________________
(૭૨)
ન્યાસજી મહારાજ શ્રી કંચનવિજ્યજી
ત્યારબાદ પંન્યાસજી મહારાજ મારવાડીને વી કૃણ નગરના ઉપાશ્રયે પધાયાં. ત્યાં તેઓશ્રીએ છ આયંબિલ ઉપર આમ તપ કરી ચિત્ર મેળીની આરાધના કરી. વળી શ. કાંતિલાલ છગનલાલ દીવાળા તરફથી ચૈત્રી પુનમના દેવ વંદાવ્યા. ત્યારબાદ ભાવનગરથી વિહાર કરી પાલીતાણા પધાર્યા અને નીધિરાજ શ્રી શત્રુંજય ઉપર શ્રી આદીશ્વર દાદાનાં દર્શન-વંદન કરી પરમ આહલાદ પામ્યા. પંન્યાસજી મહારાજે પિતાના શિષ્ય-પરિવાર સાથે પાલીતાણાથી વૈશાળ વદિ ૬ના રાજ વિહાર કર્યો. અને થળી તથા દેવળીયા થઈ શ્રી વલધરજ તીર્થની યાત્રા કરી. તળા માં થોડા દિવસ સ્થિતા કરી ત્યાંથી વિહાર કરી લાવનગર પધાર્યા, અને ત્યાં મારવાડીને વડે ઉતર્યા. ભાવનગરના ભાવિક સંઘની આગ્રહભરી વિનતિશી પંન્યાસ શ્રી કંચનવિજયજી ગણીશ્વરે સંવત ૨૦૦૫ નું ચતુર્માસ ભાવનગરમાં કરવાનું સ્વીકાર્યું છે, અને હાલમાં તેઓ પોતાના શિષ્ય-પરિવાર સાથે હલાવનગરમાં–મારવાડીના વંડામાં બિરાજે છે.
ભાવનગર.
નિવેદક, સંવત્ ૨૦૦૫
મુરદેવચરણે પાસઅસાઃ ગુદિ ૧૫ રવિવાર ) ધીરજલાલ પ્રભુદાસ વેલાણી
પાલીતાણા બારસિંહજી પ્રા. રેસમાં
શા. અમરચંદ ચરલ છાપ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com