SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ ચાર્યો, સાધુઓ અને શ્રાવકેએ સામાન્ય મતભેદે સ્વકીય વીર્યને ઉદયેગ, પરસ્પરના મતનું ખંડન મંડન કરવામાં કર્યો તેથી જ ઈન ધર્મનો ઉપદેશ દેવાની અનંત વર્તુલની શિલીએ પિતાનું સ્વરૂપ બદલીને સંકુચિત વર્તનનું સ્વરૂપ ધારણ કર્યું એટલાથી નહી અટકતાં અને દર્શનીઓના ધર્મવાદીઓએ જઈને પર આક્રમણ કર્યું જેથી વર્ષે વર્ષે , જઈનેની ઉપદેશ શઈલીની વ્યવસ્થા અને જઈનસંઘ બંધારણની યોજનાઓના કાયદાઓમાં શથિલઇ આવ્યું; એમ અનેક અનુમાનથી સિદ્ધ થાય છે. ભિન્ન ભિન્ન લઘુમત વર્તેલમાં વહેચાઈ ગયેલા આચાર્યો, સાધુઓ અને સાધવીએ પિત પિતાનિ માન્યતાનું રક્ષણ કરવા અને પિતાનિ માન્ય તાવાળા ગામે અને શહેરના જઈને અન્ય માન્યતાવાળા સાધુઓ અને સાધનાઓના ભરમાવે તે માટે પ્રાયઃ પિતાના ક્ષેત્રેને સાચવવા કેટલાક સાધુઓને વિહાર સંકુચિત પ્રદેશ માં થાય છે. જે શહેરમાં જેટલા પ્રમાણમાં ધર્મના ઉપદેશ દેનારા સાધુએ જોઈએ તેના કરતાં માન્યતાના રક્ષણ તે શહેરમાં થયું આચાર્યો અને ઉપદેશક સાધુઓ રહે છે અને તેથી પરિણામ એ આવે છે કે અન્ય ક્ષેત્રમાં રહેલા જઈને અન્ય ધર્મીઓને પરિચય થતાં તેમાં દોરવઈ. જાય છે. કેટલાક ગામના જઈને બે બે વા ત્રણ ત્રણ વરસે પણ સાધુને ઉપદેશ સાંભળવાને વેગ મળતો નથી. આથી ભવિષ્યમાં શું પરિણામ આવશે તે જગજાહેર છે. Jain Education International, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001783
Book TitleSadhu Sammelanni Safalta mate Vikram Samvat 1990 Year 1934
Original Sutra AuthorN/A
AuthorNagin Mansukhbhai Parikh
PublisherNagin Mansukhbhai Parikh
Publication Year1934
Total Pages54
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy