ્ઞા પુરસપ્રદર ૩પ લેવામાં આવે. ઉપદેશદ્રા-વરા– દ્વારા ઉપકારધારા– ગુરૂકુલાદિ વ્યવથા દ્વારા અને ગામોગામ દેશદેશ વિહાર વ્યવસ્થાદ્વારા સર્વ મનુષ્યને લાભ થાય એવા પ્રયત્ન સેવવા-લેવરાવવા અને જેઓ સેવતા હોય તેઓને સહાય માન આપી સાર્વજનિક કલ્યાણ કરી સાર્વજનિક પ્રિયતા મેળવવી, પરસ્પર ગની એક બીજાથી વિરૂદ્ધ જે જે માન્યતાઓ હોય તે માન્યતાઓને ઉદીરણ કરી પરસ્પર ગછ કલેશ નિન્દા કરે છે અને તેથી પરસ્પર ફાટફુટથાય એવી પ્રવૃત્તિ કરી નહિં કરાવવી નહિં અને અનુમેદવી નહિ. એવા પરસ્પર ગ૭ નેતાઓએ નિયમો ઘડવા. Page #41 -------------------------------------------------------------------------- ________________ ૧૩. જેનાગમ આનરૂદ્ધ એવા શ્રી મહાવીર પ્રભુના ઉચ્ચ સદાચારનાં ઉપદેશવને વિશ્વમાં સર્વત્ર પ્રસરાવવા પ્રયત્ન કરે અને જેમ જેમ સંકુચિત વિચાર દષ્ટિ અને રૂઢ સંકુચિત આચાંર પ્રવૃત્તિ શનૈઃ શનૈઃ વિશાલને ધારણ કરી સર્વત્ર વિશ્વાતિ ધર્મોની સ્પર્ધામાં સર્વત્ર ધર્મની વ્યાપકતા થાય એવી સાધ્ય બિન્દુ દષ્ટિએ પ્રયત્ન કરે કે જેથી સાધ્ય બિન્દુ પ્રતિગમન કરી શકાય અને ભવિષ્યમાં શિયાળ ભિન્ન ગચ્છના લઘુ વર્તુલો પરસ્પરની ભિજતાને ત્યાગ કરીને મહા મત્લ રૂપે બને અથવા મક વર્તેલથી અભિન્ન એવાં ચ તરીકે ચિરંજીવી શકે. ૧૪ પરસ્પર ગ૭ મત માન્યતા ઉદીરણ કરી કરીએ જેઓ પરસ્પર ગીય મનુષ્યમાં કલેશ ભેદનાં એ વાવતા હોય, તેઓની તેવા પ્રકારની પ્રવૃત્તિ અટકે અને તેઓ પરસ્પર મતદ યુદ્ધથી આત્મવીને દુરૂપયેગ ન કરે એવી દશાની પ્રાપ્તિ માટે પરસ્પર ગચ્છ સુરિઓ વગેરેએ ઉપદેશદ્વારા-સત્તા દ્વારા અને ખાનગી યુક્તિઓ પ્રયત્ન કરે. સાધુઓને ધ્વી. એને, શ્રાવકને અને શ્રાવિકાઓને એવી બાબતમાં કલેશ ન થાય તેવા પ્રેરણા કરવી. Page #42 -------------------------------------------------------------------------- ________________ સાધુઓની અને સાત્રિીએનિ સંખ્યામાં વૃદ્ધિ અને સર્વ પ્રકારના શુભ પ્રગતિ થવામાં જે જે વિદનો સમુપસ્થિત થતાં હોય, તેઓને કામણ સંઘ દ્વારા તે તે વિદને-અડચણે ટળે એવા ઉપાયે લેવા અને દેશ કલાનુસાર મધ્યમ વૃત્તિએ ઉત્સર્ગ અને અપવાદ માર્ગ એ બેને અનુભવથી નિશ્ચય કરી સાધુઓની અને સાવિઓની સંખ્યા વૃદ્ધિ પ્રતિ લક્ષ્ય દેવું. દેશકાલાનુસારે જઈને કામમાં અને જઈનૈતર કોમમાં પરસ્પર ગ૭ વિભેદક માન્યતા વિભેદક ઉપદેશ ન દે અને સર્વસંઘમાં સર્વને એકતા જે જે 'વિચારેએ અને જે જે આચરેએ થાય તેઓને ધ્યાનમાં રાખી પ્રત્યેક મનુષ્યની યોગ્યતાનુસાર ઉપદેશ દે, પરસ્પર અને એકતા વધે એ ઉપદેશ દે, દેશકાલાનુસાર સાધુ મહાસંઘે જે જે ઉપદેશ દેવાની વ્યવસ્થા નિયમિત કરી હોય તેના અનુસારે ઉપદેશ દે, જે જે ધાર્મિક અંગેને માટે ખાસ ઉપદેશ દેવાને ઠરાવ કર્યો હોય તે તે અંગેની વ્યવસ્થા પ્રમાણે ઉપદેશક સાધુઓએ ઉપદેશ દેવે. સાધુઓની, સાધ્વીઓની, શ્રાવકોની અને શ્રાવિકાઓનિ વૃદ્ધિ થાય એવા જે જે ઉપાયો નિયુકત કર્યો હોય તે તે ઉપ દ્વારા ઉપદેશ દે. અન્ય ધર્મોના ઉપદેડો સરસ્વ ધર્મ ની વૃદ્ધિ Page #43 -------------------------------------------------------------------------- ________________ ૩૯ કરવા જે જે રીતિયે ઉપદેશ દેતા હોય, તેઓની રીતિને અનુભવ કરી જે જે રીતિ ગ્રહણ કરવાની હોય અને જે અનિરાધી હોય, તે તે રીતિએ દેશકાલાનુસારે જૈન ધર્મનાં તરોનો પ્રચાર કરવા ઉપદેશ દે. જૈન કેમમાં આચારવિચાર મતભેદ પડે અને તેથી વિમાનમાં જે જે ધર્મ પ્રગતિ-સંઘ પ્રગતિના માગે હોય અને તેમાં સંચરતાં નવીન કંટકે! ઉભા થાય એ ઉપદેશ ન દેવે વા એવી પ્રવૃત્તિ ન કરવી. ધર્મના સર્વ ની અસ્તિત્વ સંરક્ષા થઈ રહે એ. ઉપદેશ દેવે તેમજ ધર્મનું પ્રત્યેક અંગ અન્ય અંગી જુદુ ન પડે એ ઉપદેશ દે. સાધુઓનું અને સાધ્વીઓનું અસ્તિત્વ ન રહે, એ ઉત્કૃષ્ટ ઉત્સર્ગ માર્ગના આચારનો ઉપદેશ ન દે અને તેમજ એકાંત અપવાદ માર્ગના આચારેને ઉપદેશ ન દે. તથા ગચ્છના આચાર્યાની આજ્ઞાઓને અનુસરી પ્રત્યેક ગચ્છના સાધુએ સ્વ પ્રગતિ પ્રતિ લક્ષ્ય રાખી ઉપદેશ દે. ખંડનશૈલીના કરતાં મંડન શિલીએ સર્વત્ર ગુણાનુરાગ વધે અને પરસ્પર મૈત્રીભાવના ક્રિયામાં દેખાય એવી રીતે સ્વયં પ્રવત ઉપદેશ દે. સર્વત્ર વિશ્વવતિ મનુષ્યને ધર્મના ભેદવિના રૂચિકર થાય અને શ્રદ્ધા ગમ્ય થાય એવી રીતે જૈન ધર્મના વિચારે અને સદાચારનો ઉપદેશ દેવે અને તેવા ગ્ર તથા લેખે લખવા લખાવવા અને પ્રસારવા Page #44 -------------------------------------------------------------------------- ________________ પરસ્પર ભિન્ન ગ૭ સંઘાડાના સાધુઓને અને સાધ્વીએને પઠન-પાઠન રેગે પ્રચારમાં અને ચારિત્ર્ય માર્ગ માંથી પડતાં સાહા આપવી. કેઈપણ સાધુની માંદગી વખતે પરિપૂર્ણ આત્મભેગ આપીને તેના શ્રેયમાં ભાગ લેવો, કે ઈપણ સાધુને પડતાં સાડાચ્ય આપીને તેને સુધારવા બને તેટલા ઉપાયે લેવા, ગૃહસ્થ શ્રાવકો અને શ્રાવિકાઓ જેટલી કેળવણી ભાષાદિની પામે છે તેને સાધુની વ્યવહાર દશામાં કેળવણી સંબંધી અનુભવ મળે એવી વ્યવસ્થા કરવી અને કરાવવી સવ ધર્મના ઈતિહાસનું સાધુ પાઠશાલામાં અને સાવી પાઠશાલામાં જ્ઞાન આપવું. સાધુઓની પાઠશાલામાં સાધુને અને સાધ્વીઓની પાઠશાલામાં પ્રવર્તિની સાદવીની ભણાવવા માટે નિમણુક કરવી. કેળવાયેલા ગુડ મનુષ્યને કેવી પદ્ધતિથી ઉપદેશ દેવે તેનું જમાનાને અનુસરી જ્ઞાન પ્રાપ્ત કરવું. કેળવાયેલા ગૃહસ્થને તેઓની શંકાઓના પરિહાર પૂર્વક ધર્મસેવા માર્ગોમાં સ્વાધિકારે પ્રવૃતિ થાય એવી ઓપદેશિક ધર્મ પદ્ધતિ વ્યવસ્થા જ્ઞાનનું શિક્ષણ આપવું. વિહાર અને ઉપદેશાદિ ધાર્મિક કતવ્યમાં સાધુઓની સગવડતા પુર્વક નિરર્થક સમય ન જાય એવી રીતે સાધુએને સાહાચ્ય આપવા પ્રબંધની વ્યવસ્થા કરવી. Page #45 -------------------------------------------------------------------------- ________________ ૨૧ ૧૩ ૪૧ સ ગચ્છીય સાધુઓમાં ઐકય અને સાથીઓમાં ઐકય પ્રસરે અને સર્વ સાધુઓ અને સાધવા તે હું એવે પ્રત્યેક સાધુ સાધ્વીને ભાવ પ્રગટે એવા સવિચારને પ્રચારવા યાગ્ય પ્રવૃત્તિ કરો, ૨૨ સાધુઓ અને સાધવી એ સાત્વિક ગુણા વડે આચારોને શેભાવે એવા વિચારાને ફેલાવા થાય એવી ઉપદેશ શૈલીને અનુસરાય એને સર્વના શ્રેયમાં આત્મભાગ સમપવામાં આત્મીયના સદુપયોગ થાય એવા પ્રખધા રચવા. પરસ્પર ભિન્ન ભિન્ન ગચ્છ સંઘાડાના સાધુએ અને સાધવીએએ પરસ્પર અહંકાર-ઈર્ષ્યા-મતભેદ અને ક્રોધાદિ વડે એકબીજાનું અપમાન થાય એવી મન, વચન અને કાયા વડે પ્રવૃત્તિ સેવવી નહિ, સેવરાત્ર નહિ અને જેઆ સેવતા હાય તેની અનુમાદના ન કરતાં હિતમાધ આપી તેવી પ્રવૃત્તિથી દૂર કરવાં. ૨૪ સાધુએ અને સાધવી ગમે તે ગચ્છ સંઘાડાના ડાય તે પણ તેએનુ સ્વગીય શ્રાવક પગચ્છીય શ્રાવક અને અન્યદર્શનીય મનુષ્યાથી અપમાન વ્હેલના ન થવા દેવા અને તત્સંબંધી ચાગ્ય ઉપાા લેવા, પરસ્પર ભિન્ન ભિન્ન ગચ્છીય શ્રાવકે પર જે Page #46 -------------------------------------------------------------------------- ________________ ૨પ આચાર્યો વગેરેની સત્તા હોય, તે તેડવા પ્રયત્ન કર નહિ સર્વ સાધુઓની અને અને સાધવીઓની શ્રદ્ધાભક્તિ વધે એવા સદુપાયે લેવા. ભિન્ન ભિન્ન ગ૭ મતેમાં સંઘશકિતનું પૃથક્કરણ ન થાય, એ સુધારો કરવા અને ભિન્ન ભિન્ન ગની શકિત પરસ્પર એકબીજાની હાનિ ન કરતાં એક મહા સંઘશકિત રૂપે ભેગી થાય એવા પ્રતિદિન ઉપાયે લેવા. ૨૬ સાધુઓ અને સાધ્વીઓનિ જ્ઞાનાદિક શકિત પ્રતિબંધક એવા દેશકાલ વિરૂદ્ધ કાયદા-નિયમે તેના પર મુકવા નહિ. સાધુ, સાધ્વી પર અને સંઘપર શકિત હદ બહારના ઘણા કાયદાઓ મુકવાથી તેઓની સ્વતંત્ર શકિતને વિકાસ થતું નથી. દેશકાલાનુસારે સાધુએને, સાધ્વીઓને, શ્રાવકોને અને શ્રાવિકાઓને એકાન્ત અબ્ધ શ્રદ્ધા વડે લકીરકી ફકીર જેવાં બનાવીને દેશકાલાનુસાર તેઓની પ્રગતિમાં પ્રતિબંધકારક આચા માં ન ગાંધી રાખવાં [આગમાં વિરોધી પણે સર્વ જેને સત્ય વિચારો પ્રતિ પ્રગતિ કરે અને આત્માની શક્તિની પ્રગતિ કરે એવા સદવિચારેને અને સદાચારને ફેલાવે કરે. એકાતે રૂટીના ગુલામ બનાવીને સાધુઓની અને સાધવીઓની વર્તમાન , Page #47 -------------------------------------------------------------------------- ________________ ૬૩ ર૭ પ્રગતિ ન રોક્વી અને તેઓની વર્તમાન પ્રગતિ ન રેકાય એ ઉપદેશ આપવાને આચાર્યો વગેરેએ લક્ષ્ય દેવું, સાધુઓએ અને સાધવીઓએ વર્તમાન સ્થિતિનું જ્ઞાન કરવું અને વર્તમાન તથા ભવિષ્યમાં પોતાની ઉન્નતિ થક્ય એવા વિચારોને ક્રિયામાં મુદ્દાને શ્રમણસંઘને શકિતને ખીલવવી જેઓ વર્તમાન માં પ્રગતિકારક વિચારોને અવલંબતા નથી અને ગાડરીયા પ્રવાહની પિઠે પ્રવૃત્તિ કરે છે, તેઓ જીવતા છતાં મૃતક સમાન છે. વર્તમાનમાં સર્વ પ્રકારના જીવન ઉપાએ જીવવું અને ભવિયમાં જીવન પ્રગતિકારક વ્યવસ્થાઓ રહે, એવા સુધારા પતિ સાધુઓની સાઇવીએની અને સ્વાચાર્યની સાથે પ્રગતિ પંથમાં વહેવું. પક્ષપાતને ત્યાગ કરીને આગમાંથી સત્ય લેવું જે જે કાલે જે જે ગ૭ મતભેદ થઈ ગયા, તે તે કાલે તેનું ઉપયોગિત્વ કઈ દષ્ટિએ હતું અને મત ભેટ કલેશ કરવાથી સામાજિક સંઘબળની કેટલી બધી પૃથકકરણતા થાય છે તેને વિચાર કરે ગઋક્રિયા મતભેદ ખંડન મંડનમાં મધ્યસ્થશાન બનવું અને સર્વ જઈનેનું ઐકય થાય અને તે ઐકયસદા રહયા કરે એ રીતે જમાનાને અનુસરી વિશાલ અને એક દષ્ટિથી પ્રવૃત્તિ કરવી. Page #48 -------------------------------------------------------------------------- ________________ ૪૪ શ્રાવકોની અને વિકાઓની પ્રગતિના વિચારો ૧ ભિન્ન ભિન્ન ગ૭ સંઘાડામાં વહેંચાયેલાં શ્રાવકે અવિકાઓ, વગચ્છીય સાધુઓ અને સાદવીઓની પ્રગતિ થાય એવા ગચ્છનાયક આચાર્યાદિ જે જે ઉપાયો બતાવે તે તે ઉપાય પ્રમાણે પ્રવતા. પ્રયત્નશીલ થવું. શ્રાવકેએ અને શ્રાવિકાઓએ વધમાંઓની સંખ્યા વધે એવા ઉપાયેને આચાર્યાદિની અનુજ્ઞા પૂર્વક ગ્રહણ કરવા અને ગુરૂકુલે વગેરેની સ્થાપના કરીને જઈને બાલકને ધર્મ સંસ્કાર પૂર્વક ઉત્તમતમ કેળવણું આપવા પ્રયત્ન કરે. જઈન કેમની સંખ્યા વૃદ્ધિમાં પ્રતિબંધક એવી પ્રવૃતિઓને હઠાવવી અને જઇને કોમની સંખ્યા વધે તથા જઈનમાં પરસ્પર સં૫, વિશાલ દષ્ટિ અને પરસ્પર સાહાચ્ય મળે એવા વિચારે ફેલાવવા પ્રયત્ન કરવો, સ્વચ્છ આચાર્યાદિને તથા મહાસંઘના મનુષ્ય નેતાઓની સાથે ઐકયભાવ ધારણ કરીને શ્રાવકોએ અને શ્રાવિકાઓએ જઈને ધર્મની સેવામાં અપ્રમત પણે આત્મભેગ આપવા તત્પર થવું. Page #49 -------------------------------------------------------------------------- ________________ સ્વગચ્છના માચાના પ્રમુખપ નીચે સાધુઓના સાધ્વીાના, શ્રાવકાના અને શ્રાવકોના ગચ્છસલ ભેગા મળે અને પરસ્પર પ્રગતિ બેચાર કરે તેવી વ્યવસ્થા શ્રાવકોને અને શ્રાવિકાઓને કરવા ચૈાગ્ય છે, તે તે એ ઉપાડી લેવી અને આથા સાધુઓને વિજ્ઞપ્તિ કો વાર્ષિક અને પરિષત્ મેળવવો, ૬ છો જઈનેનાં ખાડા લખું એવી જઇન કાલેો ઉઘાડતી એઈએ અને સવ જઈનાનું ઐકય થાય તથ! તેમની પ્રગતિ થય એવું તેમાં ધાર્મિક શિક્ષણ આપવું જોઇએ કે જેથી મહા સોંધના પ્રત્યેક અંગની ભવિષ્યમાં પુષ્ટિ તથા પ્રગતિ અની રહે. સર્વાંગચ્છમતાદિ ક્ષેવિકાએ અને શ્રાવિકાઆએ વર્ષે વર્ષે અમુક તો વળે એક મહાસ ધ મેળવવા જોઇએ. સર્વગના આચાર્યાં ઉપાધ્યાય સાધુએ આ સાવીએને તેમ બેસવાની યથા ચેામ્ય વ્યવસ્થા કરવી અને સર્વ સાધુઓને અને સાશ્ત્રીએને એકઠા થવા વિપ્તિ કરવી. પશ્ચાત જેમ ભેગા થાય તેઓમાં અકય વધે એવા તાત્કાલિક જે જે ઉપાય લેવા કે સેવા અને ઋતુવિધ મહાસંઘ વર્ષે વધે અગર ખએ વર્ષે મળી જગમ તરી પ્રાંત કરે એવા ઉપારા લેવા, ७ ૧૫ Page #50 -------------------------------------------------------------------------- ________________ ૧૦ પરસ્પર શ્રાવકોએ અને શ્રાવિકાઓએ એક બીજાને સાહાચ્ય કરવો અને એક માટુ લાખો કરોડ રૂપૈયાનુ કુંઠ સ્થાપન કરવું. લાખા કાડા રૂપૈયાના કુંડમાંથી પારસીએાની પેઠે જેને જેટલા ધન રહાયતાને પ હાય તેટલી તેને અમુક નિય મત નિમે પૃક માપવી. જયનાના અઘડા જઈના કેટલાક શાન્ત કરે એવી મહાસ ઘના અગ્રગણ્યા દ્વારા વ્યવસ્થા કરવી. ૧૧ જમાનાને અનુસરી જઇનેમાં વ્યાવહારિક પ્રતિ થાય તથા ધાર્મિક પ્રગતિ થાય એવા માગે જઈનેની લક્ષ્મી ખર્ચાય એવો વ્યસ્થા કરવી અને લક્ષ્યના જે જે માગે હાલ ય ન કરવા જેવા ઢાય તે તે માર્ગે વ્યય થતા અટકાવવે. ૧૧ ૪૬ શ્રાવકાએ અને શ્રાવિકાએએ સાંસારિક કેળવણીની અભિવૃદ્ધિ થાય તેવી સ્કેલરશીપેા દ્વારા વ્યવસ્થા કરવી અને જઇ દયાપારની વૃદ્ધિ થાય એવા ઉદેશથી વ્યાપારિક કાન્ફરન્સ ભરવી. દેવ દ્રચ, જ્ઞાન દ્રવ્ય, સાધારણ દ્રવ્યૂ, વગેરે જે જે ખાત આ ભારત વર્ષોમાં ગામેગામ શહેર શહેર અને તીર્થ સ્થળામાં ચાલતાં હૈય તેને પરસ્પર અનુક ૦ચવસ્થિત નિયમાથી જોડી દઇને તેને એક સત્તા તળે રાખવાં અને તે ખાતાંઆની વ્યવસ્થા ચલાવીને સર્વ ખાતાં, સુધારવાં. મહ Page #51 -------------------------------------------------------------------------- ________________ ૧૩ કાચાને ઉપાધ્યાને પાને સાધુઓને અને સાધવીઓને ગામેગામ, શહેરા શહેર, દેશ દેશ વિહારની સગવડતા કરી આપવી અને તેઓની સેવા ભાતમાં સર્વત્ર સર્વ શ્રાવક ઉપામી રહે એ બંદોબાત કરે. ૧૪ હાનિકારક બને અટકાવ કરે, કુરીવાજોનો ત્યાગ કરો અને જન કામમાં સર્વત્ર જધનોની પ્રગતિ યાય એવા ડરા કરાવવા અને તે પ્રમાણે વર્તાવવા પ્રયત્ન કરે. ૧૫ જઈને સાધુએકન, સા વીઓની હલના નિન્દા કરનારાઓને અટકાવવા પ્રવને કરે. ગરીબ જઈને વ્યાપારાદિક વડે ખાનગીમાં સહાગ્ય કરવા અને ઈન ગણાતે મનુષ્ય કોઈ પણ સ્થાને ભીખ માગ ન ફરે એવાં જઈનામે સ્થાપત્ર ૧૬ વર્ષે વા છે જે મહાસંઘ ભરવામાં આવે તેમાં ભેદ તડ વગેરે પડયા હોય તેને શમાવવા એક જઈનની અગ્રગણ્ય કમિટ. અમુક વખત સુધી પ્રયત્ન કરે તેવા પ્રયત્ન કરે, જઈનેની સંખ્યા શોથી ઘટે છે તેના ઉપાય શોધી જઈને વધે એવા ડરાવ પસાર કરવા અને તે પ્રમાણે વર્તવું. શ્રી મહા સંધની પ્રગતિમાં ભાગ લેવાથી જગતનું ક૯યાણ કરી શકાય છે. બંધુઓ ! જાગૃત થાઓ. સ્વાધ કારે Page #52 -------------------------------------------------------------------------- ________________ ૪૮ ફરજને અદા કરે, સર્વ પ્રકારની સર્વ બાબતમાં સાપેક્ષતા અવબોધીને સાપેક્ષ માગે હુણ કરો. રાગ દ્વેષને નિમૂળ કરી મુકત થવુ એ સાધ્યબિંદુ કલ્પીને તેના રાધક એગમાં પ્રવૃત્ત થાઓ. મહેટા વિચાર કર્યા વિના મોટા થવાશે નહિ, ઉદાર ભા ના ઉદાર સિદ્ધિ થાય છે. રૂઢ સંકુચિત વિ૨ અને સંકુચિત રા પ મ ત્રથી ઉદાર અને ક વિશે. રેડ . ૩૦ પાદરી શકાતું નથી. જ્ઞાન ક્રિયાભ્યાં માક્ષ એ સૂનનું ઉદાર યોગિક રવરૂપ અવબોધીને જ્ઞાન કયાએ બે માં ની આરાધના કરી , " કલ્યાણ . ચે, પરીક્ષા કરી સ્વ કર્તવ્ય કાર્યમાં પ્રવૃત્ત થાઓ. : માત્મ પદની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરે. સમાજ, સંધ, દેશ ધર્મ, સ્વ અને પર વ્યક્તિના કલ્યાણાર્થે વ્યવહાર ને નિશ્ચયથી ઉઘુક્ત રહો. મડાપંઘ પ્રગતિ, મંત્ર, તંત્ર યંત્ર વૃત્તિમાં સદા પ્રવૃત રહો ને નૈઋયિક દાષ્ટિએ અંતથી નિવૃત માર્ગમાં ઉપયોગીરહે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ શ્રી શ્રમણ સંઘ શાંતિભ . શ્રી ચતુર્વિધ મહાસંઘસ્ય શાંતિ માં જેન કાસન સદી તુ વર્તા. Page #53 -------------------------------------------------------------------------- ________________ પ્રગટતા આંખમાં ભજવવા વેશ્વ સાધના, સહુનેતા નહિ મતે પછતાં, અહે। ત્યાં બાર ભયાના, નામતા ધનાં ઝાઝાં, પર જયાં ભેદ ત્યાં કરે સાધુ ધર્મની પરિક્ષા અગ્નિ, હ્રદ્યુમાં દ્વેષના ભડકા ટકે એ વેશ કયાં સુધી ? જરા ભેદ્દે ઘા ઝઘડા. થતા ચેાકા તમેાશ ત્યાં. પરસ્પર ભેદ રહેવાનો; કરે તે સાધુએ કેવા ? ગુમાવે વ્યકિતને; હ્રદયને ધર્મના ધ થો ઝઘડા, ઝઘડા, શાન્તિ, ભુ પ્રગટે, પ્રભુના ધર્મ જ્યાં સુહાતી સામ્ય ટી ત્યાં, થતા નહી ખમના નામે, ખરેએ ધરમ છે જનને!, કરીને ધર્મ ઘેલા, કરે, હૃદય એ નહા ધા, અનેલા બાહ્યથી ખરી નહી શાન્તતા અૌકિક સાધુતા પામે, મુાં ધ સાધુને મળતાં, સાધુ, પામે, ભાયમાં પ્રગટે, અહા ત્યાં રાજ્ય સમતોનું; અહા એ ચિહન સાધુનું; જીવે પર જુલ્મ વા ઝઘડા; કથે તે સાધુ છે સાચા > ધરમ ઝઘડાએ અન્યાને આયથી તા રાં ? ગમે તે ધમના નામે; નહીં એ અન્યને તારે. છુપાવ્યો ના બ્રુપે સાધુ. હૃદયમાં સાધુતા પ્રગટૅ સાચી સં થાન્નતિ કરવા હાય તે સંઘ પ્રગતિ ગ્રંથ વાં । જીઆ. એગણસ નવુ લગભગ સાલે, યુગ પ્રધાનના જન્મ પ્રયાગ. એકવીસમી સદીમાંહી થાશે, યુગ પ્રધાને મેટા ચર; એક એકથી મહા ચઢીયાતા, જૈન જગત શાસન જયકાર. Page #54 -------------------------------------------------------------------------- ________________ ધમીનાં લક્ષણે લક્ષણ ધમીનાં ધારીએ. પ્રભુને અત્યંતરાગ ગુરૂની શ્રદ્ધા સાચી સદા, દિલમાં રાખી વૈરાગ્ય. રાગ દ્વેષને જીતવા, કરતા નિત્ય ઉપાથ; સર્વાગમને એ સાર છે. માની મનમાં સદાય લક્ષણ-૨ સહુની સાથે આનંદથી, વર્તે આત્મસમાન; વેર ઝેરને ત્યાગીને, સહતેા નીજ અપમાન. લક્ષણ-૩ અવગુણુ ઉપર ગુણ કરે, દેખે સર્વ સમાન; પકડે હઠ નહી માહથી, કરતા ગુરૂગમ જ્ઞાન. લક્ષણ-૪ સાચી સેવાને આદરે, કરતા મમતાના ત્યાગ; વિષય વિકારોને જીતવા, કરતો યત્ન અ , લક્ષણ છે પરની નિન્દામાં ના પડે, રમતો આપ સ્કૂલ '1; મનની સ્થિરતાને સાધવા, સાધે યોગના દાવ. કડ કપટથી રે વેગળા, રહેતે લેભથી દુર, ભકિત કરે નહી સ્વાર્થથી, થાતે કદિય ન દુર. ધમે દંભ ન દાખવે, ત્ય ગે પુદગલ આશ, આધેકારે શુભ ધમને, આરાધે નિત્ય ખાસ દેપ ન પાપીની ઉપરે, સમતા રાખેરે ચિત્ત જ્ઞાનિ સાધૂની સંગતે, રાચી રહેતા ખચીત, દિલડુ રંગાયું ધર્મથી, જે ચાલ મજીઠ ધમે રાગજ એહવે, જ્ઞાને સમજીરે દીઠ. લક્ષણ 10 વસ્તુ સ્વભાવે ધરમ છે, ચેતન માંહી દિયર બુદ્ધિસાગર ધમમાં, આનંદપુર સુહાય. લા ગુ-૬ હજારે અજ્ઞાનો ના કરતાં એક જૈવ ધર્મ તત્વ= જ્ઞાની નથી વપરનું અનંત ગણું હિત થનાર છે. આ. શ્રી TGSSISTR રિ રન ' જી હાંગીર છીન 187 11 કે, નિજો. આ