Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
,
,
OCTOR
,
ચીમનલાલ ગોકળદાસ શા
શ્રી SK(CO)
વર્ષ ૧૨ : અ ક પ-૬ ]
અમદાવાદ : ૧૫-૩-૪૭
ક્રમાંક ૧૩૩-૧૩૮
૧ શ્રી વિજયદેવસૂરિત વૈરાગ્ય અજઝાય : પૂ. મુ. મ. શ્રી. ક્રાંતિવિજયજી: ટાઈટલ પાનું ૨ કમ્બાઈ તીર્થના પ્રતિમાલેખ : પૂ. મુ. મ. બી. ન્યાયવિજયજી |
: ૧૨૯ ૩ પૂવર શો ઉમાસ્વાતિજી વાચક વિરચિત *
જાવિધિપ્રક૨ણ : પૂ. મું. મ. શ્રી. ધુરંધરવિજકજી : ૧૩૨ ૪ અજુગતી સરખામણી
પૂ. મુ. ૫. શ્રી. બદ્ધ કરવિજયજી : ૧૩૫ ૫ ૩, મેઘ િનય ગીશા gવા નવીન ૩૬૮૫ ગ્રંથ વૃત્તમૌધિત : શ્રી. બાર વૃંગી નાદા : ૧૩૮ ૬ શ્રી તારગામી ઔર વનવા સમાન : છો. ખૂટરાગની વન
: ૧૯ ૭ જૈનદર્શન
: શ્રી મોહનલાલ દીપચંદ ચેકસી : ૧૪૨ ૮ જિન્નમાલા પાવિન અતિહાષિક સ્તવન : પૂ. મુ મ. શ્રી જ્ઞાનવિજયજી : ૧૪૪ ૯ ચચરી (ચર્ચારિકા) : પ્રા. હીરાલાલ ર. કાપડિયા _
: ૧૫૪ ૧૦ શ્રી ભાનુમેરુકૃત ચંદનમાલા સજઝાય : શ્રી. શાલેTટે ક્રાઉ
: ૧૬૧. ૧૧ ફાગુબંધ ક્રાગ્યનું સ્વરૂપ અને નારીનિવાસ ફ્રાગના કં : શ્રી. ૫. અંબાલાલ પ્રેમચંદ શાહ
: ૧૬૫ ૧૨ યુગપ્રધાન (વાર્તા) : N.
= ૧૭૪
લવાજમ વાર્ષિક બે રૂપિયા ? છૂટક ચાલુ અંક-ત્રણ આના
ACHARYA SRLKALASSAGARE GYANMANDIR SHREE MAHAVIR JAIN ARADANA KENDRA
Koba, Gandhinagar - 382 007. Ph. : (079) 23276252, 232762040
FY : (079) 23276240
For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી વિજયદેવસૂરિકૃત વૈરાગ્ય સજઝાય
સં૦-પૂજ્ય મુનિ મહારાજ શ્રી કાંતિવિજયજી સુરતની પરિ દોહિલઉ રે, લાધઉ નરભવ સાર ! આલિ મુવા મ હારા, કાંઈ કરિો રે મનમાંહિ વિચારકિ ITI
ચેતઉ રે ચિતિ પ્રાણિ 1 મત રાચઉ રે રમણીનઈ ૨ગિકિ, સેવઉ રે જીનવાણી -તુહે રમજ્યા રે સંયમના સંગિકિ મારા આંકણી છે : પહિલઉં' સમકિત સેવિયઈ રે, જે ચવિ ધસંહ મૂલ ! સંયમ ચમકિત બાહિરઉં, જીન ભાષિત રે, તુસ ખંડણુ તૂલ ital ચતo !! અરિહંતદેવજી આદરઉ રે, ગુરુ ગુરુએ શ્રીસાય . ધર્મ કેવલિનઉ ભાષિયઉ, એ સમકિત રે સુરમણિ-ભ્રમ લાલકિ આજા ચેત ! તહત્તિ કરી તુમહું સહઉ રે, જે ભાષ્યઉ જગનાથ પંચાઈ આશ્ચર પરિહરઉં, જીમ મિલિયઈ સિવપુરનઈ સાથિકિ પા ચેત૦ a
જીવવું' વછ સદુ રે, મરણ ન વંછઈ કેાઈ ! આપણુની પરિ પાલિવઉ, ત્રસ થાવર રે હણિવઉ નહુ કૈકિ દા ચેતe it અજય અકીરતિ ઇશિ ભવિઈ રે, પર નવિ દુખ અનેક _ ફૂડ કહેતા પામિયઈ, કાંઈ આણુઉ રે મનમાંહિ વિવેકકિ શાળા ચેતo I ચારી લીજઈ પરતણુઉ રે, તૃણ તે ઈ લાગઇ પાપ ! ! ધણુ કચણુ કિમ ચોરિયઈ, જીણુ વાળઈ રે ભવિ ભવિ સંતાપ ક ાડા ચેતe ! મહિલા સગિઈ દૂહવઈ રે, નવલખ સૃષિ(ખ)મ જ ! ખિણુ સુખ કારણિ એટલી, કિમ કીજઈ રે હિંસા મહિમંતકિ પૂલા ચેત ! પુત્ર-- કલત્ર-ધન-હાટની રે, મમતા કીજઈ ફ્રોક 1 જે પરિગ્રહ જગમાંહિ અચ્છ, તે છે ડિ ગયા બહુલા લેકકિ ૧૦|| ચેતo I માતા પિતા બંધવ સદૂ રે, પુત્ર--કલત્ર-પરિવાર ! સારથલગિ સદુઈ અગઉ, કેાઈ પરભવિ રે નહુ રાખશુઢારકિ ૧૧ ચેત૦ | અલપ દિવસનઉ પ્રાણુંgઉ રે, સહૂ કો ઈણિ સંસારિ એક દિન ઊડી જાઈવઉ, કુંણુ જાણુઈ રે કિસિડી અવતારિકિ 1રા ચેત૦ II વ્યાધિ જરા જાંલગિ નહી રે, તાંગિ ધર્મ સં' માલિ ધારિ સઘન નિવરસતઈ, કુણુ સમરથ રે બંધઈલઉ પાલિકિ ૧૩ ચેત૦ | અંજલિના જલની પરિઈ રે, ખિણિ ખિણિ છીજઈ આકા જાઈ તિdલોન માહુડઈ, જરા ધાલઈ રે યાવનનઈ ધાઉકિ III ચેતo | ક્રોધ માન માયા તિજઉં રે, લાભ મ ધરઉ લગાર . સમતા-- રસ પૂરી રહું, વલી દોહિલઉ રે માણસ ભવ સારકિ ૧પ ચેતo. | આરબ છાંડી આતમા રે. પ્રિય સ યમરસ પૂરિ . સિદ્ધિવધૂસ્યઉ જીમ રમવું, ઈમ બેલઇ રે શ્રી વિજયદેવસૂકિ ૧ ૬ ચેતo Ll
| ઇતિ શ્રી વૈરાગ્ય સઝાય સમાપ્ત -આ સજઝાય પાટણના શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિરની હરતલિખિત પ્રત નું ૩૧૪ ૬ના પત્ર ૧૫મા ઉપરથી ઉતારીને અહીં આપી છે.
૧ જીવવું.
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
| અમ્ | अखिल भारतवर्षीय जैन श्वेताम्बर मूर्तिपूजक मुनिसम्मेलन संस्थापित श्री जैनधर्म सत्यप्रकाशक समितिनुं मासिक मुखपत्र
श्री जैन सत्य प्रकाश जेशिंगभाईकी बाडी : घोकांटा रोड : अमदावाद (गुजरात) વર્ષ ૨૨ || વિક્રમ સં, ૨૦૦૩ : વીરનિ. સં. ૨૪૭૩ : ઈ. સ. ૧૯૪૭ | કમલા - માહ-ફાગણ વદિ ૮: શનિવાર : ૧૫મી ફેબ્રુઆરી, મા ||૨૭૨૮
કમ્બઈ તીર્થના પ્રતિમાલેખો સં૦-પૂજ્ય મુનિ મહારાજ શ્રી. ન્યાયવિજયજી ( ત્રિપુટી )
આ વખતે, કોઈ તીર્થની પ્રતિષ્ઠા કરાવવા અમારે ઠેઠ મારવાડથી વિહાર કરી ગુજરાતમાં આવવાનું થયું. બીજાં ઘણાં ગામોના લેખો મેળવ્યા તેમ આ તીર્થના પણ પ્રાચીન લેખ લીધા. કોઈને જીર્ણોદ્ધારને અંગે બધી મૂર્તિઓ મૂલ આસન ઉપરથી બીજે પધરાવી હતી, એટલે લેખ લેતાં અનુકૂળતા થઈ. હમણાં મૂળ ગભરામાં જે ક્રમે મૂતિઓ બિરાજમાન કરેલ છે તે ક્રમે તે મૂર્તિઓના લેખો અહીં નીચે આપું છું.
મૂલનાયકજી–ી. મનમોહન પાર્શ્વનાથજીની મૂર્તિ પ્રાચીન, ભવ્ય અને ચમત્કારી છે. મૂળનાયકજી ઉપર કઈ લેખ નથી; પ્રાચીન મૂર્તિઓમાં મૂલનાયકની ગાદીમાં જેમ સુંદર બારીક વેલ બુટ્ટાની કમલપત્રની મનોહર કેરણી હોય છે તેવી કોતરણી છે. પાછળ ટેકા પણ છે. આ બધું જોતાં સસ્પતિ મહારાજાના સમયની મૂર્તિ હેય એમ અનુમાન થાય છે. આ સિવાય મૂર્તિમાં રહેલ એજસ અને પરમશાંતિ, હાસ્ય ઝરતું મુખારવિંદ, અને ભાવપૂર્ણ વૈરાગ્યરસ આ બધું મૂલનાયકજીની મૂર્તિની ભવ્યતા સિદ્ધ કરે છે.
આ સિવાયની બીજી મૂર્તિઓના લેખો નીચે પ્રમાણે છે: મૂલનાયકની જમણી બાજુની મૂર્તિ ઉપર આ પ્રમાણે લેખ છે–
सं. १६५९ वर्षे वैशाख शुदि १३ बुधे कम्बोइग्रामे सा० सुडा पुत्री बाइ नीमाइ नाम्न्या स्व श्रेयसे श्रीपार्श्वनाथबिंब का.प्र. च श्रीतपागच्छे भट्टारक प्रभु श्रीविजयसेनसूरिभिः
(સં. ૧૬૫૯માં વૈશાખ શુદિ ૧૩ બુધવારે કઈ ગામમાં શા. સુડાની પુત્રી બાઈનીમાઈએ પોતાના કલ્યાણ માટે શ્રી પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિ કરાવી અને તેની પ્રતિષ્ઠા તપાગચ્છનાયક ભટ્ટારિક પ્રભુ શોવિજયસેનસૂરિવરજીએ કરાવી.)
મૂલનાયકની ડાબી બાજુની મૂર્તિમાં આ પ્રમાણે લેખ છે –
॥सं. १६५९ वर्षे वैशाख शुद १३ बुधे कम्बोइग्रामे सा० हरराज पुत्र सा. जीवा नाम्ना स्वश्रेयसे श्रीधर्मनाथबिंब का. प्र. च श्रीतपागच्छे म० श्रीविजयसेनसूरिभिः
જમણી બાજુના ગભારાના મૂલનાયક શ્રીષભદેવજી છે. મૂર્તિ પ્રાચીન છે. લેખ નથી. લંછન છે જેથી જણાયું કે કે ઋષભદેવજી ભગવાનની પ્રતિમા છે.
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૦ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૨ શ્રી ઋષભદેવ પ્રભુની જમણી બાજુની મૂર્તિ ઉપરનો લેખ
d, ૨૬૧૬ વર્ષ વૈરાવ જી.રૂ વધે છોરૂવારત સા. રા..મી. કરછવા લા. मूलानाम्ना स्वश्रेयसे श्रीवासुपूज्यबिंब का. प्र. च श्रीतपागच्छे भट्टारक श्रीविजयसेनसूरिभिः॥
શ્રી ઋષભદેવ પ્રભુની ડાબી બાજુની મૂર્તિ ઉપર નીચે પ્રમાણે લેખ છે–
॥ सं. १६५९ वर्षे वैशाख शु. १३ बुधे कम्बोइग्रामे सकलसंघेन कुंथुनाथवि का. प्र. श्रीतपागच्छे भट्टारक श्रीविजयसेनसूरिभिः
ઉપર આપેલ ચારે લેખો સં. ૧૬૫૯માં વૈશાખ શુદિ ૧૩ ને બુધવારે શ્રીવિજયસેનસૂરિજીના હાથે પ્રતિષ્ઠા થયાનું જણાવે છે. માત્ર જેમણે મૂર્તિ કરાવી છે તેમનાં નામમાં ફેર છે.
ડાબી બાજુના ગભારાના મૂલનાયકજી ઉપરનો લેખ –
છે . ૧૦૫ વે વૈ. રા. સુ. ૧ કાવાદ-જ્ઞા. છે. ગોવિન્દ્ર મા, વાજું સુત . नरसिंघ भा. रल्यादे व्या. सुत | केशवमाधवदामोदरादिकुटुम्बयुत्या स्वश्रेयसे श्रीकुंथुनाथबिंब का. प्र. तपा श्रीजयचन्द्रसूरिभिः
સં. ૧૫૦૫માં વિશાખ શુદિ ૫ પિરવાડ જ્ઞાતિના શ્રેષ્ઠી ગોવિન્દની પત્ની વાછુ, તેમના પુત્ર નરસિંહ, તેમની સ્ત્રી રત્નાદેવી, તેમના પુત્ર શ્રેષ્ઠી કેશવ, માધવ અને દામોદર આદિએ પોતાના કુટુમ્બના કલ્યાણ માટે શ્રી કુંથુનાથ ભગવાનની મૂર્તિ કરાવી અને પ્રતિષ્ઠા તપાગચ્છીય શ્રી જયચંદ્રસૂરિજીએ કરાવી છે.
લેખ પડિમાત્રામાં છે. ર્તિની કેણી નીચે ટકો પણ છે. શ્રી કુંથુનાથ ભગવાનની જમણી બાજુનો મૂર્તિ ઉપરનો લેખ|| સં. ૨૦૪ થ વૈરાહ શુર ૩ આગળ લખ ઘસાઈ ગયા છે. રિ .. આગળ ઘસાઈ ગયેલ છે.
શ્રી કુંથુનાથ ભગવાનની ડાબી બાજુની મૂર્તિ ઉપર લેખ છે, પણ ઘસાઈ ગયેલ છે. લંછનના આધારે શ્રી નેમિનાથ ભગવાનની મૂર્તાિ જણાય છે.
સીધી લાઈનમાં સામસામે બે મૂર્તિઓ બિરાજમાન કરી છે. તેમાં જમણી બાજુની મૂર્તિ ઉપર લેખ નથી. લંછન ઉપરથી શ્રી પદ્મપ્રભુજી દેખાય છે. મૂર્તિની પાછળ ટેકા દેખાય છે. ડાબી બાજુમાં મૂર્તિમાં નીચે પ્રમાણે લેખ છે –
છે હં. ૨૦૩ મદા ૩. * પ્રા. ૨. લેખ આગળ ઘસાઈ ગયેલ છે. લંછન અને આગળ શબ્દો લખેલા દેખાય છે:-“મનાથષિ’-એટલે ધર્મનાથ ભગવાન છે.
જમણી બાજુ ગોખલામાં ત્રણ મૂર્તિઓ છે. તેમાં મૂળનાયક ભગવાનની ગાદીનો શરૂને ભાગ ખંડિત હેવાથી સંવત વગેરે નથી વંચાતાં. “૫. શ્રીવિષાદિપૂરિ' એટલું વંચાય છે, એટલે આ મૂર્ત ઓગણીસમી સદીની છે એમ લાગે છે.
એ જ ગેખલામાં જમણું બાજુની મૂર્તિ ઉપર આ પ્રમાણે લેખ છે–
॥सं. १६५९ वर्षे वैशाख शुद १३ बुधे कम्बोइग्रामे श्रीसंघेन श्रीकुंथुनाथबिंब का. प्र. तपागच्छे भ, श्रीविजयसेनसूरिभिः
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અંક - ]
કમ્બાઇ તીર્થ ના પ્રતિમાલેખે
| ૧૩૧
ડાખી બાજુની મૂતિ નીચે આ પ્રમાણે લેખ છે—
* ૯૮ ચૈત્ર ......ગુરૌ શ્રે॰ાવંશે આગળ નથી વંચાતું. શ્રી
श्रेयांसनाथ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ડાખી બાજુના ગેાલખામાં ત્રણ મૂર્તિઓ છે તેમાં મૂલનાયકજીની મૂર્તિ પીળા પથ્થરની છે. તેના ઉપર લેખ નથી. લ ન પણ દેખાતું નથી.
જમણી બાજુના ભગવાનની નીચે આ પ્રમાણે લેખ છે
સં. ૧૨૯ માર્ આગળ નથી વંચાતું. “ મુનિસુવ્રત...ધસાઇ ગયેલ છે. ડાખી બાજુની મૂર્તિ ઉપરના લેખનથી વંચાતા. ફક્ત ‘ કુંથુનાથજી ' આટલું જ વંચાયુ છે.
બહારની ડેરીમાં એક પ્રતિમાજી છે, પરિકર છે, બને બાજુ ઇન્દ્ર છે. લેખ નીચે પ્રમાણે છે.
---
॥ સં. ૧૦૩ વર્ષે વૈ, જી. શ્રૂ (૧) શ્રીશ્રીમાના, સા. સોમ॰ મા. સોમજીયે सु. सा, मुधा भा नग (ना) सभी नाम्न्या स्वश्रेयोऽर्थं श्रीश्रीश्रेयांसनाथवित्र श्री पूर्णिमापक्षे શ્રીમુળસમુદ્રસૂરીનામુવેરોન ારિત | પ્રતિષ્ઠિતમ્ મ. વિલિના,
આ સિવાય શાસનદેવ, શાસનદેવી, પ્રાસાદેવી વગેરે નવીન સ્થાપેલ છે. પરિકર પણ નવીન કરાવેલ છે, જેમાં લેખા પણ નવા છે.
અહીંના છાઁહારની પ્રેરણામાં પણ અમે હતા એટલે જીર્ણોદ્રાર કરાવનાર કર્મોઈ શ્રી મનમેાહન પાર્શ્વનાથ તીરક્ષક કમીટી અને તેના પ્રમુખ શે લાભાઈ ઉમેદચંદ લઠ્ઠા વગેરેના આગ્રહથી ડે શિવગ ંજથી અમે કર્મોાઇ આવ્યા હતા.
પ્રતિષ્ઠા માહુ શુ. ૧૫ ને બુધવારે થઇ. પ્રતિષ્ઠા પછી તરત જ ભગવાનના મુખારવિદ ઉપર એકદમ અમી ઝર્યું· હતું, જે ત્યાં હાજર રહેનાર ઘણાય ભાવુકાએ નજરે જોયેલ હતું. ક્રિયા કરાવનાર ધમ ચુસ્ત શ્રીયુત ભોગીલાલભાઇએ પણ આ અમીનું સારી રીતે દર્શીત કર્યું. હતું. અમે બધા તેા હતા જ.
આજે પણ આ તીર્થાંમાં અવારનવાર ચમત્કારે દેખાય છે. હમણાં છોદ્વાર શરૂ કર્યા પછીના જ એ પ્રસ`ગેા છે: એક વાર રાત્રે બાર વાગે મંદિરમાં વાજિંત્રાના નાદ થતા હતા. કારીગરા, ગામના રહેવાસીએ બધા સાંભળવા આવ્યા. અને રાતના મારથી ત્રણ વાગ્યા સુધી વિવિધ નૃત્ય, ગાન વાજિંત્રાના નાદ સંભળાયા. બીજી વાર રાત્રે કારીગરા મદિર બહાર સૂતા હતા. મંદિર બંધ હતું. ત્યાં અંદર પથ્થરા ધડાવાના અવાજ સંભળાયા. બધા કારીગરા, મુનિમજી અને ખીજા બધાએ એ ધડાકા સાંભળ્યા. કારીગરાને ડર લાગ્યો કે આપણું ધડેલું કામ કાઈ બગાડતું તે નથી ને? તરત જ માટે દરવાજો ઉધડાવી બત્તી લઈને અંદર ગયા હું ઘડાવાનું કામ બંધ-ધડાકા બંધ. પછી વળી દરવાજો અધ કરીને સૂતા તે થાડી વારે અવાજ સભળાયા. ગામવાળા કહે છે કે એક વાર તે દિવસે પણ વાજિંત્રાના નાદ, ધૂપની મધમધતી સુગંધી અને ગાયન સભળાતાં હતાં.
આવી આવી અનેક ચમત્કારાની વાતે સ'ભળાય છે. શાસનદેવ આવા ચમત્કારી તને મહિમા જગતમાં ફેલાવે અને શાસનપ્રભાવના થાય એમ Ùચ્છી વિરમું છું.
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૂર્વધર શ્રી. ઉમાસ્વાતિજી વાચકવિરચિત
પૂજાવિધપ્રકરણ લેખક–પૂજ્ય મુનિ મહારાજ શ્રી. ધુરંધરવિજ્યજી “પૂજાવિધિપ્રકરણ”ના પ્રણેતા વાચક્ઝવર પૂર્વધર શ્રી. ઉમાસ્વાતિજી મહારાજ છે. તેમની વિદ્વત્તા અને રચનાશલિ અપૂર્વ હતી. આહંત તને તાર્કિક શૈલીથી વિવેચતા સેંકડો ગ્રન્થ છે. પણ તેની શરૂઆત કરનારાઓમાં શ્રી ઉમાસ્વાતિજીનું પુનિત નામ પ્રથમ આવે છે. શ્રી તત્ત્વાથધિગમસૂત્ર ને તેનું ભાષ્ય એ બન્ને પ્રાચીનતમ ગ્રન્થની ગૂંથણી તેઓશ્રીએ કરેલ છે. એ ગ્રન્થોનું અધ્યયન કરનાર તેમના ઉપર વારી જાય છે. આજે પણ આહંતદર્શનના અનુયાયીઓને એ કન્ય આગમની જેમ બહુમાન્ય ને પ્રમાણુ છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજે તેઓશ્રીના તે ગ્રન્થોને લઈને માણાલિત હીતા: જેવું વ્યાકરણમાં ઉદાહરણ મૂકી તે પૂજ્યશ્રીનું ગૌરવ ગાયું છે. તેઓશ્રીનાં જીવન અને અનુભવો અન્યત્ર અંકિત થયાં છે, તે પણ ઘણું રસમય છે.
આ ૧૯ શ્લેક પ્રમાણુ નાનું પણ મહત્ત્વનું પ્રકરણ તેઓશ્રીનું છે. ફક્ત ૧૯ પોમાં તેઓશ્રીએ ઉપયુક્ત વિષયને સુન્દર રીતે સમજાવ્યો છે. પરમાત્માની પૂજા વગર કાઈને ચાલતું નથી; કેઈ ને કઈ રીતે અલ્પાત્મા પરમાત્માને પૂજે છે. પૂજનના પ્રકારો જુદા જુદા હોય છે, પણ પૂજન તો અવશ્ય ઉપાદેય છે. પરમાત્મપૂજનનો નિષેધ કરતો હીનાત્મા કદી પણ ઉન્નતિ પ્રાપ્ત કરી શકતો નથી.
પૂજનની અગત્ય સિદ્ધ થાય એટલે તે કઈ રીતે કરવું તેની વિચારણું આવશ્યક છે. રીતિ જાણ્યા વગર કરાયેલ ક્રિયાઓ ચિરકાળ કર્યા છતાં યથાર્થ ફળ આપી શકતી નથી. ટૂંકમાં પણ સ્પષ્ટ અને સચોટપણે આ પ્રકરણમાં તે પૂજાવિધિ બતાવેલ છે.
વાચકવરના લેખનની એ વિશેષતા છે કે જે કાંઈ તેઓશ્રો લખે છે તે સચોટસ્પષ્ટ ને ચુકાદા જેવું હોય છે. જે કે સર્વજ્ઞમૂલક જે કાંઈ હોય તે સર્વ અસંદિગ્ધ જ હોય છે, તો પણ લેખનશૈલીના રંગે તેમાં કોઈ ઓર ભાત પાડે છે.
જગતકાદરીઓમાં સરસ્વતીચન્દ્રનું સ્થાન માં સ્વ. કવિ શ્રી ન્હાનાલાલ દલપતરામ, નર્મદાશંકર અને ગોવર્ધનરામ માટે કહ્યું છે તે હકીકત અન્ય કર્તવ્ય પ્રેરક માટે લાગુ પાડી શકાય છે.
કેટલાયે ઉપદેશક ઉપદેશ કરતા જનતાને કહે છે કે-“તમે આ શુભ કર્તવ્ય કરો, નહિ તો નરકમાં પડશે.' બીજાઓ કહે છે કે તમારે આ કરવું જોઈએ, આમાં લાભ છે.' ત્રીજાઓ કહે છે કે “ આ શુભ કર્તવ્ય કરનાર સુખી થાય છે અને ન કરનાર–તેથી વિપરીત કરનાર દુઃખી થાય છે. '
ઉપરના ત્રણે લેખકોની વાત તો એક જ છે કે સારું કામ કરે. પણ ત્રણેની કહેવાની શૈલી જુદી છે. પ્રથમ લેખક–આજ્ઞા-ફરમાન કરે છે. બીજે પ્રેરણા આપે છે. અને
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અંક ૫-૬
પૂજાવિધિપ્રકરણ
ત્રીજો વિવેચક છે, તે પ્રવૃત્તિને વાચકના વિવેક ઉપર ઠાડી દે છે.
૧. સ્નાન કઈ દિશામાં કરવું. ૨. દન્તશુદ્ધિની દિશા.
૭, વસ્ત્ર કઈ દિશામાં પહેરવાં,
આનાફરમાન કેટલીક વખત વાચકને ઉકળાવી નાખે છે. વાચક સરળ ન હોય, અભિમાની હોય તે તે આજ્ઞાવચનાને અમલમાં ન મૂકતાં ઊલટા તેથી ઊંધી પ્રવૃત્તિ કરવામાં દોરાઇ જાય છે. વિવેચક વચને અનુ--અલ્પેનને માટે ઘણાખરા નકામા નીવડે છે. જ્યારે પ્રેરક વચને માટે ભાગે સર્વને હિતકર હોય છે. પૂર્વધર શ્રો, ઉમાસ્વાતિજી વાચકવરનાં વચના પ્રેરક છે.
આ પ્રકરણમાં તેઓશ્રીએ ૧૮ વિષયાનું સ્પષ્ટીકરણ કરેલ છે. તે આ પ્રમાણે—
૪. પૂજા કરવાની દિશા.
૫. ધર્. દેરાસર ધરની કઈ બાજુ કરવું. ૬. ઘર દેરાસર ઊંચે કરવું--તે નીચે વાથી થતી હાનિ,
કર
૭. પૂજા કરનારે કઈ દિશામાં રહેવું. ૮. ખતાવેલ દિશાથી જુદી દિશાએથી થતા ગેરલાભા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯. પૂજા કે કયે અંગે તે કયા દ્રવ્યથી
કરવી.
| ૧૩૩
૧૦. સવારે, પેરે ને સાંજે કઈ કઈ પૂજા
કરવી.
૧૧. ધૂપપૂજા-અત્રપૂજા–દીપપૂજા–ધ્યાન અને ચૈતવન્દન કઈ કઈ બાજુ કરવાં.
૧૨ પુષ્પ-પત્ર ને ફૂલ કેવાં ન ચડાવવાં ૧૩. પુષ્પને કિલામણા ન થાય તેમ કરવું. ૧૪. વિવિધ પ્રકારની પૂજા. ૧૫. વર્ણભેદ્દે પૂજાદિથી થતાં ફળભેદ.
૧૬. દૂષિત વસ્ત્રો પહેરી કરવામાં આવતાં વિધાનાની નિષ્ણતા.
૧૭. પૂજા કરતા સાચવવાના આસનાદિ. ૧૮. એકવીશ પ્રકારી પૂજા.
ઉપર જણાવેલ અઢારે વિષયાને ગ્રન્થકાર નીચે પ્રમાણે ઉકલે છે.
For Private And Personal Use Only
પૂર્વ સન્મુખ સ્નાન કરવું. પશ્ચિમમાં દન્તશુદ્ધિ ( દાતણુ ). ઉત્તરમાં ઉજજવળ વઓ પહેરવા. પૂજા પૂર્વ અને ઉત્તર સન્મુખ કરવી. ઘરમાં પેસતાં ડાબી બાજૂ શલ્ય- દેષ વગર્ની ભૂમિમાં દોઢ હ!થ ઊંચે દહેરાસર કરવું. નીચે ભૂમિમાં જો દહેરાસર કર્યું" હોય તે। સતિને વશ સદા નીચે ને નીચે જાય છે. પૂજા કરનારે પૂર્વ સન્મુખ અને ઉત્તર સન્મુખ રહીને પૂજા કરવી. દક્ષિણ દિશા અને વિદિશાએ ( ખૂણુા ) વવી. પશ્ચિમ દ્વિશા સન્મુખ રહીને જો જિનેશ્વર પ્રભુની પ્રતિમાનું પૂજન કરે તે ચેાથી સર્જાત ( પેઢી ) ને ઉચ્છેદ-વિનાશ થાય છે. દક્ષિણુ દિશા સન્મુખ રહીને કરે તે સતિ ચતી નથી. અગ્નિ ક્રાણુમાં જો પૂજા કરે તે દિવસે દિવસે લક્ષ્મી લટે છે. વાયુ કાણુમાં સન્તાન થતા નથી. નૈૠત્ય કાણુમાં કુલ-વંશના વિનાશ થાય છે. ઈશાન ક્રાણુમાં પૂજા કરનારાઓને એક સ્થાને સ્થિર નિવાસ થતાં નથી. [ આ ૬।। શ્લોકમાં કહેવાયેલ હકીકતા ઘર દહેરાસર માટે સમ
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૪ ] શ્રી જિન સત્ય પ્રકાશ
A [ વર્ષ ૧૨ જવાની છે ] પૂજા અનુક્રમે ચરણ, ગોઠણ, હાથ, ખભા, ને મસ્તકે કરવી. શ્રીચન્દન વગર કોઈ પણ વખત પૂજા કરવી નહિ. લલાટ, કંઠ, હદયકમળ અને ઉદર ઉપર તિલક કરવું. એ પ્રમાણે નવ અંગે નવ તિલક વડે હંમેશાં પૂજા કરવી. સવારમાં પ્રથમ કુશળ માણસોએ વાતચૂર્ણથી પૂજા કરવી. બપોરે પુષ્પપૂજા અને સાંજે ધૂપ અને દીપ પૂજા કરવી. ડાબી બાજુ ધૂપ ઉખેવો. અમપૂજા સામે રહીને કરવી. જિનવરની જમણી બાજુ દીપક સ્થાપન કરો. ધ્યાન અને ચિત્યવન્દન પણ જમણુ બાજુ કરવાં. ભકતોએ જિનેશ્વર પ્રભુની પ્રીતિ માટે હાથથી છૂટો ગયેલાં, જમીન ઉપર પડી ગયેલાં, પગથી અડકાયેલાં, માથાની ઉપર મૂકેલાં, ખરાબ કપડામાં રાખેલાં, નાભિ નીચે ધારણ કરેલાં, હલકા માણસના સ્પર્શ પામેલાં, ખૂબ હણાયેલાં, કીડાઓથી દુષિત થયેલાં, પુષ્પ, પત્ર અને ફળ ચડાવવાં નહિ તેને ત્યાગ કરવો. પુષ્પને તોડી તેના બે ભાગ ન કરવા. પુપની કળીને છેદવી નહિ. ચમ્પક અને કમળને છેદવામાં વધારે દોષ થાય છે. [ આ વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે. કેટલીક વખત ભક્તિઘેલા અણસમજુ માણસો પુષ્પમાળ બનાવતાં સમયથી તેને છેદે છે, પિતાની માનેલી શોભા વધારવા ખાતર તેને ઉપરથી કાતરે છે, પણ તેમાં લાભ કરતાં હાનિ છે. પુષ્પોને કાતર્યો ને છેદ્યા વગર પણ શોભા અને માળા સુન્દર થઈ શકે છે. તે રીતિ ન જાણનારે જાણકાર પાસેથી શીખી લેવું ને અવિધિથી બચવું] શ્રી જિનેશ્વરની ગબ્ધ, ધૂપ, અક્ષત, પુષ્પમાળા, દીપક, બલિ, જલ ને ઉત્તમ ફલેથી પૂજા કરવી. [આમાં અષ્ટપ્રકારી પૂજા બતાવેલ છે. ચાલુ અષ્ટપ્રકારી પૂજાથી આમાં કાંઈક શબ્દ જુદા છે. પણ ગબ્ધપૂજાથી ચન્દન અને બલિપૂજાથી નૈવેદ્ય લેવાં એટલે પ્રચલિત પૂજા પ્રમાણે મળી રહે. પ્રચલિત અષ્ટપ્રકારી પૂજા આ પ્રમાણે છેઃ જળ, ચન્દન, પુષ્પ, ધૂપ, દીપ, અક્ષત, નૈવેદ્ય ને ફળ] પૂજા–ધ્યાન વગેરેમાં શ્વેત વર્ણના વસ્ત્ર વગેરે શાતિ માટે, શ્યામ જ્ય માટે, લાલ ભદ્ર-કલ્યાણ માટે, લીલા ભય માટે, પીળું લાભ માટે અને પંચવર્ણ પંચમી ગતિ-સિદ્ધિ માટે થાય છે. પાઠાન્તરે શાતિમાં વેત લાભમાં પીત, પરાજયમાં પીત, મંગલમાં રક્ત, સિદ્ધિ માટે પંચવર્ણ, ખંડિત, તુટેલું–સાંધેલું-ફાટેલું-લાલ-અને ભયંકર વસ્ત્ર પહેરીને કરાયેલાં દાન, પૂજા, તપ, હોમ અને આવશ્યક અફલ થાય છે–ફલ આપતાં નથી. પદ્માસને બેસીને નાસિકાના ટેરવા ઉપર દષ્ટિ રાખીને મૌનપણે મુખ પર વસ્ત્ર વીંટીને જિનેશ્વરની પૂજા કરવી. સ્નાત્ર, વિલેપન (ચન્દન), આભૂષણ (અલંકાર), પુષ્પ, વાસચૂર્ણ, ધૂપ, દીપક, ફલ, અક્ષત, પત્ર, સોપારી, નવેદ્ય, જલ, વસ્ત્ર, ચામર, છત્ર, વાજિંત્ર, ગીત, નાટક, સ્તુતિ અને કોશ હિ; એ પ્રમાણે એકવીશ પ્રકારી જિનરાજની પૂજા પ્રસિદ્ધ છે. દેવો અને દાનાએ હંમેશા કરી છે.
ળીકાળના યોગે મુમતીઓએ તેને ખંડી છે-નિષેધી છે. બીજું પણ જે જે પ્રિય હોય તે પણ પૂજામાં ભાવના અનુસાર વાપરવું. [સકલચન્દ્રજી ઉપાધ્યાયે એકવીશ પ્રકારી પૂજાનાં સુન્દર પદ્ય રચ્યાં છે. આત્મારામજી મહારાજે પણ તેને અનુસાર એકવીશ પ્રકારી પૂજાની ગૂંથણી કરેલ છે. પૂજાની શરૂઆતમાં તેનાં નામ આ પ્રમાણે જણાવ્યાં છે.
“ હવણું વસ્ત્ર ચન્દન કરી, કુસુમ વાસ ચૂનાર; માલા અષ્ટમંગલ ભણુ, દીપ ધૂપાક્ષતધાર છે
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
અંક ૫-૬ ]
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અજુગતી સરખામણી ધધ્વજ ચામર સહી, છત્રે મુકુટ વિશેષ; દૃણુ દર્શાણુ દાખવે, નૈવેદ્ય લ સુગ્રહેશ ॥ ગીત નૃત્ય વાજિંત્ર શું, જન પૂજે જિન ઈ; કાઉસગ્ગ ધ્યાને જિણે કરી, પૂજા સકલમુનિચન્દ્ર ॥
[ ૧૩૫
આત્મારામજીએ રચેલ પૂજામાં અને આ ગ્રન્થમાં જણાવેલા એકવીશ પ્રકારામાંથી ૧૬ પ્રકાર। । મળતા આવે છે, ને બાકીના છ ભેદા જુદા જુદા છે. ગ્રન્થમાં જણાવેલ આભૂષણુ પત્ર, સેાપારી, વસ્ત્ર, સ્તુતિ અને કાશવૃદ્ધિ એ છ પ્રકારાને ખલે પૂજામાં ચૂઆચૂણું, પુષ્પમાલા, અષ્ટમ'ગલ, ધ્વજ, મુકુટ અને દૃણુ છે. ]
આ પૂજાવિધિપ્રકરણમાં કહેવાયેલ હકીકતા શ્વેતામ્બર મૂર્તિપૂજકાને પૂછ્યું માન્ય છે. દિગમ્બરા અને સ્થાનકવાસીઓને તે માન્ય નથી. તે જ કારણે તે તે મતના અનુયાયીઓ અને તેની અસર નીચે આવેલા બીજા આ પ્રકારના કર્તાને અંગે વિતથ વાતે કહે છે. અર્થાત આ પ્રકરણ ઉમાસ્વાતિજીએ રચેલ નથી, પણ ખીજા કોઈ એ કરીને તેમને નામે ચડાવેલ છે એમ કહે છે. અને પેાતાની એ મિથ્યા માન્યતાના પુરાવા તરીકે તેઓ કહે છે કે, આ પ્રકરણુ સ્થાનકમાી ઢુંઢીઆ પંથ નીકળ્યા પછી બનેલ છે. તે પ'થના અનુયાયીઓ માટે શ્વે. મૂર્તિ પૂજક ગ્રન્થકારાએ કુમતિ શબ્દના પ્રયોગ ખૂન્ન કર્યાં છે ને આ પ્રકરણમાં પણ પ્રાન્તે જીીતા તિમિઃ જિરાયે પાત્। એવુ' છે. પણ તેઓની તે કલ્પના યુક્ત નથી. પૂ. ઉમાસ્વાતિજી મહારાજશ્રીના સમયમાં સવૅ મૂર્તિ પૂજાને માનતા જ હતા એવું કાંઈ નથી. મૂર્તિ પૂજનના નિષેધ તેમના સમયમાં પણ હતેા તે વસ્તુ ઇતિહાસ સિદ્ધ થયેલ છે. તેમના ઉપર પૂજ્યશ્રીના કટાક્ષ છે. પૂર્વના રહેલ ખીજાને સ્થાનકમા` તે। વિકાસ છે. પ્રશમરતિ વગેરેની રચના સાથે મળતી આવતી આ કૃતિ તેમની જ માનવામાં કાંઈ બાધા નથી.
પૂ. ઉમાસ્વાતિજી મહારાજશ્રીના ગ્રન્થામાં ગૂ`ચાયેલ એવી કેટલીએ હકીકતાના દિગમ્બરે। અપલાપ કરે છે. તેથી તે કૃતિ જ તેમની નથી એવા બચાવ કરવા તે લણુ' જ અયુક્ત છે. પેાતાને ન ફાવતાં વચનેને ઉડાડી દેવાં કે તેને અપલાપ કરવા તે અવ્યવસ્થિત સ્થિતિમાં મુકાવા જેવું છે.
આ પ્રત્યકાર પ્રત્યે પૂજ્યભાવ ધરાવતા આત્માએ આ પ્રકરણમાં જણાવેલ વિચારેને અનુસાર પ્રવૃત્તિ કરી ઉન્નતિના પથ તરફ વળે એ જ અભિલાષા.
For Private And Personal Use Only
અશ્રુગતી સરખામણી
પ્રેષક:—પૂજ્ય મુનિમહારાજ શ્રી, ભદ્રકવિજયજી
“ભગવાન મહાવીર અને મહાત્મા ગાંધો” એ નામના મથાળા નીચે પ્રમુદ્ધ જૈન”ના તા. ૧લી જાન્યુમારી ૧૯૪૭ના અ’ક ૧૭માં ભાઈ દલસુખ માલવિયા તરફથી જે હકીકતા પ્રગટ કરવામાં આવી છે, તે જૈન સમાજને અત્યંત આધાત ઉત્પન્ન કરનારી છે. લેખકે ભગવાન મહાવીર અને ગાંધીજીની તુલના કરવાના પ્રયાસ કર્યાં છે. ભગવાન મહાવીરની
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૬ ] શ્રી જેન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૨ મહત્તા કયા ગુણોને આભારી છે. તેનું વર્ણન કરતાં તેઓ બતાવે છે કે-“ભગવાને પોતાના સમયના જસમૂહમાં ફેલાયેલે દાસત્વને ખ્યાલ નિર્મળ કરવાને સબળ પ્રયત્ન કર્યો હતો, પરંતુ એ વખતે ઈશ્વરનું દાસત્વ, બાણનું દાસત્વ, જાતિવાદનું દાસત્વ, એટલા દાસત્વ સુધી નજર પહોંચી હતી. મનુષ્ય પોતાના કર્મને-પુરુષાર્થને આધીન નહીં પણ ઈશ્વરની કૃપાને આધીન છે, આવા ખ્યાલથી પ્રજ અકર્મણ્ય બની ગઈ હતી. આવા પ્રકારની ઈશ્વરની પરાધીનતાનો ખ્યાલ, એનું નામ ઈશ્વરનું દાસત્વ. બ્રાહ્મણ સિવાય ધર્મક્રિયા યજ્ઞ-યાગાદિ થઈ શકે નહીં, આવા ખ્યાલથી બ્રાહ્મણની પરવશતા સ્વીકારાઈ હતી. પરિણામે ઊંચ નીચના ભેદ પડી જવાથી જાતિવાદની પરવશતા પણ આવી ગઈ હતી. તે સમયના લોકોમાં આવી પરવશતા (જેને લેખક દાસત્વ શબ્દથી ઓળખાવે છે) પેસી ગઈ હતી. ભગવાન મહાવીરે આ દાસત્વમાંથી લોકમાનસને મુકત કરવા પ્રયાસ કર્યો માટે જ તેઓ મહાન બન્યા અને ભગવાન કહેવાયા.”
આ રીતિએ ભગવાન મહાવીરની જનકલ્યાણની ભાવનાનો ઉલ્લેખ કરી તેમની મહત્તા સ્થાપીને ગાંધીજીની મહત્તા સ્થાપવા માટે તેઓ કહે છે કે “ગાંધીજીએ પણ પ્રજામાનસને દાસત્વમાંથી મુકત કરવા અવિરત પ્રયત્ન કર્યો છે. પરંતુ આ સીસમી શતાબ્દીમાં દાસત્વનો મુખ્ય અર્થે રાજકીય ગુલામી છે. ભગવાનના સમયમાં આ ગુલામી નહોતી તેમ તે નહીં, પરંતુ તે વખતે પ્રજામાનસને એટલો વિકાસ જ નહોતો કે આ ગુલામી સાલે. એટલે જ આપણે જોઈએ છીએ કે તે વખતની રાજસત્તા સામે ભગવાન મહાવીર કશું જ કર્યું નહીં વગેરે. પરંતુ આ વીસમી સદીમાં પ્રજામાનસનો વિકાસ થવાથી એમ મનાવા લાગ્યું છે કે બધી ગુલામી “રાજકીય ગુલામીમાંથી જન્મે છે અને આ ગુલામીને નાબુદ કરવાને ગાંધીજીનો સતત પ્રયત્ન છે, માટે આજની પ્રજા તેમને મહુતિમા કહે છે. તે પછી ભગવાન અને મહાત્મામાં ફરક શું ?”
આ રીતિએ લેખકે ભગવાન મહાવીર અને ગાંધીજી બન્નેમાં જનકલ્યાણની એક સરખો ભાવના અને જનસમાજને ગુલામીમાંથી મુકત કરવાનો એક સરખો પ્રયત્ન—આ ગુણો આગળ કરી સરખામણી કરી છે. સાથે જ સાથે એ વાત પણ બતાવી દીધી કે જ્ઞાનનો તે વિકાસ નહીં હોવાથી ભગવાન મહાવીરે રાજસત્તા સામે પગલું ભર્યું નથી. અર્થાત ગુલામીમાંથી મુક્ત કરવાને બન્નેને પ્રયાસ તુલ્ય કહી શકાય, તે પણ ગાંધીજીનો પ્રયત્ન સજ્ઞાન કેટિનો છે, જ્યારે ભગવાન મહાવીરનો પ્રયત્ન અજ્ઞાન કાટિ હતો.
આથી એટલું સિદ્ધ થઈ જાય છે કે સઘળી ગુલામી રાજકીય ગુલામીમાંથી જન્મે છે, પણ તે સમયમાં આવું જ્ઞાન નહીં હોવાથી ભગવાને રાજસત્તા સામે કાંઈ પણ પગલું ન ભયું. આવી માન્યતાને ધારણ કરનાર લેખક ભગવાન મહાવીરને સર્વજ્ઞ તરીકે સ્વીકારવાને તૈયાર નથી, બટુકે આજના સામાન્ય માનવી કરતાં પણ તેમને અજ્ઞાન કરાવવાને તૈયાર છે. એટલે અમે તો એમ માનીએ છીએ કે ભગવાન મહાવીર અને ગાંધીજીની જે રીતિએ લેખકે મહત્તા સ્થાપી છે, તે ભગવાન મહાવીરની રસુતિ નથી પણ અવહેલના જ છે. મહાસતીનાં સૌંદર્ય, રૂપ, વિનયાદિ ગુણની પ્રશંસા કરનારા જો તેણીના સતીત્વનું ખંડન કરવા
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૫ ૬ ] અજુગતી સરખામણી
[ ૧૩૭. બેસી જાય તો એ સતીની સ્તુતિ નથી, પણ ઘોર અવહેલના જ છે. આજે પણ જો કઈ સતી સીતાના તમામ ગુણોને માન્ય રાખી તેના શિયળમાં દોષનું ઉદ્દભાવન કરે અગર તે શંકા પણ કરે તો તે સતીને સેવક નથી પણ દ્રોહી છે. અજ્ઞાનતાથી પણ તેવો દ્રોહ કરનારો શિષ્ટ સમાજમાં કદી પણ નભી ન શકે. ભગવાન મહાવીરને અજ્ઞાન, અસર્વજ્ઞ ઠરાવવામાં લેખક પણ પોતાની અજ્ઞાનતા જ જાહેર કરે છે. જે તેમણે શ્રી જિનાગમનુંજેનશાસનની શૈલીનું અધ્યયન કર્યું હોત અથવા તો ગુરુનમથી જેન તત્ત્વજ્ઞાનને સમજ્યા હેત તો કદી પણ તેઓ આવું સાહસ કરી શકતા નહિ. જે સર્વજ્ઞ ભગવાન મહાવીરના તત્ત્વજ્ઞાનને આજના પાશ્ચાત્ય વિદ્વાનો અને તત્ત્વવેત્તાઓ પણ પરમ આદરની નજરથી નિહાળે છે, ગણધર ભગવંતોએ–ચૌદ પૂર્વીઓએ તથા હેમચંદ્રસુરીશ્વરજી આદિ પૂર્વચાર્યોએ જેમને લોકોત્તર વીતરાગ પુરુષ તરીકે સ્વીકાર્યા છે, જેમના અન્ય ગુણે સંબંધી તમામ જૈનશાસ્ત્રોમાં એક સરખી વાત આવે છે અને જેમને વર્તમાન જૈન સંધ ત્રિકાળ પરમ શ્રદ્ધા અને ભકિતથી પૂજે છે, તે ભગવાન મહાવીરમાં નહીં જેવા લૌકિક ગુણનું આરોપણ કરી તેમની મહત્તા ગાવી અને તેમના લેકોત્તર ગુનો અપલાપ કરવો એ તેમની સ્તુતિ નથી–ભકિત નથી, પણ દ્રોહ છે. આમાં કેવળ ભગવાન મહાવીરને દ્રોહ નહીં પણ તમામ ગણધરો, પૂર્વાચાર્યો અને સમ! જૈન સંઘનો દ્રોહ છે. અજ્ઞાનથી પણ એક મહાપુરુષને માટે યદ્રા તા બોલાઈ જાય, તો તેને પણ જૈન શાસ્ત્રકારોએ મહાપાતક માન્યું છે અને કોઈ પણ શિષ્ટ પુરુષ આવું પાતક કરવાનું સાહસભર્યું પગલું ન જ ભરે એ દેખીતી વાત છે.
બીજી એક વાત લેખક ભાઈ દલસુખના હિતને માટે જણાવવી જરૂરી છે અને તે છે ભગવાન શબ્દ અને મહાત્મા શબ્દનો અર્થ
જેમણે સંપૂર્ણપણે વિષય કપાયાદિ આંતર શત્રુઓને છાયા નથી, પણ છતવાને માટે પ્રયત્નશીલ છે તે કહેવાય મહાત્મા; અને જેમણે સંપૂર્ણ પણે અાંતર શત્રુઓને જીતી લીધા છે તે કહેવાય ભગવાન. અર્થાત્ સાધક દશામાં રહેલ કહેવાય મહાત્મા અને સિદ્ધ દશાને પામેલ કહેવાય ભગવાન. આમ ભગવાન અને મહાત્મા શબ્દનો સ્પષ્ટ અર્થભેદ હોવા છતાં અને તમામ શાસ્ત્રકારોને તથા શબ્દકોષકારને એ જાતિનો અર્થભેદ સંમત હોવા છતાં ભગવાન અને મહાત્માની સરખામણી કરવા મથવું, એ તો સાગરને ખાબોચિયા સાથે સરખાવવા જેવી નરી અજ્ઞાનતા છે. ગાંધીજી જે કષાયવિજય માટે પ્રયત્નશીલ રહેતા હોય અને જે તેમણે સંપૂર્ણ કષાયવિજય ન કર્યો હોય તો હરગીજ તેમને ભગવાન તે નજ કહેવાય. મહાત્મા કહી શકાય કે નહિ એ ચર્ચા અત્રે અસ્થાને છે. અંશે અંશે પણ જે કષા ઉપર વિજય મેળવી શકાય છે તો કષાયને સંપૂર્ણ વિજય માનવામાં કઈ જ બાધ દેખાતો નથી. જે કઈ આમા એવો સંપૂર્ણ વિજય મેળવે તેને ભગવાન અથવા ઈશ્વર કહી શકાય. આખી શ્રમણ પરંપરાનો ઈતિહાસ સાક્ષી આપે છે કે ભગવાન મહાવીરે પુરુષાર્થથી સંપૂર્ણપણે પિતાના આંતર શત્રુને જીત્યા હતા અને માટે જ તેઓ ભગવાન તરીકે પૂજાયા છે, આજ પણે પૂજાય છે અને ભવિષ્યમાં પણ પૂજાશે.
વઢવાણ શહેર, તા. ૮-૨-૪૭
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
उ. मेघविजयजीका एक उपलब्ध ग्रंथ-वृत्तमौक्तिक
लेखक:-श्रीयुत अगरचंदजी नाहटा महाकवि उ. श्री. मेघविजयजी १८वीं शतीके चमकते सितारे हैं। आपकी प्रतिभा सर्वतोमुखी थी। व्याकरण, काव्य, ज्योतिष, सामुदिक, रमल, यंत्र, आध्यात्म, न्याय आदि विषयोंमें आपकी निर्बाध गति थी। और इन विषयोंके पांडित्यके परिचायक आपके ग्रंथ प्रत्येक विषयके मिलते हैं । काव्यप्रतिभा तो आपकी अजोड थी; मेघदूत, नैषध, माघ, किरातकी पादपूर्तिरूप काव्य एवं सप्तसंधान काव्य आपके असाधारण प्राण्डित्यके परिचायक हैं । आपके उपलब्ध समस्त ग्रंथोंका परिचय हाल हीमें सिंघी ग्रंथमालासे प्रकाखित दिग्विजय महाकाव्यकी प्रस्तावनामें प्रकाशित है। इनके अतिरिक्त न्यायका एक महत्त्वपूर्ण ग्रंथ मणिपरीक्षाकी उपलब्धि मुझे बीकानेरके बृहत्ज्ञानभंडारसे हुई थी जिसका परिचय मैंने अपने "उ. मेघविजयजीके दो नवीन ग्रंथ * " शीर्षक लेखमें (प्र. जैन सिद्धान्त भास्कर वर्ष १०, कि. २) दिया था। उपधानमालारोपणमहोत्सवके प्रसंग पर कोटेमें पू. मणिसागरसूरिजीके शिष्य विनयसागरजीके पास उ. मेघविजयजीका एक और नवीन ग्रंथ अवलोकनमें आया। प्रस्तुत लेखमें उसीका संक्षिप्त परिचय करवाया जा रहा है।
प्रस्तुत ग्रन्थ छंदःशास्त्र विषयक है और उसका नाम वृत्तमौक्तिक है । उद्दिष्ट नष्टका इसमें वर्णन किया गया है। विष को स्पष्ट करनेके लिये करयंत्र भी दिये गये हैं। यह ग्रन्थ सं. १७५५ में मु. भानुविजयके अध्ययनार्थ रचा गया है। इसकी एवं 'मणिपरीक्षा' की लिपि एक ही व्यक्तिकी प्रतीत होती है। छोटे छोटे अक्षरों में लिखा हुआ है। ग्रन्थका आधंत भाग इस प्रकार है।
वृत्तमौक्तिक पत्र १० आदि-प्रणम्य फणिना नम्यं सम्यक् श्रीपार्श्वमीश्वरम् ।
उद्दिष्टादिषु सूत्रार्थं कुर्वे श्रीवृत्तमौक्तिके ॥ १ ॥ अथ वृत्तमौक्तिके उद्दिष्टं नष्टं वर्णतो मात्रातों वा विवृण्यते ।
दत्वा पूर्वयुगांकान् लघोरुपरिगस्य नूभयतः । अंत्यांके गुरुशीर्षस्थितान् विभुं पदेऽथांकांश्च ॥
उद्धरितैश्च तथाकैः मात्रोद्दिष्टं विजानीयात् । इत्यादि * दो ग्रंथमेंसे एक 'शब्दचन्द्रिका' तो प्रकाशित हो चुकि है एवं इसकी प्रतियें अन्यत्र भी प्राप्त है, अतः उसके स्थान पर 'वृत्तमौक्तिक' समझना चाहिए ।
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૫-૬ |
શ્રી તારણુસ્વામી ઔર ઉનકા સમાજ [ ૧૩૯ पत्रांक २ में यंत्र मात्रा पताका, मात्रामेरु । पत्रांक ३ में--वर्णमेरु, मात्रामेरु, वर्णपताका । पत्रांक ४ में--मात्रामर्कटी, वर्णमर्कटी। पत्रांक ५ A में--इति वृत्तिमौक्तिके मात्राछंदमर्कटी। अथ मात्रानष्टम् । पत्रांक ८ में--वर्णमेरु, वर्णपताका । पत्रांक ९ में--मात्राछंदमेरु, मात्रामेरु, मात्रापताका ।
पत्रांक १० में--अथ वर्णमर्कटीकरण, मात्रामर्कटी। अंत-एते १ वर्ण २ मात्राभ्यां चतुर्विंशतिः कौतुकहेतुः । कोटयस्त्रयोदश । चत्वारिंशल्लक
नगाः भू १७ सहस्राणि षड्विंशत्यग्रा सप्तशती पुनः ॥ १ ॥ प्रस्तारपिण्डसंख्येयं विवृता वृत्तमौक्तिके । बोधनात् साधनात् साम्या (?) येषां नालस्यवश्यता ॥२॥ उद्दिष्टादिषु वृत्तमौक्तिकमिति व्याख्यातवान् श्वेतासक् श्रीमेघाद्विजयाख्यवाचकवरः प्रौढ्या तपाम्नायिकः । यत् सम्यग् विवृतं नवाऽनवगमान्मिथ्याधृतं सजनैस्तसंशोध्य शुभं विधेयमिति मे विज्ञप्ति मुक्तालता ॥३॥ समित्यर्थाश्वभू (१७५५) वर्षे प्रोढिरेपा भवत् श्रिये । भान्वादिविजयाध्यायहेतुतः सिद्धिमाश्रित ॥ ४ ॥
इति वृत्तमौक्तिकदुर्गमबोधः॥ - इस प्रतिके कुल पत्र १०, प्रतिपत्र पंक्ति २१, प्रति पंक्ति अक्षर ६० से ६४ । ४ पत्रोमें मंत्र हैं।
श्री तारणस्वामी और उनका समाज
(लेखक-प्रो० मूलराजजी जैन) आल इन्डिया ओरियंटल कान्फरन्सका तेरहवां अधिवेशन गत अक्तूबरमें नागपुर (सी० पी० ) में हुआ । उसमें जैन विद्याभवनकी ओरसे प्रतिनिधि रूपसे संमिलित होनेका मुझे सौभाग्य प्राप्त हुआ। इस कान्फरन्समें प्राकृत और जैन धर्म सम्बन्धी पृथक् विभाग था जिसके लिए भारतवर्षके भिन्न २ प्रान्तोंके जैन तथा अजैन विद्वानोंने बड़े महत्त्वपूर्ण निबन्ध लिखे थे। एक निबन्ध श्री तारणस्वामी और उनके समाजके विषयमें था। यह पहला अवसर था कि मैंने तारणस्वामोका नाम सुना । खोज करने पर विदित हुआ कि सी० पी० में तारण समाजका काफी प्रचार है । नागपुर (इतवारा पेठ) में अखिल भारत
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१४० ] શ્રી જૈન સત્ય પ્રકાશ
वर्ष १२ वर्षीय तारण संशोधक मंडल है जिसके मंत्री बा० ज्ञानचंद्र बो. ए. उत्साही व्यक्ति हैं। पाठकोंकी जानकारीके लिये तारण समाजका कुछ वर्णन यहां किया जाता है ।
तारणसमाजके प्रवर्तक श्री तारणस्वामी थे । इनके पिताका नाम गढा साहु था, जो परवार जातिके एक सेठ थे और पुष्पावती नगरीमें रहते थे तथा दिल्लीके बादशाहके यहां कर्मचारी थे। इनकी धर्मपत्नी वारश्री थी। इस दंपताके घर तारणस्वामीका जन्म अगहन सुदि ७ सं. १५०५को हुआ। इस समय दिल्हीमें अलाउद्दीन सयदका राज था। दो वर्ष पीछे बहलोल लोदी बादशाह हुआ। जब बालक तारण पनि वर्षके हुए तो इनके पिताके उपर भारी विपत्ति आइ, जिसके कारण वे पुष्पावतीको छोड कर मालवा देशमें चले आए और खिमालासे के निकट 'गडौला' ( जिला सागर, तहसील खुरई) में ठहर गये । यहां एक श्रुतमुनिने तारणको देख भविष्यवाणी कही कि यह बालक बड़ा महाःमा होगा। इस पर गढा साहु गडौलासे चल कर टॉक स्टेटमें से परखेडी (बासौदा स्टेशनके पास) आये। वहां एक जैन से के साथ मिल कर व्यापार करने लगे और पुत्रके विद्याभ्यासका उचित प्रबन्ध कर दिया । बालक चतुर था, शीन हो जैन शास्त्रोमें पारंगत हो गया। इसे छोटी उमरमें ही वैराग्य उत्पन्न हुआ । कहते हैं कि बड़े होने पर भी इन्होंने शादी नहीं की। कुछ काल पीछे घर छोड कर ब्रह्मचारी या मुनि हो गये । मल्हारगढ (ग्वालियर स्टेट, मुंगावली स्टेशनसे तीन कोस )में ठहर कर योगाभ्यास करने लगे और साथ ही गांवोनगरोंमें घूम कर अध्यात्मगर्भित उपदेश देने लगे। इससे इन्होंने पांच लाख जैनी बनाये। ये जाति पांतिका विचार किये बिना हर किसीको जैनमतमें शामिल कर लेते थे। इन्होने सं. १५७२, ज्येष्ठ वदि ६ शुक्रवारको समाधि मरणसे शरीर छोड़ा । उस समय सिकंदर लोदीका राज था।
इनके कई शिष्य हुए, जैसे-लक्ष्मण पांडे, चिदानंद चौधरी, परमानंद विलासी, सुल्पसाह तेली, लुकमानशाह मुसलमान । स्वामीजोके अनुयायी तारणतरण समाज कहलाते हैं। बर्तमान कालमें इनकी संख्या १०,००० के लगभग होगी, जो मिर्जापुर, बांदा, मध्यप्रान्त
और मध्यभारतमें पाये जाते हैं। ये लोग चैलालयके नामसे सरस्वती भवन बनवाते हैं और वेदी पर शास्त्र विराजमान करते हैं। उसके सामने जिन भगवानकी उपासना होती है। ये दिगम्बर शास्त्रों को मानते और पढ़ते पढ़ाते हैं। इनमें जिनप्रतिमाके पूजनका रिवाज नहीं, परंतु तो भो ये तीर्थों और जिनप्रतिमाके दर्शन करते हैं।
तारणस्वामीने अपने समयको परिस्थितिको देखकर जिन प्रतिमाको गौण कर दिया, क्योंकि वे उस मुसलमानी कालमें जगह २ मूर्तिपूजाका खंडन होता देख रहे थे। इस
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
अ
-६]
શ્રી તાણુસ્વામી ઔર ઉનકા સમાજ
[ १४१
खंडन से प्रभावित हो कर चिकनकी सोलहवीं शताब्दीमें पूर्व देश में कबीरदासने कबीर पंथकी, गुजरात भारवाड में लोंका शाहने इंडिया पंथकी और पंजाब में गुरु नानक देवने सिक्ख पंथ की स्थापना की । इन सब महात्माओंने मूर्तिपूजाका खंडन किया है।
तारणस्वामी बडे प्रभावशाली उपदेष्टा और अध्यात्मरसलीन जैन संत थे । बेतवा नदीसे एक मील दूर मल्हारगढ में इनका समाधिस्थान है। इसके बोचमें जिनवाणी चैत्यालय है और इर्दगिर्द यात्रियों के ठहरनेको धर्मशाला | नदी के तट पर स्वामीजोके सामायिक करनेका दालान है, और मध्य में तीन चबूतरे हैं। एक पर स्वामीजी ध्यान लगाते थे । भवनके पीछे लुमानशाहका झोपडा है । दूसरा स्थान सेमरखेडीमें है । तारणस्वामी के बनाये १४ ग्रन्थ प्रसिद्ध हैं - १. श्रावकाचार श्लोक ४६२, २. मालारोहण श्लो० ३२; ३. पंडित पूजा ३२; ४. कमलवत्तीसी ३२ ५ उपदेशशुद्धलार ५८८ ६ ज्ञानसमुच्चयसार ९०७. रामलप लुड या अमलनाडु ३२३३, ८. चौबीस ठाण, गद्यपद्य २० पत्रे; ९. त्रिभंगसार ७१ ० १०. खतिका विशेष गद्य २ पत्रे; ११. सिद्धस्वभाव १ पत्रा, १२. शून्यस्वभाव २ प १३. नाममात्रा, ९ पत्रे और १४ द्मस्थ वामीपत्रे * । इनमेंसे श्रावकाचार पर स्वर्गीय ब्र० सीतलप्रसादजीने सं० १९८८में हिंदी टीका लिखी, जिसे सागर (सी०पी०) से सं० १९८९ में भथुराप्रसाद बजाजने प्रकाशित किया ।
9
;
तारण तरण श्रावकाचारकी भाषा बडी विचित्र है जैसा कि नीचे दिये हुए अवतरण से प्रकट होगा
सुदेवं न उपासते क्रियते लोक मूढयं ।
कुदेवे याहि भक्ति, विश्वासं नरयं पतं ॥ ५९ ॥ अंध अंधेन दृष्यते ।
अदेवं देव उक्तं च,
मार्गे किं प्रवेशं च, अंध कूपे पतंति ये ॥ ६० ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
* तारणस्वामी संबन्धी भूमिका से लिया गया है ।
अर्थ- जो सच्चे देव (अरहंत) को नहीं पूजते और लोकमूढता करते हैं, कुदेवमें जो उनकी भक्ति और विश्वास है, वे नरकमें डालने वाले हैं ॥ ५९ ॥
अदेवो देव कहन! ऐसा है जैसे अंधे को अंधे द्वारा मार्ग दिखाया जावे । मार्गमें प्रवेश कैसे होगा ? ये अदेव अंधकूपमें डाल देते हैं ।
श्रावकाचार की भाषा में संस्कृतके अनेक विभक्त्यन्त पद हैं, बहुत से विभक्ति रहित शब्द हैं । कई विकृत रूप हैं । व्याकरणको दृष्टिसे उनका परस्पर संबन्ध नहीं बैठता । यह
समस्त
कथन श्रावकाचारकी ब्र० शीतलप्रसाद द्वारा लिखित
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન દર્શન લેખક—શ્રીયુત મેાહનલાલ દીપચં ચાકસી
( ગતાંકથી ચાલુ )
આઠ કર્માં પાતે જડ હેાવા છતાં, ચેતના લક્ષણવાળી જીવ સૃષ્ટિના સંપક માં આવી, સમયે સમયે, પૂર્ણ જ્ઞાની સિવાયના આમજન સમૂહના લક્ષ્યમાં પણ ન ઊતરી શકે એવી વિચિત્રતાઓને જન્મ આપે છે. આપણા જેવા સંસારસ્થ આત્માએથી એ વાતા અજાણી નથી, નેત્રા સામે રામરાજ જે નવનવા બનાવા નતાં જોવાય છે, એ પાછળ બાહ્ય નજરે ભલેને અમૂક વ્યક્તિ કે અમૂક પદાર્થ નિમિત્ત રૂપે કાર્ય કરી રહેલ દૃષ્ટિગેાચર થાય, પણ સૂક્ષ્મતાથી અવલાકન કરવામાં આવે, ન્યાય દષ્ટિથી તુલના કરવામાં આવે, કિંવા એ પાછળનાં કારણેાના ખારીકાઈથી વિચાર કરવામાં આવે તો ઉપર વર્ણવેલા આઠ **માંના એક યા એકથી અધિક એમાં ભાગ ભજવી રહેલાં જાશે. કદાચ અમ્રપણે એમાંના એક ઉપર નજર પડે તે પણ બાકોના ઘણાખરા સહચારમાં હાવાના જ. નાની ભગવતાએ કહેલું છે કે, સસારવાસી આત્મા સમયે સમયે સાત કર્યાં બાંધે છે. એક આયુષ્ય કર્મ જ એવું છે કે એના બંધ અમુક મર્માંદા માંગે છે. આ પ્રકારની સ્થિતિ હાવાથી જીવની સરખામણી લેાખંડના ગાળા સાથે કરીને બતાવવામાં આવ્યું છે કે ક્રમ”પુગળાથી વ્યાપ્ત આ ચૌદ રાજલેાકમાંથૂલ નજરે કહીએ તે માનવ—દેવનારક અને પ્રાણી સમૂહથી ભરેલા ત્રણ લાકમાં—ગાળા ગબડે એટલે કંઈ ને ક ંઈ અસર થયા વિના રહે નહિ. અર્થાત્ ગમે તેવી સાવચેતી રાખવા જાય, તે પણુ પરસ્પરના સ`પર્ક થાય જ. ભલે પછી એમાં અનુભાગ કે પ્રદેશ આશ્રયો ઓછીવત્તી તરતમતા રહેવા પામે. અંજનથી ભરેલા ઓરડામાં પ્રવેશનાર વ્યક્તિના કપડા પર ડાધ ન બેસે એ બનવું જ અશકય છે. સંસારમાં રહેવુ અને કર્માંથી લેપાવું નહીં એ પણ ઉપરના દૃષ્ટાન્તે જોતાં અશકય જ છે. કેવળ એક સિદ્ધ દશા જ કર્મીના સપાટામાં કાઈ કાળે આવી શકતી નથી. એનું સ્થાન ચૌદ રાજલાકના પ્રાંત ભાગે કહેવામાં આવ્યું છે એ યથાર્થ ને યુતિશુદ્ધ છે. પૃથ્વી પર વિચરતા, ચાર ઘાતી કર્મોના કૂચા કરી વાળનારા અને કેવળ પરમાર્થ જીવન જીવનારા અરિહંત ભગવંતાને પણ બાકીનાં ચાર કર્મી ભલે એ અવાતી તરીકે એળખાતા હાય અને જલદ અસર કરનારા ન હોય છતાં એની અસર તા લાગે છે. સથા મુક્ત દશા તા માત્ર સિદ્ધને જ વરી છે. એ પ્રાપ્ત થાય તે આત્મા રાષ્ટિક રત્નસમ નિર્માળ થાય છે. પછી નથી તા એને અવતરવાની જરૂર રહેતી કે નથી તા ચૌદ રાજલાકમાં યાને સંસારમાં આવવાની અગત્ય રહેતી. જ્યાં કનુ ખૂળ નથી ત્યાં પછી પુનઃ भाषा शुद्ध संस्कृत नहीं है, लेकिन संस्कृतका भ्रम उत्पन्न करती है । इसे "संस्कृताभास" Imitation Sanskritāા ના સજ્જતા હૈ । યક્ષ્ નૃત્રિમ માળા હૈ । ચોજીત્રાની શિલી भाषा पर आश्रित नहीं । संस्कृतका रूप देनेके लिये शब्दों के अंतमें अक्सर अनुस्वार लगा दिया गया है। इस प्रकारकी संस्कृताभास भाषा हिंदीके ग्रंथोंमें किसी २ स्थल पर मिलती है। जैसे- चंदबरदाईके पृथ्वीराज रासोमें, तुलसीदासकी रामायणमें, सिक्खोंके आदिग्रंथमें। ऐसी भाषाका अर्थ करनेमें कल्पनासे काम लेना पड़ता है ।
जैन विद्या भवन, लाहौर ता. ५-१-४७
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૫-૬ ]. જૈન દર્શન
[ ૧૪૩ લેપાવાનું શી રીતે સંભવે? કારણના અભાવે કાર્યનો અભાવ જ હોય. પુનઃ જન્મ-મરણ ઊભાં રહેતાં હોય તે સાચી મુક્ત દશા કહેવાય જ શી રીતે ? આ ઉપરથી બે વાત સ્પષ્ટ થાય છે કે સર્વ વાતે સમાન સ્થિતિવાળું અને સદાકાળ એક જ દશામાં ટકનારું જે કોઈ પણ સ્થાન હોય તો તે સિદ્ધોનું છે; અને સદા ઘડીએ પલકે પરિવર્તન પામી, નવ નવા ફેરફારો બતાવનારું અથવા તો સારી-માઠી, ઊંચી-નીચી આદિ વિવિધતાથી ભરેલું સ્થાન તે સંસાર છે. એમાં ત્રણે લોક સમાય છે.
આમ કર્મના સ્વરૂપમાં ઊંડા ઊતરતાં સહજ જણાય છે કે એ જડ તથા અજીવ હોવા છતાં વિશ્વની નિયામક ગતિમાં મજબૂતપણે અગત્યતા ધરાવનાર પદાર્થ છે. દુનિયા અસ્તોદયના ચક્રાવે વહેતી જણાય છે એમાં કર્મને ફાળો નાનોસૂને નથી જ. કોઈ સુખી, કોઈ દુ:ખી, એક રાજા તો બીજે નોકર, એકાદ જન્મતાં જ પારણામાં ઝૂલતો હેય વા કુલ પાન માફક ઉછરતો હોય તો અન્યને પાથરવાના વસ્ત્રનાં ૫ણું ફાંફાં હોય; ખાવાનું તે મળે ત્યારે ખરું-એવી સ્થિતિ હોય. આ પ્રકારના તફાવત વિચારતાં જ એમાં કોઈ શકિત કામ કરી રહેલ જણાય છે. એથી જરા આગળ વધીએ તો જણાશે કે એક જ માતાપિતાના સંતાને લેવા છતાં એક પ્રખર બુદ્ધિશાળી અને બીજે સાવ નિરક્ષર ! સરખા ખાનપાન મળવા છતાં એકનું શરીર ભરાવદાર તો બીજે સાવ સૂકલકડી ! દ્વિજ કે ક્ષત્રિયના કુળમાં ઉત્પન્ન થવા માત્રથી વ્યવહારમાં એ ઊંચ ગણાય, ભલેને એનાં કર્મો હલકટ અને ભયંકર હોય ! એથી ઉલટું હલકી જાતિમાં ઉત્પન્ન થયો હોય, છતાં કામ ગૃહસ્થને છાજે તેવાં કરતો હય, વાણું મધુર બોલતો હોય, છતાં જન્મને આશ્રયી એ નીચમાં ગણાય. આવી તો સંખ્યાબંધ વિચિત્રતાઓ આલેખી શકાય. એ બધાની પાછળ આંતરિક દોરી સંચાર પેલી આઠ પ્રકારની કમમંડળીનો જ છે. એની એક અઠ્ઠાવન પ્રકૃતિઓનો યથાર્થ રીતે તાળો મેળવતાં જ ગૂંચવણ ભર્યાં કકડાં ઉકલી જાય છે.
જગતમાં પગલે પગલે જોવા મળતી આવી વિચિત્રતાઓ માટેનાં બાહ્ય કારણે ચર્મર ચક્ષુ ધારી ભલેને ભિન્ન ભિન્ન કલ્પે, પણ જ્ઞાનને વડે જોનાર તો થાળી વગાડીને કહે છે કે, એમાં કર્મરાજના પ્રપંચો સિવાય અન્ય કંઈ જ નથી. કેટલાંક કર્મોની અનુકૂળતા હોય છતાં કેટલાકની પ્રતિકૂળતા ખડી થાય છે એટલે જ વિચિત્રતાઓ ઉદભવે છે. ભલેને બાળ નજરે જોનાર બોલી નાંખે કે એ સર્વ ઈરાદા પૂર્વક ઊભા કરાયેલા ભેદભાવ છે, ભૂંસી વાળવામાં કંઈ જ મુશ્કેલી નથી. પણ એ સર્વ કથનમાં કે લખાણમાં જેટલું સુલભ જણાય છે એટલું આચરણ કે અનુભવમાં સરળ નથી. સાત સાંધતા તેર તૂટવા જેવું થાય છે! આનો અર્થ કેઈ એમ ન જ કરે કે હાથ જોડી બેસી રહેવું કિવા ચાલતું આવેલ ચાલવા દેવું. પુરુષાર્થ તો જરૂરી છે અને એ સદા પ્રશંસાપાત્ર છે. પણ આંકડા સાંધતાં દોષારોપણ કઈ વ્યકિતના ખભે ન આપાય કે નાસીપાસ થતાં ભામાશ બની અકર્મય દશાના તળિયે પહોંચી ન જવાય એ ખાતર કર્મોની આંટીઘૂંટી સમજવાની ખાસ જરૂર છે. આથી જ જુદા જુદા દર્શનકારોએ કમને ગણતરીમાં લીધું છે જ. કેઈએ પ્રકૃતિ તરીકે તો બીજાએ ઈશ્વર રૂપે. કેઈએ વળી ત્રીજી જ રીતે. એને છેદ ઉરાડી શકાય તેમ નથી જ. કર્મના બંધનમાં ભાગ ભજવનારા મુખ્ય કારણો જોઈ વિશ્વતંત્રની ગતિમાં એ સિવાય બીજા કારણે છે તે હવે પછી વિચારીશું. (ચાલુ)
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભિન્નમાલસ્થ પાર્શ્વજિનનું ઐતિહાસિક સ્તવન સંગ્રાહક તથા સંપાદક –પૂજ્ય મુનિ મહારાજ શ્રી જ્ઞાનવિજયજી (ત્રિપુટી)
અહીં જે સ્તવન આપવામાં આવે છે તે સ્તવન, બીજા સ્તવનો કરતાં વિશેષતા ધરાવે છે, એટલે જ અહીં તેનો પરિચય આપવો ઉચિત ધાર્યો છે.
આ સ્તવનના રચયિતા છે શ્રી રત્નસિંહસૂરીશ્વરજીના શિષ્ય સુમતિકમના શિષ્ય પુન્યકમલજી. સ્તવનની રચના વિ. સં. ૧૬૬૨, શ્રાવણ સુદ ૫ ને રવિવારે કરવામાં આવી છે. આ પુણ્યકમલજીનો જીવનપરિચય અને તેમણે બનાવેલ અન્ય કૃતિઓ વગેરેને પરિચય ભવિષ્ય ઉપર મુલતવી રાખી હમણું માત્ર સ્તવન ગત વસ્તુને જ પરિચય આપું છું.
સ્તવનની વસ્તુ વાત એમ બની છે કે હિન્દુસ્તાન પરદેશીઓના આક્રમણથી દલિત થઈ ગયું હતું; ભારતમાં મુસ્લીમ સત્તાને હાકોટ વાગી રહ્યો હતો, તેઓ પોતાની મરજી મુજબ શાસન ચલાવતા હતા અને મંદિર અને મૂર્તિઓને અવંસ એ તો જાણે પિતાનું કર્તવ્ય જ હોય એમ એ સમ્રાટો વતી રહ્યા હતા. જે ઈસ્લામ ધર્મ શાંતિ, પ્રેમ અને સહકારના પાયા ઉપર રચાયો હતો, પાડોસીઓ સાથે પ્રેમથી વર્તવાનો સિદ્ધાંત જે ધર્મ શીખવતો હતો તે ધર્મના સિદ્ધાંતથી અનભિજ્ઞ કેટલાક સમ્રાટો મંદિર અને મૂર્તિઓનો વંસ કરી, પાડેસી ધર્મ ચૂક્યા હતા. જે સમ્રાટોએ મૂર્તિઓનો બુતપરસ્તી કહી વિનાશ કર્યો, મંદિરની ભૂતખાનાં કહી હાંસી કરી એ જ સમ્રાટોએ મસ્જિદ, મકબરા અને કબરે બનાવી, શોભાવી, સન્માની અને ધૂપ-દીપ-લ–કૂલથી પૂજી પણ છે. જે બુતપરસ્તીને પોતે નિંદી, એ જ બુતપરસ્તી પિતે સ્વીકારી ! ખેર, એ વસ્તુ અત્યારે જવા દઈએ અને તવનકારનો આશય જોઈએ.
ભિન્નમાલ નામનું પ્રાચીન ભવ્ય નગર છે. એ શ્રીમાલ, પુલ, રત્નમાલ વગેરે નામો છે. અને ચોથા યુગમાં આ નગર સ્થપાયેલું છે. અહીં અનેક વાવો, કુવા, તળાવ, નદી છે; અનેક ગઢ, મહેલો અને જિનમંદિરો છે. ચોરાશી જ્ઞાતિઓની સ્થાપના અહીં થઈ છે. અહીં હજારે વ્યવહારીઓ-વણિકો-વસે છે અને હર બ્રાહ્મણે પણ વસે છે. અહીંના વણિકે ધર્મ અને ધનના ભંડાર હતા. તેમણે પાર્શ્વનાથ પ્રભુની પિત્તળની સુંદર મૂર્તિ પરિકર સહિત બનાવી હતી; કુલ આઠ મૂર્તિઓ બનાવી હતી. એક વાર મુસલમાનનો ભયંકર હુમલો થયો ત્યારે આ મૂર્તિઓ ભૂમિમાં ભંડારી દેવામાં આવી હતી. ઘણાં વર્ષો પછી એક વાર મકાન ખોદતાં એક ઇંટ ખસી ગઈ અને પૂર્વે સ્થાપેલી મહા ચમત્કારી શ્રી પાર્શ્વપ્રભુની મૂર્તિ પ્રગટ દેખાણી. આ સાથે શ્રી મહાવીર પ્રભુનું પત્તળનું સમવસરણ અને શારદાદેવી વગેરે આઠ વિદ્યાદેવીઓની મૂર્તિઓ પણ નીકળી છે. આ ઘટનાને સમય છે સં. ૧૬૫૧ ને.
આ વખતે ભિન્નમાલમાં મહતા લખમણ વગેરે મુખ્ય હતા. ચઉસિયા અને ભાવડ વગેરે ગચ્છો હતા. શ્રીસંઘે ચોવીસી અને શ્રી પાર્શ્વનાથ પ્રભુનાં દર્શન કર્યો અને એ મૂર્તિઓ ભિન્નમાલના પ્રાચીન મંદિર તરીકે ગણાતા શ્રી શાંતિનાથજીના મંદિરમાં સ્થાપિત કરી.
આ અવસરે ભિન્નમાલ જાવાલના હાથ નીચે હતું. જાવાલમાં ગજનીખાન દ્વિતીય સત્તાધીશ હતો. એના હાથ નીચે ભિન્નમાલમાં એક હાકેમ રહેતો હતો તેને ખબર પડી
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૫-૬] ભિન્નમાલસ્થ પાશ્વજિનનું ઐતિહાસિક સ્તવન [ ૧૪૫
સોનાની મોટી મૂર્તિઓ ભૂતખાનામાંથી નીકળેલ છે (પિત્તળનું ભૂતખાનું નીકળ્યું છે). આ સમાચાર હાકેમે પિતાના સૂબેદાર ગજનીખાનને જાવાલ પહોંચાડયા. ગજનીખાને તરત જ ભિન્નમાલના જૈન સંઘને હુકમ પહોંચાડ્યો કે, તમારી મૂર્તિઓ મને મેકલી આપે; એને ભંગાવી–ગળાવી હું મારા હાથીઓના ગળે બાંધવાના ઘંટ બનાવરાવીશ. ખાને મૂર્તિઓ જાવાલ મંગાવી લીધી. જૈન સંઘે જાવા જઈ ગજનીખાનને વિનવ્યા અને કહ્યું: નામદાર, આપને જોઈએ તો પિત્તળના ઘંટ માટે અમે ચાર હજાર રૂપિયા (ચાર હજાર પીરોજી) આપીએ, પણ પ્રભુભૂતિ આપ અમને સોંપી દ્યો. સાથે એ પણ કહ્યું કે, આવા ચમત્કારી પ્રભુ, કે જે આદમ–બાબાનું રૂપ છે, તેમનું તે અકલ સ્વરૂપ છે, માટે તેમને તે સલામ કરી જ્યાં હતા ત્યાં પહોંચાડી દેવા ઠીક છે. પરંતુ ગજનીખાને તે ન માન્યું અને કહ્યું કે, મને એક લાખ રૂપિયા આપો. સૂબેદારના આ કથન પછી આખો સંધ નિરાશ થઈ પાછો ગયો. શ્રીસંધે મૂતિ પાછી ન આવે ત્યાં સુધી વિવિધ પ્રકારના અભિગ્રહ લીધા. આમાં નિરતાના શેઠ વરરંગ શાહે તે સૌથી આકરા અભિગ્રહ લીધો કે જયાં સુધી શ્રી. પારસનાથ પ્રભુજીની મૂર્તિ અહીં મંદિરમાં ન આવે ત્યાં સુધી અનાજ ન ખાવું. શ્રી. પાર્શ્વનાથ પ્રભુજીની મૂર્તિની પૂજા કર્યા પછી જ હું આહારપાણ લઈશ, એવો દઢ નિયમ લીધે.
એક પછી એક દિવસો જવા લાગ્યા. આ સંધ ઉદાસીન થઈ ગયું. ત્યાં શ્રીસંઘના પુણ્યબલ, લીલા ઘોડા ઉપર બેઠેલા લીલા વસ્ત્રધારી ધરણુંક, જાણે સાક્ષાત શ્રી. પાર્શ્વનાથજી પ્રગટ થયા હોય તેમ પ્રગટયા, અને ગજનીખાનને જગાડીને કહ્યું: “તું ઊઠ! જાગ ! મારે પગે પડ અને મને (મૂર્તિને) ભિન્નમાલ પહોંચાડી દે. નહિતર હું રૂઠીશ. હું રૂઠો કાળ જે છું. કદી રૂઠયો તે એનું પરિણામ સારું નહિ આવે, તેમ જ હું તુટું–રીશું તે અપાર સમૃદ્ધિ આપું. તારે જયજયકાર કરાવું!”
આ સાંભળતાં ગજનીખાન ભડકો નહિ, ડર્યો નહિ, પરંતુ એને તે અભિમાન ચઢયું. એ તો બોલ્યોઃ “તું અગડબગડે શું બોલે છે? તારા જેવાં ઘણું ભૂતખાનાં જોયાં, ઘણુયે ભાંગ્યાં, હું તારાથી ડરવાનો નથી. હું ખુદાનો યાર છું. અત્યારે તે મુસલમાનોના હાથમાં મોટો દેશ પડયો છે, એ તો ભૂતખાનાનો ક્ષય કરનાર છે.” ગજની ખાન હજી આગળ વધીને બોલે છે. ભૂતખાના ! તું સાંભળ, હું તો તારા શરીરના નાના નાના ટુકડા કરાવીશ, શહેરમાં શેરીએ શેરીએ ફેરવીશ. તું મને શું દુઃખ આપી શકવાને છે. તારા તૂટયા કે રૂઠયાથી મને શું થવાનું હતું ? તારા સેવકોમાં કાંઈ શકિત નથી જે મને કંઈ પણ કરી શકે.
આટલું કહી ખાન સૂતો ત્યાં તે ધરણેન્દ્ર પિતાને ચમત્કાર બતાવ્યું. એની સેનામાં ભયંકર રોગ (મરકી) ફેલાયો, હાથી અને ઘડા પણ માંદા પડયા, એની બીબીઓબેગમે અને બેટા-કુમારોને પણ માર પડવા લાગે; તેઓ રવા મંડ્યાં. ઠેર ઠેર મુસલમાને મરવા લાગ્યા, આપસમાં તડ-ધડાં પડવા લાગ્યાં; એના દેશમાં-ભયંકર દુકાળની પરિસ્થિતિ ઊભી થઈ. આખા જાલેર પરગણુમાં તોબા તોબા થવા માંડયું. પ્રજાએ જઈને સૂબાને કહ્યું: “નામદાર, આ જેનની મૂર્તિઓ એમને પહોંચાડી દો.” પણ હજી સૂબેદારનું અભિમાન ઊતર્યું નહોતું. આખરે એ પોતે માંદે પડે, એની ધ
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
A
શ્રી જેન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૨ ગઈ, ખાવાપીવાનું છૂટયું અને હમણાં મર્યો કે મરશે આવી વિકટ સ્થિતિ થઈ. રાજ્યમાં, રાજ્યકુટુમ્બમાં હાહાકાર મચ્યો. સૂબેદાર હવે ચેત્યો, મૃત્યુને ડર એને કારમો લાગ્યો. એણે મનમાં ને મનમાં પારસનાથ પ્રભુને હાથ જોડી જીવિતદાન માંગ્યું અને કહ્યું: આજ રાત્રે મને શાંતિ થશે તો હું સવારમાં જ પ્રભુમૂર્તિને ભિન્નમાલ માનપૂર્વક પહોંચડાવી દઈશ.” બસ, એની ભાવના શુદ્ધ થઈ, એનું અભિમાન-ઘમંડ ગળી ગયું અને એને શાંતિ થઈ.
બીજે દિવસે પ્રાત:કાલમાં જ પારસનાથ પ્રભુની મૂર્તિને સલામ કરી–પૂછ, સિંહાસન પર બેસારી અને હાથ જોડી વિનતિ કરીઃ હે અલ્લાહ, તમે જ આદમ છો, અલાહ છે, અલખ છે, દુનિયામાં તમારા જેવા બીજા કોઈ નથી. તમે જ પીર છે, પેગંબર છે, ખુદા છો, સાહેબ અને સુલતાન પણ તમે જ છે. હવે મારા ઉપર મહેર કરો. હું કદી પણ હવેથી તમારી આણું-આજ્ઞા નહિ લેવું.
જાલેરના શ્રીસંઘને બોલાવી મૂર્તિ સંપી. સમસ્ત સંધમાં આનંદ મંગલ વત્ય, વધામણું થયાં, વાજાં વાગવા લાગ્યાં, રંગછાંટણાં થયાં અને યાચકને દાન અપાયાં. પ્રભુજીને માનપૂર્વક રથમાં પધરાવી નિરતાના વરજંગ સંધવીને ત્યાં પહોંચાડ્યાં. નિરતાને સંધ બહુ જ પ્રસન્ન થયો.
વરજંગ સંધવીને બહુ જ આનંદ થયો. મંદિરજીમાં ઉસવ મંડાણે. સત્તરભેદી પૂજે મહોત્સવ પૂર્વક ભણાવી. “તેરે માસે પારણેએ” વરજંગ સંઘવીએ પ્રભુને પૂછ તેર મહિને પારણું કર્યું. ધન્ય છે એની ઘર્મશ્રદ્ધાને, એના ત્યાગ અને તપને કે જેણે આટલી દઢ ધર્મશ્રદ્ધા રાખી તેર મહિને પારણું કર્યું.
પંદર દિવસ નિરા ગામમાં પ્રભુજી રહ્યા પછી વરજાંગ સંધવીએ સ્વામીવાત્સલ્ય, પૂજા, પ્રભાવના આદિથી શાસનપ્રભાવના કરી અને પછી પ્રભુજીને ભિન્નમાલમાં પધરાવ્યા. ભિન્નમાલને શ્રીસંઘમાં ખૂબ આનંદ મંગલ વરતા. ચારે દેશથી શ્રીસંધ દર્શન-પૂજન માટે આવવા લાગ્યા. ભિન્નમાલના શ્રીસંઘે શ્રી. શાંતિનાથજીના મંદિરની પાસે જ શ્રી. પાર્શ્વનાથજીનું સુંદર જિનમંદિર બનાવ્યું. પૂર્વ તરફ સુંદર દરવાજો હતો. સુંદર ગઢ, મનેહર થાંભલા, તોરણ, નવ ચોકીઓ, પ્રદક્ષિણ વગેરેથી અલંકૃત સુંદર સૌશિખરી ભવ્ય જિનાપ્રસાદ બનાવ્યો મંદિરની બહાર શારદાદેવીની મૂર્તિ પણ સ્થાપી. પ્રતિષ્ઠામહેત્સવ શરૂ થયો. ગામગામના સંધ આવ્યા, સ્તવનકાર મહાત્મા ત્યારપછી શ્રી. પાર્શ્વનાથજીની પૂજાથી થતા આ લોક અને પરલેકના કલ્યાણલાભનું વર્ણન કરે છે.
ઉપર્યુક્ત પ્રસંગ પછી અર્થાત સં. ૧૬૫૧-૫૨ પછી બરાબર દશ વર્ષે (૧દર મા) સ્તવનકાર ભિન્નમાલમાં ચાતુર્માસ રહ્યા હતા અને પોતે નજરે શ્રી પાર્શ્વનાથજીના ચમકારો જોયા તે વર્ણવ્યા છે. આ દૃષ્ટિએ એક પ્રત્યક્ષદશી મહાત્માએ બનાવેલું આ સ્તવન એતિહાસિક દૃષ્ટિએ ખૂબ જ મહત્ત્વનું છે. જાલેરના ગજનીખાનને પ્રસંગ પણ એમણે જે વર્ણવ્યો છે તે પણ અતિહાસિક દૃષ્ટિએ સત્ય છે.
૧. આ નિરતા ગામ અત્યારે ભિન્નમાલની નજીકમાં છે. અને ભિન્નમાલથી જાલેર જતાં વચ્ચે આવે છે.
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૫-૬] ભિન્નમાલસ્થ પાશ્વજિનનું ઐતિહાસિક સ્તવન [ ૧૪૭
પાલનપુરના હાલના નવાબો આ ગજની ખાનના વંશજો છે. બીજુ, જાલેરના આ ગજનીખાને ઉપર્યુકત પ્રસંગ પછી–૧૯૫૧માં જગદ્ગુરુ શ્રી. હીરવિજયસૂરીશ્વરજી સમ્રાટ અકબરને પ્રતિબોધીને આવ્યા પછી, સમ્રાટના આગ્રહથી તેમના પટ્ટધર શ્રી. વિજયસેનસૂરીશ્વરજીને સમ્રાટને પ્રતિબંધ આપવા લાહોર મોકલ્યા છે.
સૂરીશ્વરજી લાહોરમાં પધાર્યા અને શ્રી. નંદીવિજ્યજીએ અષ્ટ અવધાન કર્યા તે વખતે આ ગજનીખાનની મૂર્તિભંજક કદરતા ઓછી થઈ હતી. ઉપર્યુક્ત ચમકારો અને આ પ્રસંગ પછી બજની ખાનના માનસમાં પરિવર્તન થયાનું સંભવે છે.
પ્રથમ જણાવ્યા મુજબ આ સ્તવનની રચના વિ. સં. ૧૬૬૨શ્રા, ૫ ને રવિવારે થઈ છે.
ગજનીખાનના અસ્તિત્વનો સૂચક અને જાલેરના તે સૂબેદાર હતા એનો સૂચક શિલાલેખ ભિન્નમાલના પાર્શ્વનાથજીના મંદિરમાં છે તે આ પ્રમાણે છે
" श्री पार्श्वपते नमः संवत् १६७१ वर्षे शाके १५३६ वर्तमाने चैत्र शुदि १५ सोमवारे श्री पार्श्वनाथदेवलमध्ये श्रीचंद्रप्रभमंदिरं कारापितं, रुपझ्या सहस्र २०१५६) खरचाणा, जालोर खान पहाडखान गजनीखान सुतराज्ये भानमालसोलं वोदा रहनेरा दोकडा श्रीपारसनाथरा देवका खरचाणा प्र० उदीम श्री वडवोर भीमशाखावाला श्री भावचंद्रशिष्य મટ્ટાર શ્રી વિનયચંદ્રસૂરિવરાખ્યો......
આ શિલાલેખ પ્રમાણે સં. ૧૬૭૧ માં જાલોરમાં ગજનીખાનના પુત્રનું રાજ્ય હતું.
ઉપર્યુક્ત કવિના કથનને અનુરૂપ સં. ૧૭૪૬ના પ્રસિદ્ધ તીર્થયાત્રા વર્ણનકાર શીલવિજયજી પોતાની તીર્થમાલામાં ભિન્નમાલ પાર્શ્વનાથનું વર્ણન કરતાં જણાવે છે કે – જાલોરનયરિ ગજનિષાન, પિસુન વનિ પ્રભુ ધરિયા બાન; વરજગ સંઘવી વરીઉ જામ, પાસ પેષીની જમણ્યું તમ. સ્વામી મહિમા ધરણેદિ ધર્યો, માની મલિકની વલિ વસિ કર્યો, પૂછ પ્રણમી આપ્યા ચાસ, સંઘ ચતુર્વિધ પગી આસ.
રદા હવામી સેવા તણી સંયેગી, પાહિ પરમારને ટલીયે પાગ; સેલ કેસિસનું જીનહર સિરી, હેમતણું તણિ કીધાં ઘરિ. ભિનમાલી ભય ભંજનનાથ, પાલણપુર શ્રી. પારસનાથ;
આ કવિરાજની માન્યતા મુજબ પ્રલાદના કુમાર (પરમાર)ને રોગ પણ આ શ્રી. પાર્શ્વનાથજીની પૂજાથી મટે છે અને ભિન્નમાલમાં તે ભયભંજન-ભીડભંજને પાસનાથજી છે. આ પ્રહૂલાદન રાજાએ પાછળથી પાલનપુરમાં શ્રી પ્રહૂલાદન પાર્શ્વનાથજીનું મંદિર બનાવ્યું છે.
વર્તમાન ભિન્નમાલ સુઝવાચકેની જાણ માટે ભિન્નમાલને ટૂંક પરિચય પણ અહીં આપવામાં આવે છે. ભિન્નમાલ મારવાડના જોધપુર સ્ટેટમાં આવેલું છે. આની ઉત્તર તરફ સુકરી નદી
૨પા
IRછા
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૮ ]. શ્રી જૈન સત્ય પ્રકાશ
_1 વર્ષ ૧૨ વહે છે, પૂર્વ તરફ આબુ-અરવલ્લીના પહાડે શોભી રહ્યા છે, દક્ષિણ તરફ સાચારનો પ્રાંત છે અને પશ્ચિમ બાજુ લુણી નદી વહે છે. ભિન્નમાલ એક ટેકરા ઉપર વસેલું હોવાથી પરથી આ ગામ દેખાય છે. આ નગરનાં ભિન્નમાલ, શ્રીમાલ, રત્નમલિ, પુષ્પમાલ એમ ભિન્ન ભિન્ન નામ મળે છે. અહીં અત્યારે ૩-૪ ઉપાશ્રય, ૨-૩ ધર્મશાળાઓ છે. શ્રાવકેના ઘર ૩૦૦ થી ૩૫૦ છે. ચાર જિનમંદિરે મોટાં છે. ૧ ઘરમંદિર છે અને બે મંદિરોમાં ચરણપાદુકા છે.
૧. શ્રી મહાવીર સ્વામીનું મંદિર આ મંદિર બહુ પ્રાચીન મનાય છે. મંદિર સુંદર અને ભવ્ય છે.
૨. શ્રી શાંતિનાથજીનું મંદિર આ મંદિરમાં બિરાજમાન મતિ ૧૬૩૪માં શ્રી હીરવિજયસૂરીશ્વરજી પ્રતિષ્ઠિત છે.
૩. શ્રી સુપાર્શ્વનાથજીનું મંદિર -આ મંદિર ખૂબ ઊંચું અને સુંદર છે. આમાં શ્રી સુપાર્શ્વનાથજીની ધાતુની પરિકરવાની પ્રાચીન મૂર્તિ છે. આગળ આપેલે ૧૬૭૧ ને લેખ આ મંદિરમાં છે.
૪. શ્રી શંતિનાથજીનું મંદિર આ મંદિર પ્રાચીન છે. આના થાંભલા ઉપર સં. ૧૨૧૨ ને લેખ છે.
૫. ઘરમંદિર છે. મૂળનાયક શ્રી પાર્શ્વનાથજીની સુંદર પરિકરસહિત મૂર્તિ છે. સં. ૧૬૮૩માં શ્રી વિજયદેવસૂરિ પ્રતિષ્ઠિત મૂર્તિ છે.
૬૭. ભીનમાલથી મા- માઈલ દૂર બે મંદિર છે, જેમાં એકમાં શ્રી ગેડીઝ પાર્શ્વનાથજીના ચરણ અને બીજામાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથજીનાં ચરણ છે.
ભિન્નમાલથી પિરવાલ અને શ્રીમાલ જેનેની ઉત્પત્તિ થઈ છે. શ્રીમાળી બ્રાહ્મણે પણ અહીંના જ કહેવાય છે.
પ્રાચીન ગુજરાતની આ રાજધાની મનાતું હતું. ગુજરાતના રાજાઓએ ઘણાં વર્ષો અહીં સત્તા ભોગવી.
આ નગરીને ઇતિહાસ ખૂબ જ પ્રાચીન અને રોમાંચક છે. વિશેષ માટે અમારું જિન તીર્થોને ઇતિહાસ’ પુસ્તક વાંચવું.
મૂળ સ્તવન સરસ્વતી ભગવતી નમીવ, પાય વાણું માંગીજે; ભીનમાલ પુર મંડણે એ, શ્રી પાસ ગાઈજે. આદિ નયર શ્રીયમાલ, પુષ્કમાલ રનમાલ; ચિૌ જુગ પ્રગટ એ, નામે નયેર ભિન્નમાલ. ગઢમઢ મંદિર પિલ, જિન સિવ પરસાદ વાપી કંપી નદીય નિવાણ, દીઠાં અતી ઓલાદ, ન્યાત ચેરાસીરી થાપના એ, જિણ નયર વદીતા, ઉચિત ગુણ સગલે કરી, જિણ અલિકા છતી.
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪ ૫-૬ ] ભિન્નમાલસ્થ પાર્શ્વજિનનુ ઐતિહાસિક તવન
v
ને
સહસ વિત્રહારીયા એ, વિપ્ર સહુસ પણિલ; લિખમીદેવી તણા પ્રસાદ, બહુ જાકજમાલ. તિણુ કાલે વિહારીયા એ, ધન ધરમના આગાર; નિપજાવ્યું પાસતણું ખિમ, પીતલમે સુંદર. મૂરતિ શ્રી સારદાતણી એ, આઠે
મૂતિ અવર; સ્વૈછતાણા જખ હૂઈ રાજ, તમ ભુŪરે ભંડારી. પ્રતીમય રણમૈં એ, સાવનમ સારી; ઈંટ ખણુતાં ધ્રુવલ ભણ્યા, પ્રગટયા શ્રી પાસ; સત સાલે એકાવને એ, મહુ પૂગી આસ. સમેાસરણુ શ્રી વીરન એ, પીતલમૈ સુંદર; સૂરત શ્રી સારદાતણી એ, આઠે મૂરત અવર. મુંહતા લખમણુ મૈં પન્યાસ, ભાવડ ચદસીયા; સંઘ ચાવીસ પ્રભુ પેખી પાસ, અતી હીડૈ હીયા. થાપ્યા શાંતિ પ્રસાદ આંણી, નિંત પૂજા મહેાછવ; ગીત ગ્યાન કરે ગારડીએ, બહુ સ્નાન મહેાછા. વસ્તુ છંદ તેષુ અવસર તેજી અવસર જાલેાર; દેશતિ ગજની અછે, નાસૈ ખાન તસુ રાજ પાલે; તુજ સેવક ભીન્નમાલપતિ, જાઇ વાત ખાનને સુણાવૈ, ~ ણિ સાહિબ પીતલ તણા, ભુતખાંના અદ્દભુત, પ્રગટયા જો તે રાખીયા, ધ્રુવ ઢાંમ મહુત.
નયર
ચાપા
For Private And Personal Use Only
( ૧૪૯
૧૦
૧૧
માનૈ વાત સુણી જેતલે, વેગે પાસ અણુાવે તેતā; ખુબ પીતલ મૈં પાયા આજ, ઘટ કરાવું હસતી કાજ. સુઘલે વાત હુઈ જેતલ, સંધ ચતુરવિધ મિતીયા તેતલે; જાચે વિનવીયા ગજનેખાન, નિષ્ઠામ માંગે મહાજન માંન પીતલ ધન હમ પાસે લીયેા, ભૂતખાના તબ છેડે દીચે1; ખાખા આક્રમકા એહ રૂપ, ઈસકા હુબહુ અકલ સરૂપ. તસુ ખજ મતી કીજે ખનુસાર, ઈસર્કુ કર્યું ખીજવીએ એક વાર; કરી સલામ હૈ છેડા પાસ, યુ' સહુ પુણૈ મન કી આાસ. ૧૫ આપું પીરાજી ચ્યાર હજાર, ગજનીમાંનિ બેલ્યેા તિવાર; લાખ રૂપિયાં કે માંમલે, કિમ છેાડું ક્રમડે ખેતલે. ૧૯
૧૪
૧૨
૧૩
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- [વર્ષ ૧૨
૧૫૦ ].
શ્રી જૈન સત્ય પ્રકાશ સંઘ સહુ મિલિ પાછો જાય, હીયડા માહે દુખ ન સમાય; હઈ હઈ વાત કહીંઇ કિસું, સ્વેછ થકી કિમ લેઈ તિસું. ૧૭ ધર અભિગ્રહ વિવિધ પ્રકાર, શ્રીભગવંત કરો અમારું પાર; નિરત ગામ વસે પુન્યવંત, સંઘવી વરજંગ બહુ ગુણવંત. ૧૮ અનહ તણે તિણ લીધે નમ, પાસમૂરતિ છૂટે તિહાં સીમ; પાસ પૂજી હું અનહ મેસ, હિવે જો તે પુન્ય વિસેસ. ૧૯ નીવડે ઘડે થયા અસવાર, નીલા વઆ પહરે સિરસાર પર ને પિમ સાથ, પ્રગટ) થયા શ્રી પારસનાથ. ૨૦ ગજનીખાન તું સૂતે જાગિ, વેગ ઉઠ મુજ ચરણે લાગક મુજને મૂકે નયર ભિનમાલ, નહિતર રૂઠો કાલે કાલ. ૨૧ જે રૂડું તો થાસ્થ વિયું, ધરણેન્દ્ર વચને એસ્ય ઉચયું; તૂઠો આપે રિદ્ધિ અપાર, અરીઅણુ માહે જેજેકાર. ૨૨
વસ્તુ ખાન ગજની ખાન ગજની, ચઢયો અહંકાર; બોલત બાંગડ બેલડ, ભતખાના તું કયા ડરાવૈ કરે સહિ બરે, બડા ભાગ મેરા કહાવે; રૂઠો તુઠે ક્યારે કરે, હમ ખુદાયકે યાર; મુસલમાન માટે મુલક, ભૂતખાના ખયકાર,
દ્વાલ સુણિ બે પાસ! વાત તુ મેરી, ટુક ટુક કાયા કરૂંગે તેરી,
સેરી સેરી ફેરવું એ. દેખું ક્યા તુ મુજ દેવ, તું કે મેરા કયા લેવે,
દેવે કયા તુજ સેવકો એ. પાસ કપાવી સૂતો ખાન, ધરણેન્દ્ર પાસતણે પરધાન
ધ્યાન ધરે ફલ દાખીઈ એ. ટક માંહે ઉપની માર, હસતી ઘેડા હુઈ સંઘાર
ઠામ ઠામ ઑછ મરે એ. બીબી બેટા બંધન બે લે, નયણ દેખા ન થયો અકરે છે,
વહે લોચન સુંદરઈએ. જાલોરી શકેષી જે, નવી વરસેં તહાં ફેરૂ મેહ
તેડ લડે તડકે પર એ. પરજાલોક કરે પુકાર, પાસ મુરત છોડે ખનુકાર;
મહીર કરો સહુ સંઘ તણું એ.
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૫-૬ ] ભિન્નમાલસ્થ પાર્જિનનું ઐતિહાસિક સ્તવન સાર ભણેં મુજ છેડી સામી, ઋણુ એ બહુ ખીગડ્યા કામી; દામ ùાત અમ માગી” એ. રૂડા મુલકે ને હેઠા નાંખ, ધરણેન્દ્ર વચને એ શું સુખ ભાખે; છાડ કહેાડ તુજ પ્રાણ તજે એ. મારે મૂઠી. મરમ પિયાશ, અંગ ઉપના રાગ અપારા; આહાર નહિ વેદના સમા એ. અનહૅ પાન દીઠ। ન સુહાવે, નિદ્રા નાઠી દુર જાવૈ, થયા ખાન મરણુ સમે એ. મન માંહે ચેત્યા ગજની ખાંણ, પાસ જીનેસર પાસે માગુ' માંન; દીયા દાન જીવતણ્ણા એ. ને વેદન મુજ સમિસ રાતી, જે પ્રભુ છેાડીશ તું પ્રભાતી; વાત કહૈવેદ્યન સમા એ. વસ્તુ છે દ પાસ પૂછય પાસ પૂછ્યું, કરી સલામ: સિંધાસણ ઐઠા કરી, ભણે ખાંન નિજ માન મેાડીય; અલી અખ આદમ તુમ્હ, નહી કાઈ તુજતણી જોડીય; પીર પિગખર તું ખુદા, તું સાહિમ સુલતાંન; મહિર કરી પરજનયુ, કંદે ન લેાપુ... આંણુ.
હાલ
પાસ જિનેસર સૂપીયા એ, તેડાવી સવી સ ́ધ તા; નયર જાલેાર વધામણાએ, નિત નિત ઉચ્છલ રંગ તા. વાજિંત્ર વારે નવ નવાએ, સૌહવ ગાવે ભાસ તા; ખેલા ખેલે ર`ગ ભર એ, જાચિક આપૈ દાંન તેા. રથ બેસાડી સવિવિધસું એ,પેાહચાવ્યા નિરતો ગાંમ તા; સંઘવી વરજ ́ગ હરખીયા એ, કરે મહેાચ્છવ માંન તા. સતર ભેદ પૂજા કરીયા, માટે મંડે જગ તા; તેડયા ચિહ્ દિસે પાઠવીય, તેડાવી સુવિ સંધ તા. ભગતિ કરે શાહમીતણી એ, દીચે અવરાં દાંન તે; સત્ર પેહરાવી સાવદ્ન એ, આપે અધિકા માનતા. તેરે માસે પારણેા એ, પાસ પુજીને કીધ તા; રાગ સહૂ નાસી ગયા એ, મનના મનારથ સીધ તા. વસ્તુ છંદ
સંઘ ચિહુ ક્રિસ સંઘ ચિહુ દિશ, તથા આવત; પાસ પાસ તેહની ભલી, ભગતિ સંઘપતિ આસરે;
For Private And Personal Use Only
[૧૫૧
૩૧
કર
33
3r
સ્
st
૩
૩.
36
xe
૪૧
કર
a
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૫૨ ]
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ
ચિહું દિશ કીરતિ વીસ્તરી, જૈનધરમને જે ઉધાર; પનર દિવસ પ્રભુ તિહાં રહ્યા, પધાર્યાં ભીન્નમાલ; ર ઘર હુઆ · વધામણા, કીજૈ મગઢ માલ.
For Private And Personal Use Only
[ વર્ષ ૧૨
હાલ
પાસજી ૪૬
યાસ. ૪૭
સલ ચાવીય મનહરખીયા, નિરખીયા પાસ જિષ્ણુદ રે; ઘર ઘર ગુડી રે ઉછલી, મિલિયા ભવિક તણા વૃંદ રે; પાસજી ભલાં રે પધારીયા. પશુવીશલી જપમાલ રે, પાસ સુર સ`ગઢ વિ ટલૈં; સમણુ કેરા કાલ રે, સેવક કરે સ’ભાલ રે. પાસ પ્રસાદ નિપજાવીચા, શાંતિ જિજ્ઞેસર ગેડને બાર રે; રવહાર ગઢ માહિરે, માંડીયા સુરઘર વાશ રે. તારણ થંલ મૈં પૂતલી, કારણી વિષ્ણુધ પ્રકાર રે; નવ ચૌકીયે મન માહીયા, પાસ પ્રદક્ષિણા સાર રે. દ્વારમુખ ક્વીજન કરૈ કલ્યાણુ રે; સારદા થાપીયા, પૂજા મહાચ્છવ નિત નવા, નિપજાવ્યેા ભવિ જન પ્રાંણુ ૨. પાસપ્રસાદે સંપતિ મિલૈં, ટલે કલેસની કાડ ૨; દેવદાંવ કોઈ નવં લૈ, નરપતિ નામે કર જોડ રે. આાતીયાં પુર સવિટă, દુસમણુ રિપુલાય રે; ધ્યાન ધરતાં સવિ સિધ્ધ હુએ, નાંમૈં નવનિધ થાય રે, આજ આસ્યા મુજ સત્રિ ફૂલી, મિલિમિલિ મેં નવેલ રે; કામગવી કામકુંભ કર ચડૈ, ચિંતામણુ કરૈ ધર ગેલ રે. પાઁચ પુત્ર છઠા મુએ ચાડીયા, વલી હુએ રિદ્ધના નાસ રે; રડવર્ડ તેહના ચારડા, લયૈ દુહવ્યા જિન પાસ રે. પંચપ્રસાદ જિનવર તણા, સાહે મે રસમાંન રે; સંધ આવે ચિહું દિસ તણા, જાત્ર કરે માટે મંડાણુ રે. રાગ જલ જલણુ વિસહર વલી, ચાર અરી ગજ મૃગ રાજ રે; રણ દદુર મંડણ ભાંજણુ, પાસ નાંમૈ ભય જાયે ભાજ રે. આજ ભલે મહુરત થાપીયા, પાસજી પ્રસાદ મ’ડાણુ રે; નવ ચોકીચે મનમેાહીયા, પાખલી પરદખણા સાર રે. સત સાલ અને ખાસò, શ્રાવણ સુદિ રવિવાર ૐ; પાંચમી તિથિ પાસજી તણી, ગુણુ ગાવે હરખ અપાર રે. પાસજી પણ લસ
પાસા પર
અશ્વસેનનંદન દુઃખનિક, પાસ જિનવર જગગુરૂ; ભીનમાલભૂષણ વિગતિષણ, સંઘ ચાવીય સુખ કરૂ,
૪૪
૪૫
પાસજી. ૪૮
પાસજી જર
પાસજી ૫૦
પાસ૦ ૫૧
પાસજી પર
પાસજી ૫૩
પાજી ૫૪
પાસ૭૦ ૫૫
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અંક ૫-૬ ભિન્નમાલસ્થ પાર્શ્વઝિનનું ઐતિહાસિક સ્તવન તપગચ્છમંડણ કુગતિખંડણુ, શ્રી રત્નહુ સસૂરીસર્ પંડિત સુમતિ કમલ સીસ, પુન્યકમલ ભત્ર ભયહેરૂ, ઇતિશ્રી ભિન્નમાલજિનસ્તવન લિખત ૫. ગુરુવિજયેન નાહુલાઇનગરે ધના વાંચજો..
પરિશિષ્ટ ભિન્નમાલસ્તવન
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨)
(૩)
(૪)
( ૫ )
સરસતી સામીને વિનવું, માંગુ તુમ કને વચન રસાલ કે; ગુણ ગાઉં ગુરૂ તાં, અક્ષર દીને મુજને વિચાર કે. (૧) સાત ક્। સીત ઉજળે, લીજે૨ પ્રભાતેશ નામ કે; નામ લીધાં મનવાંછિત સંપજે, કીજે રે સ્વામી ઉત્તમ કામ કે. સાર અહીર ભીનમાલ(?)ગુઇરે,થરા રે ભીનમાલા પાધર કે; હાલીડા રે હલ ખેડતા, પ્રગટ હુમ્મા શ્રી પાર્શ્વનાથ કે. સારૂં મહાજન મળિયા અતિઘણાં, સૌ વધાવે રાણા રાવ કે; ગામ ગામરા સંધ મલિયા, દુત ચાલ્યા સે જલારે જાય કે. ગજનીમાં નાથને વિનવું, પ્રગટ હુ શ્રો પારસનાથ કે; જાલેારરા ગઢ હુંતી આણીયાં, ભીનમાલે દીએ રે મેલાણુ કે, ગજનીખાન પારસનાથ લે ચલ્યેા,હરખ્યારેસાહેબ મનમાં અપાર કે; ખાર જોડી અળદ જોતરાવીયા, તાહી ન ચાલે પારસનાથ કે. નવસે પીરાજી ધામીયા, તાહીન ક્રીયા પારસનાથ કે; ગજનીખાન ખીમીજી આવેાસીઇ, ઘાટ ઘડા ઢેસરા કરાય કે. સેાની સીરાહીરા તેડાવીઆ, આયા તે જાલેરેમાંય કે; ઘાટ ઘડા હીરા હઁસલા, ગાડાને ભટ્ટી ગુગરમાલ કે. વાહલેને વઢાવા વીસુયા, ખળીદાન વળી દેવરાવ કે; (૧)રને ઘડાઓ મુદ્રડી, ખીખીને વળી નવસ્રર હાર કે. સેાહીશુા(જીલા)માંહી જક્ષ આવી ઇમ કહે,મૂઝને સુકીજે નગર ભીનમાલ કે; માળીયે રે ભ્રમરા મેલીયા, પાવડીયાંશ વિસુઆરા સે ન પાર કે. (૧૦) ઢાળ મીજી
( ૬ )
(૭)
(૮)
(૯)
ગજનીખાન રૂપસી એલાવીયે, થારા ભૂતખાના પાછા લે જાવ રે; શ્રી પારસનાથ સ્વપ્ના દીયા વર લાલ રે,
સાચી એ સખ્યા કહી છત કરીએ તોઠાં સેવ લાલ ૨;
[ ૧૫૩
(આ સ્તવન અહીંથી ત્રુટક છે.)
For Private And Personal Use Only
× આ સ્તવન રાધનપુરમાં અખિડાસીની પેાળમાંના શ્રીલાવણ્યવિજયજી જૈન જ્ઞાનભંડારના ડા. ન. ૩૧માંની પ્રતિ નં. ૧૬૨૨ ઉપરથી ઉતાર્યું છે. પ્રતિનાં પાનાં ૩ છે. ૧ આ ત્રૂટક સ્તવન પાલણપુરવાસી ઇતિહાસપ્રેમી સ્વ. શાહે નાથાલાલ છગનલાલ પાસેથી ઇતિહાસરસિક શાહ કપુરચંદભાઈ મ છાચંદ પાસેથી પ્રાપ્ત થયેલ છે. આ લેખ સાથે ઐતિહાસિક ભીના હોવાથી પરિશિષ્ટ રૂપે દાખલ કરેલ છે.
સ
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચર્ચરી (ચર્ચરિકા)
(લે. પ્રો. હીરાલાલ ૨. કાપડિયા એમ. એ.) શબ્દ- ચર્ચરી' : કહો કે ચર્ચરિકા' કહે એ બંને એક જ છે. વિશેષમાં આ બને શબ્દો સંસ્કૃત છે અને એ ગુજરાતીમાં પણ વપરાય છે. પાઇયમાં આને માટે “અચ્ચરી' અને “ચરિયા” શબ્દ છે. વિશેષમાં ગુજરાતીમાં “ચાચરી” અને “ચાચરિ શખ પણ વપરાયેલા મળે છે.
અર્થ-હમણુ રામચન્દ્ર વિહત “સંરકૃત-અંગ્રેજી કેશ”માં “ચચરી' શબ્દના સાત અર્થ અપાયા છે: (૧) એક જાતનું ગીત, (૨) સંગીતમાં તાલ સાચવવા હાથ ઠેકવા તે, (૩) વિદ્વાનેનું ગાન (recitation), (૪) વસંતને અગેની કીડા, (૫) ઉવ, (૬) ખુશામત અને (૭) વાંકડિયા વાળ.
અભિધાનચિન્તામણિ (કાંડ ૨, લે. ૧૮૭)માં “ચર્ચા” અને “બી” એ બેને રમાનાર્થી ગયા છે. વિશેષમાં એની પણ વિશ્વતિમાં એ બંનેની વ્યુત્પત્તિ અમે નીચે મુજબ અપાઈ છે –
“જા પાસેના જલ'; “વા મદદનીશ જમરી” પાઇપસદમહgવમાં “ચર્ચરી' શબ્દના (૧) એક પ્રકારનું ગીત-ગાણું, (૨) ગાનારી ટાળી, (૩) એક જાતને છંદ અને (૪) હાથની તાળીનો અવાજ એમ ચાર અર્થે અપાયા છે. વિરોષમાં સુરસુન્દરીચરિય (પરિ૦ ૩, ગાથા ૫૪)માં પહેલા અર્થમાં, સમરાઈ
ચકહા (એશિયાટિક સોસાયટીવાળી આવૃત્તિ, પૃ. ૪૨)માં બીજા અર્થમાં, પિંગલમાં ત્રીજા અર્થમાં અને આવલ્સયમાં ચેથા અર્થમાં “ચચરી' શબ્દ વપરાયાને ઉલ્લેખ જોવાય છે. આ ઉપરાંત આ કેશમાં “ રિયા” એટલે એક જાતનું નૃત્ય એ અર્થમાં
જામજરીમાં એનો પ્રયોગ થયાને અને “ચચ્ચરી' અર્થમાં સમરાઇચકહા (પૃષ્ઠ ૩૦૭)માં પ્રયોગ થયાનો પણ નિર્દેશ છે. ઉપમિતિભવપ્રપંચાસ્થા (પીઠબન્ધ પૃ. ” બાન્તર)માં અંગહાર' નામના નાચને ઉલ્લેખ છે તેમ “ચર્ચરી” એક જાતનું નલ હશે.
સાર્થ ગુજરાતી જોડણીકેશમાં “ચર્ચરી–રિકા)' શબ્દના નીચે મુજબ ત્રણ અ અપાયા છે –
(૧) આનન્દ, ઉત્સવ; (૨) એક છન અને (૩) નાટકમાં પ્રવેશ પૂરો થાય ત્યારે મૂકવામાં આવતું ગીત.
આમ “ચર્ચરી' શબ્દ વિવિધ અર્થોમાં સંસ્કૃતાદિ ભાષામાં વપરાય છે.
ખુશામત અને વાંકડિયા વાળ એ અર્થ આ લેખમાં પ્રસ્તુત નથી. બાકીના આપી એક જ કુટુંબના છે. એમાં મૂળ વ્યક્તિ તરીકે કોનો નિર્દેશ કરવો એ પ્રશ્ન કેઈએ વિચા હોય તે તે જાણુવામાં નથી. અત્યારે તો હું પણ એને અંતિમ નિર્ણય કરી શકે તેમ નથી. છતાં કામચલાઉ વિધાન તરીકે એક જાતનો છન્દ કે નૃત્ય એ અર્થને મૌલિક અને
૧. આ અર્થમાં “અચ્ચરી” શબ્દ ભવભાવનાની વૃત્તિ ( પત્ર ૨૦૨, આ–૨૦૪ આ)માં જે વસંતનું વર્ણન છે તેમાં વપરાય છે.
For Private And Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૫-૬ ] ચચરી (ચચરિકા),
[૫૫ બીજા બધા અથીને એ વૃક્ષની શાખાપ્રશાખા રૂપે ગણું છું. હવે આ વિષયને વિશેષ ન
બાવતાં “ચચરી' એ શીર્ષપૂર્વક લગભગ સવા પાના જેટલું જે સંસ્કૃત લખાણ . લાલચી ભગવાનદાસે અપભ્રંશ કાવ્યત્રયીની સંસ્કૃત ભૂમિકા (પ. ૧૧૪–૫)માં આપ્યું છે તેમાંથી હું નીચે મુજબની બાબતો નેધું છું –
(૧) પ્રાકૃત અપભ્રંશ વગેરેમાં ચર્ચારીને “ચરી' અને “ચાચરિ' તરીકે હલેખ છે.
(૨) સંસ્કૃતમાં “ચર્ચરી' સંજ્ઞા વડે પ્રસિદ્ધ ગતિની નૃત્યપૂર્વકની ગાનદી અને ગુનાદિ ૫ પદ્ધતિ પ્રાચીન છે, કેમ કે કાલિદાસે વિક્રમોર્વશીય નાટકના ચેથા અંકમાં ચર્ચરી' પડ્યો અપભ્રંશમાં રચ્યાં છે.
વળી હરિભસૂરિએ સમરાઇચકહાના પ્રાર ભમાં, દાક્ષિણ્યચિઠ ઉ ઉશોતનાચાયે કુવલયમાલાની શરૂઆતમાં, શીલાંકરિએ ચઉપન્નમહાપુરુષયમાં અને કવિ શ્રીહર્ષ રત્નાવલી નાટકની આદિમાં ચર્ચરીને યાદ કરી છે. વિશેષમાં પગલનાગે અને હેમચન્દ્ર પિતપતાના છન્દઃશાસ્ત્રમાં ચર્ચારીનાં લક્ષણ આપ્યાં છે.
(૩) પ્રાચીન ગૂર્જર કાવ્યસંગ્રહમાં કવિ સેલણ દ્વારા રચાયેલી ચર્ચરી પ્રસિહ થઈ છે. પાટણના જૈન ભંડાર વગેરેમાં “વેરાઉલી” રાગમાં ગવાતી, “શત્રુંજયના મંડનરૂ૫ આદિનાથની સ્તુતિપ, પાંત્રીસ ગાથા જેટલા પ્રમાણુવાળી અને વિક્રમની પ્રાયઃ ચૌદમી સદીમાં રચાયેલી એક બીજી ચર્ચારી છે. આ ઉપરાંત “ગુર્જરી' રાગમાં ગવાતી, ગુની સ્તુતિ રૂપ, સંક્ષિપ્ત અને પંદર ગાથા જેટલી પ્રમાણુવાળી એક ચર્ચરી છે.
(૪) જિનવલલભસૂરિની સ્તુતિરૂપ અને યમક વડે વિભૂષિત એવી ૪૭ પદની એક ચર્ચારી છે. એની રચના જિનદત્તસૂરિએ “અપભ્રંશ'માં કરી છે. એના ઉપર ઉપાધ્યાય જિનપાલે સંસ્કૃતમાં (વિ. સં. ૧૨૯૪)માં વૃત્તિ રચી છે. વૃત્તિકારના સૂચન મુજબ નાચ. નાર પઢાંઢ)મંજરી ભાષામાં એ ગાય છે. “પટમંજરી' રાગને નિર્દેશ સંગીતમકરન્ટ વગેરેમાં છે. “પઢમંજરી' ભાષામાં વિ. સં. ૧૩૬૮માં રચાયેલું ગૌતમચરિતફલક પાટણના ભંડારમાં છે.
( ૭ પલની આ ચર્ચરી વાજા (વાગડ) દેશમાં “વ્યાઘપુર માં રચાઈ છે એમ વૃત્તિકારે તેમ જ સુમતિમણિએ ગણધસાધશતકવૃત્તિ (ભૂમિકા, પૃ. ૫૦)માં સૂચવ્યું છે. એને રચનાસમય વિક્રમની બારમી સદીને ઉતરાર્ધ છે. આ ચર્ચરીના ૧૬, ૧૮, અને ૨૧-૨૫ એ ક્રમાંકવાળાં પઘો સુમતિએ વિ. સં. ૧૨૯૫માં રચેલ ગણ વરસાદ શતકવૃત્તિમાં ઉદ્ભુત કયી છે. આ ચર્ચારીના પ્રથમ પાની વૃત્તિમાં એ “ન' નામના કદમાં રચાયેલા ઉલ્લેખ છે.
આમ પં. લાલચન્ટે ચાર ચચરીને પરિચય આપ્યો છે. વિશેષમાં એમણે છેલ્લી ચર્ચારી છાયાસહિત સંપાદિત કરી છે, એ અપભ્રશ કાછત્રિયીમાંનું પહેલું કાવ્ય છે. બીજા બે કાવ્યે તે ઉપરશરસાયનશાસ' અને “કાલરૂપકુલક' છે.
અપભ્રંશપાઠાવલીમાં શ્રી. મધુસુદન મોદીએ અમામા ઉહરણ તરીકે પુરુરવાનાં ભાદ-વચને છાયાસહિત પૃ. ૧૪૩–૧૪૭માં આપ્યાં છે. આમ એમણે સેળ પડ્યો હણત
૧ છત્રીસ જોઈએ. આ ખલન છે.
-
-
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૬ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૨ કર્યા છે. આની ટિપ્પણી (પૃ. ૯૪)માં તેઓ કહે છે કે “ આ અપભ્રંશ ગીતો કાલિદાસનાં જ છે એમ તો કઈ કહી શકે જ નહિ.” આ વિધાનના સમર્થનાથે એમણે ચાર કારણે આપ્યાં છે. વિશેષમાં સ્વ. કેશવલાલ હર્ષદરાય ધ્રુવે આ વિષે પિતાની પ્રસ્તાવના(પૃ. ૪૦-૪ર )માં વિસ્તારથી ઊહાપોહ કર્યો છે તેનો નિષ્કર્ષ એમણે આપ્યા છે. અંતમાં એમણે નીચે મુજબ નોંધ કરી છે –
આ ક્ષેપક અપભ્રંશભાગ હેમચન્દના અરસામાં કે જરા પહેલાં અને પ્રાકૃત પિંગલની પૂર્વે ઉમેરાયો હશે, એમ ભાષા પરથી લાગે છે. આમે આને લગભગ ૧૧ ) ૧૨ મા સૈકાનું અપભ્રંશ કહેવાય.”
શ્રી કેશવરામ શાસ્ત્રી આપણુ કવિઓ (પૃ. ૪૬૦)માં કહે છે –
“નાટથશાસ્ત્રકારે પ્રવાના અનેક પ્રકાર આપ્યા છે; પણ એને સૌથી પ્રથમ પ્રયોગ આપણને કાલિદાસના વિક્રમોર્વશીયમાંના અપભ્રંશ વિભાગમાં મળે છે. એમાં કેટલાયે વિવિધ માત્રામેળ છન્દો પ્રયુક્ત છે. આપણે જાણીતા દોહરા, પા ચરણકુળ અને પ્લવંગમ કે ત્રણે છેક આજના સમયના “ રાસ’ સુધી તરી આવ્યા છે, એ એમાં ખાસ ધ્યાન ખેંચે છે.” પૃ. ૪૨૧માં તેઓ કહે છે:
“ કાલિદાસનો સમય ઈ. સ. પૂર્વે ૧લી સદીથી ઈ. સ. ની ૪થી સદી સુધીમાં છે..... અપભ્રંશ સાહિત્યની ભાષા તરીકે તો વલભીકાળમાં સકારાયેલી જ હતી, એટલે બે ત્રણ સદી આગમચના વિક્રમોર્વશીયમાં અપભ્રંશવિભાગ ખુદ કાલિદાસે રો હોય તો તેમાં ન બનવા જેવું કંઈ નથી.”
પૃ. ૩૭માં નીચે મુજબને ઉલ્લેખ છેઃ
“સ્વ. દી. બ. કેશવલાલ હ. ધ્રુવ વગેરે આ અપભ્રંશ પોને ૧૦–૧૧ શતાબ્દીની પેદાર માને છે, પણ તેને જોઈદુના પરમાત્મપ્રકાશ લગભગમાં મૂકવામાં બાધ નથી જણાતો.”
આમ અનજરે ચર્ચા એવા નિર્દેશપૂર્વક અપાયેલા અપભ્રંશ પદ્યના સમય પરત્વે મતભેદ છે. છતાં એ જિનદત્તસૂરિકૃત ચર્ચરી કરતાં તો પ્રાચીન છે જ એ બાબત નિર્વિવાદ છે.
વિક્રમોર્વશીય ઉપર રંગનાથે ટીકા રચી છે. તેમાં એણે ચર્ચારીની વ્યાખ્યા નીચે પ્રમાણે આપી છેઃ
" द्रुतमध्यलयं समाश्रिता पठति प्रेमभरान्नटी यदि ।
प्रतिमण्ठकरासकेन या द्रुतमध्या प्रथमा हि चर्चरी ॥ * આમ “ચર્ચરી' એ એક પ્રકારનું “વૃત્ત' છે. પ્રાકૃત પિંગલ (પૃ. પર૩)માં જે ચર્ચરી' છન્દ આપ્યો છે, તેની સાથે આને કંઈ લેવા દેવા નથી એમ શ્રી મોદી ટિપ્પણી (પૃ. ૯૫)માં કહે છે.
ભરત-બાહુબલિ-રાસની પ્રસ્તાવના (પૃ. ૩૦)માં પં. લાલચન્ટે નીચે મુજબના ઉલેખ કર્યો છે –
For Private And Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક ૫-૬ ] ચચરી (ચર્ચરિકા)
[ ૧૫૭ પૂર્વે કેવલજ્ઞાની મહાત્માએ રાસ નાચવાના બહાનાથી મહાસત પાંચસે ચોરને પ્રા. ચચરી દ્વારા પ્રતિબોધ કર્યાને ઉલેખ ઉત્તરાધ્યયન સત્ર (કપિલાધ્યયન ૮)માં તથા મુવલયમાલા કથામાં મળે છે. જિઓ-અપભ્રંથકાવ્યત્રયી ભૂમિકા પૃ. ૧૧૪]”
આ ઉલ્લેખની વાસ્તવિક્તાને અંગે ઉત્તરક્શણ તેમજ એની ચુરિ અને વાદિવેતાલ શાતિરિ કૃત પાઠય ટીકે જોતાં જણાય છે કે એમાં ચર્ચારી (પા. ચચ્ચરી) શબ્દ વપરાયો નથી. ત્યારે પં. લાલચઢે આમ કેમ કહ્યું છે એવો પ્રશ્ન ઊઠે છે. આને ઉત્તર એ છે કે અપભ્રંશકાવ્યત્રીજે ભૂમિકા (પૃ. ૧૧૪)માં જે કુવલયમલાકથામનું અવતરણ અપાયું છે તેમાં પાંચસે ચોરેને કેવલજ્ઞાનીએ “ચરી” દ્વારા પ્રતિબોલ કર્યાનું કથન છે. એને અનુલક્ષીને એમણે અહીં “ચર્ચારી' શબ્દનો પ્રયોગ કર્યો છે. બાકી વિત્તરઝવણચુણિમાં તેમજ પાય ટીકા (પત્ર ૨૮૯-૯૦)માં “ધ્રુવક' શબ્દ વપરાયો છે, અને “પ્રવક' તરીકે અમથી શરૂ થતી પહેલી ગાથા અપાઈ છે. વિશેષમાં પાઇય ટીકામાં “ધ્રુવનું નીચે મુજબનું લક્ષણ અપાયું છે –
નિઝરૂ પુર્વ (પુર્વ) જિય યુગ પુળો સāશ્વgા “હુવચં” તિ તમિદ તિવિહેં છપ વવશ્વચે ટુવચં ”
આનો અર્થ એ છે કે સર્વ કાવ્યના બંધમાં જે ફરી ફરીને શરૂઆતમાં (નક્કી) જ ગવાય છે તે “ધ્રુવય’(સં. ધ્રુવક) છે. એના ત્રણ પ્રકાર છેઃ છપય (ષપદ), ચઉપય (ચતુષ્પદ) અને ઉપય (દ્વિપદ).
ઉત્તરઝયણની ગુણિમાં એ મતલબની વાત છે કે “રાજગૃહી નગરમાં ૧૮ જનની અટવીમાં પાંચસે ચોરો રહેતા હતા. (કપિલ મહર્ષિએ) જ્ઞાનથી જાણ્યું કે તેઓ પ્રતિબોધ પામશે. એ ઉપરથી તેઓ ત્યાં ગયા. એક ચાદી કરનારાએ એમને આવતા જોયા. એણે પાસે જઈને જોયું તે શ્રમણ છે એમ એને ખબર પડી. અમારા પરાભવ કરવા એ આવ્યો છે એમ માની એમને પકડી એ સેનાપતિ પાસે લઈ ગયો. સેનાપતિએ કહ્યું કે અને છોકી મૂકે. ચોરે એ કહ્યું કે અમે એની સાથે ખેલીશું. પછી એ ચોરોએ શ્રમણને નાચવાનું કહ્યું. એમણે કહ્યું કે કઈ વગાડનાર નથી. એ ઉપરથી પાંચસે ચોરોએ તાલ અ ો અને એ પ્રમાણે પ્રવક' તરીકે નીચે મુજબની આ “કાવિલીયમ્ અજઝયણની ગાથા ગાઈ –
"अधुवे असासयंमि संसारंमि दुक्खपउराए।
किं णाम तं होज कम्भयं जेगाई दुग्गई ण गच्छेजा।
સર્વત્ર શ્લોકાન્તરે શ્રમણે આ યુવક ગાઈ એ સાંભળીને કેઈ ચોર પહેલા ઓથી પ્રતિબોધ પામે તે કોઈ બીજાથી. એમ બધાયે ચોર પ્રતિબોધ પામ્યા.
સંદુકથી શરૂ થતી નીચે મુજબની ગાથા કુવલયમાલામાં ધુવય (પ્રવક) તરીકે અપાયેલી છે?
For Private And Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
m
૧૫૮ ]. શ્રી જેન સવ પ્રકાશ
[ વર્ષ ૧૨ " संबुज्जह किण्ण बुझह एत्तिल्लए वि मा किंचि मुझह ।
कीरउ जं करियव्वं पुणढुक्कइ त मरियध्वं ॥" ચચરી–જે જિનદત્તસૂરિએ “અપભ્રંશ'માં ચર્ચરી રચી છે તેઓ જિનવલસૂરિના શિષ્ય થાય છે. આ કૃતિ ગુરુના વિ. સં. ૧૧૬૮માં થયેલા સ્વર્ગવાસ પછી ડાંક વર્ષોમાં જ એમણે એમની (ગુરુની) સ્તુતિઓ રૂપે રચી. એમને વિ સં.૧૧૬૮માં “આચાર્ય' પદવી મળી. અને વિ. સં. ૧૨૧માં એઓ સ્વર્ગે સંચર્યા. આમ આ ચર્ચરી એ બારમી સદીની કૃતિ છે. એનું પહેલું પદ્ય તેમજ દસમું પદ્ય ગુજરાતી અનુવાદ સહિત જૈન ગર્જર કવિઓ (ભા. ૧ પૃ. ૬૦-૬૧) માં અપાએલ છે. એકવીસ માત્રાવાળા કુના છંદમાં આ ૪૭ કડીનું કાવ્ય શોભે છે.
ચચરિકા–આ નામથી જે. ગૂક. ( ભા. ૧, પૃ. ૧૨)માં આ કૃતિ નોંધાઈ છે અને જેની પહેલી, બીજી અને ૩૮મી કડી અપાયેલી છે, તેને રચનાર સાલણ છે. એને અહીં સેલશુ તરીકે ઉલ્લેખ છે. આ “અપભ્રંશ' કૃતિ ચૌદમી સદીની છે. એની બીજી કડીમાં કવિએ પિતાનું તેમજ કૃતિનું નામ આપેલ છે. આ કડી નીચે મુજબ છે –
કર જોડિઉ સેલહુ ભણઈ છવિ સફલ કરે.
તુહિં અવધારહ ધંમિયઉ ચરિ’ હઉં ગાસુ” જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઈતિહાસ (પૃ. ૪૩૫)માં આના કર્તાનું નામ સેલાણ અપાયું છે અને આ કૃતિને, સ્તુતિકાવ્ય તરીકે ઓળખાવાયું છે. આ કાવ્ય પૂરેપૂરું પ્રાચીન ગુજરાતી કાવ્ય સંગ્રહમાં છપાયું છે.
ચાચરી–આ ત્રીસ કડીની કૃતિ છે. એની પહેલી અને છેલ્લી કડી . ગુ. ક. ( જા. ૩ નં. ૧, પૃ. ૪૦૦)માં અપાયેલ છે. એ છેલ્લી કડીમાં કર્તાએ પિતાનું તેમજ કૃતિનું નામ રજૂ કરેલ છે. એ નીચે પ્રમાણે છે –
“ ગાવિ નયરિ પુરિ જિણભુણિ, જે ચાચરિ પલાણુતિ,
વણિ જિણે સરસુરિ ગુર, તે સિવસુહુ પાવંતિ. ૩૦ ” આ જિનેશ્વરસૂરિ “ખરતર' ગચછના છે. એમને વિ. સં. ૧૨૭૮માં “ આચાર્ય' પદવી મળી હતી એમને સ્વર્ગવાસ વિ. સં. ૧૯૭૧માં થયો હતો. આમ આ ચાચરિ ચૌદમી સદીની કૃતિ છે.
ચાચરિસ્તુતિ–પત્તનસ્થપ્રાચ્યજેનભાણાગારીયમન્યસૂચી" કે જે તા૫ત્રીય વિવિધ ગ્રંથોના પરિચયરૂપ છે એના પ્રથમ ભાગમાં પૃ. ૨૬૭માં આ કૃતિનું પહેલ પર તેમજ છેલ્લાં ત્રણ (૩૪-૩૬) પલ્લો અપાયેલાં છે. વિશેષમાં અંતમાં
જાગ્રહિતુત્તિરિ રેઢાઢી ” એવો ઉલ્લેખ છે. આ અપભ્રંશ' કૃતિ અસિહ હોય એમ જણાય છે એટલે ઉપર્યુકત ચારે પઘો હું અહીં આપું છું–કે જે ઉપરથી અપભ્રંશ કાવ્યત્રીની ભૂમિકામાં કરેલા ઉલ્લેખની સત્યતા જોઈ શકાય –
૧ જુએ અપભ્રંશ કાવ્યત્રયીની ભૂમિકા (પૃ. ૧૧૪, ટ. ) ૨. ૫, ૨૬૬માં “વિડી” ભાષામાં જિનપ્રભસૂરિની કૃતિ વિશે ઉખ છે.
For Private And Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચર્ચરી (ચર્ચરિકા)
T૧૫૯ "जयउ जयउ सिरिरिसहपहु तिहुयणि पढमजिणिंदु । “તુંગ' મંજુ તમત્તિમરના નવ દ્વિત્રુિ ” " नयण सलूणउ जिणपहु कह वि मेल्हण जाइ । सरोरु पाच्छउं वाहुडइ मणु पुण तहि जि ठाइ ॥ २४ ॥ कडिहिं कछोटा माथइ चोटा अवरहं कापडिय होइ । देवंग वेस सिरि लंवा (? बा) केस जिणवर कापडिय जोइ ॥ ३५ ॥ नंदउ जिणवरधम्म जगि नंदउ चउविह संधु ।
ગાઢું ઘસાય સિદ્ધિવઘુ માવિયા રેયર્ સાધુ / રૂ . ”
આ કૃતિ જે તાડપત્રીય પ્રતિમાં છે તેમાંની કેટલાક જિનપ્રભસૂરિની કૃતિ છે એ ઉપરથી તેમજ ઉપર્યુંકત ૩૪મી ગાથામાં “જિણપહુ” શબ્દ છે એ ઉપરથી હું આના
સ્ત તરીકે જિનપ્રભસૂરિનો નિર્દેશ કરવા લલચાઉં છું. આ કૃતિ અપ્રસિદ્ધ હોવાથી ઉપયંત પટ્ટો અનુવાદ આપું છું –
ત્રણ ભુવનમાં પ્રથમ જિનેન્દ્ર, શત્રુંજયના ભૂષણરૂપ તેમજ અજ્ઞાનરૂપ અંધકારને નાશ કરવામાં નવીન સૂર્યરૂપ એવા શ્રી ઋષભ પ્રભુને જય હે, જય હો.
જિનપ્રભુ નયને સલૂણું છે અથવા જિનપ્રભુ લાવણ્યથી યુકત નયનવાળા છે એને કેમે કર્યા મેલાય તેમ નથી. શરીર પાછું વહે છે-વળે છે, પણ મન તો ત્યાં જ રહે છે.
કેડે કટ અને માથા ઉપર રોટલી છે બાકી “ કાપડિય' છે. એમના અંગને વેવ દેવ જેવો છે. એમના માથા ઉપર લાંબા વાળ છે. એ જિનેશ્વર “ કાપડિય” જણાય છે.
દુનિયામા જિનેશ્વરને ધર્મ સમૃદ્ધ બને અને ચાર પ્રકારને સંધ ચમૃદ્ધ થાઓ કે જેમની કૃપાથી મુકિતરૂપી વહુ ભવ્ય (છ)ને આધુ (? લાઘવ) અપે.
ગુરુસ્તુતિચાચરિ–આ પણ પૂર્વોક્ત સૂચીમાં નોંધાયેલી “અપભ્રંશ' કૃતિ છે. આ સૂચી (પૃ. ૨૬૮ )માં આનું પહેલું અને પંદરમું (છેલું) પદ્ય નીચે મુજબ અપાયેલું છે.
" नंदउ पुण्डरीउ गोयमपमुह गणहरवंसु ।
नामगहेण विह जाहं फुड्डु जायइ सिवसुहफंसु ॥ १॥" " सहला ताहं जि दिहडा सहला ताहं जि मास ।
ले गुरु वंदइ विहिपरि ताहं जि पूरिय णास ॥ १५॥" આ પણ અપ્રસિદ્ધ કૃતિ છે એટલે આ બે પદ્યને હું અહીં અનુવાદ આપું છું –
પુંડરીક તેમજ ગૌતમ ગણકરોનો વંશ સમૃદ્ધ છે કે જેમનું નામ લેવાથી પણ આ જગતમાં મુકિતના સુખને સ્પર્શ સ્પષ્ટ રીતે થાય છે. જેઓ ગુરુનું વિધિપૂર્વ
For Private And Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૦ ] શ્રી જેન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૨ વંદન કરે છે તેમના જ દિવસો સફળ છે, તેમના જ માસ સફળ છે અને તેમનો જ આશા પરિપૂર્ણ બને છે.
આ કૃતિ ગુરની સ્તુતિરૂપ છે અને તે “ગૂજરી ' રાગમાં ગવાય છે એ હકીકત ૫. ૨૬૮માંના નીચે મુજબના ઉલ્લેખ ઉપરથી જણાય છે
“ગુરુતુતિવારિ ગૂર્જરરાન” ઉપદેશરસાયનરાસના ટીકાકાર ઉપાધ્યાય જિનપાલનું નીચે મુજબનું પs છે અપભ્રંશ કાવ્યત્રયી” (પૃ. ર૯)માંથી હું અહીં ઉદધૃત કરું છું કે જેથી ચર્ચરી અને રાસ એ પ્રાકૃત (પાઈય) પ્રબંધ છે એ વાત જાણી શકાય –
બાજરી-
રાઠ્ય પ્રવ પ્રાપ્ત વિઝા वृत्तिप्रवृत्तिं नाधत्ते प्रायः कोऽपि विचक्षणः ॥" અથત ચર્ચારી અને રાસક નામના પ્રાકૃત પ્રબન્ધને અંગે ખરેખર, કઈ વિચક્ષણ મોટે ભાગે વૃત્તિ રચવા પ્રવૃત્ત થતો નથી.
આ ઉપરથી આ પ્રબંધ સરલ છે એ વાત પણ સ્પષ્ટ થાય છે.
આ પ્રમાણે “ચર્ચરી' સાહિત્ય સંબંધી ઊહાપોહ અહીં પૂરો થાય છે. એટલે એ સાહિત્યગત કૃતિઓ હું અહીં અકારાદિ ક્રમે નેધું છું –
કર્તા
નામ. સાય
રચ વર્ષ (વિક્રમીય) ૧ ગુરુતુતિચાચરિ ૧૫ ગાથા
પ્રાયઃ ચૌદમી સદી ૨ ચર્ચારિકા (ચર્ચરી) ૩૮ કડી
સેલણ
ચૌદમી સદી ૨ ચર્ચારી
૪૭ પડ્યો જિનદસ્તસૂરિ બારમી સદી ૪ ચાચરિરસ્તુતિ
૩૬ ગાયા જિનપ્રભસૂરિ (1) પ્રાય: ચી.મી સદી ૫ ચાચરી (રિ). ૩૦ કડી
જિનેશ્વરસૂરિ ચૌદમી સદી ૬ વિક્રમોર્વશીયરત અપભ્રંશ' પદ્ય
કાલિદાસ મોડામાં મોડી ચે થી સદી અંતમાં એ વાતને નિર્દેશ કરી વિરમીશ કે હરિભકરિએ રચેલા ઉરએસપની મુનિચરિત વૃત્તિમાં જે “બંભદત્તરિય આપ્યું છે તેના ૨૧૪ આ પત્રમાં ઉત્તરઝયણની નેમિચન્દ્રસૂરિકન વૃત્તિમાં અપાયેલ “બંભદત્તરિય માં લગભગ પ્રારંભમાં ચર્ચરી’ને ઉલ્લેખ છે. ગોપીતુરા, સુરત, તા. ૨૪-૫-૪૬.
For Private And Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી. ભાનુમેરકત “ચંદનબાલા સઝાય” લેખિકાઃ—- શ્રીમતી શાર્લોટ કાઉઝ, પી.એચડી., ભારતીય સાહિત્યવિશારદા,
કયુરેટર સિદિયા ઓરિએન્ટલ ઇસ્ટિ ઉજજૈન (વાલિયર સ્ટેટ) ગૌજર ભાષાના મહાકવિ શ્રી. નયસુન્દર પોતાની રમણીય કૃતિઓમાં, ૧ કે જે વિ. સં. ૧૬પ૦ની આસપાસના જમાનામાં વિરચિત છે, એક “ભાનુમેરુ નામના મહાત્માને પોતાના ગુરુ તરીકે ઓળખાવતાં પોતાની ગુરુપરંપરાની વિગત આપે છે. તે પ્રમાણે આ ભાનુમેરુ વૃદ્ધ તપાગચ્છમાં થયેલા શ્રી. જ્ઞાનસાગર- ઉદયસાગર- લબ્ધિસાગર --ધનરતનસૂરિના શિષ્ય હતા. એટલે શ્રી. ધનરત્નસૂરિના પટ્ટધર, ૫૯મા ગ૭૫તિ શ્રી. અમરરત્નસૂરિ તથા શ્રી. ધનરત્નસૂરિના સ્વર્ગવાસ પછી થયેલી બીજી શાખાના પહેલા અધિપતિ શ્રી. તેજરત્નસૂરિ આ બે સૂરિઓ શ્રી. ભાનુમેરુના ગુરભાઈ હતા. શ્રી. માણિક્યરન અને શ્રી. નયસુન્દર આ બે ભાઈઓ એમના શિષ્યો હતા.
શ્રી. નયસુંદરની કૃતિઓમાંનું એક શાંતિનાથસ્તવન૩ શ્રી. ધનરત્નસુર્તિા જમાનામાં વિરચિત છે એમ તેનાં પ્રશસ્તિપોથી જ્ઞાત થાય છે. તેમાં શ્રી. ભાનુમેરુના નામ સાથે “મુનિ” પદ જોડાયેલું છે. પાછલની કૃતિઓમાંની કેટલીક કૃતિઓ અમરત્નસૂરિના જમાનામાં, કેટલીક તેમના પટ્ટધર દેવરત્ન (દેવસુન્દર ) સૂરિના જમાનામાં અને કેટલીક દેવરત્ન (દેવસુન્દર) સૂરિના પટ્ટધર વિજયસુન્દર (જયરત્ન) સૂરિના જમાનામાં વિરચિત છે. તે બધી કૃતિઓમાં શ્રી. ભાનુમેરુને “ગણિ” તરીકે ઓળખવામાં આવેલ છે. તે કૃતિઓને સમય વિ. સં. ૧૩થી લઈને ૧૬૮૧ ૪ સુધીનો છે.
તે સિવાય શ્રી. નયસુન્દરની શિષ્યા સાધ્વી શ્રી. હેમાજી દ્વારા સં. ૧૬૪માં
૧. “ જૈન ગુર્જર કવિઓ ” ભાગ ૧, પૃ. ૨૫૪-૨૬૭; ભાગ ૩, પૃ. ૭૪૮-૭૫૫ અને પૃ. ૨૨૨૭. “ શ્રીઆનંદકાવ્યમહેધ” મૌક્તિક ૬ની પ્રસ્તાવના. પૃ. ૧૨-૧૪માં જે વિવેચન છે તે પૂર્વોક્ત ગ્રંથોના આધાર પર વધારવાની અને સુધારવાની આવશ્યકતા છે.
૨. “જૈન ગુર્જર કવિઓ” ભાગ ૩, પૃ૨૨૯૭. ૩. “જૈન ગુર્જર કવિઓ ” ભાગ ૩, પૃ. ૭૫૫.
૪. સં ૧૯૮૧માં યશોધર નૃપ ચૌપધ” વિરચિત છે. તેની પ્રશસ્તિમાં (જૈન ગુર્જર કવિઓ ૩, પૃ. ૭૪૯) જે સાંકેતિક સંખ્યા આપવામાં આવેલ છે, એટલે “વસુધા વસ મુનિ રસ એક” તેનો અર્થ શ્રી દેસાઈજીએ “૧૬૧૮” કર્યો છે, તે યથાર્થ નથી લાગતું. કારણ કે, તે કુતિમાં “વિજયસુન્દર”ને દેવ સુન્દરના પટ્ટધર કહેવામાં આવેલ છે, જ્યારે કે સં. ૧૬૪૬ સુધીની કૃતિઓમાં “દેવરન” (દેવસુન્દર) અને તે પછી જ “વિજયસુન્દર” (જયરત્ન) પટ્ટધર તરીકે ઉલિખિત છે. એટલે આ કૃત સં. ૧૬૪૬ પહેલાં જ વિરચિત હોય તેનો સંભવ નથી. બાકી શબ્દોના ક્રમથી પણ સ્વાભાવિક રીતિથી ૧૬૮૧ જ નિકળે છે (“મુનિ” શબ્દ ક્રિયાપદ-સંબંધન હોય અથવા “પુનિ શબ્દનું વિકૃત રૂપ હોય એવું લાગે છે)
For Private And Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૨ શ્રી. અમરરત્નસરિના સમયમાં વિરચિત “ કનકાવતી આખ્યાન ” માં શ્રી. ભાનુમેરુ આ કવયિત્રીના દાદાગુરુ તરીકે ઊંટલબિત છે.
આ ભાનુબેરનું નામ ઉપર્યુકત ઉલ્લેખ માત્રથી અમર થયું છે. એમના પિતાના હાથની કેઈ પણ કૃતિ હજુ સુધી પ્રસિદ્ધિમાં આવી હોય તેમ લાગતું નથી. માત્ર ઈ. સન ૧૯૧૭માં લખેલી “ શ્રીઆનંદકાવ્યમહોદધિ, " મૌતિક ૬ની પ્રસ્તાવનામાં (૫. ૧૩) શ્રી. એ. ૬. દેશાઈ જણાવે છે કે “ભાનુમેરુકૃત ચંદનબાલા સકાય હાથ લાગી છે તે આ ભાનુમેરુ (અથત કવિ નયસુંદરના ગુરુ) લાગે છે, ” શ્રી.
શાઈજીની પાછલની કૃતિઓમાં–અર્થાત “જૈન ગુર્જર કવિઓમાં અને જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ”માં ન તો આ “ચંદનબાલા સજઝાય,” અને ન તો આ ભાનુમેરુ એક સાહિત્યકાર તરીકે ઉલ્લખિત છે.
પરંતુ “જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિદાસ”ના પેરા ૮૧માં એક બીજા ભાનુમેરુનો ઉલ્લેખ છે, કે જેઓ ખરતરગચ્છમાં થયા અને ચારિત્રસારના શિષ્ય તથા સં. ૧૬૫૪માં
પર વૃત્તિ રચનાર જ્ઞાનવિમલના ગુરુ હતા. તે ભાનુમેરુની પણ કાઈ કૃતિ હજુ સુધી મળી નથી એમ લાગે છે.
ઉજેનરથ શ્રી સિંદિયા ઓરિએંટલ ઇન્સ્ટિટયૂટના હસ્તલિખિત ગ્રંથસંગ્રહની પ્રત નં. ૬૬૨૦માં શ્રી. ભાનુમેરુકૃત એક “ચંદનબાલા સજઝાય” પ્રાપ્ત થઈ છે. સંભવ છે કે તે જ ઉપવુંલિખિત કૃતિ હોય. પરંતુ તેમાં કવિનું નામ “ભાનુમેરુ” આવું જ આપેલું છે, અર્થાત તેઓ કયા ભાનુમેરુ છે અને કયા સમયમાં વિદ્યમાન હતા તે વાતને તેમાં કોઈ પણ ખુલાસો નથી. માત્ર તેમાં આવેલા ભાષાના કેટલાક પ્રયોગો, જેવા કે“મંદિર-ઘર, “ઉઠવું”=ઊંચું કરવું (સંસ્કૃત ૩+ag), મીત”=મિત્ર, “વે દ ”= ગુંથાયેલો ચોટલો (સંસ્કૃત વેળો હિન્દી વોટ્ટી), “લહુસહી ”=લેશે, “કેડઈ"= કોડ (સંસ્કૃત કોટિ), “ સ્વઈ દેહી ”=પોતે જ (સંસ્કૃત સવ -૨), “લાધું ”= લબ્ધ ઇત્યાદિ પ્રાચીન છે. એટલે કવિ ઉપર્યુક્ત બે ભાનુમેરુમાંના એક હોય તે બનવા નેમ છે. જે ૧૦મા પદ્યમાંના અનુપ્રાસ “રતન”- “ધન” દ્વારા શ્રી. ધનરત્નસૂરિનું નામ સચિત કરવાને કવિનો ઇરાદે હોય તો સમજવું જોઈએ કે વૃદ્ધ તપાગચ્છના ભાનુમેર ગણિ જ આ સજઝાયના કતી છે, પરંતુ તેની ખાતરી નથી.
પ્રસ્તુત કૃતિ ગમે તે ભાનુમેરુના હાથની હેય-પ્રાચીન અને સરસ હોવાથી તેને વિરકૃતિથી બચાવવા માટે તેને અહીંયાં પ્રકાશિત કરવામાં આવે છે.
તેની પ્રતનું એક જ પત્ર છે. અક્ષર સાધારણ દેવનાગરીના છે. કઈ કઈ પડિમાત્રાવાળા અક્ષરે તેમાં આવી ગયા છે. લિપિ સ્વચ્છ અને સુન્દર છે. શાહી અને કાગળ ૨૦થી વધારે વર્ષનાં હેય તેવાં પુરાણું દેખાય છે. બન્ને પૃષ્ઠોની વચમાંના અક્ષર લાલ શાહીની રેખાઓથી એવી રીતે વીંટાયેલા છે કે ગંજીફાના ચોકડીના આકારનો એક મોટો અને અનેક નાના ચાકે ણે દેખાય છે. ડાબી અને જમણે કિનારો બને
૫. આનંદ કાવ્યમાંધ ૬, પૃ. ૧૪ અને જૈન ગુર્જર કવિઓ ૧, પૃ. ૨૮૬.
For Private And Personal Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અિંક ૫- શ્રી ભાનુમેરુકત “ચંદનબાલા સજઝાય”
[ ૧૬૩ લાલ રેખાઓથી અંકિત છે. આરંભમાં “જેન ડાયગ્રામ”૬ અને અંતમાં નિમ્નલિખિત લહિયા--પ્રશરિત છે.
“ઇતિ ચંદુવાટા સંgodi: I શ્રી શ્રી શ્રી સાધ્વી શ્રી વીરસંકરિપઠનાર્થ ” સજઝાય આ પ્રમાણે છે –
ચંદનબાલા સઝાય ધન ધન દીન માહરઈ આજનું, કાંઈ આંગણુ દેવ દયાહ રે . આવ્યા અચિંત્ય ચિંતામણિ, કાંઈ બેલાઈ ચંદનબાલ રે ૧ આવો રે આ જગગુરૂ, માહરા મંદિર માં પધારે રે લે બાકલડા સૂઝતા, મારા જગતારે મનઈ તારો ર આ૦ ૨ આ શું રૂડું આજ અનોપમ, લાધું ત્રિભુવન રાજ રે મંદિર વીર પધારીયા, મુજ સરીયા વાંછિત કાજ રે | આ કા ઉપાય કડઈ જ કોઈ, જિનજી કેમઈ ન આવઈ રે ! તે જિન સેહઈજઈ આવીઆ, કાંઈ આજ રૂડું અતિ ભાઈ રે ! આ૦ ૪ આજ આંગણ આભા પાખઇ, માહરઈ અમીઈ વઠા રે મઝ ઘરિ પ્રભુજી સ્વઈ દેહઈ, કાંઈ ચાલી આવ્યા જેહ રે આ૦ પાપા ધન તે શ્રાવક શ્રાવિકા, જે મીઠાઈ પકવાન્ન છે શાલિ દાલિ વૃત ગલકું, કાંઈ દે વસ્ત્રાદિક દાન રે ! આ હા પરમ પૂજ્ય તમ સારખું, કાંઈ પામી પાત્ર અમીના રે અડદ બાકુકડા આપું છું, તે હું ભાગ્યહીના રે છે આ૦ છા
૬. અર્થાત “ભલે મીંડું”
છે. પોની ગણતરી પ્રતમાં નથી આપેલી. પ્રતના જે મૂળ પાઠોનું સંશોધન થયું છે તેનાં અસલી રૂપ તે તે કડી પ્રમાણે નીચે આપવામાં આવ્યાં છે–
મૂલ પાઠ-પદ્ય ૧: આજુનુ; અચંત ચંતામણિ. ૫૩ ૨ઃ આવુ રે આવુ જ ગર; મંદર; પધાર; લુ; જગતારૂ; તારૂ, પદ્ય ૩: સું; ત્રભવન; મંદીર; વંછત. પા ૪ઃજુ જનજી; કમઈ છનઃ પદ્ય ૫: પાઈ; મેહા. પદ્ય ૬ઃ શ્રાવીકા; પકવાન; ઘોલ; કાંઈ ૬ વરઝાદીક. પલ ૭: સારવું; તુ હું; ભાયગહન. પદ્ય ૮: માવજન; વુ ; દીઉં; મેરુ. ૫ ૯ઃ અત્રી ગ્રહ; જ ઉઢઈ છનવર; ચંતિ. પદ્ય ૧૦: સાં; વોકમં; પાછુ: મુરાંતવતુ. પs ના ત્રભોવન. ૫૦ ૧૨ઃ દયઃ સૂર; સરીર. પદ્ય ૧૩: જીત પ્રતલા બીયા. ૫૩ ૧૪ : અબીનવ. પદ્ય ૧૫ : g; ભાયગ; પુન્યવંત; પ્રાણી; ગરૂ; પુનઈ, તા. ૫૩ ૧૬ઃ પ્રતલાવ્યા; પુત્ર. ૫૩ ૧૭ઃ ભક; પ્રતલાલુ,
For Private And Personal Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જેને સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૨ વાહલેસર એવડું કરું, તુમે કહો છો મહાજ રે ! હા, હય, લાભ દીએ મન્નઈ, મારૂં ભગતિ મેહ્યું મન્ન રે એ આ૦ ૮ ઈમ આગ્રહ કરતાં પ્રભુજી, ઈ અભિગ્રહ આપ રે ! હાથ ન ઉઢ જિનવરે, તવ કુમરી ચિતે મુઝ પાપ કરે છે આ પા. હા હા ધિગ ધગ મુહનઈ, કાંઈ મઈ શાં કીધાં વિકમ રે યુઝ ઘરથી પાછા વલસઈ, કાંઈ મૂર્તિ મન્ત ધર્મ છે કે આ પાનના ઈમ કહી જલ ભરઈ લેયણાં, તવ ઉઢઈ પ્રભુજી હાથ રે બાકુલડા લેઈ કુમારીના, તુઠા ત્રિભુવન નાથ રે છે આવા પંચ દિવ્ય તર સુર કરઈ ભંજઈ લેહ જંજીર રે ! વેણીડંડ નવું કરી ચરઈ ભૂષઈ સકલ શરીર રે આવારા કુમરી કઈ નઈ રાંકડીઈ, પામ્યું આજ રતન રે જે મઈ જિન પ્રતિલાજિયા, સુઝ માનવ ભવ ધન રે છે આલિયા ધ્યારે માસ જીર સેઠિ, જઈ વીણવીયા નીત નીત રે તુહઈ પ્રભુજી તસ ઘરઈન ગયા, ગયા અભિનવ ઘરિ જગમીત રે છે આવાજા તે મુઝ ભાગ્ય મટકું, કાંઈ પુણ્યવંત મુઝ પ્રાણ રે જે અણુતેડયા જગગુરૂ, કાંઈ પુણ્યઈ આણ્યા તાણ રે ! આ પાપા ધન ધન તે જગ માનવી, જેણુઈ પ્રતિલાલ્યા ભગવંત રે ! જનમ સફલ સહી તેહનું, કાંઈ તેહનઈ પુણ્ય અનંત છે આ શાળા ભાવિક લેક ઈમ જગગુરૂનઈ, તમે પ્રતિલાલે ભગવંત રે ભાનુમેરૂ કહઈ જીમ લહુસઈ, સકલ દુખનું અંતર છે આ ગાળા સતી ચંદનબાલાનું નામ આગમના મૂલ ગ્રંથમાં “
રંગા ” અને “અષારંmr” આ રૂપમાં મહાવીર સ્વામીનાં પ્રથમ સાવો શિષ્યાના અને તત્કાલીન સાધ્વીસમુદાયનાં આગેવાન આર્યાના નામ તરીકે આવે છે. એમને વિગતવાર ઇતિહાસ આવશ્યક સત્રની ટીકાઓ વગેરે પાછલના ગ્રંથમાંથી પ્રસિદ્ધ, અને ભરફેસર સજઝાયમાં એમનો ઉલ્લેખ હેવાથી શ્રાવકવર્ગમાં પણ અતિપરિચિત છે. ઉપર પ્રકાશિત “ચંદનબાલા સજઝાય”માં તેને સારમાત્ર હોવાથી આ સુંદર કવિતા સંબંધી વધારે ચર્ચા નહીં કરતી વિરમીશ!
ઉજજૈન, રાજકુમારી કમલા જયંતી (૨૦ નવેંબર), ૧૯૪૬.
१ समवायाङ्ग-सूत्र, सू. १५७, पद्य ४४, कल्पसूत्र सू. १३५; अंतगदसाओना વિવિધ પાઠ.
For Private And Personal Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ફાડ્યુબ ધ કાવ્યનું સ્વરૂપ અને નારીનિરાસ ફાગના કર્તા
લેખક અને સંપાદકશ્ર ચુત પ્. અંબાલાલ પ્રેમચંદ શાહુ
ગુજરાતની સાહિત્ય સંપત્તિ વધારવામાં જૈન કવિઓના દ્વાળા મુખ્ય છે. તેમનું ઋણુ ગુજરાત કદી ભૂલી શકે એમ નથી. તે સાહિત્ય--રત્નેને સંગ્રહી રાખતા જૈન ભંડારામાં પ્રાચીન ગુજરાતી ભાષામાં રચાયેલાં વિવિધ પ્રકારનાં કાળ્યા તા થાકથ્યધ મળી આવે છે. તેમાં રાસા, ફ્રાણુ, વિવાહલા, બારમાસા, સંધિ, હરિયાલી, સ્વાધ્યાય અને સ્તુતિ-તેાત્રો જેવાં નાના પ્રકારનાં ગીતે પણુ હોય છે. છતા હરેકમાં ભિન્ન મિત્ર સ્વરૂપની એક શૈલી અવશ્ય હાય છે. અહીં હું પ્રસ્તુત ફ્રાણુ કાવ્યના સંશાધન અંગે, ક્રુશુમંગ કાવ્યના સ્વરૂપ સંબંધે, કંઈક આલેખવા ધારું' છું.
‘ જૈન સત્ય પ્રકાશ ’ના વર્ષ ૧૧ના ૬ઠ્ઠા અંકમાં આપણુ ં ‘ ફ્રાણુ' કાવ્યે!” અને વર્ષ ૧૧ના ૭મા અંકમાં “ આપણાં ‘ ફાગુ' કાવ્યા સબંધમાં થાડી સૂચના ” એ શીક હેઠળ પ્રો. હીરાલાલ કાપડિયા અને ૫. લાલચગ્ન ભ. ગાંધીએ ક્રમશઃ વિવેચને આપેલાં છે. પણ તેમાંથી કે ખીજેથી પશુ ‘ ફાગુ કાવ્યના સ્વરૂપ સબંધે કશું જાણો
મળતું નથી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'
6
ફાગુ કાવ્યે 'નાં જેટલાં પ્રસિદ્ધ અપ્રસિદ્ધ નામેા મળી આવે છે તેની એક લાંખી યાદિ શ્રી કાપડિયાએ આપી છે. તેની અનુપૂર્તિ રૂપે ૫. લાલચંદભાઈ એ તેમ જ શ્રી. અગરચંદજી નાહટાએ પણ તેમાં કેટલાંક નામેા ઉમેર્યાં છે. પ્રકાશિત થયેલાં ‘ફ્રાઝુકાવ્યા' ઉપર દૃષ્ટિ નાંખતાં તેમાં એક શલીવિશેષ તરત જણાઈ આવે છે. એ જોતાં એના સ્વરૂપ સબધે એવા નિણ્ય કરી શકાય કે ' ક્ણુ એ ગીત, છંદ કે કાવ્યનું નામ નથી, પણ ફાગુ શબ્દાલંકારવાચી અનુપ્રાસાત્મક હોય એમ જણુાય છે. સંસ્કૃતમાં જેમ યમુકબધ અનુપ્રાસમય કાવ્ય હાય છે તેને જ ભાષામાં ‘ફાગબધ’ કહી શકાય. ફ્ગમાં ૪૮ માત્રાના દોહા છંદ જ હાય છે.એટલે પ્રથમ અને ત્રીજા પાદની અંતે અને ખીજા તથા ચેથા પાદની આદિમાં યમક અનુપ્રાસ ગેહવેલા હોય તેને ‘*ગુંધ' કહી શકાય. ગીતની લઢણમાં પણ આવે યમક પ્રાસ કાનને ધુર લાગે છે. ઉદા. ત. જુઓ,
"
46
• અહિલવાડ પાટણ, ૫ ટનયર જે રાઉ;
દીસઈ મિત્રતાં શ્રીઅ ણુહર, મણેાહર સંપદ ઠાઉ. 4
જૈન અતિાસિક ગૂર્જર કાવ્ય સ'ચય ‘દેવરત્નસૂરિ ફાગ' પૃ. ૧૫૧,
“ હું પંચ વિસ લઇ લાલીગ્મ, પાલીઅ અતિ સુકુમાર; તાત ઉષ્ણવ બહુ ક્રી, મુંકીૐ સુત નેસાલ,”
૧૪
For Private And Personal Use Only
.
એજન. · હેમવિમલસૂક્િાગ’ પૃ. ૧૮૭ “પડિલ. સરતિ અચીસ, રચીસ વસન્તવિલાસ; વીણ ધરઈ કરિ દાહિષ્ણુ, વાહણુ 'સલુ જાસ. પહુતીય તિણી વિ રતિ, વતિ પહુતી વસંત; દહ દિસિ પસર પરિમલ, નિર્મલ થ્યા નસ અંત.” —પ્રાચીન ગૂર્જર કાવ્ય વસ'તવિલાસ' પૃ. ૧૫
29
૧
२
Page #40
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- ૧૬૬ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
5 વર્ષ ૧૨ વારિઉ મોહ મતગજ, ગ જગત જગ અવતસ; જસુ જસ ત્રિભુવનિ ધવલિય, વિમલિય યાદવવંસ. શ્રી આત્માનંદ જન્મ શતાબ્દ સ્મારક અંક- મીશ્વર ચરિત'
ફાગબંધ પ. ૪૭. (૨) આવિય માસ વસંતક, સંત કરઈ ઉત્સાહ, મલયાનિલ મહિ વાઉ, આય૩ કામ ગિદાહ. ૧૭
“ફાગુકાવ્ય' નતર્ષિ. સમરવિ ત્રિભુવનસામણિ, કામણિ સિર સણગાર; કવિયણ વણિ જ વરસઈ, સરસ અમિઉ અપાઇ. ૧ – પાવાગઢથી વડોદરામાં પ્રગટ થયેલા જીરાવલા પાર્શ્વનાથ
“જીરાપલ્લી પાશ્વનાથ ફાગુ' પૃ. આ અવતરણે ઉપરથી આપણે ઉપયુંક્ત નિર્ણય ઉપર સહેલાઈથી આવી શકીએ. આ પદ્ધતિએ “ફાગબંધ' કાવ્યને ચકાસીએ તે “અતિહાસિક જેન કાવ્ય સંગ્રહ”ના પૃ. ર૧પમાં આપેલા “ગુર્વા લિ ફાગ’ને “ફાગબંધ' નામ આપવું એ ભૂલ ગણાય. શ્રી. નાહટા
એ “જન સત્ય પ્રકાશ”ના વર્ષ ૧૧ના ૧૨મા અંકમાં જણાવેલ “પાચ પાંડવ ફાગુ' અને “જિનચંદ્ર સૂરિ ફાંગુ’ માં જે ઉપર્યુક્ત રચનાશાલી આલેખાયેલી ન હોય તો “કાગ' નામ આપી શકાય નહિ, એવું મારું મંતવ્ય છે.
કાગબંધ' કાવ્યોમાં શૃંગારિક કે ટાણુ જેવું વર્ણન હોવું જોઈએ એવું નથી હોતું, પણ મોટે ભાગે વસંતવર્ણનમાં એનો ઉપયોગ થયેલો જોવાય છે. એટલે એમાં કોઈ વ્યક્તિનું ચરિત હોય કે તુકાવ્ય હાય પણ ઉપર્યુક્ત પદ્ધતિ જ તેમાં મુખ્ય હેાય છે.
શ્રી. કાપડિયાએ આપેલી યાદિમાં, મારી પાસે પણ એક “વસંતશૃંગાર ફાગ' નામે સબંધ કાવ્ય છે, તે પણ ઉમેરી શકાય. એમાં એના કર્તાનું નામ નથી. પણ એમાં વિશિષ્ટ પ્રકારના કવિત્વની ઝમક છે; એટલું અહીં જણાવી દઉં છું. થોડા સમયમાં હું તેને પ્રસિદ્ધ કરવા ધારું છું.
જન મુનિઓએ જીવનમાં ઉલ્લસ પ્રેરતાં કાવ્યો નથી રમ્યાં એવું કહેનારાઓ સામે આવાં કણબંધ, બારમાસા,વિવાહલા અને એવા બીજા નામનાં વિરહ કામે જવાબરૂપ છે. એમ કહેવું અનુચિત નથી. બેશક, જૈન મુનિઓએ ઉલ્લાસ પ્રધાન કાવ્યોમાં પણ સંયમની સીમા તે આંકી જ છે.
[ 2 ] “નારી નિરાસ ફાગ' અપનામ “નેમિનાથ ફાગ’ પણ આવા જ પ્રકારનું સુંદર કાવ્ય છે. મારી પાસેની તેની એક ત્રણ પત્રની પ્રતિ ઉપરથી મેં સંશો અને અહીં પ્રકાશમાં મૂકવું છે. આ કાવ્યની ખાસ વિશેષતા એ છે કે “ફામબંધ આ કાવ્ય તે જ કવિએ રચેલા સંસ્કૃત ઑકોના છાયાનુવાદરૂપે આપેલું છે. આ કલાકાર કવિ બે સ્ત્રી માં લલિત અંગે પ્રતિ માનવીય શંગારભાવનાને ખ્યાલમાં રાખી તેના પ્રતિ વિરાગભાવ દાખવવાના સોમપ્રભ રિના શૃંગાર વૈરાગ્ય તરગિણી”ની જેમ ઉપદે આપેલ છે.
For Private And Personal Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ફાગુબંધ કાવ્યો
[ ૧૭. આ સમગ્ર કાવ્યમાં ભ. નેમિનાથ કે રાજુલ સંબંધે પ્રથમ અને છેલ્લા શ્લોકમાં આપેલા નામો સિવાય કશું વર્ણન નથી. આમાં નારીના નિરામનું વર્ણન જ મુખ્ય છે. એટલે “નારીનિવાસ” એ નામ કાવ્યને ઉપયુક્ત છે. છતાં નારીનો નિરાસ કરવામાં ભ. તેમના પ્રમુખ છે એમ સૂચવી બીજા નામને પણ આમાં ઘટાવી સાર્થક કર્યું છે.
ભાષાની દૃષ્ટિએ આ કાવ્યમાં પોતાના સમય કરતાં કંઈક પ્રાચીનતાની છાંટ છે. જે, ઘરન્નાદું, માથું જેવા અપભ્રંશના પ્રયોનો પણ પ્રયોગ આમાં જોવાય છે. શાર્દૂલવિક્રિડિત, અગધગ, હરિણી, ઉપજાતિ જેવા મોટા સંસ્કૃત “વૃત્ત અંધ’વાળા શ્લોકના ભાવને એક નાના “દેશીબંધ' દૂહા છંદમાં સમાવવો અને તેમાંયે યમબંધનો ખ્યાલ રાખવો એ ઊંચા પ્રકારના કવિત્વનું ભાન કરાવે છે. પં. રનમંડનગણિ તેમના સમયના પ્રતિષ્ઠિત પ્રૌઢ વિદ્વાન હતા એ તેમની બીજી રચનાઓથી પણ જાણી શકાય છે.
આજ કવિનું એક બીજું કાવ્ય “સેમિનાથ નવરસ ફાગ (રંગસાગર ફાગ)” નામનું મળે છે. તેમાંથી શ્રી. મોહનલાલ દેસાઈએ “જનયુગ પુ. ૨ના ૭-૮મા અંક”માં “પ્રાચીન જૈન કવિઓનાં વસંતવર્ણન' એ શીર્ષક હેઠળ અવતરણ આપેલું છે. એમાંની રચનાશૈલી તેમના પ્રૌઢ કવિત્વને ખ્યાલ આપતી ગમે તેને મુગ્ધ બનાવે તેવી છે. તેમાં પણ તેમણે માનવશૃંગારની ભાવનાને વહેતી મૂકી સંયમનો સીમાબંધ બાંધી પોતાની કવિત્વકળાનો પરિચય આપ્યો છે. આ સિવાય તેમની સુકૃતસાગર (પેથડ-ઝાંઝણ પ્રબંધ), મુગ્ધમેધાલંકાર, જલ્પકલ્પલતા, સંવાદસુંદર વગેરે કૃતિઓ પણ મળી આવે છે.
| | ૩ | સં. ૧૫૨૪માં શ્રી પ્રતિષ્ઠા સામે રચેલા “કૌમાથrષ્ય”ના છેલા સર્ગ ૧ના શ્લોક ૪૪-૪૫માં તેમની પ્રતિભાનું વર્ણન મળે છે -
श्रीमान् राजति रत्नमण्डनगुरुबुद्धया गुरुश्चातुरौं
भ्राजिष्णुः स्मरजिष्णुरुष्णकिरणप्रोन्निद्रभाभास्वरः । यद्वक्तृत्व-कवित्वकाम्यकलया ते रञ्जिता वादिनो
विद्वांसश्च न धूनयन्ति तरसा स्वीयं शिरः के भुवि ? ॥ ४४ ॥ गम्भीरैर्मधुरैमहाथरुचिरैः स्फारैरुदारैः परैः
पहृद्यतमैश्च गद्यपटलैर्जल्पन्नविश्रान्तगोः । विद्वत्संसदि रत्नमण्डनमिवाभाति स्म यः स्मेरभा--
स्तल्लेभे भुवि रत्नमण्डन इति ख्याताभिधां सूरिराट् ॥ ४५ ॥ વળી સં. ૧૫૪૧માં શ્રમચારિત્રગણિએ રચેલા “મુળુજના ”ના સર્ગ રના વ્હે. ૧૧માં પણ નીચે મુજબનું તેમનું વર્ણન મળે છે –
" वाग्देवतादत्तवरा व्रतीश्वरा दीव्यद्वपूरूपपराजितस्मराः ।
चकाशिरे ये कविमौलिभण्डनाऽनुकारकाः श्रीगुरुरत्नमण्डनाः ॥ ११ ॥ આ અવતરણો ઉપરથી શ્રીરત્નમંડનસૂરિ અને રત્નમંદિરમણને એક ગણું આલેખતા શ્રી દેસાઈની અને તેની નકલ કરતા શ્રી. કાપડિયાની ભૂલ તેમ જ પં. લાલચંદભાઈની કંઈક સુધારાવાળી છતાં બીજી રીતની ભૂલની પરંપરાને ખ્યાલ આવે છે.
For Private And Personal Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૮ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૨ શ્રીરત્નમંડનસૂરિ અને શ્રીરનમંદિરગણિ બંને મિત્ર વ્યક્તિઓ છે એવું ૫. લાલચંદભાઈનું કથન સાચું છે, પણ બંને મંદિરના શિષ્યો નથી. શ્રીરત્નમંડનસૂરિ શ્રી સોમસુંદરસૂરિના કે તેમના શિષ્ય સોમદેવસૂરિના શિષ્ય છે અને રત્નમંદિરગણિ સેમસુંદરસૂરિના રશેખરસૂરિ, તેના મંદિરનના શિષ્ય છે. આ હકીકત બીજી રીતે પણ પુરવાર થઈ શકે તેવી છે.
“સોમર્ષોમાથાશ”ની રચના સં. ૧૫૨૪માં થયેલી છે. તેમાં તેમને “સૂરિરાષ્ટ્ર જણાવ્યા છે. તેમને લગભગ એ અરસામાં સૂરિપદ મળ્યું હોય તે તેમની વધુમાં વધુ ૫૦ વર્ષની વય ધારીએ તો તેમની વિદ્યમાનતાનો સમય સ. ૧૪૭૪–૭૫ લગભગનો ગણાય. પ્રસ્તુત પ્રતિના મથાળે “શ્રીતોમરેવન્નગુિ નમ:”ને મૂળ પ્રતિની નકલ માનીએ તે તેઓ નિશ્ચિતરૂપે શ્રીમદેવસૂરિના શિષ્ય હોવા જોઈએ. શ્રીસેમસુંદરસૂરિને “રંગસાગર ફાગ'માં સ્મર્યા છે એ જોતાં તેઓ તેમના શિષ્ય અને સોમદેવસૂરિના ગુરુભાઈ પણ હેય.
તેમના સમયમાં ગુરુ માઈઓમાં અણબનાવ પ્રવર્તતે હતો. તેથી શ્રતીસાગરસૂરિને સં. ૧૫૧૭ માં લાટાપુરીમાં શ્રી રત્નશેખરસૂરિએ પટ્ટાભિષેક કર્યો તે પછી તેમને શ્રીરામદેવસૂરિ અને રક્તમંડનરિ સાથે ગ૭મેળ કરવાની જરૂર પડી ત્યારે તેઓ ખંભાત આપા અને ૫રમાં મેળ કર્યો. એ સંબંધે “ગુforcરના કારણ”માં જ ઉલ્લેખ છે કે –
" श्रीसोमदेवायसूरिसूत्रिताऽध्याक्षेपतः पक्षपृथक्त्वमोक्षिषु । निर्णिक्तहेमेव नतेषु तेषु च श्रोस्तम्भतीर्थे नगरे गुरूत्सवैः ॥ १२ ख--दृक-शरोविशशरदि व्यधायि यैर्यदा गणैक्यं घनसङ्घसाक्षिकम् ।"
આ વર્ણન ઉપરથી જાણી શકાય છે કે શ્રી લક્ષ્મીસાગરસૂરિ કરતાં શ્રી સોમદેવસૂરિ અને શ્રીરનમંડનસૂરિ મોટા હતા તેથી તેમની પાસે આવીને શ્રીલક્ષ્મીસાગરસૂરિએ મેળ કર્યો.
૩વેશતળિોના કર્તા શ્રી રત્નમંદિરગણિએ મોષવધની રચના સં. ૧૫૧૭ માં કરી છે. અને રનમંડનસૂરિ સં. ૧૫૪ સુધી તો જીવિત હતા જ. એ જોતાં તેઓ બંને સમકાલીન તો છે જ, પરંતુ વય અને દીક્ષા પર્યાયમાં પણ મોટા એટલે તેમના ગુરના ગુરબાઈ હતા, તેથી રત્નશેખરસૂરિના શિષ્ય નંદિરનના શિષ્ય રનમંદિરમણિ હતા, પણ રનમંડનસૂરિ નહિ, એટલું નકકી કરી શકાય છે.
પ્રસ્તુત કૃતિના અંતે “પં. શ્રી રાનમંડનગણિકૃતઃ' એવો ઉલ્લેખ આપ્યો છે તેથી એમ પણ જાણી શકાય છે કે તેઓએ આ કૃતિ સૂરિ થયાં પહેલાં જ રચેલી છે. એટલે આ કાવ્યકૃતિ પંદરમી શતાબ્દિના ઉત્તર ધ એટલે વાતવિઝાવાના સમ ાલીન સમયની છે અને તેની ધાટી પણ વસન્તવિલાસનું સ્મરણ કરાવે છે.
“ફાગુબંધ' કાવ્યોના સ્વરૂપ સંબંધે કે શ્રીરનમંડનસૂરિ સંબંધે વિપર્યાય જેવું વિદ્વાનને જાય તો સૂચવવા વિનવું છું.
1 શ્રી દેસાઈએ “જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ ના પૃ. ૪૯૭ ૫ર આ ગચ્છ. મેળનો સં. ૧૫ર૭ આયો છે, અને તેની જ નકલ “શ્રીત પાગપટ્ટાવલી ”માં શ્રી કલ્યાણવિજ્યજીએ કરી છે, પણ એ મેળ સં. ૧૫૭ નહિ પણ ૧૫૨. ક્યો છે, એ ઉપર્યુકત વર્ણનથી જણ શકાય છે.
For Private And Personal Use Only
Page #43
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
४५-६ ]
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નેમિનાથ ફાગ
पं० रत्नमण्डनगणिविरचित नारीनिरास अपरनाम नेमिनाथ फाग
श्री सोमदेवसूरिगुरुभ्यो नमः ॥
सकलकमला केलीधामत्वदीयपदाम्बुज
प्रणतिनिरतः श्रीनेमीश ! स्मृतश्रुतदैवतः । 'प्रथमरज सोल्लेखद्वेषप्रदान्त्य र सास्पदं
रचयति यतिः फागं नारीनिरास इति श्रुतम् ॥ १ ॥
તિ પહુતી મધુ માધવી, સાધવી શમરસ પૂરિ જિમ મહુમહઈ મહીતત્ર, સીતલ સ્વજસ પૂર, न जितो मधुमाधवना विषयैः पञ्चभिरश्चितेन यः ।
स करोति दिशो यशोभरच्छल सर्पदुद्घनसारसौरभाः ॥ ३ ॥ તેહ તણ કીત્તુઅલી, જુઅલી चयउभसाह; પરિરિક ကို હિઅકાય, કાયરે वनिता. रचयामि चारु चिराय चारुतच्चरणाम्भोरुहचञ्चरीकताम् । कनकद्रवसान्द्रकान्तिषु प्रमदाङ्गेषु न ये रतिं गताः ॥ ५ ॥ વેણિ ગઈ નહીં આજ નું, આ! જમુનાંજલ પૂર; કાલિય નાગ નિરાગલ, રાગટ્ટુ ડસઈ અતિક્રૂર. મ કરિસ એકસ રાખડી, રાખડી પૈખણિ રંગ; એ નિરયા પથ દ્વીપક, દીપકન' જિ पतंग. कुसुमावलिफेनिलाबला कबरी कालतनुः कलिन्दिजा | अजिनजनमत्र मा र [ चय ] त्यनुरागः कलिकालियोरगः ॥ ८ ॥ भृङ्गश्यामलकुन्तलावलिनिभोज्जुंम्भाञ्जनम्राजिनं
तेजःपुञ्जविराजिनं शशिमुखीमध्ये शिरः शेखरम् । धत्तेऽधः पथकल्पितप्रकटनं रक्षापुटीदीपकं
मा भूतस्य विलोकनाय रसिको यत् त्वं पतङ्गायसे ॥ ९ ॥ સિદ્ન દેખી સિરિ મૂ ધરે, તું ધરે નયણુ નિમેષ; તરુણુ ભારે પડી અમ ૐ, લખ રે ઊની રેખ.
[116
For Private And Personal Use Only
૧૦
भग
१ भारी प्रतिमां प्रथममाबिभ्राणं तुलातुलितौरसौ मेनुं अशुद्ध भने बाजु पछे में श्री साई से 'जैन गूर्जर अध्य' आ. उना मं. १भां भाषेला भरતરણમાંથી સૂયું છે.
Page #44
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१७.]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૧૨
१४
त्वं सिन्दूरपरागपूरणधृतारुण्यां तरुण्याः कच
श्रेण्यन्तः सरणिं विलोक्य सहसा संकोचय स्वे दृशौ । उल्कायास्तरुणेष्वरिष्टपिशुना रेखाचि रेखातम
स्तोमश्यामतमे निपत्य गगने विस्तारमासेदुषी ॥ ११ ॥ કામિણિ વઇરિણિ સી ગિણિ, સીગિણિ ભમુહિ બિ જાણિ વિકટ કટાક્ષ સિરાઉલ, રાઉલી મૂકઈ એ તાણિ. तरुणीं गणयन्तु वैरिणी कुटिलभूनिभधन्वधारिणीम् । विकटाक्षकटाक्षतोमरैः कटरे विध्यति सा भटानपि ॥ १६ ॥ નાકિ મ ખેડસિ મનોરથ, અનરથનું એહ મૂલ; ભમુહિ તિલક ત્રિણિ પાંખડી, આંખડી દેખિ ત્રિસૂલ. मध्यप्राशुस्मरपरवशप्राणिहृभेदरक्ता
सक्तिव्यक्तारुणतरतिरः सर्पिलोहत्रिपत्रम् । भालोन्मीदघुसृणतिलकश्यामलभूयुगश्रीः
सुभ्रनासा न भवति किमुद्दामकामत्रिसूलम् ॥ १५॥ નિર્મલ નાસિકા માણિક, જાણિ કમલિ જિષ્ણુ વારિ, તિણિ પરિ આયુ અરિ ગણી, નિર ગણી મ ભજસિ નારિ. ૧૬ संपद्यध्वमगण्य पुण्यकरणव्यापारपारंगताः
कान्तारङ्गममुं च मुञ्चत शिवद्रङ्गाध्वगध्वंसिनम् । आयुः पागतोदबिन्दुतरलं यस्मादिति स्मारय--
त्यस्माकं धृतमौक्तिकमिदं (2) वक्त्राम्बुजं सुभ्रवः ॥ १७ ॥ – મનિ અધર મધરસિ, અધરમ અધર મ વિમાસિક જવતી જંગમ બિસલય, કિસલય તિણિ તેહ પાસિ. ૧૮ युवतेरघरस्त्वया सुधामधुरो मुग्ध ! मुधाऽवधार्यते । विषवल्लिरकारि सा यतो विधिना तत्र पुनः सपल्लवः । વિમલ કમલ દલ પાંખડી, આંખડી ઊપમ ટાલિ; તે વિષ સલિલ તલાલી, સાવલી પાંપિણિ પાલિ. ૨૦ युवतिग्युगलं तव पक्ष्मलं तुलितपालिपारष्कृतपल्वलम् । विषजलाकुलमस्ति हिनस्ति यद् भवकटाक्षतरङ्ग[भर] नरम् ॥ २१ ॥ નરગ નગરિ મુખ પટેલ, કપોલ કપાટ વિચાર, જાતિ જલણ મય કુંડલ, કુંડ લગાર ન સાર. ૨૨
For Private And Personal Use Only
Page #45
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
नभिनाया
[१७१
M
नरकपुरिपुरन्ध्रया वक्त्ररन्ध्र प्रतोलि:
किलकिलतकपोलो घाटिता हरुकपाटाः। अपि च विचरदर्चिःसंकुले वह्निकुण्डे
किमु कमिनृकुलानां कुण्डले दाहहेतोः ॥ २३ ॥ હા રમિસિઈ મુખિ સાસુ કિ, વાસુકિ મૂકઈ એ ફેંક, તિણિ તણઈ કરી મહિલઈ ગહિલઈ ચતુર અચૂક. ૨૪ विगलति गलकुण्डे बासुकिः सुन्दरीणां
गमितगरलशक्तिः शोक्तिकेयनगात्मा । श्वसितमिषत ईर्ष्यामुक्तफूत्कार एवं
ग्रहिलित इति हेतोः स्याजनस्तत्र सक्तः ॥२५॥ નારિ લવઈ નિત કુંઅલી, કું અલી મ સુણિ તું વાણિ; કુમતિ કરઈ સવડાઈણિ, ડાઈણિ મંત્ર લઉ જાણિ. मा कर्णयोन्मीलदलीकमाला त्वं कोमलाङ्गां कमलाननायाः । यडाकिनीमन्त्र इव श्रुता सा दत्ते बुवानामपि दुष्टबुद्धिम् ॥ २७॥ સુર નર તિરિ પ્રજાગતિ, જાતિ મઈ કિમ જાઈ; તિણિત્રિણિજિત કમલમંઠિ, કઠિ ખા વ(ચ) હું માઈ ૨૮ दिविज--मनुज--तिर्यग्गामुकाः कामुकाः स्युः
कथमिव मयि सत्यमिव मावेदनाय । कथयति कमला वेमि रेखानि सख्या:
स्वरजितकलकण्ठी कण्ठपीठप्रतिष्ठा ॥ २९ ॥ કસિણ કંચુક મિસિ આભલુ, આભલુ કુચ ગિરિગિ ભીતરિ કરિસિ એ કાંદમ, કાં દમ ઘરસિ ન અંગિ. भूषारत्नचरिष्णुरोचिरचिरघुच्चार नारीकुच--
क्ष्यामृत्यभ्रकमेतदुमतमयं नो मेचुकः कश्चुकः । कर्ता प्रङ्किलतामिदं किल भवत्य] युद्गुणभ्रंसिनी
तेनाशु प्रविश वनिन्द्रिय इमावासोदरं सोदरः ॥ ३१ ॥ આપણ શું ગિણિ હાર તું, હાર તું જઈ નિરખેસિ માઠિય પાસ પાધર, ચોધ રહૃાા તુઝ રેસિ. ૩ર
For Private And Personal Use Only
Page #46
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१७२
१३
૩૬
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ विपुलमोक्तिकपद्धतिपाशयास्तव पयोधरयोः किमु योधयोः । द्वयमिदं तरुणिस्वनिरीक्षणप्रवणपुंधरणाय समीहते ॥ ३३॥ નેત્રિવલી ત્રિવલી નર, લીન રહી મન વર્ણિ; ત્રિવિધ કપટ ભરી રેખ, વરેખ વહઈ તિ, ત્રિણિ. इयमिह कणगर्ता गाढगम्भीरभावात्
त्रिकरणकपटानामुत्कटानां वधूटी । इति विधिरकरोत् किं तामभिज्ञानहेतोः
कलितवलितरङ्गाव्याजमध्यत्रिरेखाम् ॥ ३५ ॥ માયણ પારિ કરિ લા[]ડી, મા કડિ લંકિ હિ ઝીણુ, ઈમ કિ કઈ જુનતી વસિ, જીવ સવે હુઇ ખીણુ. युवतिमृगमृगयोत्कानङ्गयष्टेस्तरुण्या--
स्तनुदलनकलङ्कप्रापकश्रेणिलङ्कः । पिशुनयति किमेवं कामिनी यो मनुष्यः
श्रयति स भवतीत्थं तन्तुसंकाश[का]यः ।। ३७ ॥ બિલ સિી આણિ મ સુંદર, તું હરસિણિ નિજ નાભિ,
મદન રહઈ દષ્ટીવિષ હી, વિષધર એહ ગાભિ. नितम्बिनि ! विलोपमां तवक नाभिरालम्बिते
बतेयमधु(ध)रीकृतत्वदृभिसंधिगभीरिमा । इमां यदि भवि निभालयति कोऽपि तद् भस्मसात्
तदीयविषमेषु गविषभुजङ्गमाज्जायते ॥ ३९ ॥ વધુ વિષવન શુભ જાણિ મ, તાણિ મ કુચ ફલ લંગિક સેવિ મ તેહ તણી છાંહડી, બાહડી ડાલિ મ મંબિ. शङ्के सुभु ! चकार तावकवपुः किम्पाकपृथ्वीरुहा
कीर्ण काननमाकुलं कलयितुं वेधा कुलं कामिनाम् । भ्रवल्लीह सितप्रसूनवदनश्चासनिलोमिस्फुरद्..
दोःशाखाधरपल्लवादय इमे यत् ते ददत्यापदम् ॥ ४१॥ કુરણુઈ કામણિ કાંકણ, કાં કણ વિણ જિમ રં; કરિ ધરી લઈ ૨ખે સાકણિ, સાકણિ નરગિ નિસંક. द्वारि क्षुद्रनगागकारितकणा रङ्का इवैणीदृशौ
मुक्ता बाष्पकणाः कुतः करुणयन्त्युच(च)कणाः किंकणाः ।
૪૦
૨
For Private And Personal Use Only
Page #47
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४५-६] નેમિનાથ ફાગ
[ १७३ धृत्वाऽनःकरयोरशाङ्केतमियं नैषीरसौख्याकरे
मा कस्मिन् नरके तदेकनयनासक्तेऽतिभीत्या सखे ॥४३॥ વિતરુ વિષમ તજ ઘડી, જાંઘડી પરિહરિઉ બેઉ
તું ન પીએ પણ થાન, કુથાનકુ જત તેઉ. विषतरुभुवा जङ्घायुग्मं त्वचा घटितं घटा--
मटति युवते [:] सत्कं तस्माज्जिहीत हितस्पृहाः ।। त्यजत च तनी तस्याः कुस्थानकं तद [न]र्थदं
____ न भवति तथा पेयं धन्या यथा जननीपयः ॥ ४५ ॥ અંગ અગનિ સાચી રચી, ચીર ચીએ પરિગઢ તિમ કરિ જિમ ઝાઝિમ, દાઝિમ તૂ તિહાં મૂઢ. ૪૬ कचसंच[य]धूमधूसरोऽरुणचीरा तरुणी न पावकः । अधिभूमि चरिष्णुरुष्णतारहितोऽप्येष दहत्यहो ! जनम् ॥ ४७ ।। સાચ વચન ઊગાઢીઆ, કાઢીઆ નિજ મુખ સીમ; નેઉર ઝણિ પગ લાંગલાં, લાગ લાગ્યાં લહઈ કીમ. ૪૮ सद्भूतानि वचांसि चारुवदना सर्वाणि निर्वासया
मास स्वाननसीमतः कृतमतिः सत्येतरोदीरणे । रुच्यप्राच्यपदस्पृहानुरतया मञ्जीरम स्वर--
व्याजात् तानि लगन्ति सपदयोस्तस्याः प्रशस्यानि किम् ॥४९॥ જે મનિ શમરસ સુંદર, સુંઠરિ વસઈ અરાતિ; તે મજ સીલસુદરિસ, દરિસણ દિઉ સુપ્રભાતિ. येषां चेत:सरसि तरुणी नैति पानीयहारि-- ____ण्येकाऽप्यङ्गीकृतकुचघटा शुद्धसिद्धान्तनीरे । तेषामालोकनमनुदिनं संगलन् मङ्गलाली--
लीलागारं मम दिनकरोङ्कारकाले किलास्तु ॥५१॥ પદમિની કુલ મધુ રાજલિ, રાજલિ જિણિ તજી ખેમિ; જગ જયઉ નિત નતસુરયણ, સુશ્યણુમંડન નેમિ. પ૨ लक्ष्मीकेलिनिकेतकान्तविलसद्वक्त्रारविन्दस्फुरद्--
वेणीकैतवचञ्चरीकतरुणीझङ्कारझ.त्कारिणीम् । भोजप्राज्यकुलेज्यपवलभुवं राजीमी पद्मिनी
हित्वा रैवतरत्नमण्डनमभूद् यः सोऽस्तु नेमिःश्रिये ॥ ५३ ॥ इति श्रीमहातीर्थगिरिनारगिरिमण्डनश्रीनेमिनाथफागः समाप्तः
पं. रत्नमण्डनगणिकृतः॥
For Private And Personal Use Only
Page #48
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યુગપ્રધાન
લેખક
N.
જૈિન-શ્રમણ સંસ્કૃતિના પ્રખર જ્યોતિર્ધર આય શ્રી વજસ્વામીની જીવનકથા]
(ગતાંકથી ચાલુ)
[૧૨] રુકિમણુને ઉદ્ધાર પાટલીપુત્ર નગરમાં ધન શ્રેષ્ઠીને રુકિમણી નામની અતિ રૂપવતી પુત્રી હતી. તે શ્રેષ્ઠીની શાળામાં એકદા વજસ્વામીના સમુદાયની સાધ્વીઓ આવીને રહી. આ સાધ્વીઓએ આર્ય વજસ્વામીની અનેક પ્રકારે પ્રશંસા કરી. એ સાંભળીને મુગ્ધ બનેલી રુકિમણીએ મનમાં નિશ્ચય કર્યો કે—મારે તો રૂ૫ અને ગુણના ભંડાર વજ મુનિ સાથે જ લગ્ન કરવું; અને એ પતિ ન મળે તો લગ્ન કરવું જ નહીં. પોતાની પુત્રીની આવી વિચિત્ર પ્રતિજ્ઞા જાણીને એક વખત રુકિમણીના પિતાએ કહ્યું: “બેટા, સાધુજને કદી સંસારમાં પડે જ નહી, માટે તારે કઈ લક્ષ્મીપુત્ર પસંદ કરી લેવો જોઈએ.” આ સાંભળી રુકિમણીએ કહ્યું: “પિતાજી ! આપ ધીરજ રાખો. મેં મારું નક્કી કરી રાખ્યું છે. પતિ તો આર્ય વજ સ્વામી જ થશે. બીજો કોઈ મારી નજરમાં નથી આવતો.”
પિતા-હવે તું રહેવા દે. સાધુને તો કાંઈ લગ્ન કરવાનું હોય ખરું? રુકિમણું –બાપુજી, તમે એમને જુઓ ત્યારે ખબર પડે કે મારે લાયક કોણ છે?
એટલામાં આર્ય વજસ્વામી એ નગરમાં પધાર્યા છે એ ખબર સાંભળી રુકિમણીએ એના પિતાને કહ્યું: “પિતાજી, આજે મારા હૃદયનાય. વજમુનીશ્વર આવ્યા છે. ચાલો આપણે ત્યાં જઈએ.” વ્યાખ્યાન સમયે જ કિમણી એના પિતા સાથે ત્યાં આવી. આર્ય વાસ્વા પ્રાનું અદ્ભુત રૂપ, મનહર કાંતિ જોઈ એ પ્રસન્ન થઈ ગઈ. એને એમ થયું; મારા પ્રેમનું પાત્ર આ જ છે. શું વિધાતાએ એનું ૩૫ ઘાયું છે! ચમકતી આંખ, રૂપાળું મુખડું અને મધુરી વાણી. સાથે જ એમનું બ્રહ્મતેજ ભલમલાને મદ મુકાવે તેવું છે.
વ્યાખ્યાન પૂરું થયું અને બધાં ગયાં, પરંતુ રુકિમણું અને તેના પિતા બે ત્યાં જ રહ્યાં. રુકિમણીએ નછ જઈને કહ્યું: “પ્રભો ! મારે એક વાત પૂછવી છે પૂછું?'
આ વરવામીએ નીચી આંખ કરીને કહ્યું: “બહેન, તારે જે પૂછવું હોય તે સુખેથી પૂછ.'
રુકિમણી–આપનાં માતાપિતાનું શું નામ છે? આર્યવા –બહેન, બીજું કાંઈ પૂછવું છે કે આ જ પૂછવું છે?
રુકિમણી– આપે બહુ જ નાની ઉમ્મરે દીક્ષા લીધાનું મેં સાંભળ્યું છે. આ વાત સાચી છે?
આર્યાવજ–હાં. રુકિમણું–આપે સંસારનું સુખ તે કઈ જ અનુભવ્યું લાગતું નથી ? આર્યવજ સંસારમાં સુખ જ ક્યાં છે કે સુખ અનુભવવાનું હોય?
For Private And Personal Use Only
Page #49
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૫-૬ ] યુગપ્રધાન
[ ૧૭૫ * રુકિમણી પોતાની બધી હિમ્મત એકઠી કરી પ્રેમભરી વાણીથી બોલીઃ “મારી ઈચ્છા છે કે હું આપની સાથે લગ્નગ્રંથીથી જોડાઉં. મારી માંગણી સ્વીકાર.”
આર્યવ-બહેન ! હું તો સાધુ છું, મારે આજીવન મહ્મચર્ય પાળવાનું છે. બહેન! સાધુ પાસે આવી સાંસારિક વાતો ન શોભે.
ધનશ્રેષ્ઠી–સાધુ મહારાજ ! મારું કહેવું સાંભળો. આપ સાધુ ભલે રહ્યા, પરંતુ કંચન અને કામિની પાસે ભલભલા ગોથાં ખાઇ જાય છે. આપ આ કન્યાની માંગણી સ્વીકારો. તે હું આપને કોડે સોનામહેરો, રહેવાને મહેલ અને ક્રીડા કરવાને સુંદર ઉદ્યાન આપું.
આર્યવજ –મહાનુભાવ! આ કંચન, કામિની, વાડી અને વજીફા; બધું નાશવંત છે—ક્ષણિક છે. આમાંનું આપણી સાથે શું આવવાનું છે એ વિચારે. સંસારીઓમાં સુખી કોણ છે? સંસારીને એકાંતે દુ:ખ દુખ ને દુઃખ જ છે. સંસારની ઉપાધિઓ કાંઈ થડી છે? જાઓ, માતાના ઉદરમાં નવ નવ મહિના સુધી કેવી ભયંકર વેદનાઓ આ જીવે સહી છે. જમ્યા પછીની બાલ્યાવસ્થા પણ કેવી રીતે જાય છે યુવાવસ્થામાં ધનોપાર્જનની ચિંતા દિવસ ને રાત થયા જ કરે છે. લગ્ન પછી કુટુંબક્ષિણુની ચિન્તા, વ્યવહરિ જાળવવાની ચિંતા, અરે એ ઉપાધિઓમાંથી કોણ પિતાના આત્મકલ્યાણને સમય મેળવી શકે છે?
રુકિમણું–આપની વાત તો સાચી છે, પરંતુ એક વાર આપ મારી સાથે લગ્ન કરી . સંસાર સુખ ભોગવ્યા પછી આપણે બને સાધુધર્મ સ્વીકારીશું!
આર્યવજ–બહેન ! કાલની કોને ખબર છે ? કોણ વહેલો કે મોડો જશે તેની કોઈને ખબર નથી. દિનપ્રતિદિન આયુષ્ય ઘટતું જાય છે. તેમ જ મારે તો આજીવન બ્રહ્મચર્યવ્રત પાળવાની પ્રતિજ્ઞા છે. હું મારી પ્રતિજ્ઞાથી ભ્રષ્ટ થાઉ એ બને તેમ જ નથી. તું મારી ધર્મબહેન છે. જેને તું પોતાનો પ્રિય ગણે છે તે પ્રતિજ્ઞાથી ભ્રષ્ટ થાય એ તને ગમે છે? અગ્નિમાં બળી મરવું સારું, આપઘાત કરવો સારે, પરંતુ પોતાની પ્રતિજ્ઞાથી વિચલિત થવું એ સારૂં નથી.
રુકિમણી–૫ણું મારે શું કરવું ? હું તો મનથી, વચનથી આપને જ વરી ચૂકી છું, આપ જ મારા હૃદયનાથ છે. આ હદય દિવસ ને રાત આપના નામની માળા જપે છે. આપ દયાના સાગર છે એમ સાંભળ્યું છે, પરંતુ હું આજે જોઉં છું કે ત૫, સંયમ અને ત્યાગના કારણે આપ તો સાવ નિષ્ઠુર થઈ ગયા છે.
આર્યાવ-બહેન ! તું આ શું બોલે છે? ત્યાગ, સંયમ, ચારિત્ર અને સદાચાર જેના આત્મામાં વસે છે એમનું હૃદય માનસરોવર જેવું સ્વચ્છ અને પવિત્ર જ હોય છે. જે તને મારા ઉપર સાચો ને હેય તે હું જે માર્ગ બતાવું તે માર્ગ તું સ્વીકારીશ ખરી ?
રુકિમણી –હા, હું તે તમારી આજ્ઞાની જ રાહ જોઉં છું. તમે જે કહેશે તે કરીશ. આર્ય વજ– હું તને કહું છું તું સાચા સુખને માર્ગે આવી જા, ભાગવતી દીક્ષા
For Private And Personal Use Only
Page #50
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭
શ્રી જૈન સત્ય પ્રકાશ
ww
[ વર્ષ ૧૨ સ્વીકારી લે, એમાં જ તારું અને જગતના જીવાનું કહ્યુ છે. સાંસારસમુદ્ર પાર ઉતારવાની તાકાત આ સર્વવિરતિ ધર્મોમાં–ચારિત્રમાં છે. જેણે આ ચારિત્ર ધના આશ્રય કર્યો તે સંસારસમુદ્ર જરૂર તરવાને. આ તારું ધન, આ યુવાની, આા રૂપ, આ બધું ચાર દિવસની ચાંદની જેવું છે, જ્યારે શાશ્વત્ છે દર્શન, જ્ઞાન અને ચારિત્ર. આત્માના સજ ગુણ્ણા આ છે. આત્મિક પ્રેમ એ શાશ્વત પ્રેમ છે; આત્મિક પ્રેમ એ જ અવિનાશી પ્રેમ છે.
રુકિમણી—મુનિવર ! આજથી હું આપને મારા ગુરુ સ્થાપુ છું અને નાના ઘરના કુંડાળામાંથી નીકળી વિશાળ વિશ્વના કુંડાળામાં આવું છું. મારાં હૃદયનાં તાળાં આપે ઉધાડી નાખ્યાં. આપનાં સાગ, તપ, સયમ અનુપમ છે. આપે આરે અને જીવનનું ખરું હાર્દ સમજાવ્યું. જીવનની સાચી રસિકતા ભાગે! ભાગવવામાં નહિ કિન્તુ ભાગના ત્યાગમાં છે એ સમજાવ્યું. આજથી હું સયમના માર્ગે વિચરીશ.
ધનશ્રેષ્ઠીએટા ! મેટા ! સાચવજે ઢાં, સંયમ પચ દેવલે છે. ખુલ્લે પગે વિચરવું, ઉષ્ણુ જળ પીવું, સુકું પાકુ ખાવું, તપ કરવાં, ટાઢ નેતા સહેવા. બેટા! તારાથી આ બધુ સહેવાશે ?
રુકિમણી—પિતાજી, હું આપના જેવા વીર પિતાની પુત્રી છું. મેં મારા મનથી એક વીર પુરુષને પતિ તરીકે સ્વીકાર્યા હતા, હવે એ મના શુરવીરના માર્ગે હું પણુ ચાલી શકીશ એમાં લગારે સરૃદ્ધ ન રાખશે. પિતાજી, હવે આપણા સંસારી સંબંધ પૂછ્યું થાય છે. આ વજ્રસ્વામી સાથેના મારા આજથી ગુરુ અને શિષ્યને સંબંધ જ રહેશે. એ ભૂતલમાં વિચરી જૈન શાસનની વિજય પતાકા સત્ર ફરકાવે એ જ મારા હૃદયની અભિલાષા છે.
ધનશ્રેષ્ઠી—મેટા ! ધન્ય છે તને ! ધન્ય છે તારા ગુરુદેવને ! સદાયે તારું કલ્યાણ થાશે એમ પ્રગ્નું છું. મારું જીવન આજથી પલટાય છે. હવેથી જિનશાસનની પ્રભાવનામાં મારી લક્ષ્મી વાપરીશ.
આય વસ્વામી—મહાનુભાવ, સમસ્ત ભારતમાં ગામેગામ સુંદર જિનભૂવના મધાવા, વિદ્વારા કરાવે. આ` અને અના` દેશમાં સમ્રાટ્ સ'પ્રતિરાજે પ્રગટાવેલ જૈન ધમની ખ્યાતિને જ્વલંત રાખવા પ્રયત્ન કરે.
ધનશ્રેષ્ઠી——ગુરુદેવ, આજથી આ મારુ તન, મન, ધન જિનશાસનની સેવા માટે જ છે. આ નશ્વર દેહ, આ નશ્વર લક્ષ્મી જિનશાસનની સેવામાં વપરાઈ શાશ્વત શા એજ મારી અભિલાષા છે.
આખા પાટલીપુત્ર નગરમાં વાત ફેલાઇ ગઈ કે રુકિમણી સધ્વી બને છે; જિનશાસનની દીક્ષા સ્વીકારી આત્મકલ્યાણના પુનિત ૫થે વિચરે છે. પાટલીપુત્રને ધનકુબેર ધનચંદ્ર શે દાનવીર અને છે. ખૂબ ઉત્સવા થયા. ધન્ય છે એ કાવિજેતા રિપુંગવતે ! ધન્ય છે સંયમ પથે વિચરતી રુકિમણીને અને ધન્ય છે દાનવીર બનતા ધનદ શેઠને !
(ચાલુ)
For Private And Personal Use Only
Page #51
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ નવી મદદ
'
૨૫) પૂ. મુ. મ. શ્રી. ધર્મસાગરજીના સદુપદેશમી જન મહાજનની પેઢી, ઊંઝા. ૨૦) પૂ. મુ. મ. શ્રી. હંસસાગરજીના સદુપદેશથી જેનરાધ, શાંતાક્રઝ. ૧૦) પૂ. મુ. મ. શ્રી. કૈલાજ્યસાગરજીના સદુપદેશથી જૈનરાધ, રાજગઢ.
પ્રતિષ્ઠા (૧) વડેદરા ( એ. પી. રેવે ) માં સ. ૨૦૦૩ ના માહ શુદિ ૫ ને સોમવારના રાજ, પૂ. આચાર્ય મહારાજ શ્રી. વિજયઉમંગસૂરીશ્વરજી મહારાજ આદિની નિશ્રામાં,
શ્રી અજિતનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરવામાં આવી. ' (૨) છનીઆરણાં . ૨૦૦૩ ના માહ શુદિ ૧૫ ને બુધવારના રોજ, પૂ. મુનિમહારાજ શ્રી જયંતવિજયજી મહારાજ આદિની નિશ્રામાં, પ્રતિષ્ઠા કરવામાં આવી.
અમદાવાદના ગ્રાહક ભાઈઓને ૮૮ શ્રી જૈન સત્ય પ્રકાશ ના અમદાવાદના ગ્રાહકભાઈઓને જણાવવામાં આવે છે કેછેલા ૪-૫ મહિનાથી શહેરમાં માસિક વહેચનાર ફેરિયો ટો થયેલ હોવાથી, અમદાવાદના શાહુકભાઈઓ પાસેથી માસિકના લવાજમની ઉઘરાણી થઈ શકી નથી, તેમ જ બીજે આ કામને ચાગ્ય માણસ ન મળે ત્યાં સુધી લવાજમની ઉઘરાણી કરવી શક્ય પણ નથી. તેથી અમદાવાદના ગ્રાહક ભાઈઓને વિનતિ કરવામાં આવે છે કે–દરેક ગ્રાહક ભાઈએ પોતાના લવાજમની રકમ, રવિવાર સિવાયના દિવસે, બપોરના ૧ થી ૩ ની વચમાં, સમિતિની ઓફિસે, નીચે લખેલ ઠેકાણે, બનતી તાકીદે અવશ્ય ભરી દેવાની ગોઠવણ કરવી.
આશા છે કે આ ધાર્મિક સંસ્થાનાં નાણાં તાકીદ ભરાઈ જાય તેની દરેક ગ્રાહકભાઈ કાળજી રાખશે.
--૦થાવસ્થાપકે.
શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ જેસિંગભાઈની વાડી : ઘીકાંટા રોડ : અમદાવાદ
For Private And Personal Use Only
Page #52
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Jalna Satya raitasha. Regd. No. B. 3801 શ્રી જૈન સત્ય પ્રકારા. - હe 1} દરકે વસાવવા ચા "શ્રી જૈન સત્ય પ્રકાશના ત્રણ વિશેષાંક (1) શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક ભગવાન મહાવીરસ્વામીના જીવન સંબંધી અનેક લેખાથી સમૃદ્ધ અંક : મૂલ્ય છ આના (ટપાલ ખર્ચને એક આને વધુ). (2) દીપોત્સવી અંક ભગવાન મહાવીરસ્વામી પછીનાં 10 0 0 વષ' પછીનાં સાત વર્ષના જૈન ઈતિહાસને લગતા લેખાથી સમૃદ્ધ સચિત્ર અ ક : મૂલ સવા રૂપિયે. (3) ક્રમાંક 10 0 : વિક્રમ—વિરોષાંક સમ્રાટ વિક્રમાદિત્ય સંબંધી ઐતિહાસિક ભિન્નભિન્ન લેખાથી ચમૃદ્ધ 240 પાનાંના ૬ળદાર સચિત્ર અક્ર = મૂલ્ય દાઢ રૂપિયા શ્રી જૈન સત્ય પ્રકાશના એ વિશિષ્ટ અકા [1] ક્રમાંક ૪૩-જૈનદર્શનમાં માંસાહાર હોવાના આક્ષેપોના - જવાબરૂપ વૈાથી સમૃદ્ધ એ'ક: મૂલ્ય ચાર આના. [2] ક્રમાંક ૪૫-ક, સ, શ્રી હેમચંદ્રાચાર્યના જીવન સંબ'ધી અનેક લેખેથી સમૃદ્ધ અંક : મૂલ્ય ત્રણ આના. - કાચી તથા પાકી ફાઇલો : શ્રી જૈન સત્ય પ્રકાશ'ની ત્રીન, ચાયા, પાંચમા, આઠમા, દસ મા, અગિયા મા વર્ષની કાચી તથા પાકી ફાઈલ તૈયાર છે, મૂલ્ય દરેકનું કાચીના બે રૂપિયા, પાકીના અઢી રૂપિયા. - લા _ _ શ્રી નધામ સત્યપ્રકાશક સમિતિ શિંગભાઈની વાડી, ઘીકાંટા, અમદાવાદ. મુદ્રકઃ-મગનભાઈ છોટાભાઈ દેસાઈ. શ્રી વીરવિજય પ્રીન્ટીંગ પ્રેસ, સલાપસ ક્રોસરોડ, 2. એ. ન. 6 શ્રી ભક્તિમાર્ગ કાર્યાલય-અમદાવાદ. પ્રકાશક: ચીમનલાલ ગોકળદાસ શાહ. શ્રી નષમ સત્યપ્રકાશક સમિતિ કાર્યાલય, શિંગન્નાઈની વાઢી, ઘીકાંટા રેશa.--અમદાવાદ. For Private And Personal use only