Book Title: Panyasji Maharaj Shree Kanchanvijayji Ganivaryanu Tunk Jivan Charitra
Author(s): Unknown
Publisher: ZZZ Unknown
Catalog link: https://jainqq.org/explore/034916/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી યશોવિજયજી જૈન ગ્રંથમાળા દાદાસાહેબ, ભાવનગર, ફોન : ૦૨૭૮-૨૪૨૫૩૨૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat 525A૦૦૬ www.umaragyanbhandar.com Page #2 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #3 -------------------------------------------------------------------------- ________________ અનુયોગાચાર્ય પં. શ્રીકંચનવિજયજી ગણિવર્ય. G iiiiiiiiiiiiiiiilllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllll જન્મ સ, ૧૯૪૪ ગઢડા ગણિપદ સ. ૧૯૯૧ પાલીતાણા દીક્ષા સં. ૧૯૭૫ જેટાણા પંન્યાસપદ સં. ૧૯૯૧ પાલીતાણા | વડી દીક્ષા સ. ૧૯૭૫ સમી Nitin rH. વાટીટાસ્ત્રનો જપની, અમદ્દાવાઃ. ar-Umara Surat Www.uniaragyanbhandan Page #4 -------------------------------------------------------------------------- ________________ પન્યાસજી મહારાજશ્રી કંચનવિજયજી ગણિવર્યનું ટુંક જીવન ચરિત્ર, હું પૂર્વાવસ્થા. 8 તીર્થાધિરાજ શ્રી શત્રુંજય, ગિરનાર, તાલવજ વિગેરે પતિત-પાવન તીર્થોથી પવિત્ર શ્રી સૌરાષ્ટ્ર દેશમાં આવેલા ભાવનગર સ્ટેટમાં ગઢડા નામના શહેરમાં સુપ્રસિદ્ધ વેલાણું કુટુંબના ભાવસાર રૂગનાથ દુલભદાસ રહેતા હતા. તેઓ દરબારશ્રી મંગલસિંહજીના વિશ્વાસપાત્ર અને કોઠારી શ્રીમાન ભાવસાર ભવાન હરખાની સુપુત્રી બાઇ માંધી સાથે પરણ્યા હતા. ગઢડામાં સ્થાનકવાસી સાધુઓના વિશેષ સંસ ને લીધે રૂગનાથભાઈમાં સ્થાનકવાસી જૈન તરીકેના સંસ્કાર પડયા હતા, જ્યારે બેન મેંદીને તેમના પિતાશ્રી તરફથી મૂર્તિપૂજક જૈન ધર્મના સંસ્કાર પડ્યા હતા; છતાં ભદ્રક પરિણમી અને પ્રેમાળ દંપતી પોતપોતાની માન્યતા મુજબ ધાર્મિક ક્રિયાકાંડ કરતા હતા. શ્રીયુત રૂગનાથભાઈને તેમના પ્રેમાળ અને માયાળુ ધર્મપત્ની બાઈ મેંદીની કુક્ષિએ હેરજીવનદાસ, નાનાલાલ, જગજીવનદાસ, નરોત્તમદાસ અને ઝવેરચંદ નામે પાંચ પુત્રો તથા બેન કેકે અને અજવાળી નામે બે પુત્રીની પ્રાપ્તિ થઈ. તેઓમાં આપણા ચરિત્ર નાયક પંન્યાસજી શ્રી કંચનવિજયજી ગણિ, જેમનું સંસારી નામ હરજીવનદાસ હતું, તેમને જન્મ વિકમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #5 -------------------------------------------------------------------------- ________________ પંન્યાસજી મહારાજ શ્રી કંચનવિજયજી સંવત્ ૧૯૪૪ના માગશર વદિ ૩ શુક્રવારના શુભ દિવસે થયો હતો. રૂગનાથભાઈ બડા સાહસિક વ્યાપારી હતા. તેમને ગઢડામાં અનાજની ધમધેકાર દુકાન ચાલતી હતી. કિસ્મતની યારી મળતાં તેમણે ચભાડીયા અને ભાવનગરમાં પણ દુકાન ખેલી. આવી રીતે તેઓ વ્યાપાર-ધંધે તથા કૌટુંબિક સુખથી તરબતર રહેવા લાગ્યા. પરંતુ આ દુનિયામાં એવા કેઈક જ ભાગ્યશાળી હોય છે કે જેઓ આખી જીંદગી દરેક પ્રકારે સુખી રહે. કુદરતને અટલ કાયદે છે કે, ભરતી પછી ઓટ અને ઉદય પછી અસ્ત અવશ્ય થાય છે. એક સરખા દિવસ કેઈન જતા નથી. લક્ષ્મીની ભરતી હતી તેને બદલે હવે ઓટને વારે આવ્યા. વ્યાપારમાં કાંઈક ખોટ આવવા લાગી અને કાંઈક કળખાદ પડવા લાગી. વળી પિતાના પુત્રો ભાઈ શ્રી હરજીવનદાસ વિગેરેને કેળવણું આપવાનું ગઢડામાં જોઈએ તેવું સાધન નહોતું, જેથી તેઓ પિતાના કુટુંબ સાથે ગઢડાથી ભાવનગર આવીને વસ્યા, અને ભાઈ હરજીવનદાસ વિગેરેને કેળવણી અપાવવાનું શરૂ કરી દીધું. છે વ્યવહારિક કેળવણી. ૪ • ભાઈશ્રી હરજીવનદાસે ભાવનગરમાં મામાના કોઠા પાસે આવેલી ગુજરાતી સ્કૂલમાં ગુજરાતી અભ્યાસ શરૂ કર્યો. પોતે બુદ્ધિશાળી હોવાથી દરેક વર્ગમાં ઉંચા નંબર રાખતા, વિનયશીલ હોવાથી સ્કુલના માસ્તરોની અમીદ્રષ્ટિના પાત્ર બન્યા હતા. ટાઈમસર સ્કૂલમાં જતા, અને ત્યાંથી છુટી સીધા ઘેર આવી અભ્યાસમાં જ દત્તચિત્ત રહેતા. આ સ્કૂલમાં કમસર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #6 -------------------------------------------------------------------------- ________________ ગણિવર્યનું ટુંક જીવન ચરિત્ર (૩) ચાર ગુજરાતી પૂર્ણ કરી અંગ્રેજી અભ્યાસ માટે એંગ્લોવર્નાકયુલર સ્કૂલમાં દાખલ થયા. ત્યાં બે અંગ્રેજી સાથે પાંચમી અને છઠ્ઠી ગુજરાતી પૂર્ણ કરી ત્રીજી અંગ્રેજીમાં દાખલ થયા, તે સાથે સાતમી ગુજરાતીને પણ અભ્યાસ ચાલુ થયે. 78989893 આ લગ્ન, H SEE888* શરીરે તંદુરસ્ત, સ્વરૂપવાન, અને અભ્યાસમાં આગળ વધતા ભાઈશ્રી હરજીવનદાસના વેવિશાળની વાતચીત ભાવનગરમાં તથા બહારગામ ચાલવા માંડી. એ જમાનામાં ભાવસાર જ્ઞાતિમાં નાની ઉમ્મરના દિકરા-દિકરીનું વેવિશાળ અને લગ્ન થાય તેમાં આબરૂ મનાતી! પુત્ર કે પુત્રી મોટી ઉમ્મરના થવા છતાં વેવિશાળ કે લગ્ન ન થયાં હોય તે તેમાં માનહાનિ ગણતી! ભાઈશ્રી હરજીવનદાસના માતા-પિતાએ પિતાના પુત્રનું વેવિશાળ કરી લહાવો લેવાને નિર્ણય કર્યો, અને ભાવનગર વડવામાં રહેતા ભાવસાર ત્રિકમદાસ નરશીદાસના સુપુત્રી એન રતન સાથે વેવિશાળ કરી સંવત્ ૧૯૫૭ના મહા શુદિ પંચમીના શુભ દિવસે ઘણું જ ઠાઠમાઠથી લગ્ન ક્યું. સ્થાનકવાસી મટી મૂર્તિપૂજક બનેલા પિતાશ્રી આપણે અગાઉ જણાવી ગયા તેમ ભાઈ શ્રી હરજીવનદાસના પિતાશ્રીને સ્થાનકવાસી જૈન તરીકેના સંસ્કાર પડ્યા હતા, તેમને પ્રતિમાજી તરફ બિલકુલ શ્રદ્ધા નહતી. જ્યારે ભાઈ શ્રી હરજીવનદાસ વિગેરે ભાઈઓ, બહેને તથા તેમનાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #7 -------------------------------------------------------------------------- ________________ (૪) પંન્યાસજી મહારાજ શ્રી કંચનવિજયજી માતુશ્રીને મૂર્તિપૂજક જૈન તરીકેના સંસ્કાર પડયા હતા. ભાઈશ્રી હરજીવનદાસને નાનપણથી જ વીતરાગ પરમાત્માના પ્રતિમાજી પ્રત્યે પૂર્ણ શ્રદ્ધા હતી. હવે તે તેઓ સમજણ પણ થયા હતા, જેથી પિતાના પિતાશ્રી દેરાસર ન જતા હેવાથી તેમને અયોગ્ય લાગવા માંડ્યું. જેથી તેઓ ઘણું જ નમ્રતાથી પિતાજીને કહેતા કે “બાપુજી! આજે તે પૂજા ભણાવાય છે. આંગી સુંદર છે, રાત્રે ભાવના છે.” આવી આવી વાત કરી પિતાજીને દેરાસર લઈ જતા. પછી તે પૂછવું જ શું? વીતરાગ પરમાત્માના અલૌકિક પ્રતિમાજીનાં દર્શન, તેમના આગળ સંગીતના સરેદે વચ્ચે ભાવવાહી ગવાતી પૂજાઓ અને સ્તવને, સુંદર અને આકર્ષક અંગરચના અને સેંકડો નર-નારીઓને ભક્તિભાવ; આ બધું જોઈ ભદ્રક પરિણામી રૂગનાથભાઈને હદલાસ થયા. તેમણે પોતાના ચિત્તમાં વિચાર્યું કે “ પ્રતિમાજીને માનવા જોઈએ, તેમનું બહુમાન અને પૂજા કરવી જોઈએ. ” પછી તે ભાઈશ્રી હરજીવનદાસની પ્રેરણા વગર જ તેમના પિતાશ્રીએ દેરાસર જવાનું અને પ્રભુપૂજા કરવાનું ચાલુ કરી દીધું, અને પ્રતિમાજી પ્રત્યે દઢ શ્રદ્ધા થઈ ગઈ ૧૦૦૦૦૦ ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦—૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ બૂS હું , મીલમાં થયેલી જેબર તરીકેની નીમણુક આ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ૦ ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ને ભાઈ શ્રી હરજીવનદાસે સ્કૂલમાં ઈંગ્લીશ અભ્યાસ ચાલુ રાખ્યું હતું. તેઓ ફુરસદ મળતાં કઈ કઈ વાર શેઠ વેણીશંકર લાખીયાની મીલ જેવા જતા અને કારીગરોનાં ભિન્ન ભિન્ન કામ બારીકાઈથી તપાસતા. તેમને વિચાર આવ્યો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #8 -------------------------------------------------------------------------- ________________ ગણિવર્યાંનું ટુ'ક જીવન ચરિત્ર (૫) કે આ કામ ધ્યાન રાખીને કરીએ તે આવડી જાય તેવું છે.’ જેથી વેકેશનની રજા પડતાં તે મીલમાં ગયા અને મેનેજરને મળી કાંઈક કામ સોંપવાનું કહ્યું. તંદુરસ્ત અને ચકાર આ ઉગતા યુવકને જોઇ મેનેજરે ઘણીજ ખુશીથી કામ મતાવ્યુ. ભાઈ શ્રી હરજીવનદાસે એ કામ ખંતથી કરવું ચાલુ રાખ્યું, એટલું જ નહિ, એ કામ જોઇ મેનેજરે સંતેાષ વ્યક્ત કર્યાં, અને તેમણે હાર્દિક લાગણીથી ભાઇશ્રી હરજીવનદાસને જોખર તરીકે નિયુક્ત કર્યા. ભાઈ શ્રી હરજીવનદાસના લગ્ન થયા, તે અગાઉ તેમના ત્રણ ભાઇ જગજીવનદાસ, નરાત્તમદાસ અને ઝવેરચંદ ગુજરી ગયા હતા. એક ભાઈ નાનાલાલ હયાત હતા. પિતાશ્રી તથા ભાઈ નાનાલાલ વાળુકડવાળા મનાર હરખાને ત્યાં નાકરી કરતા હતા, પરંતુ એટલાથી ઘરના ખર્ચે પૂરા ન થવાથી ભાઈ શ્રી હરજીવનદાસને અભ્યાસ છેાડી મીલમાં નાકરી સ્વીકારવી પડી હતી. તેમના ધર્મપત્ની ખાઈ રતનની કુક્ષિએ સંવત્ ૧૯૬૦ ની સાલમાં પુત્રીના જન્મ થયેા, જેનું નામ હીરા રાખવામાં આવ્યું. 00000000000000000000000000000000000000........000000 અમદાવાદ તરફ પ્રયાણ મીલમાં હેડ જોમર તરીકે નીમણુક ................................................... હવે તેા ભાઇ શ્રી હરજીવનદાસને માથે વ્યવહારિક જવાઞદારી દિવસે દિવસે વધવા લાગી. પિતાજી, ભાઇ શ્રી નાનાલાલ તથા પેાતાની નાકરી ચાલુ હતી, પર`તુ એ સમયે કાઠિયાવાડમાં નાકરીનું ધેારણુ ઘણું નીચું હતું. જેથી નાકરીની ટુકી આવ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #9 -------------------------------------------------------------------------- ________________ પંન્યાસજી મહારાજ શ્રી કંચનવિજયજી કમાં ઘરને ખર્ચ કરસરથી નભતે હતો, આર્થિક સ્થિતિ નબળી હોવાથી હરજીવનદાસે વિચાર્યું કે “ પરદેશ ખેડયા વગર આર્થિક સ્થિતિ સુધરવી મુશ્કેલ છે. ” તેમણે મીના મથક ગણાતા અમદાવાદ જવાનો નિર્ણય કર્યો, અને સંવત્ ૧૯૬૦ ની સાલમાં પિતાનાં ધર્મપત્ની બાઈ રતન અને પુત્રી બેન હીરા સાથે અમદાવાદ તરફ રવાના થયા. તેમની સાથે મીલનું કામકાજ જાણનાર બીજા પંદર કારીગરે જવાને તૈયાર થયા હતા, ઉદાર દિલના ભાઈ શ્રી હરજીવનદાસ તેમને પણ સાથે તેડતા ગયા. નવયુવક અને મીલના કામમાં પ્રવીણ ભાઈ શ્રી હરજીવનદાસની અમદાવાદમાં મંગલદાસ ગીરધરલાલની મીલમાં માસિક રૂપિયા ૨૫૦, ના પગારે હેડ જેબર તરીકે નીમણુક થઈ, અને પિતાની સાથે આવેલા કામદારોને પણ એજ મીલમાં ગોઠવી દીધા. આ ઉદાર અને કામળ હૃદયના હરજીવનદાસ આવી રીતે ભાઈ શ્રી હરજીવનદાસ પોતાની પ્રેમાળ અને વ્યવહારદક્ષ પત્ની બાઈ રતન સાથે અમદાવાદમાં સુખચેનથી રહેતા હતા. દેશમાંથી નેકરી શેલતા કેઈ ઓળખીતા માણસો આવે તેમને નોકરી ન મળે ત્યાં સુધી ઉદાર હૃદયના ભાઈ શ્રી હરજીવનદાસ પોતાને ઘેર વિના સંકોચે જમાડતા, અને સૂવા-બેસવાની સગવડ ન હોય તો એ પણ કરી આપતા. એટલું જ નહિં, પણ બનતે પ્રયાસે પિતાની લાગવગ વાપરીને તથા જરૂર પડે તો પોતાની ઓળખાણ આપીને પણ નોકરી મેળવી આપતા. તેમના ધર્મપત્ની કોમળ હૃદયના બેન રતન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #10 -------------------------------------------------------------------------- ________________ ગણિવર્યનું ટુંક જીવન ચરિત્ર ( ૭ ). પણ પોતાના પતિને આવા ઉપકારી કાર્યમાં પ્રોત્સાહિત કરતા, અને પતિની આજ્ઞા મુજબ આગંતુક માણસોની આગતાસ્વાગતા ખડે પગે કરતા. ભાઈ શ્રી હરજીવનદાસ અમદાવાદમાં રહ્યા ત્યાં સુધી દર પૂનમે સ્નેહીવર્ગ સાથે પાનસરની યાત્રા કરવા જતા, અને ત્યાં ઠાઠમાઠથી પ્રભુભકિત કરતા. તેમને માસિક રૂપિયા ૨૫૦, ને પગાર મળતું હોવાથી અને એ વખતમાં વિશેષ મેંઘવારી ન હોવાથી જે ધારત તે ઠીક-ઠીક રકમ એકઠી કરી શક્ત. પરંતુ નેકરી વગરના અને નિરાધાર માણસને જેમાં તેમનું હૃદય દ્રવી જતું, અને નેકરીમાં જે કાંઈ વધારે રહેતે તે આવા માણસને મદદ આપવાના પરેપકારી કામમાં વપરાઈ જતે. ભાઈ શ્રી હરજીવનદાસ જેબર તરીકે માણસે પાસેથી માયાળપણે અને મીઠાશથી રીતસર કામ લેતા, જેથી ઉપરી અધિકારીને તેમના કામથી સંતોષ થતું. તેઓ મીલમાં સ્વમાન પૂર્વક સ્વતંત્રપણે વર્તતા, તેમને ખુશામતખારી બિલકુલ પસંદ નહતી. જેથી મીલના મેનેજર કે ઉપરી અધિકારી તરફથી સ્વમાન ઘવાયાને જરા સરખો પ્રસંગે ઉપસ્થિત થતા, તેઓ તુરત રાજીનામું આપી છૂટાં થતાં, અને બીજી મીલમાં ગોઠવાઈ જતા. આવી રીતે અમદાવાદના વસવાટ દરમ્યાન તેમણે જુદી જુદી ત્રણ મીલમાં નોકરી કરી હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #11 -------------------------------------------------------------------------- ________________ (૮) પંન્યાસજી મહારાજ શ્રી કંચનવિજયજી Aી ખ્યાવરની મીલમાં નેકરી, સખ્ત કામકાજથી લાગુ 13 પડેલે ક્ષયરોગ, દેશી દવાથી રેગ શમન તેમણે સાંભળ્યું કે, ખ્યાવરની મીલમાં પગાર સારે આપે છે, અને કામદારે પ્રત્યે ઉપરી અધિકારીને વર્તાવ માયાળુ છે. આ પ્રમાણે સાંભળી તેઓ સંવત ૧૯૬૩ ની સાલમાં પિતાની ધર્મપત્ની તથા પુત્રી સાથે ખ્યાવર ગયા, અને ત્યાંની એડવર્ડ મીલમાં જેબર તરીકેની જગ્યા મળી ગઈ. અહીં ભાવનગરવાળા શેઠ ઓઘડભાઇ રામજીના સત્સંગથી ધાર્મિક સંસ્કાર દૃઢ થયા. વળી આચાર્યજી મહારાજ શ્રી વિજયવીર સૂરીશ્વરજી મહારાજના સદુપદેશથી જૈન પાઠશાળા સ્થાપવામાં આવી, જેમાં તેમણે બે પ્રતિક્રમણ સુધી અભ્યાસ કર્યો. આ અરસામાં મીલના સખ્ત કામકાજને લીધે ભાઈ શ્રી હરજીવનદાસને ક્ષયરોગ લાગુ પડશે. જીર્ણ જવર અને ઉધરસ સાથે શરીરે નબળાઈ વરતાવા લાગી. તેઓ સંવત્ ૧૯૬૫ માં ખ્યાવરથી તુરત અમદાવાદ આવ્યા, અને ક્ષયરોગને નાબુદ કરવામાં કાબેલ ગણાતા એક દેશી વૈદ્યની દવા ચાલુ કરી દીધી. દવા લાગુ પડી, અને છ મહિનામાં ક્ષયરોગ નાબુદ થતાં શરીર સુધરી ગયું. statest aasessie Gaaaaag છેઅમદાવાદમાં પુત્રરત્નની પ્રાપ્તિ, વીરમગામ તરફ પ્રયાણ છે - સુપુત્રી બેન હીરાને સ્વર્ગવાસ, વૈરાગ્ય રંગ, aataaaaaaaa શરીર સશક્ત અને તંદુરસ્ત થતાં મીલમાં જબર તરીકેની નોકરીમાં જોડાયા. અમદાવાદમાં ભાઈ શ્રી હરજીવનદાસને પિતાના ધર્મપત્ની બાઈ રતનની કુક્ષિએ સંવત્ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #12 -------------------------------------------------------------------------- ________________ ગણિવર્યનું ટુંક જીવન ચરિત્ર (૯) ૧૯૯૭ ના વૈશાખ માસમાં પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ જેનું શુભ નામ પ્રભુદાસ રાખવામાં આવ્યું. તેઓ સંવત્ ૧૯૬૯ ની સાલ સુધી અમદાવાદમાં રહ્યા, ત્યાંથી સંવત ૧૯૭૦ માં પિતાના ધર્મપત્ની તથા પુત્ર-પુત્રી સાથે વીરમગામ ગયા, અને ત્યાંની એડવર્ડ મીલના મેનેજરને મળતાં તેમની જેબર તરીકે નિમણુંક થઈ. તેમની પુત્રી બેન હીરા સંવત્ ૧૯૭૨ માં જીવલેણ વ્યાધિથી ગુજરી ગઈ. બેન હીરા ઉપર હરજીવનદાસને અથાગ મહ હતા. આવી ગુણયલ અને સુશીલ પુત્રી ગુમાવ્યાથી તેમને સખ્ત આઘાત લાગ્યા, અને સંસારની અસારતાનું ભાન થયું. એ જ અરસામાં આચાર્યજી મહારાજશ્રી વિજય ધર્મસૂરીશ્વરજી મહારાજના સુશિષ્ય મુનિ મહારાજ શ્રી દેવેન્દ્રવિજયજી મહારાજ વિરમગામ પધાર્યા હતા. તેમના સમાગમથી ભાઈ શ્રી હરજીવનદાસનું ધાર્મિક પ્રવૃત્તિ તરફ વિશેષ લક્ષ્ય દેરાયું. મેજશેખ અને અમન-ચમનને બદલે વૈરાગ્યને રંગ લાગ્યું. રાત્રિભોજન અને બાર તિથિ લીલોતરીને ત્યાગ કર્યો. ઊનું પાણી પીવાનું શરૂ કરી દીધું, અને એકાસણું આયંબિલ તથા ઉપવાસ વિગેરે તપશ્ચર્યા યથાશક્તિ કરવા લાગ્યા. વળી દર પૂનમે ભેચણીજીની યાત્રા કરવા જતા. છે વિરમગામમાં બીજા પુત્ર ભાઈ શ્રી જયંતીલાલને હું જન્મ, ગુરુદેવ મુનિ મહારાજ શ્રી ભક્તિવિજયજી મહારાજના સદુપદેશ અને વ્યાખ્યાનથી વધતો વૈરાગ્ય; દીક્ષાની ભાવના. ઉપર જણાવ્યા મુજબ ભાઈ શ્રી હરજીવનદાસ ધાર્મિક પ્રવૃત્તિ સાથે સંસાર-વ્યવહાર ચલાવતા હતા. તેમના ધર્મShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #13 -------------------------------------------------------------------------- ________________ (૧૦) પંન્યાસજી મહારાજ શ્રી કંચનવિજયજી પની બાઈ રતને વિરમગામમાં સંવત્ ૧૯૭૩ માં બીજા પુત્રરત્નને જન્મ આપે, જેનું શુભ નામ જયંતીલાલ રાખવામાં આવ્યું. એ અરસામાં જગપૂજ્ય શાસવિશારદ્ જૈનાચાર્ય શ્રી વિજ્યધર્મસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પ્રખર વિદ્વાન મુનિ મહારાજ શ્રી ભક્તિવિજયજી મહારાજ પિતાના શિષ્ય–સમુદાય સાથે વિચરતા વિચરતા વીરમગામ પધાર્યા. તેઓશ્રી વ્યાખ્યાનમાં વૈરાગ્યરસ ભરપૂર સુપ્રસિદ્ધ ગ્રન્થ સમરાદિત્ય ચરિત્ર વાંચતા હતા. તેમનું વ્યાખ્યાન સાંભળવા ભદ્રક પ્રકૃતિ હરજીવનદાસ હમેશાં જવા લાગ્યા, અને વ્યાખ્યાનમાં સાંભળેલી હકીકત એકાંતમા મનનપૂર્વક વિચારતા. તેમને સંસાર ઉપરથી વિરક્તિ તે અગાઉથી થઈ ચૂકી હતી, તેમાંય આવા સુવિહિત ગુરૂદેવને વૈરાગ્યમય ઉપદેશ સાંભળે. બસ ! પછી તે પૂછવું જ શું ? હવે તે તેમના ચિત્તનો ઝોક વૈરાગ્ય તરફ વિશેષ ઢળવા લાગ્યો. સવાર-સાંજનું પ્રતિકમણ, વીતરાગ પરમાત્માની પૂજા, અને સામાયિક એ તેમને નિત્યક્રમ થઈ ગયે, તેમણે બાકી રહેલે ધાર્મિક અભ્યાસ સામાયિકમાં ગુરૂદેવ પાસે ચાલુ કરી દીધે. વળી હમેશાં એકાસણું કરતા, તથા ચિત્ર અને આ માસની શાશ્વતી ઓળી ચાલુ કરી. સંવત્ ૧૯૭૩ ના પર્યુષણ મહાપર્વમાં અઠ્ઠાઈ કરી. આ પ્રમાણે દિવસે દિવસે વૈરાગ્યની વૃદ્ધિ થતાં તેમને મુનિ મહારાજ શ્રી ભક્તિવિજયજી મહારાજ પાસે દીક્ષા લેવાની ભાવના થઈ. એ હકીકત ગુરૂદેવને જણાવતાં તેઓશ્રીએ કહ્યું કે તમારી ધર્મ ઉપરની દઢ શ્રદ્ધા અને પ્રતિદિન વધતે વૈરાગ્ય જોઈ દીક્ષા અંગીકાર કરવાને પાત્ર છે એવી અમોને ખાત્રી --થઈ છે. દીક્ષા સ્વીકારવી અને તેને પરિપૂર્ણ પાળવી એ આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #14 -------------------------------------------------------------------------- ________________ ગણિવર્યાનું ટુંક જીવન ચરિત્ર ( ૧૧ ) ક્ષણભંગુર અંદગીનું ઉત્તમોત્તમ કાર્ય છે. સંસારીરૂ ભવ્યાત્માએ દીક્ષા લઈ તેને મન વચન અને કાયાથી પાળી આત્મશ્રેય કરવું જોઈએ. પરંતુ દીક્ષા સ્વીકાર્યા અગાઉ કુટુંબની સમ્મતિ મેળવાય તે પાછળથી કોઈને કષાય કરવાનું કારણ ન રહે. વળી તમે પરિણીત છે, માટે તમારા પત્નીની તો સમ્મતિ મેળવવાની ખાસ જરૂર છે. તમારી શુભ ભાવના તમારા પત્નીને જણાવો, તથા તમારા કુટુંબીઓને પણ આ હકીકત જણાવો. ” આ પ્રમાણે ગુરૂદેવની સલાહ મળતાં ભાઈ શ્રી હરજીવનદાસે દીક્ષા લેવાની ભાવનાની હકીકત ઘણી જ નરમાશથી પિતાના ધર્મપત્ની બેન રતનને જણાવી, અને તેમની પાસેથી સમ્મતિ મેળવી લેવાનો પ્રયાસ કર્યો. બેન રતને કહ્યું કે “ આપની આજ્ઞા આજ સુધી કદાપિ પી નથી. દીક્ષા લેવી જ હેય તે ખુશીથી લેજે, પરંતુ હાલ તુરતમાં લેવા નહિં દઉં. ભાઈ જયંતી માટે થાય, છેવટે પાંચ વરસને થાય ત્યાં સુધી તો સંસાર-વ્યવહારમાં રહેવું જોઈશે. માટે હાલમાં દીક્ષા લેવા નહિ દઉં, અને સમ્મતિ પણ નહિં આપું ” ભાઈ શ્રી હરજીવનદાસે પિતાના પત્નીને ઘણી રીતે સમજાવ્યા, પરંતુ તેમણે સમ્મતિ ન આપવાથી તાત્કાલિક દીક્ષા લેવાનું બંધ રહ્યું. આ સજોડે સ્વીકારેલું ચતુર્થ વ્રત, અઠ્ઠાઈની તપસ્યા, 5 સાધર્મિક વાત્સલ્ય વિગેરે ધાર્મિક કાર્યો. મુનિ મહારાજ શ્રી ભક્તિવિજયજી મહારાજને આચાર્ય શ્રી વિજયવીરસૂરીશ્વરજી મહારાજ પાસે યોગદ્વહન કરવાના હોવાથી અને વિરમગામના શ્રી સંઘની આગ્રહભરી વિનતિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #15 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨ ) પંન્યાસજી મહારાજ શ્રી કંચનવિજયજી હેવાથી તેઓશ્રી ૧૯૭૪ ની સાલમાં પણ વિરમગામ રહ્યા, અને ત્યાં જ ચાતુર્માસ કર્યું. ભાઈ શ્રી હરજીવનદાસે તેઓશ્રીની નિશ્રામાં પર્વાધિરાજ શ્રી પર્યુષણ પર્વમાં અઠ્ઠાઈની તપશ્ચર્યા કરી. તે નિમિત્તે તેમણે આંગી રચાવી, પૂજા ભણાવી, અને સાધર્મિક વાત્સલ્ય કરી મળેલી લક્ષ્મીને સદ્વ્યય કર્યો. ત્યાર બાદ તેમણે ગુરૂ મહારાજ પાસે સજોડે ચતુર્થ વ્રત ઉચ્ચર્યું. આ માસમાં તેઓ પોતાના કુટુંબને વિરમગામમાં રાખી વઢવાણકૅપ ગયા, અને ત્યાંની મીલમાં જેબર તરીકે નેકરી સ્વીકારી. સંવત્ ૧૯૭૫ ના કારતક સુદિ પૂર્ણિમાની યાત્રા કરવા તેઓ વઢવાણકે પથી પાલીતાણું આવ્યા, અને તીર્થાધિરાજ શ્રી શત્રુંજય ઉપર શ્રી આદીશ્વરદાદાનાં દર્શનપૂજન કરી પરમ આહલાદ પામ્યા. એજ રાત્રિએ વીરમગામમાં તેમના ધર્મપત્ની બેન રતને સ્વપ્નમાં મુનિરાજને દીઠા. મુનિરાજે બેન રતનને ઉપદેશ આપી ચતુર્થવ્રતની બાધા આપી. 4574674645f415644145146145454545454545454545454545 છે બેન રતને અનુભવેલે ચમત્કાર, પક્ષ વાણી, જે તમારા સ્વામીને દીક્ષા લેતાં કેમ અટકાવે છે? # assigns TFTER REFERTIFFકારnna હરજીવનદાસ સિદ્ધાચલજીની યાત્રા કરી વીરમગામ તરફ આવતા હતા, એ જ દિવસે તેમના ધર્મપત્ની બેન રતને પાણીનું બેઠું ભરીને આવતાં માર્ગમાં સાંભળ્યું કે “ તમે તમારા સ્વામીને દીક્ષા લેતાં શા માટે કેમ છો? તેમને દીક્ષા લેવાની સંમતિ આપો.” આવા સ્પષ્ટ શબ્દો સાંભળી બેન રતન ઉભા રહી ગયા અને આ વચને મને કોણ કહે છે? તે જાણવા ચારે તરફ જોયું, પરંતુ કે પુરૂષ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com કાપી Page #16 -------------------------------------------------------------------------- ________________ ગણિવર્યનું ટુંક જીવન ચરિત્ર (૧૩) કે સ્ત્રી દીઠી નહિં જેથી આશ્ચર્યમાં ગરકાવ થયેલા બેન રતન ઘેર આવ્યા. તેઓ ઘરના કામકાજમાં ગુંથાયા, પરંતુ ચિત્ત તે પેલી પરોક્ષ સાંભળેલી વાણીની વિચારણામાં જ અટવાયું હતું. “કોઈ માણસ તે હતું નહિ, ત્યારે શું કઈ દેવે મને સંભળાવ્યું હશે? શું મારે મારા પતિને દીક્ષા લેવાની સમ્મતિ આપવી?” આવી રીતે ચિત્તની ગડમથલમાં રોકાયા હતા, તેવામાં શ્રી હરજીવનદાસ સિદ્ધાચળજીની યાત્રા કરી વીરમગામ આવ્યા અને ઘેર આવી સ્વસ્થ ચિત્ત બેઠા ત્યારે તેમના સુશીલ પત્ની બેન રતને પાછળ બનેલી ચમત્કારિક ઘટના વિગતવાર કહી સંભળાવી. ભાઇશ્રી હરજીવનદાસે દીક્ષા લેવાની પત્ની પાસેથી તથા કુટુંબીઓ પાસેથી મેળવેલી સમ્મતિ. પિતાના સુશીલ અને સરલ-સ્વભાવી પત્ની બાઈ રતને કહેલી હકીક્ત સાંભળી ભાઈ શ્રી હરજીવનદાસે કહ્યું કે આ પરેક્ષ વાણીથી મને તે જણાય છે કે, શાસનદેવે મને દીક્ષા લેવાને અવસર જણાવ્યા છે અને તમને તેની સમ્મતિ આપવાની પ્રેરણા કરી છે. સંસાર ઉપરથી મારૂં ચિત્ત ઉડી ગયું છે. માટે તમે રાજીખુશીથી રજા આપે તે મારૂં આત્મશ્રેય સાધું.” હરજીવનદાસે આવી રીતે ઘણા પ્રયાસે પિતાના પત્નીને સમજાવી દીક્ષા અંગેની તેમની સમ્મતિ મેળવી. વળી પોતાના માતુશ્રી વિગેરે કુટુંબીઓ પાસેથી પણ સમ્મતિ મેળવી લીધી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #17 -------------------------------------------------------------------------- ________________ (૧૪) પન્યાસજી મહારાજ શ્રી કંચનવિજયજી આ વખતે મુનિ મહારાજ શ્રી ભક્તિવિજયજી મહારાજ વીરમગામથી વિહાર કરી પોતાના શિષ્ય-સમુદાય સાથે જોટાણા પધાર્યા હતા, હર્ષિત હૃદયવાળા હરજીવનદાસ જેઠાણું પહોંચ્યા અને પોતાની પત્ની તથા કુટુંબીઓ તરફથી દીક્ષાની સમ્મતિ મળેલી હોવાથી તાત્કાલિક દીક્ષા આપવા આગ્રહપૂર્વક નમ્ર વિનતિ કરી. ગુરૂ મહારાજે દીક્ષાનું મુહૂર્ત કર્યું તે માગશર શુદિ ૧૦ શુક્રવારના રોજ આવ્યું. હરજીવનદાસે પિતાના પત્ની તથા કુટુંબીઓને આ નિર્ણય જણાવ્ય; જેથી દીક્ષામહોત્સવના શુભ પ્રસંગે તેમના પત્ની બહેન રતન, પુત્ર-ભાઈ પ્રભુદાસ તથા જયંતીલાલ, માતુશ્રી બાઈ મેંઘી, માસીબા બાઈ મૂળી, મામાના દિકરા ભાઈ ત્રિભવનદાસ તથા માતુશ્રીના મામા ભાઈ દેવકરણ નથુભાઈ વિગેરે હાજર થયા. જોટાણામાં ભાઈશ્રી હરજીવનદાસે સ્વીકારેલી ભાગવતી દીક્ષા, તેમનું પાડેલું મુનિશ્રી કંચનવિજયજી નામ. : - એજ દિવસે એટલે માગશર શુદિ ૧૦ ના રોજ મુંદરડાના રહીશ શા હરગોવન ઉમેદરામના ધર્મપત્ની બહેન પરસન બાઈને તેમના કુટુંબીઓની સમ્મતિથી મુનિરાજ શ્રી ભક્તિવિજયજી મહારાજ પાસે જેટાણામાં દિક્ષા લેવાની હતી. જેથી તે નિમિત્ત બહેન પરસનના દિયર શેઠ અમથાલાલ તરફથી જોટાણુમાં ધામધૂમથી અઠ્ઠાઈ-મહોત્સવ શરૂ થયે, તથા તેમના તરફથી આઠે દિવસ નવકારશી નેંધાવવામાં આવી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #18 -------------------------------------------------------------------------- ________________ ગણિવર્યનું ટુંક જીવન ચરિત્ર ( ૧૫ ) . ભાઈ શ્રી હરજીવનદાસને દીક્ષા–મહોત્સવને વરઘોડો માગશર શુદિ નવમી તથા દશમી એમ બન્ને દિવસે ઠાઠમાઠથી ચડાવવામાં આવ્યું. દીક્ષાના ઉપકરણની છાબ તેમના ધર્મપત્ની સૌભાગ્યવંતા બહેન રતનબાઈએ લીધી હતી. હરજીવનદાસ તથા તેમના પત્નીએ સંવત ૧૯૭૪ ની સાલમાં વિરમગામમાં મુનિરાજશ્રી ભક્તિવિજયજી મહારાજ પાસે ચતુર્થવ્રતની બાધા લીધી હતી, પરંતુ નાણ મંડાવી નહતી જેથી દીક્ષા લીધા અગાઉ મંડાવેલી નાણ સમક્ષ ભાઈ શ્રી હરજીવનદાસ તથા તેમના ધર્મપત્ની રતન બહેને મુનિરાજશ્રી ભક્તિવિજયજી મહારાજ પાસે વિધિપૂર્વક ચતુર્થવ્રત ઉરચયું. ત્યારબાદ દીક્ષાની વિધિ શરૂ થઈ અને વિધિ પૂર્ણ થતાં મુનિરાજ શ્રી ભક્તિવિજયજી મહારાજે તેમને સંવત ૧૯૭૫ ના માગશર શુદિ ૧૦ શુક્રવારના શુભ ચોઘડીયે ભાગવતી દીક્ષા આપી પિતાના શિષ્ય તરીકે જાહેર કર્યો, તેમનું નામ મુનિ શ્રી કંચનવિજયજી રાખવામાં આવ્યું. ગુરૂદેવે જ્યારે તેમને રજેહરણ આપ્યું ત્યારે તેમને વચનાતીત આહલાદ થયે અને ઉછળી ઉછળીને નાચ્યા. ભાઈ શ્રી હરજીવનદાસ દીક્ષા લેવા જતા હતા, ત્યારે તેમના માતુશ્રી સૌભાગ્યવંતા બહેન સેંઘી બાઈએ ચતુર્વિધ સંઘ વચ્ચે દીક્ષા લેવાની રજા આપી સ્વહસ્તે ચાંદલો કરી આશીર્વાદ આપ્યો હતો. ખરી પુત્રવત્સલ માતા એજ કહેવાય કે જે પોતાના પુત્રનું હિત ઇર છે. આત્મિક ઉન્નતિ તરફ સંચરતા પોતાના પુત્રને જોઈ મેંઘીબાઈ બહુ જ ખુશી થયા. આવી માતાઓ જગતમાં વિરલ હોય છે, ધન્ય છે એવી માતાઓને. આ ચિરસ્મરણીય શુભ પ્રસંગની યાદગીરી નિમિત્તે જોટાણુના સંઘે તે દિવસે પાખી પાળવાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #19 -------------------------------------------------------------------------- ________________ પંન્યાસજી મહારાજ શ્રી કચનવિજયજી ઠરાવ કર્યો હતો, ત્યારથી અવિચ્છિન્નપણે આજ સુધી માગશર શુદિ ૧૦ ને દિવસે જોટાણામાં પાખી બરાબર પળાય છે. મુનિરાજશ્રી ભકિતવિજયજી મહારાજે ભાઈ શ્રી હરજીવનદાસને દીક્ષા આપી તેમનું નામ મુનિશ્રી કંચનવિજયજી રાખ્યું; એજ સમયે તેઓશ્રીએ બાઇ પરસનને પણ દીક્ષા આપી, તેમનું નામ સાધ્વીજી શ્રી દશનશ્રીજી રાખવામાં આવ્યું, અને તેમને સાધ્વીજી શ્રી ચન્દ્રશ્રીજીના શિષ્યા તરીકે ચતુર્વિધ સંઘ વચ્ચે જાહેર કર્યા. | મુનિરાજ શ્રી ભક્તિવિજયજી મહારાજ એ રાત્રે પિતાના શિષ્ય-પરિવાર તથા નવદીક્ષિત મુનિ શ્રી કંચનવિજયજી સાથે ગામ બહાર આવેલા જીનમાં રહ્યા, અને વળતે દિવસે ધામધૂમથી જોટાણા ગામમાં પ્રવેશ કર્યો. દીક્ષાને દિવસે એટલે માગશર શુદિ ૧૦ ના રોજ મુનિ શ્રી કંચનવિજયજીએ ચેવિહારો ઉપવાસ કર્યો હતો, અને વળતે દિવસે મૌન એકાદશીના રેજ એકલા ચોખાથી આયંબિલ કર્યું હતું. જોટાણામાં ત્રણ દિવસ રોકાઈ ગુરૂ મહારાજ સાથે ત્યાંથી વિહાર કરી, કટોસણ થઈ રાતેજ તીર્થની યાત્રા કરી શ્રી શંખેશ્વર પધાર્યા, અને પરમ પ્રભાવક શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ સ્વામીના દર્શન કરી આત્મલ્લાસ પામ્યા. રે વડી દીક્ષા ? મુનિરાજ શ્રી કંચનવિજયજી મહારાજ પોતાના ગુરૂદેવ વિગેરે મુનિવર્યો સાથે શ્રી શંખેશ્વરજીથી વિહાર કરી સમી આવ્યા, અને ત્યાં વડી દીક્ષાના ગ-વહન કર્યા. સમીમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #20 -------------------------------------------------------------------------- ________________ ગણિવર્યનું ટુંક જીવન ચરિત્ર (૧૭) તેમને વડી દીક્ષા આપવાની હોવાથી એ શુભ પ્રસંગે તેઓશ્રીના સંસારી કુટુંબીઓ આવ્યા. મુનિરાજશ્રી કંચનવિજયજીને સંવત ૧૯૭૫ના મહા શુદિ ૫ ના રોજ આચાર્યજી મહારાજ શ્રી વિજયવીરસૂરીશ્વરજી મહારાજના શુભ હસ્તે વડી દીક્ષા આપવામાં આવી અને શ્રી સંઘ સમક્ષ તેઓશ્રીને મુનિરાજ શ્રી ભકિતવિજયજી મહારાજના શિષ્ય તરીકે જાહેર કર્યા. આ શુભ પ્રસંગે શ્રીફળની પ્રભાવના કરવામાં આવી, અને સમીના સંઘમાં અતિશય ઉત્સાહ ફેલાયો હતે. સમીથી પોતાના ગુરૂદેવ વિગેરે મુનિવર્યો સાથે વિહાર કરી ઝીંઝુવાડા થઈ અમદાવાદ આવ્યા, અને ત્યાં એક મહિનો સ્થિરતા કરી ત્યાંથી વિહાર કરી કપડવંજ પધાર્યા. કપડવંજમાં આચાર્યજી મહારાજ શ્રી વિજયવીરસૂરીશ્વરજી મહારાજે સં. ૧૯૭૫ ના અશાડ શુદિ બીજના રેજ મુનિરાજશ્રી ભક્તિવિજયજી મહારાજને ગણું પદવી અને અશાડ શુદિ પાંચમના રોજ પંન્યાસ પદવીથી વિભૂષિત કર્યો. આ માંગલિક પ્રસંગે અઠ્ઠાઈ મહોત્સવ તથા શાંતિ-સ્નાત્ર વિગેરે અનેક શુભ કાર્યો થયાં હતાં. મુનિરાજશ્રી કંચનવિજયજી મહારાજે ગુરૂદેવ પંન્યાસજી શ્રી ભક્તિવિજયજી વિંગેરે મુનિરાજે સાથે સંવત ૧૯૭૫ ની સાલનું ચાતુર્માસ કપડવંજમાં કર્યું. માસી ચૌદશ પહેલાં કપડવંજ પાસેના આત્રોલી ગામમાં મુહપત્તિનું પડિલેહણ કર્યું હતું, જેથી આગેલીના સંઘની વિનતિથી ગુરૂ મહારાજે પર્યુષણમાં વ્યાખ્યાન વાંચવા મુનિરાજ શ્રી કંચનવિજયજી અને અલંકવિજયજીને આંત્રોલી મેલ્યા હતા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #21 -------------------------------------------------------------------------- ________________ ( ૧૮ ). પન્યાસજી મહારાજ શ્રી 'ચનવિજયજી પર્યુષણમાં મુનિરાજશ્રી કંચનવિજયજીએ વ્યાખ્યાન વાંચ્યું, તેમના સદુપદેશથી તપસ્યા, પૂજા, પ્રભાવના વિગેરે ધાર્મિક કાર્યાં ઠીક ઠીક પ્રમાણમાં થયા. પર્યુષણ પૂર્ણ થયા ખાદ તેઓશ્રી પાછા કપડવંજ આવ્યા, અને ત્યાં ગુરૂ મહારાજ સાથે ચતુર્માસ પૂર્ણ કર્યું.. ચામાસા માદ ગુરૂ મહારાજ વગેરે મુનિરાજે સાથે કપડવંજથી વિહાર કર્યાં અને મહુધા, ખેડા, માતર, અમદાવાદ, વિગેરે શહેરા તથા ગામેામાં વિચરતા વિચરતા પાલીતાણા પધાર્યાં. સંવત્ ૧૯૭૬નુ ચાતુર્માસ પાલીતાણામાં કર્યું". આ ચામાસામાં મુનિરાજ શ્રી કંચનવિજયજીએ ઉત્તરાધ્યયનના ચેાગ વહન કર્યાં, પર્યુષણમાં ૧૬ ઉપવાસની તપસ્યા કરી, અને ગુરુ મહારાજ પાસે જીવ-વિચારાદિ ચાર પ્રકરણ તથા ચાર કમ ગ્રંથના અભ્યાસ કર્યાં, તેમને ધામિક ઉપરાંત સૌંસ્કૃત અભ્યાસ કરવાની પણ તીવ્ર ઈચ્છા થઈ, અને એ હકીકત ગુરૂ મહારાજને જણાવી. ગુરૂદેવ ઘણા જ ખુશી થયા, અને સંમતિ આપી જેથી તેમણે આસે વિદ ૧૩ ના રાજ પડિત ત્રિભુવનદાસ અમરચંદ પાસે સારસ્વત વ્યાકરણુ ભણવાના પ્રારભ કર્યાં. ચામાસા બાદ પાલીતાણાથી ગુરૂ-મહારાજ વિગેરે મુનિવર્યો સાથે વિહાર કર્યાં અને ગારીયાધાર, · કુંડલા, ઉના, દીવ થઇ શ્રી અજારા પાર્શ્વનાથ સ્વામીની યાત્રા કરી. ત્યાંથી પ્રભાસપાટણ, વેરાવળ, અને માંગરેાળ થઈ જુનાગઢ આવ્યા. ત્યાં શ્રી ગીરનારજીની યાત્રા કરી પારમંદર આવી થાડા દિવસની સ્થિરતા કરી, અહીં બ્રાહ્મણેાની સંસ્કૃત પાઠશાળા ઉપાશ્રયથી એક માઇલ દૂર છે, ત્યાં વૈશાખ માસના સખ્ત તાપમાં મુનિરાજશ્રી કંચનવિજયજી સંસ્કૃતના અભ્યાસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #22 -------------------------------------------------------------------------- ________________ ગણિવર્યનું ટુંક જીવન ચરિત્ર (૧૯) કરવા જતા, અને સારસ્વત વ્યાકરણના કારક સુધીનો અભ્યાસ કર્યો. પોરબંદરથી વિહાર કરી માંગળ પધાર્યા, અને ગુરૂમહારાજ વિગેરે મુનિવર્યો સાથે સંવત્ ૧૯૭૭નું ચતુર્માસ માગાળમાં કર્યું. મુનિરાજશ્રી કંચનવિજયજીએ પયુંષણમાં અઠ્ઠાઈની તપસ્યા કરી, અભ્યાસમાં સારસ્વત વ્યાકરણ પૂર્વાર્ધ પૂર્ણ કર્યું, અને સિદ્ધાંત ચંદ્રિકા ઉત્તરાર્ધ શરૂ કર્યું. માંગરોળમાં ગુરૂદેવ પંન્યાસજી મહારાજ શ્રી ભકિતવિજયજી મહારાજના સદુપદેશથી શેઠ મકનજી કાનજી તરફથી ઉપધાન વહન કરાવવામાં આવ્યા હતા, તેની માળ પહેરાવવાની વિધિ પૂર્ણ થતાં માંગરોળથી વિહાર કરી પ્રભાસપાટણ વિગેરે તીર્થોની યાત્રા કરી જામનગર આવ્યા, ત્યાંથી રાણપુર થઈ વઢવાણ શહેર પધાર્યા, અને ગુરૂદેવ વિગેરે મુનિવર્યો સાથે સંવત્ ૧૯૭૮ નું ચતુર્માસ વઢવાણ શહેરમાં ક્યું. મુનિરાજશ્રી કંચનવિજયજીએ દીક્ષા લીધા બાદ થોડાજ માસમાં તેમના સંસારી ધર્મપત્ની રતનબેન ગુજરી જવાથી તેમના પુત્રો ભાઈ પ્રભુદાસ તથા જયંતીલાલની સાર-સંભાળ તેમના માતા-પિતા તથા લઘુબંધુ ભાઈ નાનાલાલ કરતા હતા. મુનિરાજ શ્રી કંચનવિજયજીનું ચતુર્માસ વઢવાણ થયું છે, એવા સમાચાર મળતાં તેમના સંસારી માતુશ્રી એ બને પુત્રોને લઈને વંદન કરવા વઢવાણ આવ્યા, વળી તેમના સંસારી ફઈબા લહેરીબેન પણ તેમની સાથે વંદન કરવા આવ્યા હતા, તેમણે મુનિરાજશ્રી કંચનવિજયજી પાસે ચતુર્થવ્રતનું પચ્ચ ખાણ લીધું. આ ચતુર્માસમાં મુનિરાજશ્રી કંચનવિજ્યજીએ ગુરૂ મહારાજ પાસે આચારાંગના પેગ વહન કર્યા, તથા પર્યુષણમાં અઠ્ઠાઈની તપશ્ચર્યા કરી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #23 -------------------------------------------------------------------------- ________________ (૨૦) પંન્યાસજી મહારાજ શ્રી કંચનવિજયજી શિવપુરીમાં આચાર્યજી મહારાજશ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજનો સ્વર્ગવાસ, ગુરુભકિતને પ્રભાવ. સંવત ૧૯૭૮ ના ભાદરવા શુદિ ૧૪ના રોજ શિવપુરીથી ગુરુદેવ આચાર્યજી મહારાજ શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજના સ્વર્ગવાસ થયાના સમાચાર તારથી આવ્યા. પરમેપકારી ગુરુદેવનો વિરહ થવાથી પંન્યાસજી મહારાજ શ્રી ભકિતવિજયજી મહારાજ, તથા મુનિરાજ શ્રી કંચનવિજયજી વિગેરે મુનિવર્યોને સખ્ત આઘાત લાગ્યા. વઢવાણના શ્રી સંઘમાં ગમગીની ફેલાઈ ગઈ, અને ચતુર્વિધ શ્રીસંઘે સજળ નેત્રે દેવવંદન કર્યું. આચાર્ય મહારાજ શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ સ્વર્ગવાસ પામ્યા ત્યારથી આજ સુધી તેઓશ્રીના નામની એક નવકારવાળી અવિચ્છિન્નપણે મુનિરાજ શ્રી કંચનવિજયજી ગણે છે. મુનિરાજ શ્રી કંચનવિજયજી કહે છે કે, મને ગુરૂદેવ આચાર્યજી મહારાજ શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ સાધુપણાના વેષે સ્વપ્નમાં કઈ કઈ વાર દર્શન દે છે, અને મને સ્વપ્નમાં તેઓશ્રી જે જે કહે છે તે મુજબ જ બને છે, જેથી તેઓશ્રી ઉચ્ચ ગતિના દેવ થયા છે. એવી મારી દઢ માન્યતા છે. માસા બાદ ગુરૂ મહારાજ વિગેરે મુનિવર્યો સાથે વઢવાણથી વિહાર કરી લીંબડી આવ્યા. મુનિરાજ શ્રી કંચનવિજયજીએ ચન્દ્રિકા વ્યાકરણ પૂર્ણ કર્યું હતું, જેથી હવે તેમને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #24 -------------------------------------------------------------------------- ________________ ગણિવર્યનું ટુંક જીવન ચરિત્ર ( ૨૧ ) સંસ્કૃત કાવ્યને અભ્યાસ કરવાની જરૂર હતી; જેથી ગુરુ મહારાજની આજ્ઞાથી તેઓ મુનિરાજ શ્રી સૌભાગ્યવિજયજી સાથે લીંબડીથી વિહાર કરી વિરમગામ આવ્યા, અને ત્યાંના પંડિત પાસે રઘુવંશ કાવ્યનો અભ્યાસ શરૂ કર્યો. ચૈત્રી એળી એક ધાનની વિધિપૂર્વક કરી, પારણું કર્યા બાદ તબિયત એકાએક લથડી ગઈ, પરંતુ દવા ઉપચારથી સારું થઈ ગયું. ગુરૂદેવ પંન્યાસજી શ્રી ભક્તિવિજયજી મહારાજ વિગેરે ઠાણાઓએ લીંબડીથી પાલીતાણા તરફ વિહાર કર્યો હતો, તેઓશ્રી શ્રી શત્રુંજયની નવાણું યાત્રા કરી પાલીતાણાથી વિહાર કરી વિરમગામ પધાર્યા. અહીં ગુરૂદેવને મેળાપ થતાં તેઓશ્રીના દર્શન–વંદન કરી મુનિરાજ શ્રી કંચનવિજયજી પરમ આનંદ પામ્યા. વીરમગામથી મુનિરાજ શ્રી કંચનવિજયજીએ ગુરુદેવ વિગેરે મુનિવર્યો સાથે વિહાર કર્યો, અને સમી પધાર્યા. સંવત્ ૧લ્ડનું ચાતુર્માસ સમીમાં કર્યું. અહીંની જૈન પાઠશાલામાં ધાર્મિક માસ્તરની ગેકહાજરી હોવાથી વિદ્યાર્થીઓને ધાર્મિક અભ્યાસ અટકી પડયું હતું, જેથી ગુરૂ મહારાજની આજ્ઞા થતાં મુનિરાજ શ્રી કંચનવિજયજીએ વિદ્યાર્થીઓને ધાર્મિક અભ્યાસ ચાલુ કરાવ્યું. પર્વાધિરાજ શ્રી પર્યુષણ પર્વમાં તેઓશ્રીએ અડ્ડાઈની તપસ્યા કરી, તથા આસો માસની ઓળી વિધિપૂર્વક એક ધાનની કરી. ચાતુર્માસ પૂર્ણ થતાં સમીથી વિહાર કરી ગુરૂદેવ વિગેરે મુનિવર્યો સાથે રાધનપુર આવ્યા. ત્યાંથી ભાભર, કુવાળા, દીદર, થરા, ઉણ અને સમી થઈ શ્રી શંખેશ્વરજી આવ્યા. ત્યાં નવપદજીની ઓળી કરી, ત્યાંથી વિહાર કરી કુવારદ, શંખલપુર અને માંડલ થઈ વરમગામ પધાર્યા. સંવત૧૯૮૦ નું ચતુર્માસ વીરમગામમાં કર્યું. અહીં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #25 -------------------------------------------------------------------------- ________________ ( ૨૨ ) પંન્યાસજી મહારાજ શ્રી કંચનવિજયજી પંડિત પાસે કિરાત મહાકાવ્ય, ટીકા સહિતને અભ્યાસ કર્યો, ગુરૂમહારાજ પાસે કપસૂત્રના પેગ વહન કર્યા, તથા પર્યુષણ પર્વમાં ૧૬ ઉપવાસની તપશ્ચર્યા કરી. આ માસમાં વિધિપૂર્વક એક ધાનની ઓળી કરી. આ અરસામાં ભાવનગરથી મુનિરાજ શ્રી કંચનવિજયજી મહારાજના સંસારી સંબંધી પરમ વૈરાગી ભાવસાર હરજીવનદાસ વનમાળીદાસ લીંબડીયા દીક્ષા લેવા વિરમગામ આવ્યા, અને પંન્યાસજી મહારાજને પિતાની શુભ ભાવના જણાવતાં તેઓશ્રીએ અનુમતિ આપી. સંવત્ ૧૯૮૧ ના કારતક વદિ ૩ ના રોજ પંન્યાસજી શ્રી ભક્તિવિજયજી મહારાજે ભાઈ શ્રી હરજીવનદાસને ભાગવતી દીક્ષા આપી, અને તેનું નામ મુનિ શ્રી કલ્યાણુવિજયજી રાખી મુનિરાજ શ્રી કંચનવિજયજીના શિષ્ય તરીકે જાહેર કર્યા. ત્યાર બાદ પિતાના નૂતન શિષ્યરત્ન તથા ગુરૂદેવ વિગેરે મુનિવર્યો સાથે મુનિરાજ શ્રી કંચનવિજયજીએ વિરમગામથી વિહાર કર્યો, અને વિઠલાપુર, વણેદ, પંચાસર, શંખેશ્વર, ઝીંઝુવાડા, ધ્રાંગધ્રા, અને રાણપુર વિગેરે નાના-મોટા શહેરે અને ગામેમાં વિચરતા વિચરતા પાલીતાણા આવ્યા. સંવત્ ૧૯૮૧ ના ફાગણ શુદિ પાંચમના રેજ ગુરૂદેવ પંન્યાસજી શ્રી ભક્તિવિજયજી મહારાજે ગિરિરાજ ઉપર મુનિરાજ શ્રી કલ્યાણુવિજયજીને વડી દીક્ષા આપી, અને તેમને મુનિરાજ શ્રી કંચનવિજયજીના શિષ્ય તરીકે જાહેર કર્યા. પાલીતાણાથી વિહાર કરી શિહોર વિગેરે સ્થળે થઈ ભાવનગર પધાર્યા, અને મુનિરાજ શ્રી કંચનવિજયજીએ ગુરૂદેવ વિગેરે બહેળા સાધુ–પરિવાર સાથે સંવત્ ૧૯૮૧ નું ચાતુર્માસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #26 -------------------------------------------------------------------------- ________________ ગણિવર્યાનું ટુંક જીવન ચરિત્ર (૨૩) ભાવનગરમાં મારવાડીના વંડામાં કર્યું. આ માસામાં તેઓશ્રીએ જેઠાલાલ શાસ્ત્રી તથા જગજીવનદાસ પંડિત પાસે માઘ કાવ્યને અભ્યાસ કર્યો. પંન્યાસજી શ્રી ભક્તિવિજયજી મહારાજને વડવાના શ્રીસંઘે પર્યુષણમાં વ્યાખ્યાન વાંચવા માટે વડવાના ઉપાશ્રયે મુનિરાજ શ્રી કંચનવિજયજીને મેક્લવા વિનતિ કરી, જેથી ગુરુદેવની આજ્ઞાથી મુનિરાજ શ્રી કંચનવિજયજી પર્યુષણમાં વ્યાખ્યાન વાંચવા વડવાના ઉપાશ્રયે પધાર્યા, અને સુબેધિકા ટીકા સહિત શ્રી કલ્પસૂત્રનું વાંચન કર્યું. વડવામાં પર્યુષણ નિમિતે અઠ્ઠાઈ મહેત્સવ ધામધૂમથી ઉજવાયો. તપસ્યા, પૂજા, પ્રભાવના વિગેરે ધાર્મિક કાર્યો ઠીક ઠીક પ્રમાણમાં થયાં. વળી તેઓશ્રીના સદુપદેશથી ભાવસાર ત્રિભુવનદાસ લાધાભાઈ તરફથી પારણાને વરઘોડે ઘણુંજ આડંબર સાથે નીકળે, જેમાં સ્ટેટને હાથી પણ લાવવામાં આવ્યું હતું. ત્યારબાદ મુનિરાજ શ્રી કંચનવિજયજી પાછા મારવાડીને વડે પધાર્યા. આ માસની ઓળીમાં છ ઉપવાસ ઉપર બાકીના ત્રણ દિવસ એક ધાનના આયંબિલ કરી વિધિપૂર્વક ઓળીની આરાધના કરી. | સંવત ૧૯૮૧ ના ચોમાસા બાદ મુનિરાજ શ્રી કંચનવિજયજીને તીર્થાધિરાજ શ્રી શત્રુંજયની નવાણું યાત્રા કરવાની શુભ ભાવના થતાં એ હકીક્ત તેઓશ્રીએ ગુરૂમહારાજને જણાવી. ગુરૂદેવે તેની અનુમતિ આપી, જેથી તેઓશ્રી પોતાના શિષ્ય મુનિ શ્રી કલ્યાણવિજયજી સાથે ભાવનગરથી વિહાર કરી પાલીતાણા પધાર્યા, અને હમેશાં એકાસણે વિધિપૂર્વક નવાણું યાત્રા શરૂ કરી દીધી. ચોવિહાર છઠ્ઠ કરી સાત યાત્રા કરી, વળી સાત છઠ્ઠ અને બે અઠ્ઠમ કરીને યાત્રા કરી. આ અરસામાં તેઓશ્રીના સંસારી સંબંધી ભાવસાર ઓઘડભાઈ હરજી વૈરાગ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #27 -------------------------------------------------------------------------- ________________ (૨૪). પંન્યાસજી મહારાજ શ્રી કંચનવિજ્યજી આવતાં દેવગાણું મુકામે પંન્યાસજી શ્રી ભક્તિવિજયજી મહારાજ પાસે દીક્ષા અંગીકાર કરવા આવ્યા, અને પિતાને દીક્ષા આપી મુનિરાજ શ્રી કંચનવિજયજીના શિષ્ય કરવા વિનતિ કરી. જેથી ગુરૂદેવ પંન્યાસજી શ્રી ભક્તિવિજયજી મહારાજે મુનિરાજ શ્રી કંચનવિજયજીને દેવગાણા આવવા જણાવ્યું. ગુરૂમહારાજની આજ્ઞા થતાં તેઓશ્રી પિતાના શિષ્ય મુનિ શ્રી કલ્યાણવિજયજી સાથે પાલીતાણાંથી વિહાર કરી દેવગાણું આવ્યા. પંન્યાસજી શ્રી ભક્તિવિજયજી મહારાજે સંવત ૧૯૮૨ ના ફાગણ શુદિ ત્રીજના રોજ ભાવસાર ઓઘડભાઈ હરજીને ભાગવતી દીક્ષા આપી તેમનું નામ મુનિ શ્રી આણંદવિજયજી રાખ્યું, અને તેમને ચતુર્વિધ સંઘ સમક્ષ મુનિરાજ શ્રી કંચનવિજયજીના શિષ્ય તરીકે જાહેર કર્યા. દીક્ષાવિધિ પૂર્ણ થતાં ગુરૂદેવની આજ્ઞા મેળવી મુનિરાજ શ્રી કંચનવિજયજી પોતાના શિષ્ય મુનિ શ્રી કલ્યાણવિજયજી સાથે દેવગાણાથી વિહાર કરી પાછા પાલીતાણા આવ્યા, અને અવશેષ રહેલી નવાણું યાત્રા પૂર્ણ કરી. આ વખતે દેઢ, ત્રણ, છ, અને બાર ગાઉની પણ પ્રદક્ષિણાપૂર્વક યાત્રા કરી; વળી તેઓશ્રીએ શ્રી શત્રુંજયની શીતલ છાયામાં શ્રી વર્ધમાન તપની ઓળીની શરૂઆત કરી દીધી. નવાણું યાત્રા પૂર્ણ થતાં તેઓશ્રી પોતાના શિષ્ય મુનિ શ્રી કલ્યાણવિજયજી સાથે પાલીતાણાથી વિહાર કરી ભાવનગર પધાર્યા, અને ગુરૂદેવનાં વંદન-દર્શન કરી પરમ આનંદ પામ્યા. ભાવનગરમાં ચૈત્રી એાળી એક ધાનની વિધિપૂર્વક કરી. ત્યાર બાદ ગુરૂ મહારાજ વિગેરે મુનિવર્યો સાથે ભાવનગરથી વિહાર કરી રાણપુર, ચુડા, વિગેરે ગામમાં વિચરતા વિચરતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #28 -------------------------------------------------------------------------- ________________ ગણિવર્યનું હુંક જીવન ચરિત્ર (૨૫) વઢવાણ આવ્યા. અહીં ગુરૂદેવ પંન્યાસજી શ્રી ભક્તિવિજયજી મહારાજે સુનિ શ્રી આણંદવિજયજીને વડી દીક્ષા આપી, અને તેમને મુનિરાજ શ્રી કંચનવિજયજીના શિષ્ય તરીકે જાહેર કર્યા. વઢવાણથી ગુરૂ મહારાજ વિગેરે મુનિવર્યો સાથે વિહાર કરી પાટડી ગયા, ત્યાંથી શંખેશ્વરજી થઈ સમી પધાર્યા. સમીના શ્રીસંઘે ચતુર્માસ માટે આગ્રહભરી વિનતિ કરી પરંતુ પંન્યાસજી શ્રી ભક્તિવિજયજી મહારાજે ચતુર્માસ માટે પાટડીના શ્રીસંઘની વિનતિ સ્વીકારેલી હોવાથી તેઓશ્રીએ પોતાના વિદ્વાન્ શિષ્ય મુનિરાજ શ્રી કંચનવિજયજીને સમીમાં ચતુર્માસ માટે રોકાવા આજ્ઞા કરી, અને તે શિષ્યપરિવાર સાથે વિહાર કરી પાટડી પધાર્યા. ગુરુદેવની આજ્ઞાથી મુનિરાજ શ્રી કંચનવિજયજીએ મુનિરાજ શ્રી ઉદ્યોતવિજયજી તથા આણંદવિજયજી સાથે સંવત્ ૧૯૮૨ ની સાલનું ચતુર્માસ સમીમાં કર્યું. અહીં મહાજનના ચેપડામાં કેટલેક ગોટાળે ચાલ્યા આવતું હતું, તે તેઓશ્રીએ શ્રાવકને સદુપદેશ આપીને તથા પ્રયાસ કરીને દૂર કરાવ્યા. ભાદરવા શુદિ ૧૪ ના રોજ ગુરૂદેવ આચાર્યજી મહારાજ શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજની જયંતી ધામધૂમથી વરઘોડા સાથે ઉજવી. આસો માસની ઓળી એક ધાનના આયંબિલથી વિધિપૂર્વક કરી. આ સમયે પંન્યાસજી શ્રી ભક્તિવિજયજી મહારાજે પાટડિમાં ચતુર્માસ કર્યું હતું. ચોમાસા બાદ તેઓશ્રીએ પિતાના શિષ્ય-પરિવાર સાથે પાટડીથી વિહાર કર્યો, અને વિરમગામ થઈ શ્રી શંખેશ્વરજીની યાત્રા કરી સમી પધાર્યા. આ અરસામાં શેઠ નગીનદાસ કરમચંદે કચ્છ-ગીરનારને છરી પાળ સંઘ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #29 -------------------------------------------------------------------------- ________________ (૨૬) પંન્યાસજી મહારાજ શ્રી કંચનવિજયજી કાઢયો હતો, અને તે શ્રી શંખેશ્વર આવવાનું હોવાથી મુનિરાજ શ્રી કંચનવિજયજીએ ગુરુદેવ વિગેરે મુનિવર્યો સાથે સમીથી વિહાર કરી શ્રી શંખેશ્વરજી આવ્યા, અને સંઘ સાથે પંચાસર, દસાડા, માંડલ, ઝીંઝુવાડા થઈ ધ્રાંગધ્રા આવ્યા. ત્યાંથી કછ તરફ પ્રયાણ કર્યું. કચ્છમાં નાના-મેટા શહેરે અને ગામમાં વિચરતા વિચરતા સંઘ સાથે શ્રી ભદ્રેશ્વરજી આવ્યા, અને શ્રી ભદ્રેશ્વરજી તીર્થની અપૂર્વ યાત્રા કરી અનહદ આમિક ઉલ્લાસ પામ્યા. સંઘ સાથે કચ્છની યાત્રા કરી વિહાર કરતા કરતા રાજકોટ, મોરબી, વાંકાનેર વિગેરે સ્થળે થઈ જુનાગઢ આવ્યા, અને શ્રી ગીરનારજીની યાત્રા કરી. આ વખતે મુનિરાજ શ્રી કંચનવિજયજીનાં સંસારી માતુશ્રી મોંઘીહેન ગીરનારજીની યાત્રા કરવા તથા મુનિરાજેને વંદન કરવા જુનાગઢ આવ્યા. તેમણે પંન્યાસજી શ્રી ભક્તિવિજયજી મહારાજના સદુપદેશથી વૈશાખ શુદિ ૩ થી વરસીતપ શરૂ કર્યો. મુનિરાજ શ્રી કંચનવિજયજી ગુરુદેવની આજ્ઞાથી પિતાના શિષ્ય મુનિ શ્રી કલ્યાણવિજયજી તથા આણંદવિજયજી સાથે જુનાગઢથી વિહાર કરી વિરમગામ પધાર્યા, અને વીરમગામના સંઘની આગ્રહભરી વિનતિથી તેઓશ્રીએ સંવત્ ૧૯૮૩ નું ચતુમસ વીરમગામમાં કર્યું. પંન્યાસજી શ્રી ભક્તિવિજયજી મહારાજ પોતાના શિષ્ય-પરિવાર સાથે જુનાગઢથી વિહાર કરી વઢવાણકાપ પધાર્યા, અને ત્યાંના સંઘની આગ્રહભરી વિનતિથી તેઓશ્રી વઢવાણકપમાં ચતુર્માસ રહ્યા. વીરમગામમાં મુનિરાજ શ્રી કંચનવિજયજીએ પંડિત પાસે નૈષધીય મહાકાવ્યના પાંચ સર્ગ કર્યો, અને આ માસમાં એક ધાનની એની વિધિપૂર્વક કરી. વળી તેઓશ્રીના શિષ્ય મુનિ શ્રી આણંદવિજયજીએ પર્યું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #30 -------------------------------------------------------------------------- ________________ ગણિવર્યનું ટુંક જીવન ચરિત્ર (૨૭) ષણમાં અઠ્ઠાઈની તપસ્યા કરી. ગુરુદેવ પંન્યાસજી શ્રી ભક્તિવિજયજી મહારાજ ચતુર્માસ પૂર્ણ થતાં પિતાના શિષ્ય–પરિવાર સાથે વઢવાણકાંપથી વિહાર કરી વિરમગામ થઈ શ્રી શંખેશ્વરજીની યાત્રા કરી રાધનપુર આવ્યા. ત્યાં થોડા દિવસ સ્થિરતા કર્યા બાદ સમી, શંખેશ્વરજી, ઝીંઝુવાડા થઈ પાછા વીરમગામ પધાર્યા. ત્યાર બાદ મુનિરાજ શ્રી કંચનવિજયજીએ ગુરુદેવ વિગેરે મુનિવર્યો સાથે વિરમગામથી વિહાર કર્યો. અને ભાયણીજી તથા શ્રી શંખેશ્વરજી તીર્થની યાત્રા કરી સમી થઈ રાધનપુર પધાર્યા. સંવત્ ૧૯૮૪ નું ચતુર્માસ રાધનપુરમાં . તેઓશ્રીના શિષ્ય મુનિરાજ શ્રી કલ્યાણવિજયજી જેઠ માસમાં રાધનપુરમાં સ્વર્ગવાસ પામ્યા, તે નિમિત્તે શ્રીસંઘ તરફથી અઠ્ઠાઈ મહત્સવ થયે. મુનિરાજ શ્રી કંચનવિજયજીએ રાધનપુરમાં ગુરૂદેવ પાસે શ્રી નંદીસૂત્ર તથા મહાનિશીથસૂત્રના જેગ વહન કર્યા, પર્યુષણ પર્વમાં અઠ્ઠાઈની તપસ્યા કરી, તથા આસો માસમાં એક ધાનની ઓળી વિધિપૂર્વક કરી. ચોમાસા બાદ ગુરુમહારાજ વિગેરે મુનિવર્યો સાથે રાધનપુરથી વિહાર કરી સમી આવ્યા. આ અરસામાં રાધનપુરથી શેઠ જીવતલાલ પ્રતાપશી તરફથી શ્રી સિદ્ધાચલજીને છરી પાળતો સંઘ નીકળવાને હેવાથી, તેમના તરફથી સંઘ સાથે શ્રી સિદ્ધાચલજી આવવા આગ્રહભરી વિનતિ થતાં સમીથી વિહાર કરી રાધનપુર પધાર્યા. અને સંઘ સાથે વિચરતા વિચરતા મહા માસમાં પાલીતાણા પહોંચ્યા. અહીં શંખલપુરના ભાવસાર જેઠાલાલ ભવાનદાસ માતા-પિતાની અનુમતિ લઈ વૈરાગ્યથી દીક્ષા અંગીકાર કરવા આવ્યા. દીક્ષાનું નક્કી થતાં શેઠ જીવતલાલ પ્રતાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #31 -------------------------------------------------------------------------- ________________ (૨૮) પંન્યાસજી મહારાજ શ્રી કંચનવિજ્યજી પશી તરફથી હાથી સહિત ઠાઠમાઠથી વરઘોડે ચડાવવામાં આવ્યો. અને ભાવસાર જેઠાલાલ ભગવાનદાસને પંન્યાસજી શ્રી ભક્તિવિજયજી મહારાજે મહા વદિ ૧૧ ના રોજ ભાગવતી દીક્ષા આપી તેમનું નામ મુનિ શ્રી જગતવિજયજી રાખવામાં આવ્યું, અને તેમને મુનિરાજ શ્રી કંચનવિજયજીના શિષ્ય કર્યા. મુનિરાજ શ્રી કંચનવિજયજીએ ફાગણ વદિ ૮ ના રોજ શ્રી સિદ્ધક્ષેત્રમાં વરસીતપ શરૂ કર્યો, ત્યાર બાદ ગુરુદેવ વિગેરે મુનિવર્યો સાથે વિહાર કર્યો, અને ભાવનગર ચૈત્રી ઓળી કરી ત્યાંથી વિહાર કરી અમદાવાદ શાહપુર પધાર્યા. અહીં પંન્યાસજી શ્રી ભક્તિવિજયજી મહારાજ પાસે સરસપુરના સંઘે આવી ચોમાસા માટે આગ્રહભરી વિનતિ કરી, પરંતુ પિતાનું ચતુર્માસ શાહપુરમાં નક્કી થયેલું હોવાથી તેઓશ્રીએ પોતાના વિદ્વાન શિષ્ય મુનિરાજ શ્રી કંચનવિજયજીને મુનિ શ્રી જગતવિજયજી સાથે સરસપુર ચોમાસા માટે મોકલ્યા. તેઓશ્રીએ સંવત્ ૧૯૮૫ નું ચતુર્માસ અમદાવાદસરસપુરમાં કર્યું. સરસપુરમાં તેઓશ્રીના સદુપદેશથી પીસ્તાલીશ આગમની તપસ્યા થઈ, જેને લાભ ઘણું ભાઈ–બહેને એક લીધા. પર્યુષણ નિમિત્તે અઠ્ઠાઈ મહોત્સવ થયો અને શેઠ નગીનદાસ કિલાચંદ તરફથી પસ્તાલીશ આગમને વરઘડે ઘણાજ ઠાઠમાઠથી ચડાવવામાં આવ્યા; જેમાં ગુરુમહારાજ ઉપરાંત અમદાવાદમાં બિરાજતા મુનિરાજે, સાધ્વીજી મહારાજે, તથા સંખ્યાબંધ શ્રાવકશ્રાવિકાઓ સામેલ થયા. ચતુર્માસ પૂર્ણ થતાં મુનિરાજશ્રી કંચનવિજયજીએ ગુરુદેવની આજ્ઞાથી પિતાના શિષ્ય મુનિ શ્રી જગતવિજયજી સાથે અમદાવાદ-સરસપુરથી વિહાર કર્યો, અને શહેર તથા ગાર્મમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #32 -------------------------------------------------------------------------- ________________ ગણિવર્યનું ટુંક જીવન ચરિત્ર હર૯ ) વિચરતા વિચરતા ભાવનગર થઈ કેળીયાક પધાર્યા. ત્યાં ચિત્રીઓની કરી તથા દેવ વંદાવી ત્યાંથી વિહાર કરી પાલીતાણ આવ્યા. અહીં અક્ષય તૃતીયાના રોજ વરસીતપનું પારણું કરી પાલીતાણાથી વિહાર કરી વિચરતા વિચારતા વિરમગામ પધાર્યા, અને ત્યાંના સંઘની આગ્રહભરી વિનતિથી સંવત ૧૯૮૬ નું ચતુર્માસ વીરમગામમાં કર્યું. તેઓશ્રી સાથે મુનિરાજ શ્રી ઉદ્યોતવિજયજી, આણંદવિજયજી તથા જગતવિજયજી ચેમાસું રહ્યા હતા. ચતુર્માસમાં મુનિરાજ શ્રી કંચનવિજયજીએ પંડિત જટાશંકર પાસે શાલિભદ્ર ચરિત્ર તથા યોગશાસ્ત્ર ટીકાસહિતને અભ્યાસ કર્યો. વળી તેઓશ્રીના સદુપદેશથી શ્રાવકભાઈઓ તથા શ્રાવિકા બહેનેએ પીસ્તાલીશ આગમ અને અષ્ટ મહાસિદ્ધિને તપ વિધિપૂર્વક કર્યો, તે નિમિત્તે ઠાઠમાઠથી વરઘોડે ચડાવવામાં આવ્યું. તેઓશ્રીએ આ માસમાં એક ધાનની ઓળી વિધિપૂર્વક કરી. પિતાને પંડિત પાસે અભ્યાસ ચાલતું હોવાથી વિરમગામમાં રોકાયા, અને ચેત્રી ઓળી વિરમગામમાં કરી તથા ચિત્રીપૂનમના દેવ વંદાવ્યા. ત્યારબાદ ત્યાંથી વિહાર કરી ભેયી તીર્થની યાત્રા કરી મહેસાણા આવ્યા, અને ત્યાં ગુરુમહારાજનાં દર્શન–વંદન કરી પરમ આહલાદ પામ્યા. મુનિરાજ શ્રી કંચનવિજયજીએ મહેસાણામાં શ્રી સૂયગડાંગ સૂત્રના જંગમાં પ્રવેશ કર્યો. ત્યાં થોડા દિવસની સ્થિરતા કરી ગુરુદેવની આજ્ઞાથી પિતાના શિષ્ય મુનિશ્રી જગતવિજયજી સાથે વિહાર કરી પ્રથમ અસાડ માસમાં અમદાવાદ પધાર્યા, અને વિદ્યાશાળામાં ઉતર્યા. ત્યાં થોડા દિવસની સ્થિરતા કરી ત્યાંથી મુનિશ્રી જગતવિજયજી તથા મુનિશ્રી પ્રેમવિજયજી સાથે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #33 -------------------------------------------------------------------------- ________________ (૩૦) પચાસજી મહારાજ શ્રી કંચનવિજયજી કાળશાની પિળને ઉપાશ્રયે ગયા. આ વખતે રાધનપુરવાળા પંન્યાસજી શ્રી ભક્તિવિજયજી મહારાજ હાજા પટેલની પિળમાં પગથીયાને ઉપાશ્રયે બિરાજતા હતા. તેમની પાસે મુનિરાજ શ્રી કંચનવિજયજી હંમેશાં સવાર-સાંજ જતા, અને તેઓશ્રી પાસે સૂયગડાંગના અધુરા રહેલા જોગ પૂર્ણ કર્યા. ત્યારબાદ મુનિશ્રી જગતવિજયજી તથા મુનિશ્રી પ્રેમવિજયજી સાથે તેઓશ્રી કાળશાની પોળથી લુણાવાડાના ઉપાશ્રયે પધાર્યા, અને ત્યાંના સંઘની આગ્રહભરી વિનતિથી સંવત ૧૯૮૭ નું ચતુર્માસ અમદાવાદ-લુણસાવાડામાં કર્યું. મુનિરાજશ્રી કંચનવિજયજીના સદુપદેશથી લુણાવાડામાં તપસ્યા, પૂજા, પ્રભાવના તથા અઠ્ઠાઈ મહોત્સવ વિગેરે ધાર્મિક કાર્યો ઠીક ઠીક પ્રમાણમાં થયાં. તેઓશ્રીએ આસો માસમાં એક ધાનની ઓળી વિધિપૂર્વક કરી, તથા મુનિશ્રી પ્રેમવિજયજીને દશવૈકાલિકના જોગ શરૂ કરાવ્યા. ચતુર્માસ પૂર્ણ થતાં અમદાવાદલુણસાવાડાથી વિહાર કરી મહેસાણું આવ્યા, અને ત્યાં ગુરુદેવનાં દર્શન–વંદન કરી પરમ આહલાદ પામ્યા. મહેસાણાથી ગુરુદેવ વિગેરે મુનિવર્યો સાથે વિહાર કર્યો, અને શ્રી શંખેશ્વરજીની યાત્રા કરી વિરમગામ પધાર્યા. અહીંથી ગુરુમહારાજે પિતાના શિષ્ય પરિવાર સાથે સાલડી તરફ વિહાર કર્યો, પરંતુ મુનિરાજ શ્રી કંચનવિજયજીને પંડિત પાસે સંસ્કૃતનો અભ્યાસ વધારવાની ઈચ્છા હોવાથી તેઓશ્રી ગુરુદેવની આજ્ઞાથી મુનિ શ્રી સૌભાગ્યવિજયજી વિગેરે મુનિવર્યો સાથે વિરમગામ રોકાયા. ત્યાં કેટલેક વખત ગાળી તેઓ મુનિરાજ શ્રી ભાગ્યવિજયજી, ભુવનવિજયજી, પ્રબંધવિજયજી, આણંદવિજયજી અને જગતવિજયજી સાથે વિહાર કરી અમદાવાદ, ખંભાત, વત્રા, જંબુસર, આમેદ, ભરૂચ થઈ રાંદેર આવ્યા. અહીં ગુરુદેવ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #34 -------------------------------------------------------------------------- ________________ ગણિવર્યનું ટુંક જીવન ચરિત્ર (૩૧ ) પંન્યાસજી શ્રી ભક્તિવિજયજી મહારાજ શિષ્ય-પરિવાર સાથે અગાઉથી પધાર્યા હતા, તેઓશ્રીનાં દર્શન-વંદન કરી પરમ આનંદ પામ્યા. રાંદેરથી ગુરુદેવ વિગેરે મુનિવર્યો સાથે સુરત પધાર્યા, અને સંવત ૧૯૮૮ નું ચતુર્માસ સુરતમાં નેમુભાઈની વાડીમાં કર્યું. પયુંષણમાં વ્યાખ્યાન વાંચવા માટે પધારવા વડાચૌટાના સંઘે વિનતિ કરવાથી ગુરુદેવની આજ્ઞાથી તેઓશ્રી પર્યુષણમાં વ્યાખ્યાન વાંચવા વડાચૌટાના ઉપાશ્રયે આવ્યા. તેઓશ્રીના પધારવાથી વડાચૌટામાં તપસ્યા, પૂજા, પ્રભાવના વિગેરે ધાર્મિક કાર્યો ઠીક ઠીક પ્રમાણમાં થયાં. વળી તેઓશ્રીના સદુપદેશથી આસો માસમાં વડાચૌટાના ઉપાશ્રય નાણ મંડાવી પંન્યાસજી શ્રી ભક્તિવિજયજી મહારાજ પાસે ૧૮ જણાએ સજોડે ચતુર્થ-ત્રત અંગીકાર કર્યું, અને એજ વખતે બીજા પણ ઘણા ભાઈ-બહેનોએ જુદા જુદા વ્રત ઉશ્ચર્યા. ગુરુદેવ પંન્યાસજી શ્રી ભક્તિવિજયજી મહારાજના સદુપદેશથી સુરતમાં ઉપધાન વહન કરાવવામાં આવ્યા હતા, તેની હંમેશાં સવારસાંજની કિયા ગુરુદેવની આજ્ઞાથી મુનિરાજ શ્રી કંચનવિજયજી કરાવતા હતા. આ ચતુર્માસમાં તેઓશ્રીએ ગુરૂ મહારાજ પાસે સ્થાનાંગ તથા જ્ઞાતાસૂત્ર વિગેરેના જેગ વહન કર્યા. આ ચોમાસા બાદ સુરતથી ગુરુદેવ વિગેરે મુનિવર્યો સાથે વિહોર કર્યો અને બુહારી, બારડેલી, નવસારી, બીલીમોરા, ગણદેવી, અમલસાડ, પાલઘર તથા અંધેરી થઈ મુંબઈ પધાર્યા. મુંબઈમાં લાલબાગ તથા ડીજીના ઉપાશ્રયના ટ્રસ્ટીઓએ ચતુર્માસ માટે આગ્રહભરી વિનતિ કરી જેથી પંન્યાસજી શ્રી ભકિતવિજ્યજી મહારાજ શિષ્ય-પરિવાર સાથે લાલબાગના ઉપાશ્રયે ચતુર્માસ રહ્યા, અને પિતાના વિદ્વાન શિષ્યરત્ન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #35 -------------------------------------------------------------------------- ________________ ( ર ) પંન્યાસજી મહારાજ શ્રી કંચનવિજયજી મુનિરાજ શ્રી કંચનવિજ્યજીને ગેડીજીના ઉપાશ્રયે ચતુર્માસ માટે જવા આજ્ઞા કરતાં તેઓશ્રીનું સંવત ૧૯૮૯ની સાલનું ચતુમસ મુંબઈગેડીજીના ઉપાશ્રય થયું. આ સાલમાં શ્રી ગેડીજી પાર્શ્વનાથ-સ્વામીની નક્કર સોનાની આંગી તથા હીરા-માણેકને મુગટ તૈયાર થયો હતો, તે નિમિત્તે અડ્રાઈ– મહોત્સવ તથા શાંતિસ્નાત્ર ભણાવવામાં આવ્યું અને ઉલ્લાસપૂર્વક ગેડિજી ભગવાનને એ દિવ્ય આંગી–મુગટ ચડાવવામાં આવ્યાં. મુનિરાજ શ્રી કંચનવિજયજીના સદુપદેશથી પરમ પ્રતિભાસંપન્ન, શાંતમૂતિ શ્રીમદ્ વૃદ્ધિચંદ્રજી મહારાજ સાહેબની ભવ્ય પ્રતિમાજીની પ્રતિષ્ઠા ગોડીજીના દેરાસરના ટ્રસ્ટીઓ તથા આગેવાનોએ પંન્યાસજી શ્રી ભક્તિવિજયજી મહારાજના શુભ હસ્તે કરાવી. મુનિરાજ શ્રી કંચનવિજયજી મહારાજે સદુપદેશ આપી ગોડીજીના ઉપાશ્રયે ચૌદ પૂર્વ તથા અષ્ટ મહાસિદ્ધિ વિગેરે તપસ્યા વિધિપૂર્વક કરાવી, જેને લાભ ઘણા ભાવિક શ્રાવકે તથા શ્રાવિકાઓએ લીધે. વળી લાલ બાગમાં પણ ગુરુદેવ પંન્યાસજી શ્રી ભકિતવિજયજી મહારાજે અનેક ભાઈ–બહેનેને વિધિપૂર્વક ભિન્ન ભિન્ન તપસ્યા કરાવી. એ તપસ્યા નિમિત્તે પર્યુષણ અગાઉ બંન્ને સ્થળેથી એકજ તિથિએ ઘણાજ ઠાઠમાઠથી વરઘેડે ચડાવવામાં આવ્યું. મુંબઈના સુપ્રસિદ્ધ બેંડે અને વાજિંત્રોથી ગાજી ઉઠેલા બન્ને વરઘોડા ઝવેરી બજારમાં મમ્માદેવીના મંદિર પાસે ભેગા થયા, અને ત્યાંથી બનને વરઘોડા સાથે ચાલ્યા. સંખ્યાબંધ મુનિરાજે, ગેડીજી અને લાલબાગના ટ્રસ્ટીઓ, આગેવાને અને હજાર ભાઈ–બહેનને સામુદાયિક સહકાર તથા ઉલ્લાસ જોઈ અન્ય ધર્મીઓમાં પણ સારી છાપ પડી, અને જૈનશાસનની શેભામાં અભિવૃદ્ધિ થઈ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #36 -------------------------------------------------------------------------- ________________ ગણિવર્યાંનું ટૂંક જીવન ચરિત્ર ( ૩૩ ) મુનિરાજ શ્રી કંચનવિજયજી ચતુર્માંસ પૂર્ણ થતાં મુંબઇથી ગુરુદેવ વિગેરે મુનિવર્યોં સાથે વિહાર કરી અધેરી આવ્યા. અંધેરીથી ગુરુદેવની આજ્ઞાથી મુનિ શ્રી આણુ વિજયજી, જગતવિજયજી અને ચરણવિજયજી સાથે સુરત તરફ વિહાર કર્યાં. સુરત પહેાંચવાને એ મુકામ બાકી હતા તેવામાં સુરતહરિપુરાના સંઘને ખબર પડતાં ત્યાંના સંઘના અગ્રેસરે સામા આવ્યા, અને હરિપુરાના ઉપાશ્રયે પધારવા આગ્રહભરી વિનંતિ કરી, મુનિરાજ શ્રી કંચનવિજયજી સુરત પધારતાં હરિપુરાના સ ંઘે ધામધૂમથી સામૈયું કર્યુ અને તેઓશ્રી હરિપુરાના ઉપાશ્રયે પધાર્યાં. આ વખતે કચ્છ—બિદડાના રહીશ પરમ વૈરાગી શા. રવજીભાઈ શીવજી દીક્ષા અંગીકાર કરવા માટે સુંખઈથી સુરત આવ્યા. તેમને મુનિરાજ શ્રી કંચનવિજયજીએ મહા શુદિ ૫ ના રાજ ભાગવતી દીક્ષા આપી તેમનું નામ સુનિ શ્રી રજનવિજયજી રાખ્યું; અને તેમને પન્યાસજી શ્રી ભક્તિવિજયજીમહારાજના શિષ્ય કર્યા. આ અરસામાં અમદાવાદમાં મુનિ સમ્મેલન ભરાવાનું હાવાથી તેમાં ભાગ લેવા માટે મુનિરાજ શ્રી કંચનવિજયજીએ મુનિ શ્રી આણુંદવિજયજી વિગેરે ઠાણાઓ સાથે સુરતથી વિહાર કર્યાં, અને અમદાવાદ પધાર્યાં. ગુરુદેવ પન્યાસજી શ્રી ભક્તિવિજયજી મહારાજ પણ પેાતાના મહેાળા શિષ્ય-પરિવાર સાથે અધેરીથી વિચરતા વિચરતા સુરત થઈ મુનિ-સમ્મેલનમાં હાજરી આપવા અમદાવાદ પધાર્યાં. મુનિ સમ્મેલનમાં સક્રિય ભાગ લઇ મુનિરાજ શ્રી કંચનવિજયજી ગુરુદેવ વિગેરે મુનિવર્યાં સાથે અમદાવાદથી વિહાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #37 -------------------------------------------------------------------------- ________________ ( ૩૪ ) પન્યાસજી મહારાજ શ્રી ક`ચનવિજયજી કરી વીરમગામ આવ્યા, અને ત્યાં મુનિરાજ શ્રી સૌભાગ્યવિજયજી વિગેરે સાથે ગુરુદેવની આજ્ઞાથી અભ્યાસ માટે રોકાયા. વીરમગામમાં થાડા દિવસની સ્થિરતા કરી ત્યાંથી વિહાર કરી ભાયણી તીર્થની યાત્રા કરી પાનસર આવ્યા, અને ત્યાં ગુરુમહારાજનાં દર્શન–વંદન કરી આહલાદ પામ્યા. પાનસરથી ગુરુદેવની આજ્ઞાથી પેાતાના શિષ્યરત્ન મુનિ શ્રી જગતવિજયજી સાથે વિહાર કર્યાં, અને વીરમગામ થઇ વિચરતા વિચરતા ભાવનગર આવ્યા. ત્યાં થડા દિવસ રોકાઈ ગુરુમહારાજની આજ્ઞાથી વિહાર કરી ખંભાત પધાર્યા અને ત્યાં ગુરુદેવના દન-વંદન કરી પરમ આહલાદ પામ્યા. સંવત્ ૧૯૯૦ નું ચતુર્માસ ગુરુમહારાજ વિગેરે મુનિવર્યા સાથે ખભાતમાં કર્યું. અહીં ગુરુદેવની નિશ્રામાં ભાદરવા શુદ્ધિ ૧૩ ના રાજ ભગવતી સૂત્રના ચેાગમાં પ્રવેશ કર્યો. તીર્થાધિરાજ શ્રી શત્રુંજયની શીતલ છાયામાં ગુરુદેવના શુભ હસ્તે અપાયેલ ગણિપદ્મ તથા પંન્યાસપદ. CoZX ચતુર્માસ પૂર્ણ થતાં મુનિરાજ શ્રી કંચનવિજયજીએ ગુરુદેવ વિગેરે મુનિવ સાથે ખભાતથી વિહાર કર્યો અને વિચરતા વિચરતા પાલીતાણા પધાર્યાં. પન્યાસજી શ્રી ભક્તિવિજયજી મહારાજે પેાતાના વિદ્વાન્ અને ચારિત્રપાત્ર શિષ્યરત્ન મુનિરાજ શ્રી કંચનવિજયજી તથા મુનિરાજ શ્રી ભુવનવિજયજી જે શ્રી ભગવતી સૂત્રનાચેાગમાં હતા, તેમને ગણિપદ તથા પન્યાસપઢ આપવાના સમય નજીક આવવાથીએ હકીકત પાલીતાણાના શ્રીસંધને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #38 -------------------------------------------------------------------------- ________________ ગણિવર્યનું ટુંક જીવન ચરિત્ર (૩૫). જણાવતાં પરમ હર્ષ ફેલાયે. આ શુભ પ્રસંગે મુનિરાજ શ્રી કંચનવિજયજીના સંસારી પુત્ર ભાવસાર પ્રભુદાસ હરજીવનદાસ વેલાણી, વરતેજવાળા ભાવસાર ગાંડાલાલ માનચંદ, તથા ધંધુકાવાળા * ભાવસાર વેલાણી–ભાઈઓ વિગેરે તરફથી મોતી કડીયાની ધર્મશાલામાં ધામધૂમથી અઢાઈ મહોત્સવ થયા. આ મહોત્સવમાં મેટી ટેળીવાળાઓએ વિવિધ રાગ-રાગણીથી હંમેશાં પૂજાએ ભણાવી. સ્થાનિક સંઘ ઉપરાંત બહારગામથી પણ સારી સંખ્યામાં માણસે આવ્યા હતા, જેમાં મુનિરાજ શ્રી કંચનવિજયજીના સંસારી પુત્ર પ્રભુદાસ હરજીવનદાસ વેલાણી પિતાના ધર્મપત્ની બાઈ શાંતા તથા પુત્ર ધીરજલાલ સાથે આવ્યા હતા. વળી તેઓશ્રીના સંસારી મામા પીતાંબરદાસ ભવાનદાસ નાવડીયા તથા ભાયચંદ જેરામ નાધડીયા વિગેરે ભાવસાર ભાઈઓ આ શુભ પ્રસંગે પિતાના કુટુંબ સાથે ઠીક ઠીક પ્રમાણમાં આવ્યા હતા. મતી સુખીયાની ધર્મ શાલામાં નાણ મંડાવી, અને પંન્યાસજી શ્રી ભક્તિવિજયજી મહારાજે સંવત ૧૯૧ ના મહા શુદિ ૬ ના રોજ ચડતે પહોરે પિતાના સંયમશીલ શિષ્યરત્ન મુનિરાજ શ્રી કંચનવિજયજીને ગણિપદ તથા પંન્યાસપદથી વિભૂષિત કર્યા તથા મુનિરાજ શ્રી ભુવનવિજયજીને ગણિપદથી અલંકૃત કર્યા. આ નાણમાં ઘણું શ્રાવક-શ્રાવિકાઓએ યથાશક્તિ જુદા જુદા વ્રત ઉચ્ચર્યા, અને શાસનની પ્રભાવના સારી રીતે થઈ. ત્યારબાદ પંન્યાસજી શ્રી કંચનવિજયજી ગણિવર્ય પિતાના ગુરુદેવ વિગેરે મુનિરાજે સાથે પાલીતાણાથી વિહાર કરી, તાલધ્વજ તીર્થની યાત્રા કરી ટાણા, દેવગાણ વિગેરે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #39 -------------------------------------------------------------------------- ________________ ................................. (૩૬). પંન્યાસજી મહારાજ શ્રી કંચનવિજ્યજી ગામમાં વિચરતા વિચરતા ભાવનગર પધાર્યા. ત્યાં થોડા દિવસની સ્થિરતા કરી શિહોર, દેવગાણા વિગેરે શહેરે તથા ગામમાં વિચરી પાછા ભાવનગર આવ્યા. અહીં ચતુર્માસ માટે કેળીયાકના સંઘની વિનતિ આવતાં ગુરુદેવની આજ્ઞાથી પંન્યાસજી શ્રી કંચનવિજયજી પિતાના શિષ્યરત્ન મુનિરાજ શ્રી આણંદવિજયજી તથા જગતવિજયજી સાથે ભાવનગરથી કોળીયાક પધાર્યા, અને સંવત ૧૯૧ નું ચતુર્માસ કેળીયામાં કર્યું. ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ મુનિરાજ શ્રી આણંદવિજયજીને સ્વર્ગવાસ, ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ પંન્યાસજી શ્રી કંચનવિજયજી મહારાજ કોળીયાકમાં આવ્યા બાદ તેઓશ્રીના શિષ્યરત્ન મુનિરાજ શ્રી આણંદવિજયજીની તબિયત અસાડ માસમાં એકાએક લથડી. કેળીયાકના વિનયી અને ભક્તિભાવવાળા શ્રી સંઘ તરફથી ઘણા ઉપચાર કરવા છતાં તબિયત દિવસે દિવસે વધારે બગડતી ગઈ. તેઓશ્રીએ દેવસી પ્રતિક્રમણ કર્યું. અને રાત્રે નવ બજે સંથારા પિરિસી ભણાવતાં તેની ચૌદમી ગાથાનું પ્રથમ ચરણ અરિહંતો મહ દે એ પવિત્ર વાક્યનું ઉચ્ચારણ કરતા એ મહામના મુનિવર્ય અસાડ માસમાં પૂર્ણ સમભાવપૂર્વક સ્વર્ગવાસ પામ્યા. અહા ! કેવું સમાધિ મરણ? કોળીયાકના શ્રી સંઘ તરફથી પાલખી શણગારવામાં આવી. સવારમાં ધામધૂમથી. સ્મશાન યાત્રા નીકળી, જેમાં સંખ્યાબંધ જેનો તથા જેનેરે જોડાયા અને મગ્ન હૃદયે એ મહાત્માના ક્ષણભંગુર દેહને અગ્નિદાહ દેવામાં આવ્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #40 -------------------------------------------------------------------------- ________________ ગણિવર્યાંનુ ટુંક જીવન ચરિત્ર ( ૩૭ ) એ શુભ નિમિત્તે અઠ્ઠાઇ મહાત્સવ થયા. રાધનપુરવાળા હરગોવિંદ્યદાસ સરૈયા તરફથી દેરાસરજીની બહાર એક દેરી કરાવવામાં આવી, તેમાં કેાળીયાકવાળા ઉકાભાઈ હરખચંદ તરફથી મુનિરાજ શ્રી આણુ વિજયજી મહારાજની પાદુકા વિધિપૂર્વક પધરાવવામાં આવી. આ દેરીમાં કાઈ કોઈવાર સુગંધી ધુપના ગોટેગોટા નીકળતા ઘણા માણસાએ નજરે દીઠા છે. કાળીયાકમાં પન્યાસજી શ્રી કંચનવિજયજી મહારાજની વૈરાગ્યવાહિની દેશના સાંભળી કેટલાક શ્રાવક-શ્રાવિકાઆએ પીસ્તાનીશ આગમ, ચૌદ પૂર્વ અને અષ્ટ મહાસિદ્ધિ વિગેરે તપસ્યા વિધિપૂર્વક કરી. પર્યુષણમાં અઠ્ઠાઇ મહાત્સવ ધામધૂમથી ઉજવાયેા, ઘણા ભાઈ–મ્હેનાએ અઠ્ઠાઈની તપશ્ચર્યા કરી, અને પર્યુષણ બાદ ભિન્ન ભિન્ન ગૃહસ્થા તરફથી આઠ નવકારશી થઈ. પન્યાસજી શ્રી કંચનવિજયજી મહારાજના સદુપદેશથી કાળીયાકના શ્રી સ`ઘ તરફથી આસે। શુદ્ધિ ૧૦ ના રાજ ઉપધાન શરૂ કરવામાં આવ્યા, જેમાં સ્થાનિક ઉપરાંત મહાર ગામથી પણ કેટલાક માણસો આવીને બેઠા હતા. પન્યાસજી મહારાજે માગશર શુદ્ઘિ બીજના રાજ તપસ્વીઓને માળા પહેરાવી. ૩૦૦૦૦૦૦૦૦૦૦૦DO 4.SOOOOO--00: રાણપુર નિવાસી શેઠ ડુંગરસી કસ્તુરચન્દ્રે સ્વીકારેલી દીક્ષા, તેમનું રાખેલું મુનિ શ્રી મહેાયવિજયજી નામ. sona0ass-20000660666g6sv=000aa9c SODE ઉપધાનની માળાનુ કાર્ય પૂર્ણ થતાં પન્યાસજી શ્રી કંચનવિજયજીના સદુપદેશથી કાળીયાકના ભાવસાર આઘડ કાનજી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #41 -------------------------------------------------------------------------- ________________ ( ૩૮ ) પંન્યાસજી મહારાજ શ્રી કંચનવિજયજી ગુંદીગરા વિગેરે તરફથી પાલીતાણને છરી પાળા સંઘ કાઢવામાં આવ્યો.’ કેળીયાકમાં ઉપધાન થયા ત્યારે રાણપુર નિવાસી શેઠ નાગરદાસ પુરૂષોત્તમદાસના ભત્રીજા શેઠ ડુંગરશી કસ્તુરચંદ કેળીયાક આવ્યા હતા, અને તેમણે પણ ઉપધાન કર્યા. એ વખતે વૈરાગ્યવાસીત ડુંગરશીભાઈને દીક્ષા લેવાની ભાવના થઈ હતી, અને એ હકીકત તેમણે પંન્યાસજી મહારાજને જણાવેલી. તેઓ કેળીયાથી પાલીતાણાના છરી પાળતા સંઘ સાથે આવ્યા. સંઘને મુકામ થોરડી ગામમાં થયે ત્યારે પંન્યાસજી શ્રી કંચનવિજયજી મહારાજે સંવત ૧૯૨ના માગશર વદિ ૬ના રોજ શેઠ ડુંગરશી કસ્તુરચંદને ભાગવતી દીક્ષા આપી, તેમનું નામ મુનિશ્રી મહાદયવિજયજી રાખ્યું, અને તેમને પોતાના શિષ્ય કર્યા. પંન્યાસજી શ્રી કંચનવિજયજી મહારાજ પિતાના શિષ્યો તથા સંઘ સાથે થોરડીથી વિચરતા વિચરતા પાલીતાણા પધાર્યા અને તીર્થાધિરાજ શ્રી શત્રુંજય ઉપર સંઘવીને તીર્થમાળ પહેરાવી, તથા શ્રી આદીશ્વર દાદાનાં દર્શન-વંદન કરી આત્મિક ઉલ્લાસ અનુભવ્યા. પાલીતાણામાં થોડા દિવસની સ્થિરતા કરી ત્યાંથી પિતાના શિષ્યો સાથે વિહાર કર્યો, અને ઘેટી, જેસર, દેપલા, છાપરીયાળી તથા દાઠા થઈ મહુવા ગયા; અહીં નાણુ મંડાવીને પિતાના શિષ્ય મુનિરાજ શ્રી મહાદયવિજયજીને ફાગણ માસમાં વડી દીક્ષા આપી. ત્યારબાદ મહુવાથી વિહાર કરી તલાજા આવ્યા, અને ત્યાં ચૈત્રી ઓળી કરી. ચિત્રી-પુનમના દેવવંદન પ્રસંગે મેટ સમીયાણો ઉભું કરવામાં આવ્યો, તેમાં પંન્યાસજી શ્રી કંચનવિજયજી મહારાજે દેવવંદન કરાવ્યું. એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #42 -------------------------------------------------------------------------- ________________ ૦૦૦૦૦૦૦૦૦૦ ગણિવર્યનું ટુંક જીવન ચરિત્ર (૩૮) પવિત્ર કિયામાં જેનોને મોટા સમુદાય ઉપરાંત જૈનેતર તથા ન્યાયાધીશ, થાણદાર, ફોજદાર વિગેરે અમલદારોએ પણ ભાગ લીધો હતો. વળતે દિવસે પરમાત્માના રથ સહિત ધામધૂમથી વરઘોડે કાઢવામાં આવ્યું, તેમાં પણ જેનૌ તથા જૈનેતર ઉપરાંત તમામ અધિકારી વર્ગ સામેલ થયા હતા. ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૬ પરમોપકારી ગુરૂદેવને અપાયેલી આચાર્ય પદવી. કે ૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ પંન્યાસજી શ્રી કંચનવિજયજી તલાજામાં હતા, એ વખતે ગુરૂદેવ પંન્યાસજી શ્રી ભક્તિવિજયજી મહારાજ સાહેબને પાલીતાણામાં આચાર્ય પદવી આપવાનું નક્કી થવાથી એ શુભ પ્રસંગે પધારવા શેઠ પોપટલાલ ધારશીભાઈ તરફથી પત્ર આવ્યો, જેથી તેઓશ્રી પોતાના શિષ્યો સાથે તળાજાથી વિહાર કરી પાલીતાણા પધાર્યા. આચાર્ય પદવીના માંગલિક પ્રસંગે શેઠ પોપટલાલ ધારશીભાઈ તરફથી મેતી સુખીયાની ધર્મશાળામાં ઘણુજ ઠાઠમાઠથી જુદા જુદા તીર્થોની રચના સાથે અઠ્ઠાઈ મહોત્સવ શરૂ થયું. સંવત ૧૯૨ ના વૈશાખ શુદિ ૪ શનિવારના રોજ આગમેદારક આચાર્ય શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજે મેતી સુખીયાની ધર્મશાળામાં પંન્યાસજી શ્રી ભક્તિવિજયજી મહારાજને આચાર્યપદથી વિભૂષિત કર્યા, અને ત્યારથી તેઓશ્રી આચાર્ય શ્રી વિજયભકિતસૂરિજી એ નામથી પ્રસિદ્ધ થયા. ગુરુદેવ આચાર્ય શ્રી વિજયભક્તિસૂરીશ્વરજી મહારાજની આજ્ઞાથી પંન્યાસજી શ્રી કંચનવિજયજી મહારાજે સંવત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #43 -------------------------------------------------------------------------- ________________ પંન્યાસજી મહારાજ શ્રી કંચનવિજયજી ૧૯૨ની સાલનું ચતુર્માસ પાલીતાણામાં મેતી સુખીચાની ધર્મશાળામાં કર્યું. ચોમાસા અગાઉ શંખલપુર, હાલ ભાવનગરના રહીશ ભાવસાર નાનાલાલ ભવાનદાસ પિતાના બંધુ ભૂદરદાસ સાથે પાલીતાણા આવ્યા હતા. પરમ વૈરાગી ભાઈ નાનાલાલને દીક્ષા લેવાની ઈચ્છા થતાં તેમણે પંન્યાસજી શ્રી કંચનવિજયજી મહારાજને એ હકીકત જણાવી, અને તેમના ભાઈ ભૂદરદાસને પૂછતાં તેમણે સંમતિ આપી; જેથી પંન્યાસજી શ્રી કંચનવિજયજી મહારાજે અશાહ શુદિ ૧૪ ના રોજ ભાવસાર નાનાલાલ ભવાનદાસને ભાગવતી દીક્ષા આપી, તેમનું નામ મુનિ શ્રી ભદ્રંકરવિજયજી રાખ્યું અને તેમને મુનિરાજશ્રી જગતવિજયજીના શિષ્ય કર્યા. પંન્યાસ શ્રી કંચનવિજયજી મહારાજની વૈરાગ્યવાહિની દેશના સાંભળી ઘણું શ્રાવક ભાઈઓ તથા શ્રાવિકા બહેનોએ એકાસણાથી ચોસઠ પહોરના પિસહ કર્યા, એ તપસ્વીઓની ભક્તિ જુદા જુદા ગૃહસ્થ તરફથી થઈ. વળી તેઓશ્રીના સદુપદેશથી ચૌદ પૂર્વ, અષ્ટ મહાસિદ્ધિ, અક્ષય નિધિ અને પીસ્તાળીશ આગમની તપસ્યા ઘણું ભાઈબહેનોએ વિધિપૂર્વક કરી; તે નિમિત્તે વરઘેડા ચડાવવામાં આવ્યા, તથા અઠ્ઠાઈ મહત્સવ થયો. આ ચતુર્માસ દરમ્યાન ખાટકીઓ ૧૮૦૦ ઘેટાંઓને કસાઈવાડે લઈ જતા હતા, તેની પંન્યાસજી મહારાજને ખબર પડતાં વ્યાખ્યાનમાં અભયદાન ઉપર સચોટ ઉપદેશ આપે. તુરતજ શ્રાવક ભાઈઓ અને શ્રાવિકા બહેને એ છૂટે હાથે ફંડ એકઠું કર્યું, જેથી એ નિર્દોષ ૧૮૦૦ ઘેટાંઓને છોડાવવામાં આવ્યા પંન્યાસજી મહારાજના સદુપદેશથી ભાલે સણવાળા મણિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #44 -------------------------------------------------------------------------- ________________ ગણિવર્યાંનુ ટુંક ધ્વન ચરિત્ર ( ૪ ) મ્હેન, વીરમગામવાળા સમરત હેન, તથા પાટણવાળા શેઠ મેાહનલાલ ઉત્તમચંદ તરફથી મેાતી સુખીયાની ધશાળામાં આસા દિ ૧૦ના રાજ ઉપધાન શરૂ કરાવવામાં આવ્યા, તેમાં સ્થાનિક ઉપરાંત અહાર ગામથી પણ આવીને સંખ્યામધ ભાઈ-મ્હેનાએ પ્રવેશ કર્યાં. ઉપધાનની ક્રિયા ચાલતી હતી એ અરસામાં પન્યાસજી શ્રી કંચનવિજયજી મહારાજે સુરતથી આવેલા તેમા વાણીયા ભાઇશ્રી ચુનીલાલને સંવત ૧૯૯૩ના કારતક વદ ૨ના રાજ પન્નાલાલની ધમશાળામાં ભાગવતી દીક્ષા આપી, તેમનું નામ મુનિશ્રી કૈલાસવિજયજી રાખ્યું, અને તેમને પેાતાના શિષ્ય કર્યા. માગશર શુદિ ૨ ના રાજ પન્યાસજી શ્રી કંચનવિજયજી મહારાજના શુભ હસ્તે તપસ્વીઓને ધામધૂમથી ઉપધાનની માળા પહેરાવવામાં આવી, વળી એ જ સમયે તેઓશ્રીએ મુનિરાજશ્રી ભદ્ર‘કરવિજયજી તથા મુનિરાજશ્રી કૈલાવિજયજીને વડી દીક્ષા આપી. ત્યારખાદ પંન્યાસજી શ્રી કંચનવિજયજી મહારાજ પાતાના શિષ્ય-સમુદાય સાથે પાલીતાણાથી વિહાર કરી ભાવનંગર આવ્યા. ત્યાં થોડા દિવસ સ્થિરતા કરી વિચરતા વિચરતા અમદાવાદ પધાર્યા, અને શાહપુર-મંગલ પારેખના ખાંચાના ઉપાશ્રયે ઉતર્યાં. અહીંના સંઘના અગ્રેસર શેઠ ડાહ્યાભાઈ સાંકલચ વિગેરેની આગ્રહભરી વિનંતિથી પન્યાસજી શ્રી કંચનવિજયજી મહારાજે સંવત ૧૯૯૩નું ચતુર્માસ અસદાવાદ-શાહપુર, મંગલ પારેખના ખાંચાના ઉપાશ્રયે કર્યું. ચેામાસા દરમ્યાન પન્યાસજી મહારાજના સદુપદેશથી તપસ્યા, પૂજા, પ્રભાવના, અઠ્ઠાઇ-મહાત્સવ વિગેરે ધાર્મિક કાર્યો ઠીક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #45 -------------------------------------------------------------------------- ________________ (૪૨) પંન્યાસજી મહારાજ શ્રી કંચનવિજ્યજી ઠીક પ્રમાણમાં થયાં. પર્યુષણમાં તેઓશ્રીના શિષ્ય-રત્ન મુનિરાજશ્રી મહેદયવિજયજીએ ૧૬ ઉપવાસની તપશ્ચર્યા કરી હતી. ચતુર્માસ બાદ લીંચના સંઘના અગ્રેસર લીંચમાં ઉપધાનની માળ પહેરાવવા માટે પધારવાની વિનતિ કરવા અમદાવાદ આવ્યા. તેમની વિનતિ સ્વીકારી પંન્યાસજી મહારાજ પિતાના શિષ્ય-પરિવાર સાથે અમદાવાદથી વિહાર કરી પાનસર અને સેરીસા તીર્થની યાત્રા કરી લીંચ પધાર્યા, અને ત્યાં તેઓશ્રીએ પિતાને શુભ હસ્તે ઉપધાન કરનાર તપસ્વીઓને ધામધૂમથી માળ પહેરાવી. લીંચમાં થોડા દિવસ સ્થિરતા કર્યા બાદ ત્યાંથી વિહાર કર્યો, અને વડાવલી થઈ ગામ ચવેલી પધાર્યા. ચવેલીના શ્રીસંઘે પરમાત્માની પ્રતિમાજીની પ્રતિષ્ઠા આચાર્યદેવેશ શ્રી વિજયભકિતસૂરીશ્વરજી મહારાજ પાસે કરાવવાને નિર્ણય કર્યો હતો, જેથી શ્રી સંઘની આગ્રહભરી વિનતિથી આચાર્યજી મહારાજ પોતાના બહોળા શિષ્ય-પરિવાર માથે વિચરતા વિચરતા ગામ ચવેલી પધાર્યા. અહીં ગુરુદેવનાં દર્શન-વંદન કરી પંન્યાસજી શ્રી કંચનવિજયજી મહારાજ પરમ આહલાદ પામ્યા. પ્રતિષ્ઠાના માંગલિક પ્રસંગે ચવેલીમાં ઠાઠમાઠથી અઠ્ઠાઈ–મહોત્સવ શરૂ થયે, અને વૈશાખ વદિ ૬ ના દિવસે સવારે શુભ મુહૂર્ત આચાર્યદેવેશ શ્રી વિજયભક્તિસૂરીશ્વરજી મહારાજના શુભ હસ્તે દેવાધિદેવ શ્રી વિમલનાથ સ્વામીના ભવ્ય પ્રતિમાજીને તખ્તનશીન કરવામાં આવ્યા. પ્રતિષ્ઠાનું કાર્ય પૂર્ણ થતાં પંન્યાસજી શ્રી કંચનવિજયજીએ ગુરુદેવ વિગેરે મુનિવર્યો સાથે ચવેલીથી વિહાર કર્યો. અને લણવા, કંથરાવી, ધીણેજ, ચાણસ્મા થઈ રૂપર તીર્થની યાત્રા કરી પાટણ પધાર્યા. તેઓશ્રીએ સંવત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #46 -------------------------------------------------------------------------- ________________ ગણિવર્યાંનું ટુંક જીવન ચરિત્ર ( ૪૩ ) ૧૯૯૪ નું ચતુર્માસ ગુરુદેવ સાથે પાટણમાં કર્યું. પન્યાસજી શ્રી કંચનવિજયજી મહારાજના સયમશીલ વિનયી અને વિદ્વાન્ શિષ્યરત્ન મુનિરાજ શ્રી જગતવિજયજી અસાડ વિદે ૧૧ ના રાજ સમાધિપૂર્વક સ્વર્ગવાસ પામ્યા, તેમના શુભ નિમિત્તે શ્રાવણ શુદિ ૨ થી અઠ્ઠાઇ-મહેાત્સવ સુંદર રીતે ઉજવાયેા. વળી તેમના શુભ નિમિત્તે ઘણા શ્રાવક-શ્રાવિકાઓએ વિવિધ પ્રકારની તપસ્યા, યાત્રા, પેાસહ, સામાયિક વિગેરે ચેામાસામાં આચાર્યજી મહારાજ હુંમેશાં વ્યાખ્યાન વાંચતા હતા, પરંતુ તેઓશ્રીની તખિયત નરમ થઈ જવાથી બે મહિના પંન્યાસજી શ્રી કંચનવિજયજી ગણિવયે વ્યાખ્યાન વાંચ્યુ હતુ.. તેઓશ્રીએ પર્યુષણમાં અઠ્ઠાઇની તપશ્ચર્ષા કરી. આચાર્યજી મહારાજના સદુપદેશથી પાટણમાં ઉપધાન કરાવવામાં આવ્યા, તેની ક્રિયા પન્યાસજી મહારાજે કરાવી હતી. કહ્યા, તપસ્વીઓને ઉપધાનની માલારાપણ વિધિ પૂર્ણ થતાં પન્યાસજી શ્રી કંચનવિજયજી ગણીએ ગુરુદેવની આજ્ઞાથી શિષ્ય-પરિવાર સાથે પાટણથી વિહાર કર્યાં, અને વઢવાણ થઈ લીંબડી આવ્યા. ત્યાં થેાડા દિવસની સ્થિરતા કરી ત્યાંથી વિહાર કરી ભાવનગર પધારતાં ઠાઠમાઠથી વામૈયુ થયું. પન્યાસજી મહારાજ ભાવનગર પધારતાં તેઓશ્રી પદ્મ ભાવનગર નિવાસી ભાવસાર ભાયચંઢ જેરામભાઈ નાવડીયા♦ દીક્ષા અ'ગીકાર કરવાની ઉત્કટ ભાવના જાગૃત થઇ. તેમણે ગીતાના ધમપત્ની ખાઈ જીવી તથા પુત્ર ભાઈ રતિલાલ વિગેરેની સમ્મત મેળવી, અને એ હકીકત તેમણે પન્યાસજી મહારાજને જણાવ તેશ્રીએ પણ અનુતિ આપી. દીક્ષાના માંગલિક પ્રસંગે વનમાં આવેલા તેમના ઘેરથી ઠાઠમાઠથી વરઘેાડા ચડયા, અને દાદા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #47 -------------------------------------------------------------------------- ________________ પંન્યાસજી મહારાજ શ્રી કંચનવિજયજી સાહેબમાં ઉતર્યો. પંન્યાસજી શ્રી કંચનવિજયજી ગણિવયે સંવત ૧૯૫ ના મહા વદિ ૮ ના રોજ દાદા સાહેબની વાડીમાં ચતુર્વિધ સંઘની વિશાળ હાજરી વચ્ચે ભાઈ શ્રી ભાયચંદ જેરામ નાવડીયાને ભાગવતી દીક્ષા આપી, તેમનું નામ મુનિ શ્રી ભરતવિજયજી રાખ્યું, અને તેમને પિતાના શિષ્ય કર્યા. આ શુભ પ્રસંગે મુનિરાજ શ્રી ભરતવિજયજીનાં સંસારી પુત્ર ભાવસાર રતિલાલ ભાયચંદ નાવડીયા તરફથી વડવાના દેરાસરે આંગી રચાવવામાં આવી, ઠાઠમાઠથી પૂજા ભણાવવામાં આવી, તથા વડવામાં સાધમિક વાત્સલ્ય કર્યું. પંન્યાસજી મહારાજે ભાવનગરમાં ફાગણ માસમાં મુનિરાજ શ્રી ભરતવિજયજીને વડી દીક્ષા આપી. વળી તેઓશ્રીએ ભાવનગરમાં ચૈત્રી એળી કરી, તથા ચૈત્રી પૂનમના દેવ વંદાવ્યા. - ત્યારબાદ પંન્યાસજી શ્રી કંચનવિજયજી ગણીશ્વરે પિતાના શિષ્ય-પરિવાર સાથે ભાવનગરથી વિહાર કર્યો, અને વિચારતા વિચરતા પાલીતાણા પધાર્યા. તેઓશ્રીએ સંવત ૧૫ નું ચતુર્માસ પાલીતાણુમાં મતી-સુખીયાની ધર્મશાળામાં કર્યું. પંન્યાસજી હારાજની વૈરાગ્ય ઝરતી દેશના સાંભળી ઘણું શ્રાવક-શ્રાકાઓએ માસખમણ, ૧૬ ઉપવાસ વિગેરે વિવિધ તપસ્યા કરી. તે નિમિત્તે ઠાઠમાઠથી અઠ્ઠા મહોત્સવ થયે, તથા અષ્ટોત્તરી સ્નાત્ર વિધિપૂર્વક ભણાવવામાં આવ્યું. L. કંન્યાસજી શ્રી કંચનવિજયજી મહારાજના સદુપદેશથી આસે શુદિ ૧૦ ના રોજ અમરેલીવાળા શેઠ બાબુલાલ ઉત્ત: મચંદ તરફથી ઉપધાન શરૂ કરવામાં આવ્યા, જેમાં બેઠેલા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #48 -------------------------------------------------------------------------- ________________ ......... ગણિવર્યનું ટુંક જીવન ચરિત્ર (૪૫) તપસ્વીઓની ભક્તિ સારી રીતે થઈ હતી. માળ પ્રસંગે શેઠ બાબુલાલ તરફથી ઠાઠમાઠથી અઠ્ઠાઈ–મહત્સવ થયે, તથા તેમના તરફથી શાંતિસ્નાત્ર ભણાવવામાં આવ્યું. માગશર શુદિ બીજના રોજ પંન્યાસજી મહારાજના શુભહસ્તે તપસ્વીઓને માળ પહેરાવવામાં આવી. માળની બેલી વખતે શેઠ બાબુલાલે ચડાવે કરી પિતાની સુપુત્રી બહેન શારદાને પહેલી માળ પહેરાવવાને લાભ લીધો હતે. આવી રીતે માળની શુભકિયા પૂર્ણ થતાં પંન્યાસજી મહારાજના સદુપદેશથી થરાવાળાએ બાર ગાઉને સંઘ કાઢયે, જેમાં ચતુર્વિધ સંઘ સાથે પંન્યાસજી મહારાજ પણ પિતાના શિષ્ય–પરિવાર સહિત પધાર્યા હતા. બાર ગાઉની પ્રદક્ષિણા કરી તેઓશ્રી પાછા પાલીતાણુ આવ્યા. ત્યારબાદ પંન્યાસજી શ્રી કંચનવિજયજી મહારાજે પોતાના શિષ્ય-પરિવાર સાથે પાલીતાણાથી વિહાર કર્યો, અને લીંબડી તથા વઢવાણ થઈ લખતર પધાર્યા. પંન્યાસજી મહારાજે લખતરના દરબાર શ્રી વિક્રમસિંહજીને સચોટ સદુપદેશ આપી શિકાર બંધ કરાવ્યું. વળી એજ વખતે દરબારશ્રીએ યાવજીવ દારૂ-માંસ ન વાપરવાની પ્રતિજ્ઞા લીધી. ત્યાં થોડા દિવસ સ્થિરતા ર્યા બાદ પંન્યાસજી મહારાજ લીલાપુર ગયા. અહીં કરછ-વાગડ ગામ લાકડીયાના રહીશ પરમ વૈરાગી બહેન સંતેકને દીક્ષા લેવાનું નકકી થતાં તે નિમિત્ત લીલાપુરના ઠાકરે પિતાને ખર્ચે ઠાઠમાઠથી વડે ચડાવ્યો. પંન્યાસજી મહારાજે ફાગણ વદિ ૧ ના રોજ બહેન સંતકને ભાગવતી દીક્ષા આપી, તેમનું નામ સાવીજીશ્રી સુમંગલાશ્રીજી રાખ્યું અને તેમને સાધ્વીજીશ્રી ઇન્દ્રશ્રીજીના શિષ્યા ક્ય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #49 -------------------------------------------------------------------------- ________________ (૪૬) પંન્યાસજી મહારાજ શ્રી કંચનવિજયજી પંન્યાસજી શ્રી કંચનવિજયજી મહારાજ પિતાના શિષ્યપરિવાર સાથે લીલાપુરથી વિહાર કરી વિરમગામ થઈ ભાયણજી તીર્થની યાત્રા કરી તારંગા તીર્થ પધાર્યા. ત્યાં ચિત્રી ઓળી કરી, તથા ચૈત્રી પુનમના દેવ વંદાવ્યા. તારંગાજીથી વિહાર કરી ગઢ જીલ્લામાં આવેલા ગામ ભાલોસણા થઈ આબુ પધાર્યા. ત્યાં આઠેક દિવસની સ્થિરતા કરી ત્યાંથી વિહાર કરી વેલગડી થઈ ગામ પાડી ગયા. ત્યાં આઠેક દિવસ સ્થિરતા કરી ત્યાંથી વિચરતા વિચરતા જાવાલ પધાર્યા અને જાવાલના શ્રી સંઘની આગ્રહભરી વિનતિથી સંવત ૧૯૬ નું ચતુર્માસ જાવા / લમાં કર્યું. કેટલાક વખતથી જાવાલના સંઘમાં કુસંપ ચાલતું હતું. ધીરે ધીરે એ કારમા કુસંપનું જોર એટલું બધું વધી ગયું કે ત્યાંના સંઘમાં પાંચ તડ પડી ગયા ! આને લીધે વ્યવહારિક કાર્યો ઉપરાંત ધાર્મિક કાર્યો પણ અટકી ગયા; જેથી દેરાસરજી ઉપર કેટલાક વરસથી વજદંડ ચડાવાયો નહોતે, પ્રભાવના સુદ્ધાં બંધ હતી. શ્રીસંઘમાં આવું કલેશમય વાતાવરણ જોઈ પંન્યાસજી શ્રી કંચનવિજયજી મહારાજને ખેદ થયો. તેઓશ્રીએ સંઘમાં સંપ કરાવવા અવિચ્છિન્નપણે એક મહિને પ્રયાસ કર્યો અને સચોટ સદુપદેશ આપી પાંચે તડને ભેગા કર્યા, જેથી સંઘમાં કલેશને ઠેકાણે શાંતિમય વાતાવરણ જામ્યું. હર્ષાન્વિત અને ઉત્સાહિત થયેલા જાવાલના શ્રી સંઘને પંન્યાસજી મહારાજે વિજદંડ ચડાવવા માટે સદુપદેશ આપતાં એ માટે એક ગુપ્ત ભંડાર રાખવામાં આવ્યો. તેમાં ધ્વજદંડ ચડાવવામાં વિધિ-વિધાન વિગેરે માટે રૂપીયા ૧૧૫૦) એકઠા થયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #50 -------------------------------------------------------------------------- ________________ ગણિવર્યનું ટુંક જીવન ચરિત્ર (૪૭) --------- ..................................... ી ધ્વજદંડ ચડાવતાં થયેલા દિવ્ય કેસરનાં છાંટણ. ની જાવાલના દેરાસરજી ઉપર અશાડ શુદિ ૬ ના રોજ શુભ ચેઘડીયે ધામધૂમથી વિધિપૂર્વક ધ્વજદંડ ચડાવવામાં આવ્યો, તે શુભ નિમિત્તે શાંતિસ્નાત્ર ભણાવ્યું, તથા નવકારશી થઈ, જેમાં પાંચે તડે ભેગા બેસીને જમ્યા. એ દિવસે દેરાસરજી ઉપર તથા ગામમાં દિવ્ય કેસરનાં છાંટણું થયાં; જેથી લોકોમાં આશ્ચર્ય ફેલાયું, અને જૈન શાસનની પ્રભાવના થઈ. ધ્વજદંડના ચડાવા વિગેરેમાં દેવદ્રવ્યની ઉપજ ઘણું સારી થઈ દેવજદંડના શુભ પ્રસંગે આવેલા ભેજકે તથા બ્રાહ્મણે વિગેરેને રૂપીયા ૫૦૦) દક્ષિણામાં આપ્યા. આ વખતે જાવાલમાં સાધ્વીજીશ્રી મેઘશ્રીજી, ઈન્દ્રશ્રીજી, સુમંગલાશ્રીજી વિગેરે સાધ્વીજી મહારાજેના ચાર ઠાણું ચેમાસું રહ્યા હતા. પંન્યાસજી મહારાજે અશાડ શુદિ ૬ ના રોજ સાધ્વીજીશ્રી સુમગલાશ્રીજીને વડી દીક્ષા આપી તેમને સાધ્વીજી શ્રી ઈન્દ્રશ્રીજીના શિષ્યા કર્યા. પંન્યાસજી શ્રી કંચનવિજયજી મહારાજ વ્યાખ્યાનમાં હમેશાં ઉત્તરાધ્યયન સૂત્ર તથા ભાવનાધિકારે યુગાદિ દેશના વાંચતા હતા, જેને લાભ જૈનો ઉપરાંત જૈનેતર પણ સારી સંખ્યામાં લેતા હતા. પર્યુષણ પ્રસંગે મુનિરાજ શ્રી મહદયવિજયજી, મુનિરાજ શ્રી મનેહરવિજયજી, તથા સાધ્વીજી શ્રી મેઘશ્રીજીએ માસખમણનાં પચ્ચખાણ લીધાં. આવી ઉગ્ર તપસ્યાની અનુમોદના કરતા શ્રદ્ધાળુ ભિન્ન ભિન્ન શ્રાવકશ્રાવિકાઓ તરફથી છપ્પન પૂજા બેંધાવવામાં આવી. હંમેશાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #51 -------------------------------------------------------------------------- ________________ (૪૮) પંન્યાસજી મહારાજ શ્રી કંચનવિજયજી મધુર સંગીત સાથે જુદી જુદી પૂજાએ ભણવાઈ પ્રભાવના કરવામાં આવી, ચિત્તને આહલાદ પમાડે તેવી અંગરચના થઈ, તથા હમેશાં રાત્રે ભાવના ભાવવામાં આવતી હતી. તપસ્યા નિમિત્તે ઠાઠમાઠથી અઠ્ઠાઈ-મહોત્સવ થયે, તથા એક સંગીતમંડલીની સ્થાપના કરવામાં આવી. પર્યુષણ પૂર્ણ થતાં નવકારશી થઈ. પંન્યાસજી મહારાજના સદુપદેશથી જાવાલના પંચે એવો ઠરાવ કર્યો કે, કેઈએ એઠું મૂકવું નહિં, એઠું મૂકનારે સવાપાંચ આના દંડના ભરી દેવા. વળી એક થાળીમાં ભેગા બેસીને જમવું નહિં. પંન્યાસજી મહારાજના સદુપદેશથી જાવાલના શેઠ શંકર હરજી પિરવાડ તરફથી કારતક વદિ પાંચમના રેજ ઉપધાન શરૂ કરાવવામાં આવ્યા, જેમાં શ્રાવકભાઈઓ તથા શ્રાવિકા ઓંનેએ મળી ૩૫૦) માણસોએ પ્રવેશ કર્યો. માળ પ્રસંગે શેઠ શંકર હરજી તરફથી પાંચ છેડનું ઉજમણું કરવામાં આવ્યું. પોષ શુદિમાં શેઠ હકમાજી તેજાજીના નેરામાં નાણ મંડાવવામાં આવી. અને હજારો માણસની મેદની વચ્ચે પંન્યાસજી શ્રી કંચનવિજયજી મહારાજના શુભહસ્તે ધામધૂમથી તપસ્વીઓને માળ પહેરાવવામાં આવી. એજ દિવસે ઉદાર દિલના શેઠ શંકર હરજીએ નવકારશી કરી, તથા આખા ગામમાં ધૂમાડે બંધ કરાવી અઢારે નાતને મિષ્ટાન્ન ભજન કરાવ્યું. વળી તેમણે ૩૫૦ તપસ્વીઓને રૂપાના વાટકાની પ્રભાવના કરી મળેલી શુભ લક્ષમીને સદ્વ્યય કર્યો. તે સિવાય ભિન્ન ભિન્ન ગૃહસ્થોએ પણ તપસ્વીઓને કિંમતી વસ્તુઓની પ્રભાવના કરી હતી. ઉપધાન તથા ઉજમણુ પ્રસંગે શેઠ શંકર હરજીએ પચ્ચીશહજાર રૂપિયાને સદ્વ્યય કર્યો હતે. જાવાલના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #52 -------------------------------------------------------------------------- ________________ - ગણિવર્ય નું ટુંક જીવન ચરિત્ર (8) શ્રીસંઘે પાંચે દેરાસરજીમાં ગુપ્ત ભાંડાર કરાવ્યા. વળી પન્યાસજી મહારાજના સદુપદેશથી શા. પન્નાલાલ પ્રાગજીભાઈએ રૂપાના રથ કરાવ્યેા. ઉપધાનની માળ વખતે છપ્પન હજાર રૂપિયાની આવક થઈ હતી, એ દ્રવ્યથી શ્રી સુમતિનાથ ભગવાનના દેરાસરજીના જીર્ણોદ્ધાર શબ્યા તથા ઇન્દ્રધ્વજ કરાવવામાં આવી. જાવાલના કેટલાક શ્રાવકભાઇઓ પાસે ઘણા વખતથી ધર્માંદાની રકમ લેણી ખેચાતી હતી, એ પતતી નહાતી. પન્યાસજી મહારાજે સદુપદેશ આપી એ રકમ પતાવી દીધી, અને ચાપડા ચાખ્ખા કરાવ્યા. આવી રીતે અનેક શુભ કાર્યોં કરી પંન્યાસજી શ્રી કંચનવિજયજી ગણિવયે પેાતાના શિષ્ય-પરિવાર સાથે જાવાલથી વિહાર કર્યાં, અને લાસ ગામના સંઘની વિનંતિથી લાસ ગયા. અહીંના પંચમાં પણ કેટલાક વખતથી કુસંપ હતા, પંન્યાસજી મહારાજે સદુપદેશ આપી એ કુસપ દૂર કરાવ્યા, જેથી સંઘમાં આનંદ ફેલાયા, અને એ નિમિત્તે અઠ્ઠાઇ મહાત્સવ કર્યો તથા શાંતિસ્નાત્ર ભણાવ્યું. ત્યાંથી વિહાર કરી પાછા જાવાલ થઇ સીરાહી ગયા. પંન્યાસજી મહારાજના સદુપદેશથી શ્રાવિકા હૅન ભાગીરથીએ સીરાહીંથી બ્રાહ્મણવાડાના છરી પાળતા સ'ઘ કાઢયા, સઘ સાથે પન્યાસજી મહારાજ પણ પધાર્યાં. બ્રાહ્મણવાડામાં મ્હેન ભાગીરથી તરફથી નવકારશી થઈ. ત્યાંથી સઘ સાથે પન્યાસજી મહારાજ પાછા સીરાહી આવ્યા. ત્યાં નાણુ મંડાવવામાં આવી, અને પન્યાસજી મહારાજ પાસે ઘણા ભાઈઓ તથા મ્હેનાએ ચતુર્થ વ્રત, ખારવ્રત, વિગેરે વિવિધ ત્રતા ઉચ્ચરી આત્માને પાવન કર્યાં. સારાહીથી વિહાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #53 -------------------------------------------------------------------------- ________________ ( ૨૦ ) પંન્યાસજી મહારાજ શ્રી કંચનવિજયજી કરી પ્રાચીન તીર્થ કરેલ ગયા. અહીં પાંચ દેરાસરજી છે, તેમાં મુખ્ય દેરાસર શ્રી આદીશ્વર ભગવાનનું છે. કારેલા તીર્થની યાત્રા કરી કોરટા તીર્થ ગયા, અને શ્રી આદીશ્વર પરમાત્માના ભવ્ય પ્રતિમાજીનાં દર્શન-વંદન કરી આત્મિક ઉલ્લાસ પામ્યા. અહીં સાત દેરાસરજી છે, તેમાં મુખ્ય દેરાસર શ્રી આદીશ્વર ભગવાનનું છે. કેરટા તીર્થની યાત્રા કરી ત્યાંથી વાંકડી થઈ શિવગંજ પધાર્યા, અને પોરવાડના ઉપાશ્રયમાં ફાગણ ચોમાસી ચૌદશ કરી. શિવગંજના સંઘે ચોમાસા માટે વિનતિ કરી, પરંતુ ચતુર્માસને હજુ વાર હોવાથી વિનતિ ન સ્વીકારી. - પંન્યાસજી શ્રી કંચનવિજયજી મહારાજના સદુપદેશથી શા. ફત્તેચંદ ગેમાજી પિોરવાડે શિવગંજથી જાકેડા તીર્થને છરી પાળતો સંઘ કાઢ. સંઘ સાથે પંન્યાસજી મહારાજે પણ પિતાના શિષ્ય-પરિવાર સાથે વિહાર કર્યો. જાકડામાં શા ફત્તેચંદ ગેમાજી તરફથી નવકારશી કરવામાં આવી. ત્યાંથી પંન્યાસજી મહારાજ વાલી અને સાદડી થઈ રાણકપુર તીર્થની યાત્રા કરી, ભાણવડ થઈ ઉદયપુર પધાર્યા. ત્યાં ચૈત્રી ઓળી અરધી કરી કેસરીયાજી ગયા. ત્યાં ચૈત્રી એની પૂર્ણ કરી, તથા ચૈત્રી પૂનમને દેવ વંદાવ્યા. - ચૈત્ર શુદિ ૧૩ ના રેજ પરમાત્મા શ્રી મહાવીર સ્વામીની જન્મ-યંતીને વરઘોડો ઘણાજ દબદબા સાથે નીકળે, વરઘેડામાં હજારો યાત્રાળુઓ તથા દૂર-દૂરથી ભીલ લોકો આવ્યા હતા. ચૈત્રી ઓળીનું પારણું કરી પંન્યાસજી મહારાજ પિતાના શિષ્ય-પરિવાર સાથે ચૈત્ર વદિ ૧ ના રોજ વિહાર કરી પાછા રાણકપુર આવ્યા, અને અક્ષય તૃતીયા રાણકપુર તીર્થમાં કરી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #54 -------------------------------------------------------------------------- ________________ ગણિવર્યનું ટુંક જીવન ચરિત્ર (પ) ત્યાર બાદ ત્યાંથી વિહાર કરી વાલી, મેંડાણું અને સુમેરપુર થઈ વડગામ આવ્યા. શિવગંજના ભાવિક સંઘે પંન્યાસજી મહારાજને શિવગંજમાં ચોમાસું કરાવવાને નિર્ણય કર્યો હતે. જેથી સંઘના અગ્રેસર ગુરુદેવ આચાર્યજી મહારાજ શ્રી વિજયભક્તિસૂરીશ્વરજી મહારાજની આજ્ઞા લેવા જુનાગઢ ગયા હતા. તેઓ આચાર્યજી મહારાજની આજ્ઞા લઈ વડગામ આવ્યા, અને શિવગંજમાં ચતુર્માસ માટે પધારવા આગ્રહભરી વિનતિ કરી. ગુરુદેવની આજ્ઞા થવાથી અને શ્રીસંઘની આગ્રહભરી વિનતિથી પંન્યાસજી મહારાજે તેમની વિનતિ સ્વીકારી અને વડગામથી શિવગંજ પધાર્યા. સંઘ તરફથી ધામધૂમથી સામૈયું થયું, અને સંવત ૧૯૭નું ચતુર્માસ શિવગંજમાં એસવાલની ધર્મશાલામાં આ અરસામાં ખરસલીયાના રહીશ શ્રીયુત હરજીવનદાસના ધર્મપત્ની પરમ વૈરાગી બહેન અજવાળી શિવગંજમાં દીક્ષા અંગીકાર કરવા આવ્યા હતા. બહેન અજવાળીને દીક્ષા આપવાનું નક્કી થતાં તેમની સાથે આવેલા તેમના ભાઈ શા. ગીરધરલાલ મેઘજીભાઈ તરફથી ઠાઠમાઠથી વરઘેડે ચડાવવામાં આવ્યો. સં. ૧૭ના અસાડ શુદિ ૧૦ ના રોજ ચતુવિધ સંઘની વિશાળ હાજરી વચ્ચે પંન્યાસજી મહારાજે કહેન અજવાળીને ભાગવતી દીક્ષા આપી, તેમનું નામ સાઠવીજી શ્રી રાજેન્દ્રશ્રીજી રાખ્યું, અને તેમને સાઠવીજી શ્રી મેઘશ્રીજીના શિષ્યો કર્યા. : શિવગંજમાં પંન્યાસજી મહારાજની વ્યાખ્યાન-વાણી સાંભળવા હંમેશાં ઓશવાળ, પિરવાડ, તથા જૈનેતરો પણ નિયમિત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #55 -------------------------------------------------------------------------- ________________ ( પર ) પન્યાસજી મહારાજ શ્રી કંચનવિજયજી આવતા. અહીં ઓસવાળ ભાઈઓના પંચમાં કેટલાક વખતથી કલેશ ચાલતું હતું, જેથી ઓસવાળના દેરાસરજી ઉપર ધ્વજદંડ ચડાવાતો નહોતે. પંન્યાસજી મહારાજે સદુપદેશ આપી તેઓમાં સંપ કરાવ્યું અને કલેશ દૂર કરાવ્યું. જેથી સેનાના ખેળાને વિજદંડ તથા ઇંડુ કરાવવામાં આવ્યું. વળી વ્યાખ્યાનના ઉપયોગ માટે શેઠ ફેજમલજી એસવાળે રૂપાના ખેાળાના ત્રણ બાજોઠ કરાવ્યા. પર્યુષણ પ્રસંગે મુનિરાજ શ્રી મહાદયવિજયજીએ મા ખમણની ઉગ્ર તપસ્યા કરી, તથા બીજા પણ ભાઈ–બહેનેએ યથાશક્તિ વિવિધ તપશ્ચર્યા કરી. કેટલાક ભાઈઓ પાસે ધર્માદાની રકમ ખેંચાતી હતી, પંન્યાસજી મહારાજે સદુપદેશ આપી એ રકમ પતાવી દીધી, અને ધર્માદા-સંસ્થાના ચોપડા ચેખા કરાવ્યા. સંવત્ ૧૯૯૮ ના , માગશર શુદિ ૬ ના રોજ એસવાળના દેરાસરજી ઉપર ધામધૂમથી ધ્વજ-દંડ ચડાવવામાં આવ્યું, તે નિમિત્તે અઠ્ઠાઈ-મહાત્સવ થયે, વિધિપૂર્વક શાંતિસ્નાત્ર ભણવ્યું, તથા આખા ગામની નવકારશી થઈ, જેમાં જૈનો ઉપરાંત જૈનેતરો પણ જમ્યા. ધ્વજ-દંડ ચડાવ્યો તે વખતે જુદી જુદી બેલીના મળી રૂપિયા પચ્ચીસ હજારની દેવદ્રવ્યની આવક થઈ. શિવગંજથી પંન્યાસજી મહારાજે પિતાના શિષ્ય-પરિવાર સાથે માગશર વદિમાં વિહાર કર્યો, અને ઈલા આવ્યા. ઇલાથી કેરટા તીર્થને છરી પાળ સંઘ નીકળે, તે સાથે કોરટા આવ્યા. અહીં પંન્યાસજી મહારાજે સદુપદેશ આપી ઘણું શ્રાવક-શ્રાવિકાઓને લસણ, ડુંગળી તથા વાસી પેરાક ખાવાની બાધા આપી. પંન્યાસજીસી કંચનવિજયજી મહારાજ કેરસ પધાર્યા છે, એવી બાતમી મળતાં ગાવાના સંઘના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #56 -------------------------------------------------------------------------- ________________ ગણિવર્યનું ટુંક જીવન ચરિત્ર (૫૩) અગ્રેસર શેઠ ફેજમલજી કેરટા આવ્યા, તેમણે પંન્યાસજી મહારાજને ભેગાપરા પધારવા આગ્રહભરી વિનતિ કરી, જેથી પંન્યાસજી મહારાજ કેરટાથી વિહાર કરી જેગાપરા આવ્યા. તે દિવસે સાધર્મિક વાત્સલ્ય થયું. જોગાપરાના સંઘમાં બેહદ કુસંપ હતું, પંન્યાસજી મહારાજે ઘણે જ પ્રયાસ કરી, તથા સદુપદેશ આપી કુસંપ દૂર કરાવ્યું. જે ગાપરામાં ત્રણ દિવસ રેકાયા બાદ ત્યાંથી વિહાર કરી પાછા કેરટા આવ્યા. ત્યાંથી વિહાર કરી નવી પધારતાં ત્યાંના શ્રી સંઘ તરફથી સામૈયું થયું. નેવીમાં શ્રાવકની સે ઘરની ટુંકી વસ્તી હોવા છતાં એ નાનકડા સંઘમાં તડ પડી ગયા હતા, કુસંપ ઘણે હતે જેથી દેરાસરજી તૈયાર હોવા છતાં પ્રતિષ્ઠા થઈ નહોતી. ઘણું વખતથી દેરાસરજીની સાર-સંભાળ ન લેવાયાથી ભીંતેમાં ચીરાડ પડી ગઈ, કેટલેક સ્થળે ઝાડ ઉગી ગયા, દરવાજાને વણખેલ્યા તાળા લગાવ્યા હતા. આવી દુખદ પરિસ્થિતિ જોઈ પંન્યાસજી મહારાજને ઘણે ખેદ થયે. તેઓશ્રીએ સંઘને એકડે કર્યો, અને ઘણેજ પરિશ્રમ વેઠી તથા સદુપદેશ આપી કુસંપ દૂર કરાવ્યું, જેથી સંઘમાં અનહદ આનંદ ફેલાયો. બે નવકારશી થઈ, જેમાં બધાય શ્રાવક-શ્રાવિકાઓ ભેગા બેસીને જમ્યા. ત્યારબાદ પંન્યાસજી મહારાજના સદુપદેશથી શ્રી સંઘે સલાટે બોલાવી દેરાસરજીનું રીપેર કામ ચાલુ કરાવી દીધું. આ અરસામાં શીલધરના સંઘના અગ્રેસર શેઠ પુનાજી રામાજી વિગેરે નેવી આવ્યા. તેમણે કહ્યું કે, અમારે શ્રી સિદ્ધાચલજીને છરી પાળતે સંઘ કાઢવાની ભાવના છે, માટે આપ શીલધર પધારો. આ૫ આવ્યા બાદ નકકી થશે. આ પ્રમાણે શીલધર પધારવા તેમણે કરેલી વિનતિ પંચાસજી મહારાજે સ્વીકારતાં શીલધરથી આવેલા સંઘના અગ્રેસરે પાછા શીલદર ગયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #57 -------------------------------------------------------------------------- ________________ પન્યાસજી મહારાજ શ્રી કંચનવિજ્યજી પંન્યાસજી મહારાજ નેવીમાં દસેક દિવસ રોકાયા. તેઓશ્રીના સદુપદેશથી નેવીના પંચ તરફથી પાવઠાનો છરી પાળતે સંઘ નીકળે; પંન્યાસજી મહારાજ પણ સંઘ સાથે નેવીથી વિહાર કરી પાવઠા પધાર્યા. પાવઠાથી તખતગઢ આવી ત્યાં ત્રણ દિવસ રોકાયા. ત્યાંથી વિહાર કરી ઉમેદપુર તથા ગુડા-બાલોતરા થઈ, આહાર આવી ત્યાં ચાર દિવસ રોકાયા. ત્યાંથી વિહાર કરી વાગરા આવ્યા, ત્યાં ત્રણ દિવસ રોકાયા. ત્યાંથી વિહાર કરી કાલંદ્રી તથા મેટાગામ થઈ પૂનમ આવ્યા. અહીંના સંઘમાં કેટલાક વખતથી ચાલ્યા આવતા કુસંપને પંન્યાસજી મહારાજે સદુપદેશ આપી દૂર કરાવ્યું, જેથી સંઘમાં આનંદ ફેલાયે. ઉલ્લસિત થયેલા સંઘે અઠ્ઠાઈ–મહોત્સવ કર્યો, અને છેલ્લે દિવસે નવકારશી કરી, જેમાં ઘણા વખતથી અલગ રહેતા શ્રાવક-શ્રાવિકાઓ ભેગા બેસીને જમ્યા. ત્યારબાદ પંન્યાસજી મહારાજ પૂનાગથી વિહાર કરી શીલધર પધાર્યા. H. પંન્યાસજી શ્રી કંચનવિજયજી મહારાજના સ૬- પદેશથી શીલધરથી શ્રી સિદ્ધાચલજીને નીકળેલો છરી પાળતો સંઘ, દિન SMS BSિ પંન્યાસજી મહારાજ શીલધર પધાર્યા બાદ તેઓશ્રીના સદુપદેશથી શેઠ પૂનાજ રામાજી, ખેમાજી રામાજી, તથા કેશાજી રામાજીએ ફાગણ માસમાં શીલધરથી શ્રી સિદ્ધાચલજીને છરી પાળતે સંઘ કાઢ. સંઘ સાથે પિતાના શિષ્ય-પરિવાર સાથે પંન્યાસજી શ્રી કંચનવિજયજી મહારાજે પણ વિહાર કર્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #58 -------------------------------------------------------------------------- ________________ ગણિવર્યનું ટુંક જીવન ચરિત્ર (૫૫) સંઘમાં મુનિ મહારાજે તથા સાધ્વીજી મહારાજેના ૬૦ ઠાણા હતા, શ્રાવકભાઈઓ અને શ્રાવિકાબહેને વિગેરે અઢી હજાર માણસ હતા, વળી ચાર મોટર, અઢીસે ગાડાં તથા તંબુ વિગેરે પુષ્કળ સાધન-સામગ્રી હતી. સંઘે પહેલે દિવસે શીલધરથી એકગાઉ દૂર પડાવ નાખે, એ દિવસે સંઘવી તરફથી નવકારશી થઈ, તથા આખા ગામમાં ધૂમાડો બંધ કરાવી અઢારે નાંતના માણસેને મિષ્ટાન્ન ભેજન કરાવ્યું. સંઘ શીલધરથી દાંતેરાય આવતાં ત્યાંના સંઘમાં અતિશય કુસંપ હતા તે પંન્યાસજી મહારાજે સદુપદેશ આપી દૂર કરાવ્યે. વળી કેટલાક શ્રાવકભાઈઓ પાસે દેવદ્રવ્યની મોટી રકમ લેણું ખેંચાતી હતી, તે સદુપદેશ આપી પતાવીને ચેપડા ખા કરાવ્યા. દાંતરાયથી સંઘ શ્રી જીરાવલા પાશ્વનાથ તીર્થ આવતાં ત્યાંના સંઘ તરફથી ઠાઠમાઠથી સામૈયું થયું. અહીં સંઘને પડાવ ત્રણ દિવસ રહ્યો. સંઘ ત્યાંથી મઢાર આવ્યો, ત્યાં સંઘવી તરફથી ત્રણે દિવસ નવકારશી થઈ. મઢારથી ડીસાકાપ આવતાં એક દિવસ ડીસાના સંઘ તરફથી અને એક દિવસ સંઘવી તરફથી એમ બે નવકારશી થઈ. ત્યાંથી જુના ડીસા થઈ ભીલડીયા પાશ્વનાથસ્વામીની યાત્રા કરી ચારૂપ તીથ આવતાં ત્યાં સંઘને પડાવ બે દિવસ રહ્યો. ચારૂપથી સંઘ પાટણ આવ્યું અને ત્યાં ત્રણ દિવસ રોકાયો. પાટણના વિવેકી સંઘે બે દિવસ નવકારશી કરી, અને એક દિવસ શીલપરને સંઘવી તરફથી નવકારશી થઈ. પાટણથી હારીજ આવતાં ત્યાં સંઘવી તરફથી બે દિવસ નવકારશી થઈ. હારીજથી સંઘ શ્રી શંખેશ્વરજી તીર્થ આવ્યો, અને શ્રી શંખેશ્વર પાર્શ્વનાથસ્વામીનાં દર્શનપૂજન કરી પરમ આહલાદ પામ્યા. અહીં સંઘવીના મુનીમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #59 -------------------------------------------------------------------------- ________________ (૫૬) પંન્યાસજી મહારાજ શ્રી કંચનવિજયજી વીરચંદભાઈ તરફથી એક નવકારશી થઈ. અને બીજી નવકારશી સંઘવીએ કરી. પરમાત્માને સંઘવી તરફથી કિંમતી આંગી રચાવવામાં આવી, તથા ઠાઠમાઠથી પૂજા ભણાવવામાં આવી. ત્યાં ત્રણ દિવસ રેકાઈ ત્યાંથી પંચાસર તથા દસાડા થઈ પાટડી આવતાં પાટડીના સંઘ તરફથી ધામધૂમથી સામૈયું થયું તથા નવકારશી કરવામાં આવી. પાટડીથી સંઘ ઉપરીયાળા તીથ આવ્યો. ત્યાં પરમાત્માના ભવ્ય પ્રતિમાજીને આંગી રચાવવામાં આવી, તથા ઠાઠમાઠથી પૂજા ભણાવી. વળી ભાતાખાતું વિગેરે ખાતાએમાં સંઘવીએ રૂપિયા ૫૦૦) આપી લક્ષ્મીને સદ્વ્યય કર્યો. ઉપરીયાળા તીર્થથી સંઘ બજાણું થઈવઢવાણુકંપ આવ્યા. વઢવાણકૅપમાં પંન્યાસજી શ્રી કંચનવિજયજી મહારાજે ચૈત્રી પૂનમના દેવ વંદાવ્યા. દેવવંદનની પવિત્ર ક્રિયા પૂર્ણ થતાં સંઘવી તરફથી પંડાની પ્રભાવના કરવામાં આવી. ત્યાંથી વઢવાણસીટી થઈ લીંબડી આવતાં લીંબડીના સંઘે નવકારશી કરી. ત્યાંથી ચૂડા, રાણપુર, બોટાદ, લાઠીદડ, લાખેણું, પચ્છેગામ અને સણેસરા થઈ નવાગામમાં સંઘે પડાવ નાખે. અહીં પાલીતાણાની શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના મુનીમ હરિલાલ કીકાભાઈ વિગેરે સંગ્રહસ્થ સંઘની સામે આવ્યા. પંન્યાસજી મહારાજના સદુપદેશથી સંઘવીએ પેઢીના જુદાજુદા ખાતાઓમાં રૂપિયા ત્રણ હજારની મદદ કરી, નવાગામથી સંઘ ચૈત્ર વદિ ૧૧ ના રોજ પાલીતાણું આવતાં તેનું શાનદાર સામૈયું. થયું. ઈન્દ્રધ્વજ, દરબારી બેંડ, ભાવનગરનું મીઠું બેંડ, પાલીતાણું શહેરનું બેંડ, ઘોડેસ્વારે તથા પાયદળ વિગેરે પુષ્કળ સાધનસામગ્રી ઉપરાંત ગુરુદેવ આચાર્યજી મહારાજ શ્રી વિજયભક્તિ સૂરીશ્વરજી મહારાજ વિગેરે મુનિવર્યો, સાધ્વીજી મહારાજે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #60 -------------------------------------------------------------------------- ________________ ગણિવર્યાનું ટુંક જીવન ચરિત્ર “ (૫૭) અને હજારે શ્રાવક-શ્રાવિકાઓને સમુદાય એકઠો થવાથી સામૈયાની શેભા દર્શનીય થઈ હતી. સંઘ ખુશાલભુવનમાં ઉતરતાં ખુશાલભુવનના વિશાળ હેલમાં આચાર્ય દેવેશ શ્રી વિજયભક્તિસૂરીશ્વરજી મહારાજે મીઠી-મધુરી વૈરાગ્યમય દેશના આપી. સંઘવીએ પાલીતાણામાં સંઘજમણ તથા જુદા ખાતાઓમાં આપેલી મદદ મળી રૂપિયા સત્યાવીશ હજારને સદ્વ્યય કર્યો. વળી સંઘમાં આવેલા દરેક નેકરને સંગવી તરફથી છૂટે હાથે ઈનામ આપવામાં આવ્યાં. વૈશાખ શુદિ ત્રીજના શુભ દિવસે તીર્થાધિરાજ શ્રી શત્રુંજય ઉપર શેઠ પૂનાજી રામાજી શેઠ બેખાજી રામાજી, તથા શેઠ કેશાજી રામાજી, એ ત્રણે ભાઈઓએ આચાર્યજી મહારાજ શ્રી વિજયભક્તિસૂરીશ્વરજી મહારાજના શુભ હસ્તે તીર્થમાળ પહેરી. ત્યાર બાદ સંઘ પાલીતાણુથી પાછા છરી પાળતો શીલપર પહોંચ્યું, અને પંન્યાસજી શ્રી કંચનવિજયજી મહારાજે આપેલા મુહૂર્ત શીલપર ગામમાં પ્રવેશ કર્યો. અહીં આવીને સંઘવીએ શીલપરના દેરાસરજી વિગેરે ધર્માદા ખાતામાં સારી રકમ આપી. આવી રીતે શ્રી સિદ્ધાચલજીને છરી પાળતે સંઘ કાઢી મહાન પુય ઉપાર્જન કરનાર સંઘવીએ કુલ બે લાખ રૂપિયાને સદ્વ્યય કર્યો. પુણ્યશાળી સંઘવીના માનમાં સીહી સ્ટેટ તરફથી શીલધરના દીવાનની સહીથી ચૈત્ર શુદિ ૧૩ ના રોજ શીલધરમાં પાખી પાળવાનો ઠરાવ કર્યો, એ ઠરાવને અમલ અત્યારે પણ ચાલુ છે. પંન્યાસજી શ્રી કંચનવિજયજી ગણીશ્વરે પાલીતાણામાં સંવત્ ૧૯૯૮ ના વૈશાખ શુદિ ૬ ના રોજ સાધવીજી શ્રી રાજેન્દ્રશ્રીજીને વડી દીક્ષા આપી, તેમને સાધ્વીજી શ્રી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #61 -------------------------------------------------------------------------- ________________ (૫૮). પંન્યાસજી મહારાજ શ્રી કંચનવિજયજી મેઘશ્રીજીના શિષ્યા કર્યા. આ વખતે શિવગંજ નિવાસી શેઠ ટેકચંદજી પરવાડના સૌભાગ્યવંતા ધર્મપત્ની પરમ વૈરાગી બહેન રતન પાલીતાણું દીક્ષા લેવા આવ્યા હતા. પંન્યાસજી શ્રી કંચનવિજયજી મહારાજે સૌ. બહેન રતનને તેમના પતિની અનુમતિથી સંવત્ ૧૯૮ ના વૈશાખ વદિ ૬ ના રોજ ચતુર્વિધ સંઘની હાજરી વચ્ચે ભાગવતી દીક્ષા આપી તેમનું નામ સાવીજી શ્રી સુર્યોદયાશ્રીજી રાખ્યું, અને તેમને સાધ્વીજી શ્રી ઈન્દ્રશ્રીજીના શિષ્યા કર્યા. ત્યારબાદ પંન્યાસજી મહારાજે પોતાના શિષ્ય-પરિવાર સાથે પાલીતાણાથી વિહાર કર્યો, અને વિચરતા વિચરતા ભાવનગર વડવાના ઉપાશ્રયે પધાર્યા. વડવાના સંઘે ચતુર્માસ માટે આ ગ્રહભરી વિનતિ કરી, જેથી પંન્યાસજી મહારાજે સંવત ૧૯૮નું ચતુર્માસ ભાવનગર–વડવાના ઉપાશ્રયે કર્યું. ચોમાસામાં પંન્યાસજી મહારાજ હમેશાં વ્યાખ્યાનમાં શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર તથા ભાવનાધિકારે યુગાદિ દેશના વાંચતા હતા, જેમાં વડવાના શ્રાવક-શ્રાવિકાઓ ઉપરાંત ગામમાંથી પણ કેટલાક ભાઈ-બહેને નિયમિત હાજરી આપતા. તેઓશ્રીના સદુપદેશથી વિવિધ પ્રકારની તપસ્યા, પૂજા, પ્રભાવના વિગેરે ધાર્મિક કાર્યો સારા પ્રમાણમાં થયાં હતાં. તેઓશ્રીએ આ માસની ઓળીમાં અાઇની તપસ્યા કરી. સંવત ૧૯ ના માગશર શુદિ ૬ના રેજ નાણ મંડાવી પંન્યાસજી મહારાજે સાધવીજી શ્રી સૂર્યોદયાશ્રીજીને વડીદીક્ષા આપી, તેમને સાધ્વીજીશ્રી ઇન્દ્રજીના શિષ્યા કર્યા. ત્યારબાદ પંન્યાસજીશ્રી કંચનવિજયજી મહારાજે પોતાના શિષ્ય-પરિવાર સાથે ભાવનગરથી વિહાર કર્યો, અને અનેક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #62 -------------------------------------------------------------------------- ________________ ગણિવર્ય નું ટુ'ક જીવન ચરિત્ર ( ૫૯ ) ગામે તથા શહેરામાં વિચરી ભવ્યાત્માઓને પ્રતિબેાધ આપતા પાલીતાણા પધાર્યા. આ અરસામાં સુરતના વતની શ્રીયુત પ્રેમચંદભાઈ પાલીતાણા આવ્યા હતા. સંસારના કેટલાક કડવા અનુભવ થતાં તેમનું દિલ સંસાર ઉપરથી ઉઠી ગયુ હતું. વૈરાગ્યથી રગાયેલા અને દીક્ષા લેવાની ભાવનાવાળા તેમણે દીક્ષા આપવા માટે પન્યાસજી મહારાજને વિનતિ કરી. તેમના હાર્દિક વૈરાગ્ય જોઈ પન્યાસજી મહારાજે અનુમતિ આપી. જેથી મેાતી સુખીયાની ધર્મશાળામાં નાણુ મંડાવી પંન્યાસજી શ્રી કંચનવિજયજી ગણિવયે શ્રીયુત્ પ્રેમચંદભાઇને સંવત ૧૯૯૯ના અશાડ માસમાં ભાગવતી દીક્ષા આપી તેમનુ’ નામ મુનિશ્રી પ્રવીણવજચજી રાખ્યું, અને તેમને પન્યાસજી મહારાજે પેાતાના શિષ્ય કર્યાં. તેઓશ્રીએ સંવત ૧૯૯૯ નું ચતુર્માસ પાલીતાણામાં મેાતી સુખીયાની ધશાળામાં કર્યું. ચતુર્માસ પૂર્ણ થતાં પંન્યાસજી શ્રી કંચનવિજયજી મહારાજે પેાતાના શિષ્ય-પરિવાર સાથે પાલીતાણાથી વિહાર કર્યો અને વિચરતા વિચરતા ભાવનગર-મારવાડીને વડે પધાર્યા. વૈશાખ શુદિ ૬ના રાજ મુનિરાજ શ્રી પ્રવિણવિજયજીને વડીદીક્ષા આપવાની હાવાથી નાણુ મંડાવવામાં આવી, એ શુભ દિવસે ચતુર્વિધ સંઘની વિશાળ મેઢની વચ્ચે પન્યાસજી મહારાજે મુનિરાજશ્રી પ્રવિણવિજયજીને વડીદીક્ષા આપી, અને તેમને પન્યાસજી મહારાજે પેાતાના શિષ્ય કર્યાં. વળી આ વખતે બીજા પણ શ્રાવક-શ્રાવિકાઓએ યથાશક્તિ વિવિધ પ્રકારના વ્રત ઉચ્ચર્યા. તેઓશ્રીએ ભાવનગરના સધની આગ્રહભરી વિનંતિથી સંવત ૨૦૦૦ ની સાલનું ચતુર્માસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #63 -------------------------------------------------------------------------- ________________ ....................... (૬૦) પંન્યાસજી મહારાજ શ્રી કંચનવિજયજી ભાવનગરમાં મારવાડીને વડે કર્યું. પંન્યાસજી મહારાજના સદુપદેશથી પર્યુષણમાં અઠ્ઠાઈવિગેરે તપસ્યા સારા પ્રમાણમાં થઈ, તથા ચેસઠ પહોરના પિસહ ઘણું શ્રાવક-શ્રાવિકાઓએ કર્યા, તેમને દરેકને એક એક રૂપિયાની પ્રભાવના કરવામાં આવી. ભાદરવા શુદિ પાંચમના રોજ ઠાઠમાઠથી વરઘોડો નીકળ્યો. આ ચતુર્માસ દરમ્યાન પંન્યાસજી મહારાજના સદુપદેશથી ધર્માદાના જુદા જુદા ખાતાઓમાં મળી રૂા. ૯૦૦૦૦) નેવું હજારની મદદ મળી. વળી તેઓશ્રીના સદુપદેશથી ભાવસાર ગોવિંદ ગાંડાભાઈ ગુંદીગરાના ધર્મપત્ની બહેન સંતક તથા બહેન દીવાળીએ રૂપિયા ૫૦૦૦૧) પચાસ હજાર એકની નાદર રકમ શેઠ ડેસાભાઈ અભેચંદની પેઢીમાં આપી અને દર સાલ પયુંષણના આગલા દિવસે ભાવનગરસંઘના ઉત્તર પારણામાં એના વ્યાજની રકમ વાપરવી એવી વ્યવસ્થા કરી. વડવામાં આયંબિલ માટેની કઈ સંસ્થા નહોતી, જેથી આયંબિલ કરનારાએને અગવડ પડતી. એ અગવડ દૂર કરવા પંન્યાસજી મહારાજના સદુપદેશથી બહેન સંતક તથા બહેન દીવાળીએ વડવામાં પિતાના પતિ ભાવસાર ગોવિંદ ગાંડાભાઈ ગુંદીગરાના નામે રૂપિયા ૫૪૦૦૦) ચેપન હજાર મચી એક મકાન ખરીદ્ય અને શ્રી વર્ધમાનતપની ઓળીનું ખાતું ખેલી એ મકાનના ભાડાની આવકમાંથી આયંબિલ કરાવવા, એવી વ્યવસ્થા કરી. તે સિવાય બહેન સંતક તથા બહેન દીવાળીએ પંન્યાસજી મહારાજના સદુપદેશથી જુદા જુદા ગામમાં જીર્ણોદ્ધાર, ઉપાશ્રય વિગેરે ધાર્મિક કાર્યોમાં કુલ રૂપિયા બે લાખને સહૃદયય કર્યો છે. કે પંન્યાસજી શ્રી કંચનવિજયજી મહારાજના સદુપદેશથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #64 -------------------------------------------------------------------------- ________________ ગણિવર્યનું ટુંક જીવન ચરિત્ર ( ૬ ) ................................ બહેન સંતક તથા બહેન દીવાળીએ સંવત્ ૨૦૦૧ ના મહા માસમાં ભાવનગરથી શ્રી સિદ્ધાચલજીને છરી પાળતે સંઘ કાલ્યો, સંઘ સાથે પંન્યાસજી મહારાજે પણ પોતાના શિષ્યપરિવાર સાથે ભાવનગરથી વિહાર કર્યો. પાલીતાણા આવતાં સંઘનું શાનદાર સામૈયું થયું. તીર્થાધિરાજ શ્રી શત્રુંજય ઉપર મહા વદિ ૩ ના રોજ પંન્યાસજી મહારાજના શુભહસ્તે બહેન સંતક તથા બહેન દીવાળીએ તીર્થમાળ પહેરી, અને બન્ને સંઘવી બહેનેએ પાલીતાણામાં જુદા જુદા ખાતાઓમાં સારી રકમ આપી લક્ષમીને સદ્વ્યય કર્યો. - ત્યારબાદ પંન્યાસજી મહારાજે પોતાના શિષ્ય-પરિવાર સાથે પાલીતાણાથી વિહાર કર્યો. અને તાલધ્વજ તીર્થની યાત્રા કરી કોળીયાક થઈ ઘેઘા આવ્યા. ત્યાં શ્રી નવખંડા પાર્શ્વનાથસ્વામીના પ્રભાવક પ્રતિમાજીનાં દર્શન-વંદન કરી હર્ષોલ્લાસ પામ્યા. ખ્યાવર નિવાસી શેઠ ઉદયમલજીના ધર્મપત્ની ઉદયાબહેનની, પંન્યાસજી મહારાજની અધ્યક્ષતામાં ખ્યાવરમાં ઉપધાન કરાવવાની ભાવના હતી. જેથી “પંન્યાસજી શ્રી કંચનવિજયજી મહારાજ ઘોઘા પધાર્યા છે” એવા સમાચાર મળતાં તેઓ ઘોઘા આવ્યા. તેમની સાથે શેઠ કલ્યાણચંદજી મુહત્તા વિગેરે ૨૫ શ્રાવક-શ્રાવિકાઓ આવ્યા હતા. તેમણે ઉપધાન કરાવવા માટે ખ્યાવર પધારવા આગ્રહભરી વિનતિ કરી. આજ્ઞાશીલ પંચાસજી મહારાજે કહ્યું કે, ગુરુદેવની આજ્ઞા મળ્યાબાદ અમારાથી ખ્યકર આવવાની હા કહી શકાશે. આ પ્રમાણે પંન્યાસજી મહારાજના કહેવાથી એ ગુરુમહારાજ આચાર્યદેવેશ શ્રી વિજયભક્તિસૂરીશ્વરજી મહારાજ પાસે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #65 -------------------------------------------------------------------------- ________________ (૬૨) પંન્યાસજી મહારાજ શ્રી કંચનવિજયજી જોટાણા જઈ આજ્ઞા લઈ આવ્યા, જેથી પંન્યાસજી મહારાજે ખ્યાવર આવવાની સમ્મતિ આપતાં ખ્યાવરવાળા ઘણાજ ખુશી થયા, અને તેઓ પાછા ખ્યાવર ગયા, ત્યારબાદ પંન્યાસજી મહારાજ ઘોઘાથી વિહાર કરી ભાવનગર આવ્યા, ત્યાં ચિત્રી ઓળી કરી, અને ચૈત્રી પૂનમના દેવ વંદાવ્યા. ભાવનગરથી પંન્યાસજી શ્રી કંચનવિજયજી મહારાજે પોતાના શિષ્ય-પરિવાર સાથે ચૈત્ર વદિ ૧ ના રોજ વિહાર કર્યો, અને વિચરતા વિચરતા જેઠ વદિ ૧૧ ના રોજ ખ્યાવરથી પાંચ ગાઉ દૂર સુંદ્રા નામના ગામમાં પહોંચ્યા. પંન્યાસજી મહારાજ સેંઢા આવી ગયા છે, એવા સમાચાર મળતાં ખ્યાવરથી ૫૦૦ શ્રાવક-શ્રાવિકાઓ સુંદ્રા સામા આવ્યા, અને ત્યાં સાધર્મિક વાત્સલ્ય કર્યું. સેંકાથી પંન્યાસજી મહારાજ ખ્યાવર પધાર્યા, અને વાવરની બહાર કાળુરામ કાંકરીયાની ધર્મશાળામાં ઉતર્યા. અહીં પાંચેક દિવસ રોકાયા બાદ અસાડ શુદિ ૩ ના રેજ બ્યાવર શહેરમાં પ્રવેશ કરતાં સંઘ તરફથી ઠાઠમાઠથી સામૈયું થયું. દેરાસરજી પાસેના ઉપાશ્રયમાં ઉતર્યા. ખ્યાવરના સંઘની આગ્રહબરી વિનતિથી પંન્યાસજી મહારાજે સંવત્ ૨૦૦૧ નું ચતુર્માસ ખ્યાવરમાં કર્યું, પંન્યાસજી મહારાજ વ્યાખ્યાનમાં હંમેશાં શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર તથા ભાવનાધિકારે યુગાદિ દેશના વાંચતા. તેઓશ્રીની વૈરાગ્યવાહિની દેશનાની સુવાસ ચતરફ પ્રસરી ગઈજેથી મૂર્તિપૂજક શ્રાવકશ્રાવિકા ઉપરાંત સ્થાનકવાસી, તેરાપંથી, અને દિગંબર ભાઈ-બહેને પણ વ્યાખ્યાન સાંભળવા આવતા. વળી જૈનેતર પણ ઘણા ભાઈઓ દેશનાને લાભ લેવા ટાઈમસર હાજરી આિપતા, તેઓશ્રીના - સદુપદેશથી. પયુંષણ પ્રસંગે મારવાડી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #66 -------------------------------------------------------------------------- ________________ ગણિવર્યનું ટુંક જીવન ચરિત્ર તથા ગુજરાતી શ્રાવક-શ્રાવિકાઓએ માસખમણ, સેળ ઉપવાસ, તથા અઠ્ઠાઈ વિગેરે તપસ્યા સારા પ્રમાણમાં કરી. વળી પર્યુંષણ પ્રસંગે તપસ્વી શ્રીયુત શેઠ ઉમેદમલે મા ખમણની તપસ્યા કરી, તે નિમિત્તે તેમના તરફથી ૧૦ દિવસ સુધી ઠાઠમાઠથી આંગી રચાવવામાં આવી, તથા હંમેશાં જુદી જુદી પૂજા ભણવી પ્રભાવના કરવામાં આવી હતી. પર્યુષણને વરઘેડ ઠાઠમાઠથી ચડયે. ચતુર્માસ પૂર્ણ થતાં ભાવનગરવાળા ભાવસાર જીવણભાઈ રામજી માસ્તરને ઘેર ચેમાસું બદલ્યું. ખ્યાવર નિવાસી શેઠ ઉદયમલજીના ધર્મપત્ની ઉદયાબહેન તરફથી કારતક વદિમાં કાળુરામજી કાંકરીયાના નેરામાં ઉપધાન બેઠા. તેમાં મુમુક્ષુ ઘણુ શ્રાવક ભાઈઓ તથા શ્રાવિકા બહેનોએ પ્રવેશ કર્યો. તથા ઉપધાન કરાવનાર ઉદયાબહેને પણ ઉપધાનમાં પ્રવેશ કર્યો. તેમના તરફથી તપસ્વીઓની ભક્તિ સારી રીતે થઈ. ઉપધાનની માળ નિમિત્તે પિષ માસમાં ધામધૂમથી વરઘડે નીકળ્યો. અને પંન્યાસજી મહારાજના શુભ હસ્તે તપસ્વીઓએ તથા ઉપધાન કરાવનાર ઉદયાબહેને ઉપધાનની માળ પહેરી. આ અરસામાં ઉદયાબહેન તથા શેઠ શંકરલાલ મુત તરફથી પાલીતાણથી ચાર ભવ્ય પ્રતિમાજી લાવવામાં આવ્યા હતા. પંન્યાસજી મહારાજના શુભ હસ્તે એ મનહર ચારે પ્રતિમાજીને ખ્યાવરના દેરાસરજીમાં ધામધૂમથી તખ્તનશીન કરવામાં આવ્યા, અને તે નિમિત્તે વિધિ-વિધાનપૂર્વક અષ્ટોત્તરી સ્નાત્ર ભણાવવામાં આવ્યું. ત્યાર બાદ શેઠ શંકરલાલ મુeતે પિતાને બંગલે પધારવા આગ્રહભરી વિનતિ કરવાથી પંન્યાસજી મહારાજ પોતાના શિષ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #67 -------------------------------------------------------------------------- ________________ પંન્યાસજી મહારાજ શ્રી કંચનવિજયજી પરિવાર સાથે બ્લાવર શહેરની બહાર આવેલા શેઠ શંકરલાલ મુલેટને બંગલે પધાર્યા, ત્યાં એક મહિના સુધી સ્થિરતા કરી. પંન્યાસજી મહારાજના વૈરાગ્યમય સદુપદેશથી ભદ્રક પરિણામી શેઠ શંકરલાલ મુણોત તથા તેમના શ્રદ્ધાળુ ધર્મપત્નીએ પંન્યાસજી મહારાજ પાસે યથાશક્તિ વ્રત–પચ્ચખાણ ઉચર્યા. ત્યારબાદ ત્યાંથી વિહાર કરી પંન્યાસજી મહારાજ વિચરતા વિચરતા ઉદયપુર થઈ શ્રી કેસરીયાજી તીર્થ આવ્યા, અને શ્રી કેસરીયા નાથનાં દર્શન–વંદન કરી આત્મિક ઉલ્લાસ પામ્યા. માર્ગમાં આવતા ગામે તથા શહેરમાં સ્થાનકવાસી અને તેરાપંથીઓને પ્રતિબંધ આપી કેટલાકને મૂર્તિ પૂજા પ્રત્યે શ્રદ્ધાળુ કર્યા, અને કેટલાકને અભક્ષ્ય-અનંતકાય ત્યાગ કરાવ્યો. ખ્યાવરથી કેસરીયાજી સુધીને વિહારને ખર્ચ શેઠ સુગનમલજી મુહત્તા તરફથી મળ્યો હતે. કેસરીયાજીથી વિહાર કરી ઉદયપુર, સાયડા, અને રાણકપુર થઈ સાદડી આવી ત્યાં ફાગણ માસી ચૌદશ કરી. ત્યાંથી વિહાર કરી જાડા તીર્થ પધાર્યા. અહીં નવી તથા શીવગંજના સંઘના અગ્રેસરેએ આવી ચેમાસા માટે વિનતિ કરી, પરંતુ ચતુમંસને હજી વાર હોવાથી ચતુર્માસ માટે હા ન પાડી. પંન્યાસજી શ્રી કંચનવિજયજી મહારાજ પિતાના શિષ્ય-પરિવાર સાથે જાકડાથી વિચરતા વિચરતા સુમેરપુર આવ્યા. ત્યાં શિવગંજના સંઘની વિનતિથી શિવગંજ પધારતાં સંઘ તરફથી ભવ્ય સામૈયું થયું. આગમ-શાસ્ત્રના પારગામી સુવિહિત વિદ્વાન મુનિવર્યો પિતાના ગામમાં પધારવાથી હર્ષોલ્લસિત થયેલ નગરશેઠ તખતમલજી વિગેરે સદ્દગૃહસ્થાએ સામૈયામાં રૂપિયા ૨૫૦) ઉમળી ગુરૂભક્તિ પ્રદર્શિત કરી. પંન્યાસણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #68 -------------------------------------------------------------------------- ________________ ગણિવર્યનું ટુંક જીવન ચરિત્ર મહારાજે શિવગંજના સંઘને સદુપદેશ આપી દેરાસરજીના જીર્ણોદ્ધારનું કામ ચાલુ કરાવ્યું. આ વખતે સીહીના દેરાસરજી ઉપર ધ્વજદંડ ચડાવવાનું હોવાથી સીહીના સંઘના અગ્રેસરે શિવગંજ આવ્યા, અને સીહી પધારવા વિનતિ કરી. જેથી પંન્યાસજી મહારાજ શિવગંજથી વિહાર કરી સહી આવ્યા, અને દેરાસરજી ઉપર ધામધૂમથી વિધિ-વિધાનપૂર્વક દેવજદંડ ચડાવવામાં આવ્યું. તે નિમિત્તે સંઘ તરફથી અઠ્ઠાઈ મહોત્સવ થયે, અને વિધિપૂર્વક શાંતિસ્નાત્ર ભણાવ્યું. આ અરસામાં જાવાલના સંઘના અગ્રેસર સીહી આવ્યા તેમણે ચતુર્માસ માટે જાવાલ પધારવા આગ્રહભરી વિનતિ કરી; જેથી તેમની વિનતિ સ્વીકારી પંન્યાસજી મહારાજે પોતાના શિષ્ય-પરિવાર સાથે સીરેહીથી વિહાર કર્યો. અને હિલી તથા ઉડ ગામ થઈ જાવાલ પધારતાં સંઘ તરફથી ઠાઠમાઠથી સામૈયું થયું. પંન્યાસજી મહારાજે સંવત ૨૦૦૨ નું ચતુર્માસ જાવાલમાં કર્યું. જાવાલમાં આયંબિલ કરનાર ભાઈબહેને જૈન વંડામાં આયંબિલ કરવા જતા, એ માટે સ્વતંત્ર મકાન તથા ફંડ નહતું, જેથી પંન્યાસજી મહારાજે આયંબિલ ખાતા માટે સદુપદેશ આપતાં શેઠ ગેનમલજી ભભુતમલજીનાં માતુશ્રી ચંપાબહેને રૂપિયા દસહજાર આપ્યા, તથા બીજા શ્રાવક ભાઈઓ અને શ્રાવિકા બહેનના મળી રૂપિયા ૯૦૦૦૦) નેવું હજાર થયા. આવી રીતે એકઠા થયેલા રૂપિયા એક લાખમાંથી એક પાકું મકાન બંધાવવામાં આવ્યું. એ મકાનમાં આયંબિલ ખાતું ખુલ્લું મૂકયું, તથા જૈનશાળા ચાલુ કરવામાં આવી. વળી પંન્યાસજી મહારાજના સદુપદેશથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #69 -------------------------------------------------------------------------- ________________ પંન્યાસજી મહારાજ શ્રી કંચનવિજયજી જન સ્કુલનું મકાન બંધાવવા બીજા એક લાખ રૂપિયાનું ફંડ એકઠું કરવામાં આવ્યું. પૂનગ ગામના સંઘમાં કેટલાક વખતથી કુસંપ ચાલતે હિતે, જેથી ત્યાંના પંચમાં તડ પડી ગયા હતા. એ કુસંપ દૂર કરાવવા પુનગના સંઘના અગ્રેસરે ચોમાસા બાદ પંન્યાસજી મહારાજ પાસે જાવાલ આવ્યા, તેમણે પુનગ પધારવા વિનતિ કરી. જેથી પંન્યાસજી મહારાજ જાવાલથી વિહાર કરી પુનમ પધાર્યા, અને સચેટ સદુપદેશ આપી ત્યાંના સંઘમાં કેટલાક વખતથી પેઠેલો કુસંપ દૂર કરાવ્યું. ત્યારબાદ તેઓશ્રી પુનગથી વિહાર કરી પાછા જાવાલ આવ્યા. પંન્યાસજી મહારાજના સદુપદેશથી ભિન્ન ભિન્ન ગૃહસ્થા તરફથી જાવાલથી જેસલમેરને છરી પાળતો સંઘ નીકળ્યો. સંઘ સાથે પંન્યાસજી મહારાજે પણ પિતાના શિષ્ય–પરિવાર સાથે વિહાર કર્યો. અને જેગાપરા, કેરટા, કેરાલ, પાવઠા, ઉમેદપુર, ગુડાબાલોતરા, તથા આહાર થઈ સંઘ સાથે શ્રી નાકોડા તીર્થ આવ્યા. ત્યાં શ્રી નાકોડા પાર્શ્વનાથસ્વામીનાં દર્શન–વંદન કરી પરમઆનંદ પામ્યા. નાકેડા તીર્થમાં સંઘ તરફથી ઠાઠમાઠથી પૂજા ભણાવવામાં આવી, તથા સાધમિક વાત્સલ્ય થયું. ત્યાંથી સંઘ સાથે બાડમેર આવ્યા, અહીં બાડમેરના સંઘના અતિશય આગ્રહથી આઠ દિવસની સ્થિરતા કરી. બાડમેરથી સંઘ સાથે વિચરતા વિચરતા જેસલમેર આવ્યા. જેસલમેરમાં પ્રાચીન અને ભવ્ય દેરાસર તથા જ્ઞાનભંડારે જોઈ આનંદ પામ્યા, તથા પ્રભાવક પ્રતિમાજીઓનાં દર્શન-વંદન કરી આત્મિક ઉલ્લાસ અનુભવ્યો. જેસલમેરમાં ચાર દિવસની સ્થિરતા કરી ત્યાંથી સંઘ સાથે વિચરતા વિચરતા ફલેદી આવ્યા. અહીંથી સંઘ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #70 -------------------------------------------------------------------------- ________________ ગણિવર્ય નું ટુંક વન ચરિત્ર ( ૭ ) ટ્રેનમાં જાવાલ ગયા, અને પન્યાસજી મહારાજ લેાદીમાં રાકાયા. અહીં તેઓશ્રી હમેશાં વ્યાખ્યાન વાંચતા. તેઓશ્રીની વૈરાગ્યવાહિની દેશના સાંભળવા મૂર્તિપૂજક શ્રાવક-શ્રાવિકાએ ઉપરાંત સ્થાનકવાસી, તેરાપંથી તથા જૈનેતરભાઈએ પણુ પુષ્કળ આવતા. વ્યાખ્યાનăાલ ચીકાર ભરાઇ જતા. લાદીના સંઘે ચામાસા માટે આગ્રહભરી વિનંતિ કરી, પરંતુ ચતુર્માસને હજુ વાર હાવાથી પન્યાસજી મહારાજે હા ન કહી. લેાદીમાં એક મહિનાની સ્થિરતા કર્યા બાદ તેઓશ્રીએ ત્યાંથી વિહાર કર્યાં, અને વિચરતા વિચરતા આસીયા પધાર્યા. અહીં આસીયા જૈન એલ્ડિંગની વીઝીટ લીધી. એડિંગની સુવ્યવસ્થા તથા વિદ્યાર્થીઓમાં વિનયવિવેક અને ધાર્મિક સંસ્કાર જોઇ ખુશી થયા. ત્યાંથી કાપરડાજી તીર્થ આવી ત્યાં ચાર દિવસ રોકાયા. કાપરડાજીથી પેાતાના શિષ્ય-પરિવાર સાથે વિચરતા વિચરતા પાલી પધાર્યાં. પાલીના શ્રીસંઘે પન્યાસજી મહારાજને ચતુર્માસ માટે આગ્રહ ભરી વિનંતિ કરતાં તેઓશ્રીએ ગુરુ મહારાજની આજ્ઞા લેવા સૂચના કરી. જેથી સ'ધના અગ્રેસરા આચાય દેવેશ શ્રી વિજયભક્તિસૂરીશ્વરજી મહારાજ પાસે સાદડી મુકામે ગયા, અને ત્યાંથી તેઓશ્રીની આજ્ઞા લઈને આવ્યા. જેથી પન્યાસજી શ્રી કચનવિજયજી મહારાજે સંવત્ ૨૦૦૩ નું ચાતુર્માસ પાલીમાં કર્યું. ચેામાસા દરમ્યાન તેએાશ્રીએ વ્યાખ્યાનમાં શ્રી શત્રુંજય માહાત્મ્ય તથા ભાવનાધિકારે શ્રી ભુવનભાનુ કેલિ ચરિત્ર વાંચ્યું. તેઓશ્રીના સદુપદેશથી તપસ્યા, પૂજા, પ્રભાવના, વિગેરે ધાર્મિક કાર્યો સારા પ્રમાણમાં થયાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #71 -------------------------------------------------------------------------- ________________ (૬૮) * પંન્યાસજી મહારાજ શ્રી કંચનવિજ્યજી આ વખતે ચુડા નિવાસી શા. ઉમેદચંદ મલચંદ પંન્યાસજી મહારાજને વંદન કરવા આવ્યા. તેમણે પંન્યાસજી મહારાજનું વ્યાખ્યાન પૂર્ણ થતાં શ્રીફળની પ્રભાવના કરી, તથા પાલીના સંઘમાં દરેક ઘેર જરમન–સીવરના વાટકાની લાણી કરી. વળી પંન્યાસજી મહારાજના સદુપદેશથી તેમણે શ્રી શાંતિનાથ ભગવાનના દેરાસરજીના જીર્ણોદ્ધાર માટે તથા ટેકરીના દેરાસરજીના જીર્ણોદ્ધાર માટે અઢી હજાર રૂપિયા પાલીના શ્રીસંઘને અર્પણ કર્યા. ચતુર્માસ પૂર્ણ થતાં પંન્યાસજી મહારાજે પોતાના શિષ્યપરિવાર સાથે પાલીથી વિહાર કર્યો. અને આઉવા, જાકેડા, શિવગંજ તથા નેવી થઈ જેગાપરા આવ્યા. અહીંના સંઘમાં ઘણા વખતથી કુસંપ ચાલ્યા આવતા હતા, પંન્યાસજી મહારાજ સંવત્ ૧૯૭ ની સાલમાં જગા પર આવેલા ત્યારે તેઓશ્રીએ સદુપદેશ આપી એ કુસંપ દૂર કરાવ્યો હતે. જેથી સંઘમાં કેટલેક વખત સંપ અને સહકારની સુવાસ ફેલાણી હતી. પરંતુ કેટલાક કલેશપ્રિય ભાઈઓની દેરવણથી સંઘમાં વળી પાછા કુસંપ પેઠે હતો. પંન્યાસજી મહારાજે પ્રયાસ કરી તથા સદુપદેશ આપી એ કુસંપ ર કરાવ્યો. ત્યારબાદ તેઓશ્રી ગાપરાથી વિહાર કરી જાવાલ પધારતાં સંઘ તરફથી ભવ્ય સામૈયું થયું. અહીં મઢારનિવાસી ઓસવાળજ્ઞાતિના પરમવૈરાગી સંતકબહેન દીક્ષા અંગીકાર કરવા આવ્યા. તેમની સાથે તેમના શ્વશુર પક્ષના દિયર વિગેરે તથા પિયર પક્ષના માણસે આવ્યા હતા. તેમના તરફથી ઠાઠમાઠથી દીક્ષાને વરઘોડો ચડાવવામાં આવ્યો. વળી તેમના તરફથી પૂજા, પ્રભાવના, આંગી તથા સાધમિક વાત્સલ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #72 -------------------------------------------------------------------------- ________________ ગણિવર્યાનું હું જીવન ચરિત્ર (૬૯) કરવામાં આવ્યું. સંવત ૨૦૦૪ ના મહા વદિ ૪ના રોજ પંન્યાસજી શ્રી કંચનવિજયજી મહારાજના શુભહસ્તે હેન સંતોકને ભાગવતી દીક્ષા આપવામાં આવી, તેમનું નામ સાધ્વીજી શ્રી સુલોચનાશ્રીજી રાખ્યું, અને તેમને સાવીજી શ્રી સુર્યોદયાશ્રીજીના શિષ્યા કર્યા. ત્યારબાદ પંન્યાસજી મહારાજે પોતાના શિષ્ય પરિવાર સાથે જાવાલથી વિહાર કર્યો. અને પાડીવ વિગેરે ગામોમાં વિચરતા વિચરતા અણદરા થઈ આબુ તીર્થ આવ્યા. ત્યાં આઠ દિવસની સ્થિરતા કરી અચલગઢની યાત્રા કરી ખરેડી આવતાં ત્યાં ત્રણ દિવસ રોકાયા ત્યાંથી વિહાર કરી પાલણપુર અને સિદ્ધપુર થઈ, કંબોઈ તીર્થની યાત્રા કરી, હારીજ થઈ શ્રી શંખેશ્વરજી પધાર્યા, ત્યાં ચાર દિવસની સ્થિરતા કરી. શંખેશ્વરજીથી વિહાર કરી લીલાપુર, સીયાણી, લીંબડી, રાણપુર, લાઠીદડ અને પછેગામ થઈ સોનગઢ આવ્યા. ત્યાં ગુરુદેવ આચાર્યજી મહારાજ શ્રી વિજયભક્તિસૂરીશ્વરજી મહારાજનાં દર્શન-વંદન કરી પરમ આહલાદ પામ્યા. સનગઢથી ગુરુદેવ વિગેરે મુનિવર્યો સાથે વિહાર કર્યો, અને મેખડકા થઈ ચિત્ર વદિ ૭ ના રોજ પાલીતાણામાં પ્રવેશ કરતાં ભવ્ય સામૈયું થયું, તેઓશ્રી ગુરૂદેવ વિગેરે મુનિવર્યો સાથે પાલીતાણામાં જૈન સાહિત્ય મંદિરમાં ઉતર્યા. અહીં વરતેજ નિવાસી પરમ વૈરાગી ભાવસાર શાંતિલાલ પ્રાગજી વાંકાણીને આચાર્યજી મહારાજ શ્રી વિજ્યભક્તિસૂરીશ્વરજી મહારાજે સંવત ૨૦૦૪ના વૈશાખ શુદિ ૫ ના શુભ દિવસે ભાગવતી દીક્ષા આપી, તેમનું નામ મુનિ શ્રી સંયમવિજયજી રાખવામાં આવ્યું, અને તેમને પંન્યાસજી શ્રી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #73 -------------------------------------------------------------------------- ________________ ( ૭૦ ) પંન્યાસજી મહારાજ શ્રી કંચનવિજયજી. કંચનવિજયજી ગણિવર્યના શિષ્ય કર્યા. વળી મુનિરાજ શ્રી સંયમવિજયજીને આચાર્ય મહારાજના શુભ હસ્તે જેઠ શુદિ ૬ના રોજ વડી દીક્ષા આપવામાં આવી, અને તેમને પંન્યાસજી શ્રી કંચનવિજયજી મહારાજના શિષ્ય કર્યા. પંન્યાસજી મહારાજે ગુરૂદેવ વિગેરે મુનિવર્યો સાથે સંવત ૨૦૦૪ નું ચતુર્માસ પાલીતાણામાં કર્યું. તીર્થાધિરાજ શ્રી શત્રુંજયની શીતલ છાયામાં સમતારસને ઝીલતા પંન્યાસજીશ્રી કંચનવિજયજી ગણિવયે અશાડ શુદિ ૧૩ થી એકત્રીશ ઉપવાસની ઉગ્ર તપશ્ચર્યા આદરી. એ તપસ્યા નિમિત્તે સીરેહી નિવાસી શેઠ સમરથમલજી તરફથી તથા ભાવસાર ભાઈ–બહેને તરફથી, એમ બે અઠ્ઠાઈ–મહત્સવ ધામધૂમથી ઉજવાયા. તેમાં હમેશાં સુંદર રાગ-રાગિણુથી સંગીતની રમઝટ સાથે વિવિધ પૂજાએ ભણવવામાં આવી, પ્રભાવનાઓ થઈ, તથા પરમાત્માની પ્રતિમાને જીઓને અંગરચના કરાવવામાં આવી. વળી ભાવસાર પ્રમોદરાય જગજીવનદાસ ગુંદીગરા તરફથી વિધિ-વિધાન સાથે નવાણું અભિષેકની પૂજ ભણાવવામાં આવી, અને ભાવસાર રતિલાલ છગનલાલ વેલાણ તરફથી ઘણા જ ઠાઠમાઠથી વરઘોડે ચડાવવામાં આવ્યું. વરઘોડામાં સ્થાનિક સંઘ, સંખ્યાબંધ યાત્રિકો, તથા ભાવનગર, વરતેજ વિગેરે સ્થળેથી આશરે ૨૫૦ ભાવસાર ભાઈ–બહેનોએ હાજરી આપી હતી. શ્રાવણ શુદિ ૧૫ ના રેજ પારણું કરવાનું હતું. તે દિવસે સવારમાં પંન્યાસજી શ્રી કંચનવિજયજી ગણિવ ગુરુદેવ આચાર્યજી મહારાજ શ્રી વિજયભક્તિસૂરીશ્વરજી મહારાજને વંદન કરી પચ્ચખાણુ લીધા બાદ તે ગુરુદેવના ચરણ-કમલનું પ્રક્ષાલન કર્યું. અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #74 -------------------------------------------------------------------------- ________________ ગણિવર્યનું ટુંક જીવન ચરિત્ર (૭૧) પારણુમાં એ પ્રક્ષાલન જલ વાપર્યા પછી બીજી વસ્તુઓ વાપરી. ધન્ય છે ગુરુદેવ ઉપર અવિહડ ભક્તિશાળી પંન્યાસજી મહારાજને ! ચોમાસા બાદ ભાવસાર સાકરચંદ ગાંડાલાલ વેલાણી તરફથી વરતેજમાં અઠ્ઠાઈ–મહોત્સવ કરવાનું હોવાથી તેમના તરફથી આગ્રહભરી વિનતિ આવતાં ગુરુદેવની આજ્ઞાથી પંન્યાસજી મહારાજે માગશર વદિ ૩ ના રોજ પોતાના શિષ્ય-પરિવાર સાથે પાલીતાણાથી વિહાર કર્યો, અને વરતેજ આવ્યા. ત્યારબાદ આચાર્યજી મહારાજ શ્રી વિજયભક્તિસૂરીશ્વરજી મહારાજ પણ પિતાના બહોળા સાધુ-પરિવાર સાથે પાલીતાણાથી વિહાર કરી વરતેજ પધાર્યા. ત્યાં ભાવસાર સાકરચંદ ગાંડાલાલ વેલાણી તરફથી ધામધૂમથી અઠ્ઠાઈ–મહોત્સવ ઉજવાયે અને ઠાઠમાઠથી વડે ચડાવવામાં આવ્યો. અઠ્ઠાઈ–મહોત્સવનું કાર્ય પૂર્ણ થતાં પંન્યાસજી મહારાજ ગુરુદેવ વિ. મુનિવર્યો સાથે વિહારકરી ભાવનગર પધાર્યા, અને ત્યાં મારવાડીને વડે ઉતર્યા. ભાવનગરમાં ગુરુમહારાજ આચાર્યદેવેશ શ્રી વિજયભક્તિસૂરીશ્વરજી મહારાજના શુભ હસ્તે મોટા દેરાસરજીમાં શ્રી અભિનંદન સ્વામી તથા શ્રી શાંતિનાથ ભગવાનનાં ભવ્ય પ્રતિમાજીની ધામધૂમથી પ્રતિષ્ઠા કરાવવામાં આવી. એ સમયે પરમ પ્રભાવક એ બન્ને પ્રતિમાજીને આખા શરીરે અમી ઝરવા લાગી હતી. વળી પંન્યાસજી શ્રી કંચનવિજયજી ગણીશ્વરે વડવાના દેરાસરજી ઉપર વજદંડ ચડાવવાની ક્રિયા કરાવીએ શુભ સમયે વડવાના દેરાસરજીના મૂળનાયક શ્રી ચંદ્રપ્રભસ્વામીના ભવ્ય પ્રતિમાજીને અંગુઠેથી અમી ઝરી હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #75 -------------------------------------------------------------------------- ________________ (૭૨) ન્યાસજી મહારાજ શ્રી કંચનવિજ્યજી ત્યારબાદ પંન્યાસજી મહારાજ મારવાડીને વી કૃણ નગરના ઉપાશ્રયે પધાયાં. ત્યાં તેઓશ્રીએ છ આયંબિલ ઉપર આમ તપ કરી ચિત્ર મેળીની આરાધના કરી. વળી શ. કાંતિલાલ છગનલાલ દીવાળા તરફથી ચૈત્રી પુનમના દેવ વંદાવ્યા. ત્યારબાદ ભાવનગરથી વિહાર કરી પાલીતાણા પધાર્યા અને નીધિરાજ શ્રી શત્રુંજય ઉપર શ્રી આદીશ્વર દાદાનાં દર્શન-વંદન કરી પરમ આહલાદ પામ્યા. પંન્યાસજી મહારાજે પિતાના શિષ્ય-પરિવાર સાથે પાલીતાણાથી વૈશાળ વદિ ૬ના રાજ વિહાર કર્યો. અને થળી તથા દેવળીયા થઈ શ્રી વલધરજ તીર્થની યાત્રા કરી. તળા માં થોડા દિવસ સ્થિતા કરી ત્યાંથી વિહાર કરી લાવનગર પધાર્યા, અને ત્યાં મારવાડીને વડે ઉતર્યા. ભાવનગરના ભાવિક સંઘની આગ્રહભરી વિનતિશી પંન્યાસ શ્રી કંચનવિજયજી ગણીશ્વરે સંવત ૨૦૦૫ નું ચતુર્માસ ભાવનગરમાં કરવાનું સ્વીકાર્યું છે, અને હાલમાં તેઓ પોતાના શિષ્ય-પરિવાર સાથે હલાવનગરમાં–મારવાડીના વંડામાં બિરાજે છે. ભાવનગર. નિવેદક, સંવત્ ૨૦૦૫ મુરદેવચરણે પાસઅસાઃ ગુદિ ૧૫ રવિવાર ) ધીરજલાલ પ્રભુદાસ વેલાણી પાલીતાણા બારસિંહજી પ્રા. રેસમાં શા. અમરચંદ ચરલ છાપ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #76 -------------------------------------------------------------------------- ________________ યશોહિ alchbllo なによ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat 'WWW.umaragyanbhandar.com