________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન દર્શન લેખક—શ્રીયુત મેાહનલાલ દીપચં ચાકસી
( ગતાંકથી ચાલુ )
આઠ કર્માં પાતે જડ હેાવા છતાં, ચેતના લક્ષણવાળી જીવ સૃષ્ટિના સંપક માં આવી, સમયે સમયે, પૂર્ણ જ્ઞાની સિવાયના આમજન સમૂહના લક્ષ્યમાં પણ ન ઊતરી શકે એવી વિચિત્રતાઓને જન્મ આપે છે. આપણા જેવા સંસારસ્થ આત્માએથી એ વાતા અજાણી નથી, નેત્રા સામે રામરાજ જે નવનવા બનાવા નતાં જોવાય છે, એ પાછળ બાહ્ય નજરે ભલેને અમૂક વ્યક્તિ કે અમૂક પદાર્થ નિમિત્ત રૂપે કાર્ય કરી રહેલ દૃષ્ટિગેાચર થાય, પણ સૂક્ષ્મતાથી અવલાકન કરવામાં આવે, ન્યાય દષ્ટિથી તુલના કરવામાં આવે, કિંવા એ પાછળનાં કારણેાના ખારીકાઈથી વિચાર કરવામાં આવે તો ઉપર વર્ણવેલા આઠ **માંના એક યા એકથી અધિક એમાં ભાગ ભજવી રહેલાં જાશે. કદાચ અમ્રપણે એમાંના એક ઉપર નજર પડે તે પણ બાકોના ઘણાખરા સહચારમાં હાવાના જ. નાની ભગવતાએ કહેલું છે કે, સસારવાસી આત્મા સમયે સમયે સાત કર્યાં બાંધે છે. એક આયુષ્ય કર્મ જ એવું છે કે એના બંધ અમુક મર્માંદા માંગે છે. આ પ્રકારની સ્થિતિ હાવાથી જીવની સરખામણી લેાખંડના ગાળા સાથે કરીને બતાવવામાં આવ્યું છે કે ક્રમ”પુગળાથી વ્યાપ્ત આ ચૌદ રાજલેાકમાંથૂલ નજરે કહીએ તે માનવ—દેવનારક અને પ્રાણી સમૂહથી ભરેલા ત્રણ લાકમાં—ગાળા ગબડે એટલે કંઈ ને ક ંઈ અસર થયા વિના રહે નહિ. અર્થાત્ ગમે તેવી સાવચેતી રાખવા જાય, તે પણુ પરસ્પરના સ`પર્ક થાય જ. ભલે પછી એમાં અનુભાગ કે પ્રદેશ આશ્રયો ઓછીવત્તી તરતમતા રહેવા પામે. અંજનથી ભરેલા ઓરડામાં પ્રવેશનાર વ્યક્તિના કપડા પર ડાધ ન બેસે એ બનવું જ અશકય છે. સંસારમાં રહેવુ અને કર્માંથી લેપાવું નહીં એ પણ ઉપરના દૃષ્ટાન્તે જોતાં અશકય જ છે. કેવળ એક સિદ્ધ દશા જ કર્મીના સપાટામાં કાઈ કાળે આવી શકતી નથી. એનું સ્થાન ચૌદ રાજલાકના પ્રાંત ભાગે કહેવામાં આવ્યું છે એ યથાર્થ ને યુતિશુદ્ધ છે. પૃથ્વી પર વિચરતા, ચાર ઘાતી કર્મોના કૂચા કરી વાળનારા અને કેવળ પરમાર્થ જીવન જીવનારા અરિહંત ભગવંતાને પણ બાકીનાં ચાર કર્મી ભલે એ અવાતી તરીકે એળખાતા હાય અને જલદ અસર કરનારા ન હોય છતાં એની અસર તા લાગે છે. સથા મુક્ત દશા તા માત્ર સિદ્ધને જ વરી છે. એ પ્રાપ્ત થાય તે આત્મા રાષ્ટિક રત્નસમ નિર્માળ થાય છે. પછી નથી તા એને અવતરવાની જરૂર રહેતી કે નથી તા ચૌદ રાજલાકમાં યાને સંસારમાં આવવાની અગત્ય રહેતી. જ્યાં કનુ ખૂળ નથી ત્યાં પછી પુનઃ भाषा शुद्ध संस्कृत नहीं है, लेकिन संस्कृतका भ्रम उत्पन्न करती है । इसे "संस्कृताभास" Imitation Sanskritāા ના સજ્જતા હૈ । યક્ષ્ નૃત્રિમ માળા હૈ । ચોજીત્રાની શિલી भाषा पर आश्रित नहीं । संस्कृतका रूप देनेके लिये शब्दों के अंतमें अक्सर अनुस्वार लगा दिया गया है। इस प्रकारकी संस्कृताभास भाषा हिंदीके ग्रंथोंमें किसी २ स्थल पर मिलती है। जैसे- चंदबरदाईके पृथ्वीराज रासोमें, तुलसीदासकी रामायणमें, सिक्खोंके आदिग्रंथमें। ऐसी भाषाका अर्थ करनेमें कल्पनासे काम लेना पड़ता है ।
जैन विद्या भवन, लाहौर ता. ५-१-४७
For Private And Personal Use Only