________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ફાડ્યુબ ધ કાવ્યનું સ્વરૂપ અને નારીનિરાસ ફાગના કર્તા
લેખક અને સંપાદકશ્ર ચુત પ્. અંબાલાલ પ્રેમચંદ શાહુ
ગુજરાતની સાહિત્ય સંપત્તિ વધારવામાં જૈન કવિઓના દ્વાળા મુખ્ય છે. તેમનું ઋણુ ગુજરાત કદી ભૂલી શકે એમ નથી. તે સાહિત્ય--રત્નેને સંગ્રહી રાખતા જૈન ભંડારામાં પ્રાચીન ગુજરાતી ભાષામાં રચાયેલાં વિવિધ પ્રકારનાં કાળ્યા તા થાકથ્યધ મળી આવે છે. તેમાં રાસા, ફ્રાણુ, વિવાહલા, બારમાસા, સંધિ, હરિયાલી, સ્વાધ્યાય અને સ્તુતિ-તેાત્રો જેવાં નાના પ્રકારનાં ગીતે પણુ હોય છે. છતા હરેકમાં ભિન્ન મિત્ર સ્વરૂપની એક શૈલી અવશ્ય હાય છે. અહીં હું પ્રસ્તુત ફ્રાણુ કાવ્યના સંશાધન અંગે, ક્રુશુમંગ કાવ્યના સ્વરૂપ સંબંધે, કંઈક આલેખવા ધારું' છું.
‘ જૈન સત્ય પ્રકાશ ’ના વર્ષ ૧૧ના ૬ઠ્ઠા અંકમાં આપણુ ં ‘ ફ્રાણુ' કાવ્યે!” અને વર્ષ ૧૧ના ૭મા અંકમાં “ આપણાં ‘ ફાગુ' કાવ્યા સબંધમાં થાડી સૂચના ” એ શીક હેઠળ પ્રો. હીરાલાલ કાપડિયા અને ૫. લાલચગ્ન ભ. ગાંધીએ ક્રમશઃ વિવેચને આપેલાં છે. પણ તેમાંથી કે ખીજેથી પશુ ‘ ફાગુ કાવ્યના સ્વરૂપ સબંધે કશું જાણો
મળતું નથી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'
6
ફાગુ કાવ્યે 'નાં જેટલાં પ્રસિદ્ધ અપ્રસિદ્ધ નામેા મળી આવે છે તેની એક લાંખી યાદિ શ્રી કાપડિયાએ આપી છે. તેની અનુપૂર્તિ રૂપે ૫. લાલચંદભાઈ એ તેમ જ શ્રી. અગરચંદજી નાહટાએ પણ તેમાં કેટલાંક નામેા ઉમેર્યાં છે. પ્રકાશિત થયેલાં ‘ફ્રાઝુકાવ્યા' ઉપર દૃષ્ટિ નાંખતાં તેમાં એક શલીવિશેષ તરત જણાઈ આવે છે. એ જોતાં એના સ્વરૂપ સબધે એવા નિણ્ય કરી શકાય કે ' ક્ણુ એ ગીત, છંદ કે કાવ્યનું નામ નથી, પણ ફાગુ શબ્દાલંકારવાચી અનુપ્રાસાત્મક હોય એમ જણુાય છે. સંસ્કૃતમાં જેમ યમુકબધ અનુપ્રાસમય કાવ્ય હાય છે તેને જ ભાષામાં ‘ફાગબધ’ કહી શકાય. ફ્ગમાં ૪૮ માત્રાના દોહા છંદ જ હાય છે.એટલે પ્રથમ અને ત્રીજા પાદની અંતે અને ખીજા તથા ચેથા પાદની આદિમાં યમક અનુપ્રાસ ગેહવેલા હોય તેને ‘*ગુંધ' કહી શકાય. ગીતની લઢણમાં પણ આવે યમક પ્રાસ કાનને ધુર લાગે છે. ઉદા. ત. જુઓ,
"
46
• અહિલવાડ પાટણ, ૫ ટનયર જે રાઉ;
દીસઈ મિત્રતાં શ્રીઅ ણુહર, મણેાહર સંપદ ઠાઉ. 4
જૈન અતિાસિક ગૂર્જર કાવ્ય સ'ચય ‘દેવરત્નસૂરિ ફાગ' પૃ. ૧૫૧,
“ હું પંચ વિસ લઇ લાલીગ્મ, પાલીઅ અતિ સુકુમાર; તાત ઉષ્ણવ બહુ ક્રી, મુંકીૐ સુત નેસાલ,”
૧૪
For Private And Personal Use Only
.
એજન. · હેમવિમલસૂક્િાગ’ પૃ. ૧૮૭ “પડિલ. સરતિ અચીસ, રચીસ વસન્તવિલાસ; વીણ ધરઈ કરિ દાહિષ્ણુ, વાહણુ 'સલુ જાસ. પહુતીય તિણી વિ રતિ, વતિ પહુતી વસંત; દહ દિસિ પસર પરિમલ, નિર્મલ થ્યા નસ અંત.” —પ્રાચીન ગૂર્જર કાવ્ય વસ'તવિલાસ' પૃ. ૧૫
29
૧
२