________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અંક ૫-૬ ભિન્નમાલસ્થ પાર્શ્વઝિનનું ઐતિહાસિક સ્તવન તપગચ્છમંડણ કુગતિખંડણુ, શ્રી રત્નહુ સસૂરીસર્ પંડિત સુમતિ કમલ સીસ, પુન્યકમલ ભત્ર ભયહેરૂ, ઇતિશ્રી ભિન્નમાલજિનસ્તવન લિખત ૫. ગુરુવિજયેન નાહુલાઇનગરે ધના વાંચજો..
પરિશિષ્ટ ભિન્નમાલસ્તવન
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨)
(૩)
(૪)
( ૫ )
સરસતી સામીને વિનવું, માંગુ તુમ કને વચન રસાલ કે; ગુણ ગાઉં ગુરૂ તાં, અક્ષર દીને મુજને વિચાર કે. (૧) સાત ક્। સીત ઉજળે, લીજે૨ પ્રભાતેશ નામ કે; નામ લીધાં મનવાંછિત સંપજે, કીજે રે સ્વામી ઉત્તમ કામ કે. સાર અહીર ભીનમાલ(?)ગુઇરે,થરા રે ભીનમાલા પાધર કે; હાલીડા રે હલ ખેડતા, પ્રગટ હુમ્મા શ્રી પાર્શ્વનાથ કે. સારૂં મહાજન મળિયા અતિઘણાં, સૌ વધાવે રાણા રાવ કે; ગામ ગામરા સંધ મલિયા, દુત ચાલ્યા સે જલારે જાય કે. ગજનીમાં નાથને વિનવું, પ્રગટ હુ શ્રો પારસનાથ કે; જાલેારરા ગઢ હુંતી આણીયાં, ભીનમાલે દીએ રે મેલાણુ કે, ગજનીખાન પારસનાથ લે ચલ્યેા,હરખ્યારેસાહેબ મનમાં અપાર કે; ખાર જોડી અળદ જોતરાવીયા, તાહી ન ચાલે પારસનાથ કે. નવસે પીરાજી ધામીયા, તાહીન ક્રીયા પારસનાથ કે; ગજનીખાન ખીમીજી આવેાસીઇ, ઘાટ ઘડા ઢેસરા કરાય કે. સેાની સીરાહીરા તેડાવીઆ, આયા તે જાલેરેમાંય કે; ઘાટ ઘડા હીરા હઁસલા, ગાડાને ભટ્ટી ગુગરમાલ કે. વાહલેને વઢાવા વીસુયા, ખળીદાન વળી દેવરાવ કે; (૧)રને ઘડાઓ મુદ્રડી, ખીખીને વળી નવસ્રર હાર કે. સેાહીશુા(જીલા)માંહી જક્ષ આવી ઇમ કહે,મૂઝને સુકીજે નગર ભીનમાલ કે; માળીયે રે ભ્રમરા મેલીયા, પાવડીયાંશ વિસુઆરા સે ન પાર કે. (૧૦) ઢાળ મીજી
( ૬ )
(૭)
(૮)
(૯)
ગજનીખાન રૂપસી એલાવીયે, થારા ભૂતખાના પાછા લે જાવ રે; શ્રી પારસનાથ સ્વપ્ના દીયા વર લાલ રે,
સાચી એ સખ્યા કહી છત કરીએ તોઠાં સેવ લાલ ૨;
[ ૧૫૩
(આ સ્તવન અહીંથી ત્રુટક છે.)
For Private And Personal Use Only
× આ સ્તવન રાધનપુરમાં અખિડાસીની પેાળમાંના શ્રીલાવણ્યવિજયજી જૈન જ્ઞાનભંડારના ડા. ન. ૩૧માંની પ્રતિ નં. ૧૬૨૨ ઉપરથી ઉતાર્યું છે. પ્રતિનાં પાનાં ૩ છે. ૧ આ ત્રૂટક સ્તવન પાલણપુરવાસી ઇતિહાસપ્રેમી સ્વ. શાહે નાથાલાલ છગનલાલ પાસેથી ઇતિહાસરસિક શાહ કપુરચંદભાઈ મ છાચંદ પાસેથી પ્રાપ્ત થયેલ છે. આ લેખ સાથે ઐતિહાસિક ભીના હોવાથી પરિશિષ્ટ રૂપે દાખલ કરેલ છે.
સ