SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ પાડવાં, જ્યારે ચતુર્વિધ સંઘનાં બંધારણના કાયદાઓને જ : મ સમજતી થશે અને તેનાં પ્રત્યેક બંધારણના કાયદા સંબંધી ન્યાય પુર્વક દેશકાલાનુ ાર ઘણું ચર્ચાઓ ચાય ત્યારે જઇને કામમાં જાગૃતિ આવશે. અને પશ્ચાત ગચ્છ, સંઘ અને ચતુર્વિધ સંઘની બેઠકો ભરવામાં આવશે. પશ્ચાત આચાર્યોના અધ્યક્ષપણા નીચે તે કાયદાઓને દ્રવ્ય ત્રિકાલ ભાવાનુસારે ઉત્સગ અને અપવાદ માગે અમલમાં મુકવામાં આવશે ત્યારે જઇન ધર્મ રાજ્યના દરેક અંગની અને ઉપાંગની સુવ્યવસ્થા પુર્વક પ્રગતિ થશે. આચાર્યોનું કતમાંગ પૂર્ણ તાજુ અને સુવ્યવસ્થિત થયા વિના અને આચાર્યની આજ્ઞા પ્રમાણે જઈનેની ધર્મ પ્રવૃતિ થયા વિના તથા જઈનાચાર્યોથાં પરસ્પર અમુક બંધારણએ સુલેહ સંપ થયા વિના જઈન સંઘનું બંધારણ સુવ્યવસ્થિત થવાનું નથી. સર્વદેશના જૈનેને જઈને ધર્મને ઉપદેશ મળ્યા કરે તે જઈને માં જન ધર્મનું જ્ઞાન વધતું જાય, અન્યથા જઈન ધર્મના ઉપદેશના અભાવે અન્ય ધર્મના ઉપદેશે તેઓ જઈ ન ધર્મથી ભ્રષ્ટ થાય એ બનવા ગ્ય છે પૂર્વે જઈનેની ચાલીસ કરોડના આશરે સંખ્યા હતી, હાલ જઈનેની સંખ્યા તેર લાખની આશરે છે, તેનું કારણ એ છે કે જઈનધર્મના ઉપદેશક સુનિઓની ઘણું બેટ છે અને તેમજ જઈનધર્મ ને ઉપદેશ દેવાની પ્રવૃતિમાં શિથિલતા આવી છે. જઈના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001783
Book TitleSadhu Sammelanni Safalta mate Vikram Samvat 1990 Year 1934
Original Sutra AuthorN/A
AuthorNagin Mansukhbhai Parikh
PublisherNagin Mansukhbhai Parikh
Publication Year1934
Total Pages54
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy