Book Title: Jain Satyaprakash 1939 04 SrNo 45
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/521545/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ( ૯પપ્ર. oc III SS lulill તંત્રો ચીમનલાલ ગોકળદાસ શાહ વર્ષ : : ક્રમાંક ૪પ : : અંક ૯ Jain Education iteratura Page #2 -------------------------------------------------------------------------- ________________ णमो त्थु णं भगवओ महावीरस्स सिरि रायनयरमज्झे, संमोलिय सव्वसाहुसंमइयं । पत्तं मासियमेयं, भवाणं मग्गयं विसयं ॥ १ ॥ श्री जैन सत्य प्रकाश (મતિ પત્ર) વિક્રમ સંવત્ ૧૯૯૫ વાર સંવત ૨૪૬૫ ઈસવીસન ૧૯૩૯ ચ1 વદિ ૧૫ ને શનિવાર એપીલ ૧૫ - -- - વિ–ષ –દર્શ–ન १ श्री हेमचन्द्राचार्य अचना : मु. म. श्री हेमेन्द्रसागरजी : ४.१७ २ श्री हेमचन्द्राचार्य महिमा : श्री पं. हरगोविन्ददासजी : ४७८ કે જેનદર્શનમાં વાદનું સ્થાન : મુ એ શ્રી. કનવિજ્યજી : ૪૭૯ ૪ મહારાજા શ્રી. કુમારપાળ : મુ. મ. શ્રી. દર્શનવિજયજી : ૪૮પ પ એક અનેકાર્થ કૃનિ શ્રીયુત સારાભાઈ મ. નવાબ : ૨૦૧૭ ૬ શ્રી હેમચંદ્રાચાર્ય | મુ મ. શ્રી ન્યાયવિજ્યજી : ૫૩ છે શ્રી હેમ દ્રાચાર્યના વિકાસનાં નિમિતે : મુ. મ. શ્રી ધુરધવિજયજી : પર ૮ શ્રી ગોપાળાદાસભાઈના ખુલાસા અંગે પર ૬ની સામે સ્થાનિક ગ્રાહકોને અમદાવાદના–સ્થાનિક–જે ગ્રાહક ભાઈઓનું લવાજમ આવવું બાકી છે તેઓ અમારે માણસ આવે ત્યારે તેને લવાજમ આપીને આભારી કરે! – પૂ. મુનિરાજોને વિજ્ઞપ્તિ– વિહાર દરમ્યાન માસિક વખતસર અને ઠેકાણાસર પહોંચાડી શકાય તે માટે દરેક અંગ્રેજી મહિનાની તેરમી તારીખ પહેલાં, વિહાર સ્થળની ખબર અમને મળતી રહે એવી વ્યવસ્થા કરવા સૌ પૂ. મુનિરાજને વિજ્ઞપ્તિ છે. લવાજમ સ્થાનિક ૧-૮ બહારગામ ૨૦૦ છૂટક અંક ૦-૩-૦ મુદ્રક. નરોત્તમ હરગોવિન્દ પંડયા, પ્રકાશક : ચીમનલાલ ગોકળદાસ શાહ, મુદ્રસ્થાન : સભાષ પ્રીન્ટરી સલાપસ ક્રોસ રોડ, અમદાવાદ, પ્રકાશનસ્થાન : મી જનધર્મ સત્યપ્રકાશક સમિતિ કાર્યાલય, જેસંગભાઇની વાડી ધીકાંટા રોડ, અમદાવાદ Page #3 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન સત્ય પ્રકાશ ક્રમાંક ૪૫ [ भासिs ] [१५ ४ : २i ] . श्रीहेमचन्द्राचार्य-अर्चना कर्ता-मुनिराज श्री हेमेन्द्रसागरजो [शार्दूलविक्रीडितवृत्तम्] अज्ञानान्धमपाकृतं सुविषदज्ञानोष्णभेन क्षितौ, योगेनैव मनोमलः क्रमतया नीतः क्षयं क्षोभदः। आधिव्याधिविपद्धरं विरचितं शास्त्रं च येन प्रथु, सरिः श्रीप्रभुहेमचन्द्र उदितोऽपूर्वप्रभश्चन्द्रमा: ॥१॥ आचार्यप्रवर : स्वयोगनिपुणो योगैकमूर्ति : स्वयं, नीतिज्ञानविशारदः सकलसच्छास्त्रैकभूतात्मक : ग्रन्थज्ञानविधानतत्परतर : सेवापर : सर्वदा, सर्वज्ञश्च कलौ सुधीविजयतां श्रीहेमचन्द्रप्रभु: ॥२॥ साहित्यश्रुतमातनोत् सुविपुलं ज्ञानुम्बुधिधिद, स्याबादामरपादपं सुललितं योऽवयल्यायतः । सोऽयं तर्कवितर्कदूषितमतिवातस्य जेता क्षमी, सूरि: श्रीप्रभुहेमचन्द्रमुनिपोऽभूवनितीय : कलौ ॥३॥ यत्कीतिर्भूवि विस्तृताऽप्रमितभा स्वगौस्पदं चासव, यस्य ज्ञानप्रभाकरेण विबुधा : सन्तापिता दुर्मता : स्थीचक्रुः प्रणताः स्वयं सुखमय सानिध्यमुश्चाशयः, स श्रीसरिवरोऽनिशं विजयते सर्वत्र सर्वप्रद: ॥४॥ ग्रन्थान्नैकविधानसौ मुनिवरो विस्तारयन् विस्फुटान् , बोधं तं च कुमारपालनृपतिं कुर्वन् जिनाशानुगम् । मारीदोषनिवारणं विधितया संसाधयामासिवान् , स श्री सरिवरोऽनिशं विजयते सौभाग्यसिद्धिप्रदः ॥५॥ यां सर्वे विबुधाः स्तुवन्ति रुचिरां ग्रन्थावलिं यत्कृतां, नान्योऽस्ति क्षितिमण्डले कविवरो यस्योपमांधारयेत् । कस्तेषां सरणिं ब्रजेन्दुरुमतिर्मत्यासमः सद्गुरोः, स श्री सरिवरोऽनिशं विजयते सर्वत्र शान्तिप्रदः ॥६॥ Page #4 -------------------------------------------------------------------------- ________________ [ ४७८] श्री सत्य | [१५ श्रीसिद्धक्षितिपालसभ्यविदुषां मुख्यो ह्यभूत् पण्डित : सर्वज्ञोपमतां दधत्कलियुगे श्रीहेमचन्द्रः सुधीः। सच्चारित्रधरः प्रसन्नहृदया यत्पार्श्वगा भारती, शैयस्तेन नराधिप : सममति नानुरागी कृत: ॥७॥ [ संगधरावृत्तम् ] आचार्या मचन्द्रात् प्रशमितविकृति पकौमारपालः, छात्रागाराणि लोके सकलजनहितायानोति स्म दान्तः। सद्विचाविद्धिहेतोः प्रतिनगरमसौ पाठशालाश्च भव्याः, इत्थं नानाप्रकारां कलितगुणगणः सरिरेषः सुसेवाम् ॥ ८ ॥ [अनुष्टबवृत्तम् । ज्योतिर्धर! महाबहो! सर्वशास्त्रविशारद । कलिकालज्ञ ! सुगुरो! वन्देऽहं तव पादुके [ वसन्ततिलकावृत्तम् ] श्रीहेमचन्द्रगुरुभक्तिपदारविन्द, आचार्यपुङ्गवमितः कलिकालविज्ञम् । हेमेन्द्रसागरमुनिर्गुरुभक्तियुक्तः, स्तोतुं समुघतमतिः किल सत्प्रभावात् [ झुलणा छन्दः ] हेमचन्द्रार्चना सर्वदा शुद्धिदा, स्वस्थचित्तात्मना यः करोति। प्राप्यते तेन सर्व सुखं शान्तिदं, ज्ञानलाभस्तु सधः प्रसादात् । श्रीहेमचन्द्राचार्य-महिमा कर्ता-श्रीयुत पंडित हरगोविन्ददास त्रिकमचन्द सेठ स्रग्धरावृत्तम् ] यच्चातुवैद्यगोभित्रिभुपनविदितैरन्यशब्दशवर्गः, खद्योताभामभार्षीदितरकविगणोऽशिश्रियत् तारकास्वम् | प्रापद् दोषाकरत्वं परसमयमतिस्तार्किकप्राज्ञसार्थः, स्तोतुं शक्यः स किं स्यादिव दिवसपतिहेमचन्द्रो मुनोन्द्रः॥१॥ शार्दूलविक्रीडितवृत्तम् ] तापद गौरवमावहन्तु भवतां चित्तेऽपरे शाब्दिकाः, साहित्यामृतवर्षिणोऽपि दधतां तावत् प्रकर्ष परे । तर्कग्रन्थविधायिनस्तदितरे तावञ्चमत्कुर्वतां, सास्ता यावदयुर्न वः परिचयं श्रीहेमसूरेगिरः Page #5 -------------------------------------------------------------------------- ________________ જનદર્શનમાં વાદનું સ્થાન લેખક—મુનિરાજ શ્રી કનકવિજયજી (આચાર્ય મહારાજ શ્રી વિજયરામચંદ્રસૂરિજીના શિય) [ ગતાંકથી પૂર્ણ ] વિવાદના સ્વરૂપ વિષે શુષ્કવાદની કાંઈક સમકક્ષાને કહી શકાય એવે, વાદાભાસ કે સામાન્ય વાદ તરીકે સબંધાય છે, તે વિવાદ છે. વિવાદ એ, જેમ અભિમાનના અતિરેકથી જન્મે છે તેમ એ વિવાદને કરનારની બીજી બૂરી ને લેપૂજા છે. એટલે એ વિવાદી લબ્ધિ, ખ્યાતિ આદિ લોકપૂજાને ઇચ્છતા હોવાથી, ઉદાર ચિત્તને બની શકતો નથી. એની લેકિપૂરની વાસના, તે પામર વાદીને અનુદાર ચિત્તવૃત્તિને બનાવે છે. એટલે સામાન્ય રીતિએ કહીએ તે વિવાદને કરનાર મહાદરિદ્રી જ બને છે. એ પિતાની ખ્યાતિ યા લેક પૂજાની લાલસાને પોષવા ખાતર જ રહામાં નિર્દોષ, સત્યના અર્થિઓની સાથે વાદ કરવાને આતુર રહે છે. તે પોતાના વાદને પિતાના જયમાં પરિણમતે જેવાને ઇચ્છે છે. એટલે એકદર અવા વિવાદીઓની મુખ્ય નેમ વિજિગીષા જ રહે છે. વિજિગીષાવૃત્તિથી વાદને કરવા ઇચ્છતે તે વિવાદી અવસરે પિતાની જયની કામનાને પૂર્ણ કરવા છલ, કપટ વગેરેને આશ્રય શોધી હામાને ઉતારી પાડવાને યા પરાજિત કરવાને અતિ ઉસુક રહે છે. પૂજ્ય હરિભદ્રસુરિજી આ વિવાદના રવરૂપને આલેખતા પ્રતિપાદે છે કેलब्धिख्यात्यर्थिना तु स्याहःस्थितेनामहात्मना । छलजातिप्रधानो यः स विवाद इति स्मृतः ॥ એટલે આવા અમહાત્મા–અનુદાર અને લેપૂજા ખ્યાતિ વગેરેના દરિદ્રી વિવાદીએની સાથે તત્વજિજ્ઞાસાથી પણ વાદ કરે, તે નિરર્થક અને અનર્થપ્રદ બને છે. કેમકે આવા વિવાદના ફલમાં અનર્થોની હારમાળા સિવાય કાંઈ જ તત્વના જિજ્ઞાસુને સાંપડી શકતું નથી. એ વિવાદના અતિમ પરિણામને રમજાવતા સૂરિવર જણાવે છે કે – विजयो ह्यत्र सन्नीत्या दुर्लभस्तत्ववादिनः। तद्भावेऽप्यन्तरायादि-दोषोऽदृष्टविघातकृत् ॥ વિવાદમાં, નીતિ પૂર્વકને જય એ પ્રાયઃ દુર્લભ છે, કેમકે જે એકાન્ત વિજગીષા વૃત્તિથી વિવાદને કરવા પ્રેરાય એ ચોકકસ છલને આશ્રય શેધે છે. અને એવા છલપ્રધાન વાદમાં, તત્વની જિજ્ઞાસાથી, વિચારોની આપ-લે કરનાર, સરળહૃદયીને પણ છલને આશ્રય લે જ પડે, કેમકે હામે વિવાદી એવી જ પરિસ્થિતિ દંભી કરે કે સત્યના અર્થને પિતાનું સત્યતત્વ અખંડિત રાખવાને ઇલને આશ્રય બલાત લેવો જ પડે. માટે જ એવા વિવાદ કરનારની સાથે નિખાલસ આત્માઓએ વાદ કે ચર્ચા ઉપસ્થિત કરવી જ ન જોઈએ, એટલે એ વિજગી વાદી આપમેળે છે પડી જાય છે. Page #6 -------------------------------------------------------------------------- ________________ [૮] શ્રી જૈન સત્ય પ્રકાશ એ વિવાદીની સાથે વિવાદ કરતા કદાચ તત્ત્વજિજ્ઞાસુ, સત્યવ્રત પુરૂષને વિના છલે જય પ્રાપ્ત થાય તે પણ, એ બિચારા લોકપૂજા કે સન્માનના અથી વિવાદીને ભયભારે પડે છે. લેકપુજા આદિ જે પૂર્વે મેળવ્યા હોય છે તે પણ મોળાં પડે છે. સામાન્ય લોકાદર તેના પ્રત્યેથી ઘટી જાય છે એટલે એ મહાદરિદ્રી અને અનુદાર વિવાદી, પિતાની હારને કબુલી સત્યને સ્વીકારે એ વસ્તુ એકાન્ત અસંભાવ્ય છે, પણ પોતાના લેપૂજા આદિને નુકશાન થતું જોઈ, તે પામર અભિમાની, સત્યવ્રત મહાપુરૂષની સાથે વેર બાંધે છે. અને એની-એના ધર્મના નિદા કરવાને તૈયાર રહે છે. એટલે એકન્દરે આવા વિવાદીની સાથે વાદ કરવાથી, જય મલે તે એના માનાદિની ક્ષતિથી અન્તરાય વગેરેના નિમિત્તભત તે તત્વચર્ચાને કરનાર બને છે. ધર્મની અવહેલના પણ આવા અભિમાનીના હાથે થવા સભંવ છે. સર્વને સુધાપાન જેમ વિષરૂપે પરિણમે છે તેમ તત્વ પમાડવાની જ એક ઇરછાથી તત્ત્વવાદનું સુધાપાન એવાઓને વિવરૂપે પરિણમે છે. માટે જ શુષ્કવાદની જેમ વિવાદ પણ ધર્મના અર્થ આભાઓને માટે તદન હેયકોટિને ગણાય છે. ધર્મવાદ એક લોકોપકારી વાદ એકન્દરે શુષ્કવાદ અને વિવાદ એ તત્ત્વચર્ચાના હેતુથી નિખાલસ આત્માઓને માટે વાદ નથી પણ વાદનું વિકૃત સ્વરૂપ એટલે વાદાભાસ છે. આ વાદાભાસને આ રીતિયે લંબા થી સમજ્યા બાદ, આપણે જે વાદની મહત્તાને અંગે અત્યાર અગાઉ ખૂબ જ વિસ્તૃત વિચારણા કરી, તે વાદનું સ્વરૂપ જાણી લેવું આવશ્યક છે. એ તત્ત્વવાદ કે ધર્મવાદથી ઓળખાતા વાદ ઉપરના બને વાદથી તદન નિરાળો છે. આ જ વાદ સાચેસાચો તરવા સમજાવનાર વાદ કહી શકાય, એટલે વાદનું સાચું સ્વરૂપ આ જ વાદમાં સમાયેલું છે. આ લોકોપકારી વાદના અધિકારી વગેરેના સ્વરૂપ વિષે શ્રી હરિભદ્રસુરિજી નીચે મૂજબ પ્રતિપાદન કરે છે – परलोकप्रधानेन मध्यस्थेन तु धीमता । स्वशास्त्रज्ञाततत्वेन धर्मवादः उदाहृतः॥ આ લેકની બાહ્ય દૃષ્ટિ કરતાં, પરલોક અને આત્મદષ્ટિ વિષે જે વધુ મમત રાખ. નાર હોય, અપક્ષપાતી- કોઈ પણ પ્રકારને અભિનિવેશ યા બદ્ધાગ્રહવૃત્તિ જેના હૈયાને સ્પશંતી હેય, જે વિચારક ધીમાન અને સ્વકીય શાસ્ત્રનું તલસ્પર્શી જ્ઞાન ધરાવનાર હોય, આવા વાદીની સાથે વિચારોની આપ લે કરવી, એ વસ્તુતઃ બન્નેને માટે પરસ્પર હિતાવહ અને વસ્તુના સ્વરૂપને હમજવાને માટે અનુકૂલ કહી શકાય. શુષ્કવાદ અને વિવાદ જેમ, એકાન્તતયા અનર્થપ્રદ બને છે તેમ આ ધર્મવાદ સ્વ--પરને એકાન્ત ઉપકારક બને છે. પરલોકપ્રધાનતા જેનામાં હોય જ નહિ, જે આ લેકની અનાત્મ દષ્ટિમાં મુંઝાના હોય તે કઇ રીતિએ નિખાલસતા પૂર્વક ધર્મચર્ચા યા તત્ત્વચર્ચા કરવાને તૈયાર રહે? માટે જ પરોકને પ્રધાન માનનાર જ તત્ત્વવેષક બની શકે છે. પણ સાથે એવા તત્વોષકમાં મધ્યસ્થ-અનભિવેશતાની ખાસ અવશ્યક્તા છે. મધ્યસ્થતા સિવાય તત્ત્વચર્ચા યા વાદનું અતિમ શુભ આવી શકે જ નહિ. “મેં માન્યું તે જ યુતિ યુત છે આવા પ્રકારને આગ્રહ સેવનાર તત્વચર્ચાને માટે નાલાયક છે. કેમકે આગ્રહી આત્માઓની આતર, werSinelibrary.org Page #7 -------------------------------------------------------------------------- ________________ અંક ૯] જૈનદર્શનમાં વાદનું સ્થાન (૪૮૧] સ્થિતિ જ એવા પ્રકારની ઘાએલી હોય છે કે તેઓ યુક્તિ યા નક્કર દલીલને પણ પિતાના મતવ્યની સિદ્ધિ તરફ જ ઘસડી જાય, જયારે અનાગ્રહી મધ્યસ્થ આત્માઓ જ્યાં યુક્તિ યા સપ્રમાણતાથી સંગતતા જળવાઈ રહેતી હોય ત્યાં જ પિતાના મતવ્યને પરિણુમાવે. એટલે “સાય તે મારૂં” એ ભાવના અનાગ્રહી આત્માઓના હૈયામાં જીવન્ત રહે છે. એક તત્વષ્ટા પુરૂષ, આગ્રાફી અને અનાગ્રહોની સ્થિતિ વિષે ચોખવટ કરતાં કહે છે કે " आग्रही बत नीनीषति युक्ति तत्र यत्र मतिरस्य निविष्टा, पक्षपातरहितस्य तु युक्तियत्र तत्र मतिरेति निवेशम् ” । કેટલું મહદ અન્તર! આકાશ જમીન જેટલી વિષમતા આગ્રહી અને અનાગ્રહી વચ્ચેની છે. જ્યાં પિતાનું ભવ્ય ત્યાં જ યુકિતને ખેંચી–તાણીતૂસીને પરિણભાવવી એ કાંઇ જેવી તેવી બદ્ધાગ્રહ દશા છે? જ્યારે નિખાલસ અને નિર્દભ આભાએ કઈ પણ પ્રકારને આગ્રહ સેવતા જ નથી. એટલે જ તેઓની હૃદયદશા ખૂબ નિશ્ચિત્ત અને મુઝવણ વગરની હોય છે. યુકિતયુકતતા, સપ્રમાણતા તે જ તેનું મન્તવ્ય. શુકવાદ અને વિવાદમાં આવી પરલોકપ્રધાન દૃષ્ટિ અને મધ્યસ્થતા નહિ હેવાને કારણે તે બને વાદે વાદાભાસ અને ઝઘડાળુ તત્ત્વવાદ બની રહે છે. રવશાસવેદિતા જરૂર જોઈએ જેમ મધ્યસ્થતા અને પરલોકપ્રધાનતાની ધર્મવાદમાં આવશ્યકતા છે, તેમ સ્વ શાસ્ત્રજ્ઞાતત્વ પણ ધર્મવાદના અંધકારમાં અવશ્ય જોઇએ, કેમકે જે આત્માએ પોતાના સિદ્ધાંતને, હમજી શક્યા નથી, પિતાના મન્તવ્યના હાર્દને પારખી શકયા નથી તેઓ કઇ રીતિએ તત્ત્વચર્ચા કરી શકે? અને એવા, સિદ્ધાન્ત કે કોઈ એક મન્તવ્યને નહિ સમજી શકનાર, તત્વવાદમાં કદિયે સ્વસ્પક્ષનું સ્થાપન યુતિયુક્ત રીતિયે ન જ કરી શકે. તેમજ તેના પક્ષમાં રહેલી સૂક્ષ્મ ક્ષતિઓ જ્યારે મહામો વાદી બતાવે ત્યારે સ્વ શાસ્ત્રના મર્મને નહિ સમજનાર તે અજ્ઞાની પિતાના શાસ્ત્રની હેયતા યા ઉપાદેયતાનો નિર્ણય ન કરી શકે. અને સ્વપક્ષના સિદ્ધાન્તની હેયના યા ઉપાદેયતાને વિવેક કરી શકવાનું જેનામાં સામર્થ્ય નથી એવાઓ સાથેના ધર્મવાદમાં ખરે જ “ભેંસ આગળ ભાગવત' વાળી પેલી લૌકિક કહેવતનું પુનરાવર્તન થવાનો ભય રહે છે. માટે ધર્મવાદમાં સિદ્ધાન્તનું તલસ્પર્શી અને એકેએક મુદ્દાને અનુસરતું સૂક્ષ્મ જ્ઞાન હોવું જોઈએ. એ હોય તે જ તે પોતાના પક્ષનું યથાર્થ સ્થાપન કરી શકે. અને હામાં વાદી તરફથી પિતાના સિદ્ધાન્ત પ્રત્યે થતા આક્ષેપોને હમજી શકે, તે આક્ષેપ યુકિતયુક્ત હોય તે પિતાના સિદ્ધાન્તની એ પ્રામાણિક ક્ષતિઓને સ્વીકારી, તે યથાર્થ યુતિયુક્ત વસ્તુ કે સિદ્ધાન્તને સ્વીકારવાને તે અપક્ષપાતી-મધ્યસ્થ આત્મા તૈયાર રહે છે એટલે પોતાની હારને અને હામાના વિજયને વિનીતભાવે બુલવાની આનાકાની આવા વાદીઓ કદી જ કરે નહિ અને જ્યારે હામાં તરફથી થતા આક્ષેપ, પોતાના સિદ્ધાન્તને સ્પર્શતા ન હોય તે તે વાદી, તે આક્ષેપોને પ્રતિકાર પણ કરી શકે, અને રહામાની તે તે ક્ષતિઓને સહજ ભાવે તેની આગળ ખુલ્લા સ્વરૂપે રજુ કરે. એટલે હામે વાદી પણ પિતાની તે પ્રમાદજન્ય ભોને સ્વીકારી, પિતાની તે વિષેની હારને સરળ ભાવે કબુલે. એટલે એકન્દરે ધર્મવાદને Jain Educatiકરનારા અને વાદીઓની સ્થિતિ જ એવી સુંદરતમ હોય કે આ વાદમાં કઇ જાતનુંelibrary.org Page #8 -------------------------------------------------------------------------- ________________ [૮] શ્રી જૈન સત્ય પ્રકાશ = અનિષ્ટ જન્મવા જ ન પામે, તેમજ કઈ પણ પ્રકારને બખેડે, ટેટ યા તાણુતાણી ન થાય. આવા ધર્મવાદથી સામાન્ય જનસમાજની પણું તત્ત્વજિજ્ઞાસા વૃદ્ધિ પામે અને તવચર્ચા પ્રત્યે એને અગાઉને કંટાળો અને ઉપેક્ષાભાવ નાબુદ થઈ જાય. માટે જ આવા ધર્મવાદોની જરૂરીઆત એ જીવન નિર્વાહના અન્ય ઉપકરણની જેમ તત્ત્વગષકોને માટે અતિ આવશ્યક અને ઉપયોગી છે. ધમવાનું અતિમ કેવું હોય? આવા તત્વવેષક અને મધ્યસ્થ આત્માઓને માટે સહજરીત્યા આવશ્યક મનાતા, ધર્મવાદનું અન્તિમ ફલ યા પરિણામ કર્યું હોઈ શકે તે વિષે પૂ. હરિભદ્રસૂરિજી આ મુજબ સુચવે છે– विजयेऽस्य फलं धर्मप्रतिपत्त्याचनिन्दितम् । आत्मनो मोहनाशश्च नियमात् तत्पराजयात् ॥ એ વસ્તુ સ્પષ્ટ છે કે આવા ધર્મવાદને કરનાર અને વાદીઓની પરસ્પરની પરિસ્થિતિ એકાન્ત હિતાવહ હોય છે કે જેના યોગે, વાદિને ઈતર ધર્મ સંપ્રદાયના વાદીને પરાજય થાય તે તે વાદી પોતાના ધર્મ સિધાન્તને છેડી, સત્ય ધર્મને નિખાલસતા પૂર્વક સ્વીકાર કરે છે. તેમજ તે ઈનર ધર્મ સંપ્રદાયના વાદી આ ધર્મ સંપ્રદાયના વાદીને યુક્તિયુકત રીતિયે એના મન્તવ્યમાં એની હાર કબૂલાવે તે, વાદ કરનાર ધર્મને પિતાને અત્યાર અગાઉન જે પ્રમાદ તેને નાશ થાય, અને અતવમાં જે તત્વબુદ્ધિ મોહથી કરી હેય તે મોહ ચાલ્યો જાય. એટલે જય કે પરાજયમાં આ ધર્મવાદ એવી સ્થિતિને છે કે કેઇને માનભંગ, અપમાન કે વૈર વિધિ વધે નહિ, કિન્તુ નમ્રતા, સરળતા અને નિખાલસતાના યોગે, જય પરાજય બન્નેમાં કાંઇ ને કાંઈ બનેને લાભ થાય છે, પણ તકશાન કે અનર્થ કોઈ પણ પ્રકારને જન્મ જ નહિ. એટલે શુષ્કવાદ અને વિવાદની પરિસ્થિતિ તેમજ ધર્મવાદની પરિસ્થિતિ એ બને વચ્ચેનું અતર સામાન્ય જનસમાજના ખ્યાલમાં સહેલાઈની આવી શકે તેમ છે. માટે જ ધર્મવાદ એ વાતનું સાચું અને અવિકૃત-શુદ્ધ નિર્ભેળ રવરૂપ છે. જ્યારે શુષ્કવાદ અને વિવાદ એ વાદનું તદન વિકૃ–સ્વરૂપ કે જે વિતાવાદ અને ઝઘડાળુવાદ તરીકે ઓળખાય છે. આ ધર્મવાદની આવશ્યક્તા ઉકર ગ્રન્થકાર સુરિવર, અતિ ભાર મૂકે છે; અને જૈન શાસનમાં માનનાર આત્માઓને આવા વાદ યા તત્વચર્ચા કરવાને સમજાવે છે. પણ તે કયારે કયા કાલને માટે એ વગેરે વસ્તુનું ભાન આ ધર્મવાદ કરનાને હેવું જોઇએ એ વિષે, એ સૂરીશ્વરજી ફરમાવે છે કે देशाधपेक्षया चैव विज्ञाय गुरुलाघवम् । तीर्थकृज्ज्ञातमालोच्य वादः कार्यों विपश्चिता ॥ વિપતિ-બુદ્ધિમાન પુરૂએ, ગામ નગર દેશ, સભ્ય, વગેરેની બરોબર ચોકસાઈ પૂર્વક, ધર્મની પ્રભાવના યા લઘુતાના વિચાર કરવા પૂવક વાદ કરે. વાદ એ સારો, અને ઉપકારક છે પણ સભ્ય સમાજ તેને જીરવી શકવાના સામર્થ્ય વિટાણે હોય તે તે ધર્મવાદ તેવા પ્રકારની શાસનપ્રભાવના યા તત્વચર્ચાના અતેના નવનીતને, જન સમાજની Jain Eduઅભ્યતાને કારણે, કરી શકવાને અસમર્થ બને છે. માટે જવાં આવે અબુઝ સભ્ય > Page #9 -------------------------------------------------------------------------- ________________ ***] જૈનદર્શનમાં વાદનુ સ્થાન [ ૪૩ ] સમાજ હોય, અથવા મધ્યસ્થ સમાજ તદ્દન ભેટ હાય તેવા ગામ યા નગરમાં ધર્મવાદ કરવા એ બન્નેને માટે કટાળા રૂપ બને છે. ધમવાદમાં જોઈતી બુદ્ધિમત્તા આ માટે જ ભગવાન મહાવીર પરમાત્મા જેવા સમ ત્રિકાલજ્ઞાની લોકોપકારી પુરૂષને પણ, અમૂક પ્રકારની પરિસ્થિતિમાં ધર્મોપદેશ આપવા માથુ રાખવા પડયે છે. જ્યારે પરમાત્મા મહાવીરસ્વામી જીવાલિકા નદીના કિનારે લોકાલોકપ્રકાશક કેવળજ્ઞાન પામે છે, સમવસરણની રચના થાય છે, અને સર-અસુર વગેરે પરિષદ પ્રભુની દેશના સાંભળવાને અતિ ઉત્સુક છે, તે અવસરે, અનંતજ્ઞાની ભગવાન શ્રી મહાવીર પરમાત્મા, એ પરિષદને અયેાગ્ય સમજી આચારને પાળવા ખાતર, ફકત અલ્પ ધર્મોપદેશ આપી, ત્યાંથી અન્ય સ્થાને પધારે છે. જ્યારે ધમ જેવી વસ્તુના ઉપદેશને માટે પશુ આવા અનન્તજ્ઞાની પર માત્માને પણ દેશકાલાદિની અપેક્ષા રાખવાની જરૂર જણાય છે તે તત્ત્વવાદ ારાયે સ્વા માના ગળામાં તેમજ સભ્ય સમાજના હૈયામાં સત્ય વસ્તુ ઉતારવા ઇચ્છતા, પ્રભાવક વાદીએ માટે દેશાદિની અપેક્ષા અવશ્ય હાવી જોઇએ. માટે જ ધર્મવાદના અધિકારીને સારૂ, આપેલા વિપશ્ચિત વિશેષણથી પૂ. આચાર્યદેવ શ્રીમદ્ જિનેશ્વરસરિજી એ વસ્તુ ધ્વનિત કરે છે કે--- सर्वत्र गुरुलाघवालोचनपूर्वकप्रवृत्तिक पत्र परमार्थतो 'विपश्चिद्' भवति, સમ્ચસ્વ પરમાર્થનાવિશ્રવાનૂ ” (ટીકા) શાસનની પ્રભાવના અને લઘુતાને સદાયે વિચાર કરવા પૂર્વક પ્રવૃત્તિ કરનાર વિપશ્ચિત્ ધીમાન ગણાય છે. એનાથી ઇતર પરમાથી અવિપશ્ચત-કહી શકાય. --- એટલે એ વસ્તુ સ્પષ્ટ થાય છે કે ધમવાદને આધકારી વિપશ્ચિત હેાઇ શકે, અને તે જ દેશ, કક્ષ અને સભ્ય સમાજના સ્વભાવ અને પરિસ્થિતિને સમજી શકે છે. कः कालः कानि मित्राणि को देशः कौ व्ययागमा । कश्वाहं का च मे शक्तिरिति चिन्त्यं मुहुर्मुहुः || કયા કાલ ? કઇ વર્તમાન પરિસ્થિતિ? કાણુ અત્યારે કાર્યને સહાય કરનાર મિત્રો છે। દેશ કયા—દેશની પરિસ્થિતિ કઇ ? વ્યય અને લાભ શુ છે ? હું કાણું ? મારી શકિતથી અત્યારે હુ સમર્થ છુ યા નહિ? આ સધાયે વિચારા, વિપશ્ચિત પુરૂષો કરી શકે છે. માટે જ વસ્તુત: ધર્મવાદના તેએ જ સાચા અધિકારી રહી શકે છે. શાસનની પ્રભાવના વાદ દ્રારાયે આવા જ ધીમાન અને ધીરવૃત્તિના આત્માએ! કરી શકે છે. સાથે ધર્મવાદના અધિકારીને એક મહત્ત્વની વસ્તુને! ખ્યાલ રાખવાનો છે અને તે એ કે ધર્મવાદ યા તત્ત્વવાદ અમૂક પ્રકારના, અમૂક સ્થિતિવાળા સાથે હોઇ શકે જ નહિ. જેમકે "< अत्थवईणा निवईणा पक्खवया बलवया पयण्डेन गुरुणा नीओन तयस्सिना सह वज़प वायं અવસરે, સત્યના કદાચ સભ્ય સમાજ ભદ્રિક અને સત્યાર્થ હોય, પણ સાચ અને જૂની પરીક્ષા કરવાનું સામર્થ્ય નંહ હેવાને કારણે મુઝવણમાં અટવાતાં ડાય તેવા પ્રચારક શાસનપ્રભાવક મહાત્મા, અમૂક પ્રકારના ગુણથી હીન પરિસ્થિતિને સમજી, વાદ કરવા દ્રારાયે સભ્યસમાજને સત્ય વસ્તુ સાથે પણ, વમાન સમજાવી શકવાનુèlibrary.org Jain Education " Page #10 -------------------------------------------------------------------------- ________________ [૮૪] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ સામર્થ ધરાવતા હોય તે પણ તેઓએ, ૧ અર્થપતિ એટલે ધનનું અમેય બળ ધરાવનાર, ૨ નૃપતિ-સત્તાધીશ, ૩ પ્રબળ અને સમર્થ લોકમતને ધરાવનાર, ૪ ગુરૂ-વડિલ જન, ૫ નીચ અને ૬ તારવી, આટલાઓની સાથે ધર્મવાદ કરવાની ઈચ્છા ધરાવવી એ અગ્નિમાંથી શીતતા જન્માવવા જેવું સાહસ કહી શકાય. કેમકે આ ઉપર્યુકત વાદીઓની સાથેના વાદમાં તત્વચર્ચા એ અમૃતરૂપ નહિ બનતા ઝેરરૂપે પરિણમે છે. એટલે એ ધર્મવાદથી નવી જ અનર્થપ્રદ પરિસ્થિતિ જન્મવા પામે છે; એથી “ામ છતાં મૂઠ નિઃ” જેવું જ કાંઈ બનવા પામે. કારણ કે ઉપર્યુકત સ્થિતિના આત્માઓ, ધન, સત્તા અને પક્ષબલના પ્રબલ જેરે ઉન્મત બની સાચા અને સરળ ધર્મવાદને ભદ્રિક જનસમાજની દાષ્ટએ ખૂટે અને અલ્પ મૂક્યને કરી શકવાની સ્થિતિવાળા હોય છે. એટલે એકદરે આવાઓ કે જેઓ ધન, સત્તા અને પક્ષબલના ગે વિવેક રહીત તેમજ ઉદંડ બની રહ્યા છે; તેવાએ ધર્મવાદના અધિકારી કોઈ કાળે હેઈ શકે જ નહિ. વાદ વિશેની ગેરસમજો દૂર થવી જોઈએ એ રીતિ વાદ વિના આટલા લંબાણ વિવેચનના અને ઉપસંહાર તરીકે એ વસ્તુ પુનઃ સ્પષ્ટ કરવી રહી કે શુષ્કવાદ અને વિવાહ, એ જૈનદર્શનમાં વાવાભાસ તરીકે અને તત્વચર્ચા માટે તદન હેય કોટિના છે. તત્ત્વને હમજવા કે હમજાવવા કોઈ પણ જૈનદર્શનમાં માનનાર પ્રભાવક પુરૂષો આ વાદાભાસ-વાદના વિકૃત સ્વરૂપભૂત બને વાદોને આશ્રય શધે જ નહિ; અને એવા વાદીઓની સાથે વ્યર્થ જીભ-જેડી કરવા કરતાં મનને જ વધુ પસંદ કરે. કદાચ કોઈ એવી જ પરિસ્થિતિમાં, ભકિક જનસમાજ તદન આડે રસ્તે ન દેરવાઈ જાય, એ બુદ્ધિથી કોઇ ગીતાર્થ મહાપુરૂષ, શાસન પ્રભાવનાને માટે અમૂક પ્રકા ના વાતાવરણને હમજી, આવા વાદીઓ સાથે વાદ કરે તો પણ તે અપવાદ માર્ગ જ કહી શકાય, અને એને ઉગ અમૂક જ કરી શકે. બાકી સામાન્ય પ્રભાવકો માટે તે રાજમાર્ગ તરીકે આ બન્ને વાદે નિષિદ્ધ છે. છેલ્લે ધર્મવાદ એ જ સાચે ઉપકારક અને સ્વ-પર હિતૈષી વાદ છે એ વિશે બે મત છે જ નહિ. માટે શકિતવાન, સમર્થ પ્રભાવક પુરૂ, દેશાદિના વાતાવરણને લક્ષ્યગત કરી આ તત્વવાદ કરી શકે છે. એકન્દરે આ રીતિયે જૈનદર્શનમાં વાદ તરીકે સામાન્ય ત્રણેય વાદેનું સ્થાન છે, પણ એ વાદમાં પૂર્વના બન્ને વદે હથકોટિના તેમજ વાસ્તવિક રીતિ અનુપયોગી છે; અને એટલે જ એના સ્વરૂપને રહમજી એનાથી દૂર રહેવાને જ આગ્રહ રાખો. જ્યારે છેલ્લે ધર્મવાદ એ ઉપાદેય કોટિને હેવાથી એના પ્રત્યે આદરભાવ રાખવે. આ વસ્તુ આ લખાણ વિવેચન દ્વારા સ્પષ્ટ થાય છે. પ્રાતે હું ઇચ્છીશ કે સૌ કોઈ અર્થી આત્માઓ, વાદના આ વિકૃત સ્વરૂપભૂત વાદાભાસને હમજી એનાથી દૂર રહે અને ધમવાદ વિષે આગ્રહ-ભમત રાખવાપૂર્વક તત્વચર્ચાના મહત્ત્વને સમજતા શીખે. આ પરિસ્થિતિ જન્મવા પામે તે જરૂર વાદ વા તત્વચર્ચા વિષેની અત્યારની ગેરસમજો દૂર થવા પામે, તેમજ અત્યાર સુધી સમાજમાં વાદ યા તત્ત્વચર્ચાને માટે જે અણગમે યા ઉપેક્ષાભાવ દેખાડવામાં આવે છે, તે અવશ્ય અટકવા પામે. શાસનદેવ સોને સદબુદ્ધિ સમ ! Page #11 -------------------------------------------------------------------------- ________________ પરમાત મહારાજા શ્રી કુમારપાળ લેખકઃ સુનિમહારાજ શ્રી દાનવિજયજી શાવલી જૈન આચાયાની વ્યવસ્થિત લેખનકળાને સ્પગે ગુજરાતના મધ્યમ કાલીન ઇતિહાસ વિશદરૂપે આપણને મળે છે. તેમાંય ચૌલુકય વંશના ઇતિહાસ ઝીણામાં ઝીણી વાતે સાથે આપણી સન્મુખ જૈનાચાર્યોએ મૂકયા છે. આવા ક્રમિક ઇતિહાસ હિંદના ખીજા રાષ્ટ્રવશા માટે ભાગ્યે જ મળતો હશે. ચૌલુકય યાને સાલકી રાજાઓના રાષ્ટ્રકાળ વિ. સં. ૧૦૧૭ થી વિ. સંવત્ ૧૨૯૮ સુધી છે. તે વંશમાં નીચે પ્રમાણે રાજાઓ થયા છે— શાળ મળરાજ ચામુંડરાય દુધ ભરાજ ભીમદેવ કરણદેવ સિરાજ કુમારપાળ અજયપાળ ... લઘુ મૂળરાજ (બીજે) ભીમદેવ (બીજો) 37 જયંતસિંહ ભીમદેવ પુનઃ ત્રિભુવનપાળ ... ... રાજયાભિષેક કાળ વિ. સ. ૧૦૧૭ વિ. સ. ૧૮૫૩ (૫૨) વિ. સ. ૧૦૬૬ વિ. સં. ૧૦૭૮ વિ. સ. ૧૧૨૦ વિ. સં. ૧૧૫૦ વિ. સં. ૧૧૯૯ મા. સુ. ૪(૩૦) વિ. સ. ૧૨૨૯ પો. સુ. ૧૨ વિ. સ. ૧૨૩૨ ૬ા. સુ. ૧૨ વિ. સ. ૧૨૪ ચે. સુ. ૧૪ (૩) વિ. સ. ૧૨૮૦ પહેલાં વિ. સ. ૧૨૮૨-૮૩ વિ. સં. ૧૨૯૮– સાલકી વશના રાજ્યકાળમાં મુખ્યતાએ ગુજરાતના મંત્રીએ જૈન હતા. સેાલીવંશના રાજામાં પશુ જેનાચાર્યોના સંસર્ગમાં આવતા હતા, તેથી જૈનધમ થી પરિચિત હતા. ખાસ કરીને મૂળરાજ, દુ`ભરાજ, સિદ્ધરાજ અને ભીમદેવ વગેરે જૈનધર્મપ્રેમી રાજા મનાય છે. અને કુમારપાળ તે પરમ જૈની રાજા હતા. ૧ રા. બા. ચેવિન્દાઇ હાથીભાઇ ઉંચાઇ B. A. L, L. B. ગુજરાતના પ્રાચીન ઇતિહાસમાં લખે છે કે મૂળ વસતિ નામનું જૈન દેવળ પણ તેણે ( મૂળાને ) મગાવેલ Page #12 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન સત્ય પ્રકાશ ગુ. સિદ્ધરાજ જયસિંહદેવ અપુત્રીઓ મરણ પામ્યો એટલે તેની ગાદીએ ભીમદેવ રાજાને પુત્ર ક્ષેમરાજ (હરિપાળ) તેને પુત્ર ત્રિભુવનપાળ અને તેને પુત્ર કુમારપાળ આવ્યા. કુમારપાળ વિ. સં. ૧૧૯૯ના ભાગસર સુદી ૮ના દિવસે ગુજરાતને રાજા બને. તેણે ૩૦ વર્ષ ૧ મહિને અને ૭ દિવસ રાજ્ય ભોગવ્યું, અને વિ. સં. ૧૨૨ત્ના પિષ સુદી ૧૨ના દિવસે તેનું મૃત્યુ થયું. ગુ. કુમારપાળને મહિપાલ અને કીર્તિપાલ નામે બે ભાઈ હતા. ભોપાળદેવી અને દેવી નામે બે પત્ની તથા દેવળદેવી અને પ્રેમલદેવી નામે બે બહેનો હતી. દેવલદેવીનું લગ્ન શાકંભરીના રાજા અર્ણોરાજની સાથે અને પ્રેમલદેવીનું લગ્ન મોઢારકના જાગીરદાર કૃષ્ણદેવ સાથે થયું હતું. એ કૃષ્ણદેવ-મલદેવીને મહાબળ જ નામે પુત્ર હતો. કુમારપાલને પુત્ર થયો નથી. પિતાની પછી કુમારપાળ ગાદીએ આવશે એ જાણ થતાં સિદ્ધરાજે કુમારપાળને મારવા માટે તનતોડ મહેનત કરી હતી, કિન્તુ તેમાં તેને સફળતા મલી નહીં. આ વિકટ અવસ્થામાં કઇ સ. શ્રી હેમચંદ્રસૂરિના ઉપદેશથી મંત્રી ઉદાયન અને વાગભટ્ટ, તથા આલિગ સજજન કુંભાર (સગરા), ભીમસિંહ ખેડુત, દેવસી કટુક વાણુઓ અને સિરિ બ્રાહ્મણે કુમારપાળને કિંમતી મદદ કરી હતી. કુમારપાળે પણ રાજ્ય પ્રાપ્ત થતાં તે દરેકના ઉપકારને મેગ્ય બદલે વાળી આપ્યું છે, અને પોતાની કૃતજ્ઞતા પ્રગટ કરી છે આ સિવાય રાજ્યપ્રાપ્તિ સમયે મારકના સ્વામી (કુમારપાળના બનેવી) કૃષ્ણદેવે પણ કુમારપાળને સહકાર આપ્યો હતો, પરંતુ તેનાં અપમાન ભય વચનેથી ગુસ્સે થઈ કુમારપાળે તેને મારી નાંખ્યો હતે. સંભવ છે કે તેના પુત્ર મહાબળને યોગ્ય સત્કાર કર્યો હશે. સં. ૧૨૭૩ની શ્રીધરની દેવપત્તનવાળી પ્રશસ્તિમાં શોભના પુત્ર સચીવવલ્લે કુમારપાળને રાજ્યાભિષેકમાં સહાય કરવાનું સૂચન છે, કિન્તુ ગુ. કુમારપાળે પિતાના ઉપકારીઓની નોંધમાં (યાદીમાં) તેને યાદ કર્યો હોય કે ઇનામ આપ્યું હોય તેનું પ્રમાણ મળી શકતું નથી. શ્રી. ગો. હ. દેશાઈએ પણ તેની નોંધ લીધી નથી. સામ્રાજ્ય-નિર્માણ ગુર્જરેશ્વર કુમારપાળે પિતાના શાસનના પૂર્વાર્ધ કાળમાં અનેક યુદ્ધ કર્યા છે. આ બધાંમાં શાકંભરીને અરાજ સાથેનું યુદ્ધ બહુ જ મહત્વનું લેખાય છે. સૈન્ય ફુટી જવાથી બીજાની સહાય વિના જ-પિતે એકલાએ જ આ યુદ્ધમાં વિજય મેળવ્યો હતે. આશરે સં. ૧૨૦૦માં એટલે રાજ્યાભિષેક પછી તુરતમાં જ આ યુદ્ધ થયું હતું અને તેમાં તેની મહારાજાધીશ્વર પદની રેગ્યતા સાબીત થઈ હતી. ત્યારપછી માળવાને કહેવાય છે. (પૃ. ૧૫૦) દુર્લભરાજ જૈનધર્મને પણ માનતે હેય એમ જણાય છે (જ. ૧૫૨) જનધામ ભીમને હું મારી બહેન નહી પરણાવું.” (પૃ. ૨૮૬) બારમા ગુજરાતી સાહિત્ય સમેલન (અમદાવાદમાં)માં ઈતિહાસ અને પુણતા વિભાગના અધ્યક્ષ શ્રીમાન જિનવિજયજીના વ્યાખ્યાન ૫ ૧૧ માં ગુજરશ્વર મૂળરાજના યુવરાજ ચામુંડરાજે વિ. સં. ૧૯૩૩માં વડસમાના જિનમંદિરની પૂજા માટે આપેલ મિદા નના તામ્રપત્રનું સૂચન છે. Jain Education Internao 8 બ ને. હા. દેશાઈ ત ગુજરાતને પ્રાચીન ઇતિહાસ ૫. ૧૮૫ એ. Page #13 -------------------------------------------------------------------------- ________________ એક છે મહારાજા કુમારપાળ [૪૮૭] બલ્લાલ (સં. ૧૨૯૭), સૌરાષ્ટ્રને સયર (સં. ૧૨૦૮-), કંકણને મહિલકાર્જુન (સં. ૧૨૧૬થી ૧ર૧૮), સાંભજ સં. ૧૨૧૭ આશરે) અને ચેદીરાજ (સં૦ ૧૨૨૩) ની સાથે યુદ્ધ કરી તે પ્રદેશમાં પિતાની આણ ફેરવી હતી. ગુર્જરેશ્વર કુમારપાળ ૧૮ (અઢાર) દેશને રાજા ગણાય છે, જે અઢાર દેશ આ પ્રમાણે છે- કર્ણાટક, ૨ ગુજર, ૩ લાટ, ૪ સોરઠ, ૫ કચ્છ, ૬ સિધુ. ૭ ઉચ્ચ, ૮ ભંભેરી, ૯ મરૂ, ૧૦ માળવા, ૧૧ કેકણ, ૧૨ મહારાષ્ટ્ર, ૧૩ કીર, ૧૪ જાલંધર, ૧૫ સપાદલક્ષ, ૧૬ મેવાડ, ૧૭ દીવ અને ૧૮ આભીર. (પ્રબંધ ચિન્તામણિ પુ. ૧૮૯) આથી જ કુમારપાળની બિરદાવલીમાં મહારાજાધિરાજ, નિજભૂજવિકમરણાંગણવિનિતિશાકંભરીભૂપાલ, પ્રૌઢપ્રતાપ, અવન્તીનાથ અને ચક્રવર્તી વગેરે બિરૂદ કોતરાયાં છે-લખાયાં છે. શિલાલેખાદિમાંનાં વિશેષણે ગુર્જરેશ્વર કુમારપાળના શાસનકાળમાં ઉલ્કી સાહિત્ય પણ તેના ઐતિહાસિક જીવન ઉપર સુંદર પ્રકાશ પાડે છે. તે પૈકીના કેટલીક પંકિતઓ નીચે પ્રમાણે છે ૧. સં. ૧૨૦3 પિ. સુદ ૨ શનિવારના સક્રાંતિ પર્વમાં ચાંદ્રાપલ્લીમાં સિદ્ધેશ્વર વૈદ્યનાથના મંદિરમાં એક બ્રાહ્મણને ગંભૂવા પાસેનું ગામ આખાનું શ્રી કુમારપાલની સહીવાળું તામ્રપત્રક परमभट्टारक महाराजाधिराज परमेश्वर त्रिभुवनगडावन्तीनाथ बबरकजिष्णु सिद्धचक्रवर्ति श्रीमजयसिंहदेवपादानुध्यात परमभट्टारक महाराजाधिराज परमेश्वर निजभूजविक्रमरणांगणविनिर्जितशाकंभरीभूपाल श्रीमत् મારા વિષયથી... મહારાજધરાજ, પરમેશ્વર, શાકંભરીભૂપાલવિજેતા, વિજયી (સં. ૧૨૧) ૧ પ્રબંધ ચિન્તામણિમાં ચેદી રાજને પ્રસંગ ડાહલ દેશના કર્ણ સાથે યોજાયેલ છે. ૨ અવતીનાથ માટે જુઓ રા. ગે. હા. દેસાઈ કૃત ગ. પ્ર. ઇ. ૫ ૧૯૭ તથા વાચો કુમારપાલે માળવા અને સાંભરના રાજા ઉપર જીત મેળવી હતી, એ નિર્વિવાદ છે. અવતિનાથ” એ કુમાળ પાળનાં બિરૂદ પૈકીનું એક છે” ૫. ૧૯૪ ૩ ગુજરાતના સાત ચક્રવતી ઓ નીચે પ્રમાણે મનાય છે. ૧ ભીમદેવ, ૨ કર્ણદેવ, ૩ સિદ્ધરાજ, ૪ કુમારપાળ, ૫ અજયપાળ, ૬ મૂળરાજ અને ૭ ભીમદેવ (જુઓ ગુ. આ લે લેખાંક ૧૬૬, ૧૮૬, ૧૭૦, ૨૦, ૨૨, ૨૦૬ વગેરે.) ૧ સિદ્ધરાજ, ૨ કુમારપાળ, ૩ અજયપાળ, ૪ મુળરાજ બી, ૫ વિશળદેવ, ૬ અર્જુનદેવ, ૭ સારંગદેવ (જુએ પુરાતન ત્રિમાસિ પુ. ૧ અ. ૧ પૃ. ૩૭ માં પ્રકાશિત સં. ૧૭ ને આમરણને શિલાલેખ). ૪ અમદાવાદમાં શેઠ સારાભાઈ ડાહ્યાભાઈએ, સં. ૧૧૮૪ ૨. સુદ ૧૫ સોમ. સં. ૧૧૯૩ ફા. વ. ૭ મંગળ મારસ ક્રાન્તિ (જેમાં સં. ૧૧૮૭ ના ગ્રામશાસનની પુનાજ્ઞા છે) અને સં. ૧૨૦૦ પાસ સુદ ૨ વગેરે તિથિના સિદ્ધરાજ, મહામાત્ય શાનુપ અને કુમારપાળના પડિમાત્રામાં કીર્ણ તાપ જેવા આપ્યાં હતાં, જેની પૂરી નકલ મારી પાસે છે. તેમાંથી ucation dathil 4eu." WET Pate & Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ [ xce ] શ્રી જૈન સત્ય પ્રાણ [ ४ ૨. સ. ૧૨૦૨, સિંહ સંવત્ ૩૨ આસો વદ ૧૩ સામવારે ગાઠિલ સામના સહજીગેશ્વર મહાદેવ માટે તેના લઘુ ભાતા મલુકે શાસન આપ્યાનો માંગરાળની સાઢડીવાવ વાળા કાળા પત્થરના શિલાલેખ— (२) कृत्वा राज्यमुपारमन्नरपतिः श्री सिद्धराजो यदा दैवादुत्तम (३) कीर्तिमण्डितमहिपृष्ठो गरिष्ठो गुणैः । आक्राम झटित्यर्चित्यमहिमा तम्राज्यसिंहासनं श्रीमा (४) नेष कुमारपालनृपतिः पुण्यप्ररूढोदयः ॥ २ ॥ राज्यैमुष्य महीभूजो भवदिह श्री गृहिला (५) रव्यान्वये ... અદ્ભૂત મહિમાવાળા અને પુણ્યથી રૂઢતા ( નિશ્રળતા )ને પામ્યો છે. ઉદય જેના એવા આ કુમારપાળ રાજા તેના રાજ્યનું સિંહાસન ખાવી બેઠે. (૨) (2. 24. §. y. 33 ) ૩. સ. ૧૨૦૭ કુમારપાળ ચિત્રકૂટમાં ઉત્તર દિશાના ઢોળાવ પરના સમિધ્યેશ્વરના મંદિરને ગામ વગેરેનું દાન કર્યું તેને કાળા આરસમાં ખેદેલ અને અિત્તોડગઢના મેકલજીના મંદિરમાં રહેલ શિલાલેખ~~~ ( ) ओं ॥ नमः सर्व्वज्ञाय ॥ (८) तस्मिन्नगरसाम्रा (९) ज्यं संप्राप्ते नियतेर्वशात् । कुमारपालदेवोऽभूत्प्रतापाक्रान्तशात्रत्रः ॥ स्वतेजसा प्रसह्येन न परं येन शात्रवः । पयं भूभृच्छिरः स्वच्चै कारि (२०) तो बन्धुरप्यलम् ॥ आज्ञा यस्य महिमाथैश्चतुरम्बुधिमध्यगैः । धियते मूर्तभिन्ननैर्देषशेषेव सततम् ॥ महीभृनकुंजेषु शाकम्भरी (११) शः, प्रियापुत्रलोके न शाकंभरीशः । अपि प्रातशत्रुर्मयात्कं प्रभूतः, स्थितौ यस्य मतेश्वाजिप्रभूतः ॥ सपादलक्षामामर्थ नश्रीकृ ( १२ ) तभयानकः । स्वयमयाम्महीनाथ ग्रामे शालिपुराभिधे || (२८) श्रीजयकीर्तिशिष्येण दिगम्बरगणेशिना । प्रशस्तिरीषी चक्रे श्रीरामकीर्तिना || લેખકિત ૮ થી ૧૨- જેની પછી કુમારપાળ આભ્યા. જ્યારે આ નૃપે શાક ભરીના રૃપને પરાજય કર્યાં અને સપાદલક્ષમ`ડળ ઉજ્જડ કર્યું" ત્યારે તે શાલીપુર નામે स्थानमा गयो, (गु. म. क्षे. ५. ३४.) ******... ४. स. १२०८ आ. सु. पने गुरवारे श्रीषाले येस अने स. १६८७ थे. शु. ૧ને ગુરૂવારે ફરીવાર પત્થર પર કાતરાએલ વડનગરના કિલ્લાની પ્રશસ્તિ- (20) क्रीडाकोड इवोsधार वसुधां देवाधिदेवाज्ञया । ... Page #15 -------------------------------------------------------------------------- ________________ મહારાજા કુમારપાળ [ ૯] देवः सोथ कुमारपालनृपतिः श्रीराज्यचूडाम(२१)णि : .....નવિન રિરિતિ શાસ: માથા / ર ા માનનવાજ્ઞદશે ક્ષિણિયાળા, श्योतल्लोहिततर्प(२२)णा दमदयञ्चण्डीभूजस्थापिनीं। द्वारालंबितमालवेश्वरशिरःप न यश्चाहरल्लीलापंकजसंग्रहव्यसनिनी चौलुक्यराजान्धयः ॥ १५ ॥ (२३) शुद्धाचारनवावतारतरणिः संधर्मकर्मकमप्रादुर्भाव विशारदो नयपथप्रस्थानसार्थाधिपः ॥ સઃ સત્યવસાયન (૪)તપુ રોજીંથર मन्ये संहरति स्म भूमिवलय कालव्यवस्थामपि ॥ १६ ॥ नष्टोदीच्यनराधिपो जितसितच्छन्नैः प्रसनोज्वलः । छिन्नप्राच्यनरेन्द्रमालिकमलैः प्रौष्यत्फलयोतितछायादूरमवर्द्धयग्निज(२६)कुले यस्य प्रतापमः (१७) आचारः किल तस्य रक्षणविधिर्विघ्नेशनि शितप्रत्यूहस्य फलावलोकिशकुनझानस्य मंत्राषयः । (२७) देवीमंडलखंडिताखिलरिपोर्यु िविनोदोत्सवः श्रीसोमेश्वरदत्तराज्यविभवस्याडंबरं वाहिनी ॥ १८॥ સારાંશ-રાજ કુમારપાલ દેવે ઈશ્વરની આજ્ઞાથી પૃથ્વીને ઉદ્ધાર કર્યો. પ્રભાવ શાળી હરિ અવતર્યો છે એવો ખ્યાલ જનતાને કરાવ્યો. અર્ણોરાજ તથા માલવેશ્વરને હરાવ્યા. શુદ્ધાચાર અને સદ્ધર્મ પ્રવર્તાવ્યો. ન્યાયમાર્ગમાં પ્રસ્થાન કર્યું. કલિયુગને હાંકી કાઢયે અને કૃત યુગ પ્રવર્તાવ્યો. ઉત્તર તથા પૂર્વના રાજાઓને છતી પ્રતાપ વધાર્યો. ઈશ્વર જેને રાજ્ય આપે છે, ગણપતિ જેનું રક્ષણ કરે છે, દેવીઓ જેના શત્રુઓને વિનાશ કરે છે અને શકુનજ્ઞાન જેને પ્રત્યક્ષ છે, એ કુમારપાળરાજાને સેના, રક્ષણ સામગ્રી, યુક્રિયા, અને મંત્રજાપ તે દેખાવ માત્ર છે. અર્થાત્ કુમારપાળ મહારાજા દરેક રીતે મહાન પુણ્યશાલી છે, ઉદયશીલ છે. (સં. ૧૨૦૮). ૫. સં. ૧૨૦ના લગભગ નાડેલવાસી પરવાડ શુભંકરના પુત્ર પુલિગ-સાહિકની વિનંતીથી શેવધર્મી મહારાણી ગિરજાદેવીએ ૧૧, ૧૪, ૧૫ અને ૦))ની અમારી ૧ આ લેખથી માની શકાય છે કે કુમારપાલે સ૦ ૧૨૮ પૂવે, સાત શ્વસનના ત્યાગ પહેલાં સ્ત્રી સંગ કરે નહિ અને મઘમાંસ ખાવું નહિ એવી પ્રતિજ્ઞા કરી, (જુઓ મુ પ્રા પૃષ્ટ ૧૯૪), સેમેશ્વરના મંદિરને જીર્ણોદ્ધાર ચાલુ કર્યો અને આશર સં. ૧૨માં ત્યાંની પહેલી યાત્રા કરી ત્યારપછી મંત્રી આંબડે સં. ૧૬-૧માં શરુંજય તીર્થના આદીશ્વના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો અને સં૦ ૧૨૫માં સાલિવાહન વગેરેએ ગિરનારના નેમિશ્વર મંદિરને જીર્ણોદ્ધાર કરાવ્યો. મહાશની કુમારપાલે સં ૧૨૦૮ના અરસામાં અમારી પ્રવર્તાવી તેની સાક્ષી, રાણી ગિરિજા દેવ તથા મહારાજા આહાદેવના સં. ૧૨૮-૧૨૦લ્લા શિલાલેખ પણ પર છે. Internમોહરાજપરા નાટામાં મહિને ૧૨ વર્ષને વનવાસ સૂચવે છે ત્યાં ૨૨ વર્ષ ને. Page #16 -------------------------------------------------------------------------- ________________ [૪૦] શ્રી જૈન સત્ય પ્રકાશ (૧૬ ૪ પ્રવર્તાવી તે સંબંધી દક્ષિણ ભારવાડમાં રત્નપુરના શિવાલયમાં કોતરેલ અને ભાવનગર સ્ટેટના પ્રાકૃત અને સંસ્કૃત લેખોના સંગ્રહમાં પ્રકાશિત અમારિશાસન-- (૧) ..............મસ્તાનr(ર) મહાપાધિરાણ परमभट्टारक परमेश्वर निजभूजविक्रमरणांगण विनिर्जित..........पार्वतीपति वरलब्धप्रौढप्रताप श्रीकुमारपालदेवकल्याणविजयराज्ये (३) स्वे स्थे वर्तमाने श्रीशम्भुप्रासादावाप्तस्वच्छपूरनपुरचतुरशिकायां महाराजभूपाल श्रीरायपाल. देवान् महासमप्राप्त श्रीयूनपाक्षदेव श्रीमहाराज्ञी श्रीगिरिजादेवी संसारस्या viાં (૪)વિનિત્ય કળામમા મારા મત્યા..........(Mr. નૈ. છે. હ. ૨ . ર૭૨) પરમેશ્વર, નિજભૂજવિમરણાંગણ વિનિર્જિત, પાર્વતીપતિવરલબ્ધ પૌઢપ્રતાપ શ્રી કુમારપાલ. શબ્યુપ્રાસાદથી મળેલ રનપુરમાં મહારાજ ભૂપાલ રાયપાલથી શાસન મેળવનાર પૂનપાક્ષ દેવ. ૧. સં. ૧૨ ૦૯ મહાવદી ૧૪ શનિવારે શિવરાત્રિને દિવસે નાડોલવાસી પેરવાડ શુભંકરના પુત્ર પુલિગ તથા સાલિકની વિનંતિથી કિરા, લાટ હદ અને શિઓના જાગિરદાર આલ્હણ દેવે ૮-૧૧-૧૪-૧૫ અને ૦))ની અમારિ પ્રવર્તાવી, તે સંબંધી જોધપુર રાજ્યના મલ્યાણ જિલ્લામાં બાહડમેરથી ૧૬ માઇલ વાયવ્યમાં કરાડુ ગામના શિવાલયમાં કોતરાએલ અને એપિયાફિકા ઇન્ડિકા ભા. ૧૧, ભાવનગરથી પ્રકાશિત “પ્રાકૃત અને સંસ્કૃત લેખોને સંગ્રહ” પૃ. ૧૭૨, “પ્રાચીન જન લેખ સંગ્રહ” ભા. ૨ પૃ. ૨૦૪ તથા “ગુજરાતના ઐતિહાસિક લેખ” ચૌલુકયવંશ પૃ. ૪૯માં છપાએલ અમારિશાસન (૨) માતાપિરા (ર)શ્વર સમાવિષ્પપ્રાણાય ૌહા.. .નિજિતરામરી [મેશ્ચર માસિકધરબT નિતિન (ગુ. ઐ. લેખની આવૃત્તિમાંથી)] (3) મેપ મચ્છુમારપાક વાહયાવાય (શરૂ)નારિતિઃ માળા............. બિરૂદ ઉપર પ્રમાણે ૭. સં. ૧૨૧૨-૧૩માં મંત્રી આંબડે શત્રુંજય તીર્થપર શ્રી આદીશ્વરના ચૈત્યને ઉદ્ધાર કરાવ્યો હતો. ૮. સં. ૧૨૧૩ ચિ. વ. ૮ મંગળવાર સેવાડીના જિણઢાકે શ્રી મહાવીર સ્વામીના મંદિરની ભમતીની દેરીમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનને બેસાર્યા, અને તેની પૂજા માટે દાન કર્યું તેનો શિલાલેખમાં માસ્ટરનિ કુમારપાત્રામાં કયા ૮. સં. ૨૧૫ ચિ. સુદ ૮ રવિવાર શાલિવાહન વગેરેએ, ગિરનાર તીર્થપર શ્રી નેમિનાથ મંદિરની ભમતી તથા દેરીઓ, ચાર પ્રતિભાયુક્ત કુંડ અને અંબિકાની દેરી તથા મૂર્તિ કરાવ્યાં, અર્થાત ગિરનાર ઉપર પહેલી બીજી તથા ત્રીજી ટુકોનું કામ કરાવ્યું. ( લિ. ઓ. રિ. ઈ. બેટ છે. પુષ્ટ ૩૫૬; ગુજરાતના ઐતિહાસિક લેખ ચૌલુક્ય વિભાગ પૃ. ૫૧ અને પ્રા. જે. લેખ સંગ્રહ પૃ. ૬૮). ૧ આ માટે આગળને સંબંધ વાંચે. Page #17 -------------------------------------------------------------------------- ________________ અક ) મહારાજા કુમારપાળ ૧૦. શુદિ ૧૫ ગુરૂવારે ચંદ્રગ્રહણમાં વસંતપાલે ઉદલેધર દેવને શાસન આપ્યું, તે સંબંધી ગ્વાલિયર રાજ્યમાં ઉદેપુર ગામના મંદિરમાં રહેલ શિલાલેખ– (૨).......... શિષ્ય વસાઇ નિમન............ (૯)...ફામરામપછાતીનાથ મહ (૬).. ..તનિયુ મામાત્ય શોષa.. “તેણે શાકંભરીના રાજા તથા અવંતીનાથ (એટલે માળવાના રાજા) એ બન્નેને હરાવ્યા હતા. તે વખતે થશે ધવલ મુખ્ય મંત્રી હત” (ગુ. એ. જે. પૃ. પર) ૧ ૧૧. સં. ૧૨૨૧ અને સં. ૧૨૫૬ ની સાક્ષીવાળા સં. ૧૨૬૮માં કાતરાએલ જાલોરના કુમારપાલવિહારનો શિલાલેખ– (१) प्रभुश्रीहेमचन्द्रसारिप्रतिबोधित श्रीगुर्जरधराधीश्वर परमाहत चौलुक्य(२)महाराजाधिराज श्रीकुमारपालदेवकारिते श्रीपार्श्वमाथसत्कमूल. बिंबसहितश्रीकुवरविहाराभिधाने जैनचैत्ये પરમાર્હત કુમારપાલ અને તેને કુમારવિહાર. ૧૨, ૧૩. સં. ૧૨૨૨ અને સં. ૧૨૨૩ માં શ્રીમાલી રાણીગના પુત્ર આંબાકે ગિરનાર પર પગથિયાં કરાવ્યાં (ગુ. આ લે. સંગ્રહ પૃ. પૃ૬; પ્રા. જે. લે. સં. પૃ. ૭૦). ૧૪. વ. સં. ૮૫૦, સિંહ સં. ૬૦ માં મંત્રી ધવલની પત્નીએ બે મન્દિર ને શ્રામ આપ્યું તે સંબંધી જુનાગઢમાં નૃસિંહપ્રસાદ હરિપ્રસાદે બંધાવેલ ભૂતનાથના શિવમન્દિરમાં સુરક્ષિત શિલાલેખ (૪) ..... કઇ માહિતિઃ રાજનીતિ તેને પુત્ર (?) લક્ષ્મીપતિ સાક્ષાત્ કુમારપાલ નૃપ હતા. (ગુ. એ. કે. પૃ. ૫૯) ૧ આચાર્ય ગિરજાશંકર વલભજી B. A., M. R. A. S. ના કહેવા પ્રમાણે કુમાર પાળના ન્યાળમાં સં. ૧૯૮ ફાગણ, ૧૨ અષાઢ, ૧૨૧૩ આસે, ૧૨૯ ભાદર, ૧૨૮ માતા, ૧૨૨૦ પેથ, ૧૨૨ રે, ૧૨૨૭ ચિત્ર, ૧૨૨૪ આસો અને ૧૨૧૮ મહા સુદી ૧૫ તથા ગુરૂવારે ચંદ્રગ્રહણ થયેલ છે. અને આ લેખ શિલાલેખમાં વેચાતા બંતવાલા મહિનાના હિસાબે સં. ૧૨૨૦ ના પોષ સુદ ૧૫ દિને કેવા હેય એમ લાગે છે, વધવલ અઢી વર્ષ સુધી કુમારપાલન મુખ્ય મંત્રી રહેલ છે. જે શાકંભરી અને માળવાના અકાળમાં થશોધવલ મહામંત્રી હોય તે આ પ્રસંગ સં. ૧૨૦૦ થી ૧૨૮ હમશગમાં માનવો પડશે. ચંદ્રગ્રહણ અને ૫ અક્ષરવાલા મહિનાના હિસાબે સં. ૧૨ામાં માનવો પડશે. ૨ આચાર્ય ગિરનાર વલ્લભજી લખે છે કે-“બ જૂદા સંવત આપ્યા છે, એ વલ્લભી અને બીજો સિંહ. પહેલા સંવતનું વર્ષ ૮૫૦ બીજાના વર્ષ ૧૦ ને મળતું આવે છે. અને એ બન્ને ઈ. સ. ૧૫૬૯ ને મળતાં આવે છે.” તે ભય છે, તેમ છે. સં.૮૫૦માં વિ સં. ૧૨૨૫, . સ. ૧૧૬૯ પડે તે બરાબર છે. સિંહ સંવત વિ. સં. ૧૫૭૦માં શરૂ થયું છે. માટે સિંધ સં૫૫ આવે તે જ મળતા સંત મનાય. તે વખતના લેખકે સિંહ સંવત માટે ભૂલ કરે એના કરતાં વ. સ. માટે ભૂલ કરે એમ માનવું તે વધારે ઠી છે અને એ સાતે આ લેખ સં. ૮૫૫, વિ. ૧ર, ઇ. સ. ૧૨૪, સિ. ૬૦માં કરાએલે છે એ પણ સંભવિત છે. અને અન્ય લેખોમાં વિ. સં. ૧૨૦૨ અને સિહ સંવત ૩૨ અને વિ. સંક ૧૧૬૬, અને સિહ સંવત હ૬ એ, સં• ૧૧૭૦માં સિહ સંવતનો પ્રારંભ એ, હિસાર બરાબર મસ્તાં માને છે Page #18 -------------------------------------------------------------------------- ________________ બી જન સત્ય પ્રકાશ ૧૫. વ. સં. ૮૫૦ ના આષાઢમાં કોતરાએલ, પ્રભાસપાટણમાં ભદ્રકાળીના મંદિરમાં રહેલ મહંત ભાવબૃહસ્પતિની પ્રશસ્તિવાળે અને કુમારપાળના ભાણેજ તથા કૃષ્ણ દેવ અને પ્રેમલદેવીના પુત્ર માહેશ્વર ભજ મહાબો ચંદ્રગ્રહણમાં એક ગામ આપ્યું, તે સબંધી શિલાલેખ (१२) तस्मिन्नाकमुपेयुषि क्षितिपतौ तेजोषिशेषोदयी श्रीमद्वीरकुमारपालनृ(१३)पति स्तम्राज्यसिंहासनम् । आधकाम झटित्यचिन्त्यमहिमा बल्लालधाराधिपश्रीमनांगलभूपकुंजरशिरसंचारपंचाननः ॥१०॥ पव(१४)राज्यमनारतविदधति श्रीवीरसिंहासने श्रीमदीरकुमारपालनृपतौ त्रैलोक्यकल्पद्रुमे । તેવિશેષાદયી, સિદ્ધરાજની ગાદી પર આવ્ય, બલાલ ધારા પતિ અને જાગલ નરેશને વિજેતા કુમારપાલ વ. સં. ૮૫૦.૧ ૧૬. સં. ૧૨૬ વે. સુ. ૩ દિને મહામાત્ય કદિ ભંડારીએ આબુતીર્થ પર ઋષભદેવ ભગવાનની સામે પોતાનાં માતાપિતાની મૂર્તિ કરાવી. (પ્રા. જે. લે. સં. ભા. ૨, પૃ. ૧૨૮) ગુ. કુમારપાળના વિશેષણોમાં શિવવરદાનને સૂચવનારું પણ એક વિશેષણ મળે ૧ સેવી સજાઓના શાસનકાળના શિલાલેખમાં વલભી સંવતને ઉલ્લેખ એ એક વિચિત્ર સમસ્યા છે. ઉપર લખ્યા પ્રમાણે અહીં પણ વલભી સંવત જુઠે તરાએ હોય તે પ્રસ્તુત શિલાલેખને કાળ પણ વિ. સં. ૧૨૩૦ આવશે. આ લેખમાં તીર્ણ નાનાતીર્થકરોનtપવા શબ્દોથી પણ આ લેખ ગુ કુમારપાળ રાજાના મૃત્યુ પછી ખેદા હોય એમ માનવાને કારણે મળે છે. આ લેખ સોમનાથના મંદિરના જીર્ણોદ્ધારને નથી, દિના ગડે (ભાવબહસ્પતિએ) કરાવેલ ધર્મ કાર્યોને વણું વતી પ્રશસ્તિરૂપ છે. આથી આ પ્રશસ્તિ કોતરાઇ તેના ઘણાં વર્ષો પૂર્વે સોમનાથના મંદિરનો જીર્ણોદ્ધાર થયો હતે એ સ્પષ્ટ વાત છે. ભીમદેવે આ મંદિર પાથરથી બનાવ્યું હતું, નિત તેમાં લાકડાનું કામ વિશેષ પ્રમાણમાં હશે, આથી જ માત્ર સવાસો હસે વર્ષમાં છ થા ગયું. કુમારપાળે તેને જીર્ણોદ્ધાર કરાયે, અને દેવપૂન માટે બહાપરી ગામ આપી તામ્રપત્ર કરી આપ્યું. ત્યારપળ ભાવબૃહસ્પતિએ અહીં કુમારપાળ દ્વારા નહિ પરંતુ બિન શિન ભદ્વારા સિવચંડિકાના મંદિર અને વાવ વગેરે કરાવેલ છે. વળી સં૦ ૮૫૦માં તે જિ-મહાબલે ગામ આપ્યું છે. સૌ કોઈ સમજી શકે તેમ છે ? તે દિવસે અષાઢ સુદી ૧૫ હતી અને ચંદ્રગ્રહણ હતું. એટલે આ દિવસોમાં તેમનાથની પૂન વગેરે તે થઈ જ ન હતી. તે સમયના વાતાવરણમાં સોમનાથના મંદિરના દ્વારની પહેલાં શત્રુંજય તથા ગિર. નારનાં જિન મંદિરને છણે હાર થાય એ પણ અસય નહિ તે શકય તે છે જ. તે પછી સાંજય અને ગિરનારનાં જિનાલના હાર પહેલાં સોમેશ્વરના મંદિરને જીર્ણોદ્ધાર થશે હતા એ ય ન માનવું tin Education International Page #19 -------------------------------------------------------------------------- ________________ આ કર] મહારાજા કુમારપાળ [ 3 ] છે. શુ. કુમારપાળના જીવનમાં આ વિશેષણુ પણ એક નવી ભાત પાડે છે. એટલે એની વિચારણા પણ અહીં અસ્થાને નથી. આ વિશેષણ ભિન્ન ભિન્ન લેખામાં ધણા ભિન્ન ભિન્ન રૂપે મળે છે. સૌથી પહેલાં તેને ઉલ્લેખ સ ૧૨૦૮ માં વિચક્રવર્તી શ્રીપાળે એક દિવસમાં રચેલ વડનગરની પ્રતિમાં ૩૫મારૂપે, ત્યારપછી રત્નપુર, કિરાડુ અને ઉદેપુરના એટલે ગુજરાત બહારના ક્ષેત્રભક્તોએ એ બિરૂદને શિલાલેખમાં ઉતાર્યું. રત્નપુરના ગુજાએ તે પોતાને અંગે પણ રામુપ્રસાદ્રાવાત ’ત્યાદિ લખાણુ કર્યું છે. અજયપાલ 61 રાજાના સમયમાં પણ માત્ર ગુજરાત બહારના ક્ષેત્ર માંડલિક રાન્ત વિલદેવે પોતાના લેખમાં આ બિરૂદને કાતરાવ્યું છે. વખત જતાં તે ગુજરેશ્વર બામદેવના કાઈ કાર્ય દાનપત્રમાં પણ આ વિશેષણને માનીતું સ્થાન મળ્યું છે. જેમકે-~ सं. १२५६, (पंक्ति ८) परमभट्टारक महाराजाधिराज परमेश्वर प्रौढ ( ९ ) प्रताप उमापतिवरलब्धप्रसाद स्त्रभुज त्रिकम रणांगण विनिर्जितशाकं (१०) भरोभूपाल श्रीकुमारपालदेवपादानुध्यात परमभट्टारक महाराजाधि (११) राज परमेश्वर परममाहेश्वर प्रबलबाहुदंड दर्परूपकंदर्प कलिकाल (१२) निष्कलंकावतारित रामराज्यकरदीकृत सपादलक्षक्ष्मापाल श्री अजय (१३) पालदेव 639 * ... સં. ૧૨૯૬૩ના લેખમાં (૬, ૭) ૩માતિય જીધનાર્ ૌઢપ્રતાપ...... સ. ૧૯૮૩ના લેખમાં (૧૦) વરમમાટેશ્વર શ્રીમદમારપાલેવ સં. ૧૨૮૮ના લેખમાં માતિયરUX (૬) સાય્ પ્રાપ્તરાયપ્રૌઢપ્રતાપ મીવયંવર,......માપા........ST (૨) મમદેશ્વર......(૨૨) સત્તયપાલ સ, ૧૨૯૫ના લેખમાં અન્ને રાજા માટે ઉપર પ્રમાણે આપેલ છે. સ’. ૧૨૯૬ના લેખમાં બન્ને રાજાઓ માટે ઉપર પ્રમાણે આપેલ છે. વિશેષમાં 9336 ૧ વિ શ્રીપાલ એ પાટણને વતની ધનાઢય ગૃહસ્થ હતેા. તેમ મડ઼ાવિ પણ હતા. મદ્રારાજા સિદ્ધરાજ તેને વીન્દ્ર તથા ભ્ર તાકડીને બેઠલાવતા હતા. તે જાતે પેરાડ અને ધર્મ' જન હતા. ખાસ કરીને વાદિદેવસૂર અને તેના સમુદાયના સાધુઓને તે ઉપાસ તુતે, તેને એક સ્વતંત્ર રૂપામય હતા, જેમાં ઉત સમુદાયના સાધુએ આવી ઉતરતા હતા. તપસ્યાના પ્રભાવે ચઢ઼ાડના રાણા જંત્ર、તદ્વારા તપનું ગૌરવમતું મુંબરૂદ પ્ત કરનાર તપમ ચ્છતા આદિમ આચાર્ય શ્રી જમચંદ્રસૂરિના મેઢ ગુરૂ શ્રી હેમચંદ્રસારએ એ જ કુપામયમાં નાશેયનેમિ દ્વિસ ધાન ” કાવ્ય અનાવ્યુ છે, જેનુ' સશેખન કવિચક્રવતી શ્રીપાલે એક દિવસમાં જ યું હતું, તથા એ જ આચાર્યંના ગુરૂભ્રતા-શ્રીસંમપ્રસસૂરિએ સ. ૧૨૪૧ માં તેના ઉપાયમાં ધ કુમારપાળ-પ્રતિમાષ કાવ્ય '' બનાવ્યું છે, જે વખતે ઉપાશ્રયના પ્રબંધ તેના પુત્ર કવિ સિદ્ધપાળના હાથમાં હતા. ૨ આ તામ્રપત્રમાં સ, રા ક્રમ. શુ. ૧૧ સેમ અને ક્રા, શુ. ૧૩ તે બુધવાર કે, તરેલા છે, પરંતુ પ્રે. કે. એલ. છત્રેના પત્રક પ્રમાણે તે યિએ તે વાર આવતા નથી. સ, ૧ર૩ર માં તે તિથિએ તે વાર આવે છે. ( જીએ. ગુ. એ. કે. ચૌલ્ય વિભાગ પૃ. ૭૩ માંને પરિચય) vate & Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ [ ४] શ્રી જૈન સત્ય પ્રકાશ मानपत्रमा अ. भीमद भाटे ५५-उमापतिवरलब्धप्रसाद-प्राप्तराव्यप्रौरप्रतापलक्ष्मीस्वयंवर विशेष मायुं छे. मिन सि यसिंहना मेना में भी उमापतिपरर्नु વિશેષણ મૂળરાજથી લઈને પિતા સુધી, દરેક સોલંકી રાજાઓના નામ પર ભિન્ન भिन्न तिथे यही गयुं छे. तदुपरात अत्यद्भुतप्रतापभास्थान चौल्युक्यकुलकल्पद्रुम विचारचतुरान् तरणांगण ........कुमारपालदेव.........कलिकालनिष्कलंका. यतारितरामराज्य आज्ञाजापाल श्रीअजयपाल......... ...नारायणावतार श्रीभीमदेव या विशेष ५५५ तिरायां छे. (अ. स. न. १६५) આ સિવાય અજૈન લેખકના હાથે લખાએલ બે પ્રસ્થપુપિકાઓ મળે છે જે નીચે મુજબ છે (१) कृती राजानकमम्मटालकयोः । सं.१२१५अ(आ)श्विन सुदि१४बुधे अधेह श्रीमदन(ण )हिल. पाटके समस्तराजावलीविराजित महाराजाधिराज परमेश्वर परमभट्टा. रक उमापतियरलब्धप्रसाद प्रौढप्रताप निजभुजविक्रमरणांगणनिर्जितशाभरीभूपाल श्रीकुमारपालदेवकल्याणविजयराज्ये पंडित लक्ष्मीधरेण पुस्तकंलिखापितं ॥ (रा. मा. सि. न. २१--" सलमेर मारीय अन्य सूची" (५. १८, न. १९३) ४०4 HRA disuzीय पु.) संपत्१२२५वर्षे पौषसुदि ५ शनौ अधेह श्रीमदणहिलपाटके समस्तराजावलीविराजित महाराजाधिराज परमेश्वर भट्टारक उमापतिवरलब्धप्रसाद प्रौढप्रताप निजभुजविक्रमरणांगणविनिर्जितसाकंभरीभोपाल श्रीमस्कुमारपालदेव कल्याणविजयराज्ये तत्पादपझोपजीविनि महामात्यश्रीकुमरसिंह श्रीकरणादिके समस्तमुद्राच्यापारान् परिपन्थयति सति।" (भा. मो. सि. न. 1-7. मो. सूची ( ५. १७, न. १४६) पृथ्वीय यस्त्रि . પત્રીય પુ. ને પ્રાન્ત ઉલ્લેખ) 'उमापतिवरलब्धप्रसाद' या विद्यार ઉપરના શિલાલેખ વગેરેમાં એ વિશેષણ ઉપર પ્રમાણે પ્રાપ્ત થાય છે. નીચેના शिक्षा मने ताम्रपत्रमा उमापतिवर०र्नु विशेष नथी. १. सम्राट मुभाराना स. १२०१ना ताम्रपत्रमा-महाराजाधिरान, परमेश्वर, निजमुजविक्रमरणांगणविनिर्जितशाकंभरीभूपाल भने विजयोदयो विशेष छेडिन्तु उमापति० पाणु विशेष नथी. ૨. વિક્રમ સંવત ૧૨૦૮ પહેલાંના ગુજરાત કે ગુજરાત બહારના કેઈ શિલાલેખમાં પણ આ વિશેષણ નથી. કુમારપાલે ખોદાવેલ ચિત્તોડના શિલાલેખ વગેરેમાં પણ આ વિશેષણ નથી. Page #21 -------------------------------------------------------------------------- ________________ મહારાજા કુમારપાળ ૩. કુમારપાળની હયાતીમાં કોતરાએલ ગુજરાતના કોઈ પણ શિલાલેખમાં આ વિશેષણ નથી. ૪. જુનાગઢને શિવાલયનો શિલાલેખ પણ આ વિશેષણથી કરે છે. ૫. પાશુપતાચાર્ય દંડ ભાવબૃહસ્પતિ, કે જેને રા. સાહિત્યવત્સલ આ. ગિરજા શંકર વલ્લભજી બી. એ., એમ. આર. એ. એસ. કુમારપાળના ધર્મગુરૂ તરીકે ક છે. તેની પ્રશસ્તિમાં કુમારપાળને માત્ર તેનવિરોધી , જિલ્પમતિમાં, વાષviઢનરેશવિતા અને દ્વિસ્ત્રોથાપનનાં વિશેષણ આપ્યાં છે. કિન્તુ સાપતિ વાળું વિશેષણ આપ્યું નથી. યદ્યપિ આ પ્રશસ્તિમાં પિતાને નાનાતીથલપમાન અને ભેજ-મહાબળ માટે પાશ્ચર તરીકે ઓળખાવ્યા છે, છતાંય કુમારપાળને મહિલા વાળા વિશેષણથી નિરાળ રાખે છે, એ બહુ સૂચક છે. અતિશક્તિરૂપે પણ એ વિશેષણનો પ્રયોગ થયો નથી. ૨ ૬. રાજવંશી શિલાલેખ કે દાનપત્રોમાં રાજાની હયાતીમાં નિરધાર થએલાં જ વિશેષ કે બિરૂદ કોતરાય છે. અને તેની પછીના ઉત્તરાધિકારીઓ પણ વિશેષણો માટે તે રાજાના સમયની મર્યાદાને અનુસરે છે. કર્ણદેવ અને સિદ્ધરાજના વિશેષમાં આ વાસ્ત વિકતા સ્વતઃ તરી આવે છે, પરંતુ કુમારપાળ માટે શું થયું? એ પ્રશ્ન ઉભો જ છે. કુમારપાળ, અજયપાળ અને મૂળરાજ સુધી રાજવંશી શિલાલેખમાં તેને સમાપતિલ૦ થી ઓળખાવ્યું છે એમ માનવાને કંઇ પ્રમાણ મળતું નથી. સં. ૧૨૨૯ના અજયપાળ નિયુકત ઉપસાકના શિલાલેખમાં માત્ર અજયપાળનું જ નામ છે અને તેને ઘામમહેશ્વર તરીકે ઓળખાવે છે. અત્યાર સુધીના ચૌલુકય વંશી દાનપત્રમાં નહીં વપરાએલું અને અહીં મંગળદર્શનમાં એકદમ દષ્ટિગોચર થતું આ વિશેષણ તેની પહેલાંના રાજાને અંગે નો પ્રકાશ પાડે છે. વસ્તુતઃ આ વિશે વણ સહેતુક છે. ૭. બીજા ભીમદેવના સમયના ઘણાં દાનપત્રો ડાઘસિકર વિશેષથી કરાં ૧ આ ગંઠ સિદ્ધરાજ કે કુમારપાળના ગુરૂ હતા એવું તેની પ્રશસ્તિ કે જે બા. મત ગુજરાતના પ્રાચીન ઇતિહાસના આધારે નક્કી થતું નથી. એ વાત નક્કી છે કે સિદ્ધરાજ તેને વિચારતી બીપાળની જેમ ભ્રાતા તરીકે માનતે હીતે, નહિ કે ગુરૂ તરીકે. ગુ. મા. ઇતિહાસમાં અને તે દુ. કે. શાસ્ત્રીની પ્રબંધ ચિંતામણિ પરની ૨૨ મી નોંધમાં તેમને પૂજારી તરીકેનો પરિચય મળે છે. ભૂલ થવાના કારણે તમારપાળે તેમને દંડ પણ કર્યો હતો, ( ૫ ચિં. પુ. ૧૯૩) . સાહિત્યવત્સલ તા ૧૨-૯-ના ગુજરાતી ” માં એ પ્રશરિતને જ સોમનાથના મંદિરને જીર્ણોદ્ધારલેખ સમજી, ૧૨૨૫ માં સોમનાથને છર્યાહા માને છે. તે વિચારણીય છે. તથા સોમનાથના મંદિરનો જીર્ણોદ્ધારની હકીક્ત શ્રી હેમચ દ્વાચા..જણાવતા નથી એમ લખે છે તે પણ તેઓને અનાગજ છે. કેમકે મયકાવ્યના વીમાં સગમાં એ જીર્ણોદ્ધારનું સૂચન છે. ૨ પ્રશસ્તિમાં અતિશયોક્તિ પણ હેય છે, જુઓ – “પ્રસારિતઓ રચનાથી નાનાનું મેટું (અતિશયતિ) થાય છે” (યુ. એ. જે. ચાલય વિભાગ ૫ ૧૦૭) Page #22 -------------------------------------------------------------------------- ________________ [૪] શ્રી જૈન સત્ય પ્રકાશ છે. જેમકેસિંહ સંવત ૯૩ ( વિ. સં. ૧૨૬૩)નું દાનપત્ર, જેમાં રાજાવલી આપી નથી. સં. ૧૨૬૬, સિંહ સં. ૯૬ મા. સુ ૧૪ ગુરૂ ધંટેલાણું ગામનું દાનપત્ર જેમાં सुभा२पासने महाराजाधिराज, परमेश्वर प्रौढप्रताप; चतुर्भुजविक्रमरणांगणવિનિતરામમૂરિ મારવા , અજયપાલને મારા પર, ઘરमेश्वर, कलिकालनिकलंकावतारितरामराज्य प्राप्तकरदीकृत सपादलक्षमा ૪ શમન થાય, અને ભીમદેવને મહારાજાધિરા, પશ્ચર, મિનેષ ઉત્તરોત્તર શાસ્ત્રનારાયણાવતાર શ્રીમતિ વિશેષણથી સંબેધ્યા છે. એટલે કે આ દાનપત્રમાં સમાપતિવર૦ ને પ્રયોગ નથી. સં. ૧૨૮૩ કા. સુ. ૧૫ ગુરૂ, સં. ૧૨૮૭ અ. શુ. ૮ શુક્રવારના દાનપામાં ઉમાપતિ ર૦ વિશેષણ નથી. બીજાં દાનપત્રોમાં અજયપાળને અમરેશ્વર તરીકે પરિચય આપે છે. ૮. સં. ૧૨૯૯ ચે. સુ. ૬ સોમના રાજા ત્રિભુવનપાળના સૂર્યગ્રહણ સંબંધી દાનપત્રમાં કુમારપાળને મુકવામાનવિનિતિશામકૂપ અને અજયપાળને મામાણેશ્વર નાં વિશેષણ આપ્યાં છે. માતાનું સૂચન નથી. છે. સં. ૧૨૩ની વલના પુત્ર શ્રીધરની પ્રશસ્તિમાં કુમારપાળ માટે નીચે મુજબ લખાણું (१५) तस्मिन्नुपेन्द्रत्वमनुप्रवृत्ते त्रैलोक्यरक्षाक्षमविक्रमांकः । लोकं पृणैरात्मगुणैरलंध्यः कुमारपालः प्रबभूव भूपः ॥१९॥ (१६) प्रमृमरपटुकोलालोढदिक्कः प्रतापः । कथयति घनफेनस्फारकल्लोललोलंजलनिधिजलमद्याप्युत्पतिष्णु प्रकामं ॥ २० ॥ aravun ૨ રિમન પુર્વ જમા રેવ....... આ પ્રશસ્તિમાં કુમતિવાનું સૂચન નથી. રા. સાહિત્યવસલના લખવા મુજબ કુમારપાળને સમ્રાજ્યાધિકૃત કરનાર વલ્લ પરમમાહેશ્વર પુત્ર શ્રીધર પણ કુમારપાલને ૩માપતિવર ન લખે એ શું સમજવું ? ૧ છે. સાહિત્યવત્સલ લખે છે કે આ વિશેષણ વ્યાપક છે, પરંતુ તેઓ ઉપરનાં દાનપત્રો તપાસશે તે તેને અવ્યાપકતા જરૂર માનશે. વળી તેઓ એક વાત તે સ્વીકારે છે – ત્યાંના એ વિશેષણને તે, અજયપાલ વગેરે જનની હતા એટલે, કદાચ આપણે એકપક્ષી માનીએ” (તાર૯-૮-૩૭ નું ગુજરાતી ) ૨ કુમારપાલે પે ના ઉપકારી વર્ગ માં વહૂને સંભાર્યો કે કંઈ ઈનામ આપ્યું હોય તેનું પ્રમાણ મળતું નથી. કિન્ત પ્રસ્તૃત પ્રશસ્તિના ૪૫ મા મલે ક્રમાં વધુને દૌવારિક તરીકે ઓળખાવ્યો છે. રા. સાહિત્યવત્સલ વડનગરની પ્રશસ્તિવાલા શ્રીધરને સિદ્ધરાજ જયસિંહના બંધુ તરીકે માની તેને મારપાળને અંગે બંડ ભાવ બહસ્પતિની કેટીમાં મૂકે છે: વસ્તુતઃ આ માન્યતા સં. ૧૨૩૩ અને સં. ૧૨૭૩ એમ સંવ ભેદને લીધે ઉભી થઇ હોય એમ લાગે છે. દેવપાટણને કીધર સિદ્ધરાજને નથી બધુ, નથી સમકાલીન કે નથી (દંડ) પૂરી. પ્રસ્તુત પ્રશસ્તિના શ્લેક ૪૨-૪૩ માં તેને સોમનાથ પાટણના રક્ષક અને હમ્મીરના સૈન્યને હંફાવનાર તરીકે વર્ણવ્યો છે. Page #23 -------------------------------------------------------------------------- ________________ અંક ૯ ] મહારાજા કુમારપાળ ૧૦. ઉપરનાં પ્રમાણે ગુ. કુમારપાળને ૩માાતિવરનું વિશેષણ આપવાના વિરૂદ્ધમાં જાય છે, એટલે કુમારપાળ માટે વપરાતું એ વિશેષણ વાસ્તવિક નથી એમ કેમ ન માનવું? “નાપતિવધપ્રતા' વિશેષણનાં કારણે કુમારપાળને માટે માતાનું વિશેષણ વપરાયું છે તેનાં કારણે નીચે પ્રમાણે હોઈ શકે– 1. કુમારપાળ સં. ૧૨૧૮ સુધી શેવ ધર્મી હતા અને તે લેખકે પણ શૈવ છે, એટલે રાજ્યપ્રાપ્તિમાં સાધારણ જનતામાં પ્રચલિત “ઇશ્વકૃપાની મહત્તા બતાવવી. રત્નપુરની રાણીએ રાજા માટે અને સિદ્ધરાજે દરેક સોલંકી રાજ માટે આ વિશેષણ વાપર્યું છે. ૨. કવિ શ્રીપાલની ચાર ઉપમા પૈકીની એક ઉપમાએ સાચી ઘટનાનું રૂપ પકડયું અને ત્રણ ઉપમાઓ ઉપમા રૂપે જ રહી. ૩. શિવ રાજાઓ વિશ્વાસુ બની રહે અને અમારિ રૂઢીને શિવ ફરમાન રૂપે જ અપનાવે. ૪. સોમનાથ પાટણમાં સેમેશ્વર કુમારપાળને આપેલ ઉપદેશના આધારે આ વાત ઘડાઈ હોય. ૫. થા નાગા તથા પ્રજ્ઞા એ ન્યાયે પ્રજા ઉમાપતિની ઉપાસક બની રહે અને શિવમહાભ્યને પ્રચાર થાય. કેમકે આ વિશેષણને પ્રથમ પ્રાદુર્ભાવ ગુજરાતની બહાર થયો છે. પુપિકાના શબ્દો, તામ્રપત્રના પરિપથતિ ઈત્યાદિ અવતરણ રૂપે છે. પુષિકાને લેખકો અજન છે. ૬. વલ્લભી વંશના કેટલાક રાજાઓ જૈન તથા બૌદ્ધ હતા છતાં તેને માટે પરમમાહેશ્વર લખાય છે. કુમારપાળ પછીના રાજાઓએ એ નીતિ અખત્યાર કરી હોય. ૭. પરમ માહેશ્વર, નિષ્કલંકાવતાર કે નારાયણાવતાર વિશેષણે વાપરીને રાજાઓને શાત કે ખુશી કરવા માટે બુદ્ધિમાની વાપરી હોય ! ૮. કુમારપાળ જૈન હતું એ વાતને ભૂંસી નાખવા માટે જ ખાસ આ રોજના તૈયાર કરવામાં આવી હોય. ૩માાતિવાદને પ્રચાર થવામાં ઉપયુકત કોઈ પણ કારણ હોઈ શકે. ઉકતવિશેષણની અવાસ્તવિકતા તત્કાલીન શિલાલેખનો સમન્વય કરતાં સમruતવરનું વિશેષણ વાસ્તવિક લાગતું નથી. કુમારપાળે એ વિશેષણ સ્વીકાર્યું નથી, તામ્રપત્રમાં ઉતાર્યું નથી, શિલાલેખોમાં કોતર્યું નથી, અને પિતે આખર સુધી શેવ બની રહ્યો નથી. પછી તેનું એ વિશેષણ કેમ હોઈ શકે? કુમારપાળનાં ધાર્મિક કાર્યો ગુકુમારપાળના સમકાલીન પ્રકારોએ તેના નૈષ્ઠિક અને ધાર્મિક જીવન પર ઘણું જ પ્રકાશ પાડે છે, જેને સાર નીચે પ્રમાણે છે-- Page #24 -------------------------------------------------------------------------- ________________ શ્રી જેને સત્ય પ્રકાશ - સોલંકી મૂળરાજદેવની વંશપરંપરામાં થએલ ત્રિભુવનપાળના પુત્ર કુમારપાળને સર્વ રીતે યોગ્ય માનીને પ્રધાન પુરૂષોએ અણહિલપુર પાટણની ગાદી પર બેસાર્યો. તેણે પણ પિતાની પ્રજાનું સુંદર રીતે પાલન કર્યું, ન્યાય પ્રવર્તાવ્યો, પ્રજા પ્રેમ સંપાદન કર્યો, અને અનેક રાજાઓને પિતાને વશ કરી પિતની આજ્ઞા તથા કીર્તિ દૂર દૂર સુધી ફેલાવી. તેણે પહેલપહેલાં દેવપાટણના સોમનાથના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યું, અને તેની સફળતા માટે ક. સ. શ્રી હેમચંદ્રસૂરિજી પાસે માંસાહારનો ત્યાગ કર્યો અને બ્રહ્મ ચર્યને સ્વીકાર કર્યો. (સં. ૧૨૯૭-૮) ત્યારપછી–સાત કુવ્યસન એટલે હિંસા, માંસ, જુગાર, વેશ્યાગમન, પરસ્ત્રીસેવન, મદિરા અને ઉઠાવગિરીને હમેશને માટે ત્યાગ કર્યો. પોતાના રાજ્યમાં અમારિપટ વગડાવ્યો, જુગાર સર્વથા બંધ કરાવ્યું તથા અપત્રિયાનું ધન રાજા ભે એવો કાયદો હતો તે રદ કર્યો અને અપુત્રિયાનું ધન લેવાનું બંધ કર્યું. (સં. ૧૨૯૮ થી ૧ર૧ર) સોમનાથ પાટણમાં સેમેશ્વરના મંદિરને છ ૧ ટૂતિજ્ઞાત: કમાવાને રુવારનવાવતારવર્જિન : - मकर्मकमपादुर्भावविशारद :, नयपथप्रस्थानसार्थाधिप:, य : कृतयग संपत्य. વતાત્ વડનગર કિલ્લાની પ્રશસ્તિ સ્ત્રો ૪ ૨૬. વિજયવહાલુમ છે ગંડ ભાવબૃહસ્પતિની પ્રશસ્તિ શ્લોક ૧૧ વૌટુઢાપકુમ, વિચારવતુરાજ ! અભિનવસિદ્ધરાજ જયંતસિંહનું તામ્રપત્ર જૈોરક્ષામ: કિમ રામમુ ખ્ય છે. શ્રીધરની પ્રશસ્તિ લેક ૧૯.) ૨ આ સાલવારી તે સમયની બિન સિન્સ ઘટનાઓના વર્ષે મેળવીને તૈયાર કરવામાં આવી છે. શિલાલેખેથી પુરવાર થાય છે કે સં. ૧૨૮ લગ અગમાં મહાન કુમારપાળ અમારિ રેઢી પ્રવર્તાવી હતી, એટલે તે અરસામાં તેણે સાત કુવ્યસનને ત્યાગ કર્યો હતે. કન્યસનના ભાગમાં માંસત્યાગની પ્રતિજ્ઞા આવી જ જાય છે. કુમારપાળે સેમેશ્વરના મંદિરના જીર્ણોદ્ધારને અંગે બે માસ સુધી માંસ ડયું છે, એ ત્યાગ આ સાત વ્યસનની પ્રતિજ્ઞા પહેલાં છે એ હિસાબે આ માંસાહની પ્રતિજ્ઞાની સાલ સં. ૧૨૦૮ પહેલાં આવશે અને ત્યારપછી સેમેયર મંદિરની તે યાત્રાની છાલ સં: ર૦૧-૧૧ અ.વશે પ્રબ ધ ચિંતામણિમાં તો મ. કામારપાલે. સેમેશ્વરના મંદિરમાં જ માંસ મદિરાનો ત્યાગ કરવાનો લેખ છે. એટલે કે આ પ્રસંગ પએ જ સાત વ્યસનોનો ત્યાગ કર્યો છે. 1. સ. શ્રી હેમચંદ્રસૂરિ પહેલી વાર સિદ્ધરાજ સાથે. સોમનાય જાય છે, બીજી વારમાં કુમારપાળ મનાથ સીધે જાય છે, અને આ. શ્રી હેમચંદ્ર સૂરિ ગુંજય થઇને સોમનાથ પધારે છે. આંબડે ઉદ્ધાર કરેલ શરૂ જય ૫ર આદીશ્વર મંદિરની આ જ અરસામાં પ્રતિષ્ઠા થાય છે. અને આચાર્યશ્રી તથા કુમારપાળની, અપ્રસિદ્ધ શત્રુંજય તથા ગિરનારની યાત્રા સં. ૧૨૨૩ ના અરસામાં મન લે છે. આ બધી વાતને ધ્યાનમાં લેતાં સેમનાથના મંદિરને માટે મેં જે ઉપર સાલ આપી છે તે વ્યાજબી લાગે છે તે સમયના શિલાલેખ મળતો નથી, માટે વિદ્વાન એ આ વિશેષમાં ઊંડા પેહ કરવાની જરૂર છે. આ કાયદાને અંગે દત્તક લેવાને દેશાચાર હતે આ કાયદા રદ થવાથી ગુજરાતમાં દત્તક લેવાનું ઓછું થઈ ગયું છે. ક સ શ્રી હેમચંદ્રસૂરિના ઉપદેશથી . મારપાળે અપત્રિયાનું પન લેવાનું બંધ કર્યું અને જગદ્ ગુરૂ શ્રી હીરવિજયસૂરિજીના પદેથી મેગલ સમાહ અકબરે જજિયા વેરા માફ કર્યો. ગુજરાતના રાજનૈતિક ઇતિહાસની આ મહાકાળી Jain Educationa l Page #25 -------------------------------------------------------------------------- ________________ મહારાજ કુમારપાળ [ રહe ] ધાર કરાવ્ય (સં. ૧૨૦૮ થી ૧૨૧૧) અને પાર્શ્વનાથનું દહેરાસર પણ કરાવ્યું. કુમારવિહારાદિ જૈન મંદિર બનાવ્યાં, કર દેરીવાળો ત્રિભુવનવિહાર કરાવ્ય, ભગવાન પાર્શ્વનાથ, નેમિનાથ વગેરે–પ્રતિમાઓ ભરાવી. શ્રાવકનાં બાર વ્રત સ્વીકાર્યો (સં. ૧૨૧૦). દાનશાળા બેલી અને તેની વ્યવસ્થા શ્રીમાલી નેમિનાગના પુત્ર શ્રેષ્ઠી અભયકુમારને હસ્તક સુપ્રત કરી . પિશાળ, ધર્મશાળાઓ બનાવી, દાન આપ્યું. જૈન કુટઓને મદદ કરી, પર્વોના દિવસે શિલ પાળ્યું, મેટો તપ કર્યો નથી, ત્સવ કર્યા, અઠ્ઠા મહેસવ કર્યો, શત્રુંજય તીર્થની યાત્રા કરી, કિન્તુ વૃદ્ધાવસ્થાના કારણે ગિરનારની યાત્રા કરી શકો નહિં. (સં. ૧૨૨૨-૨૩) ગુ. કુમારપાળ જન થયા પછી સવારે નમસ્કાર મંત્રનું સ્મરણ, જિનેન્દ્રવંદન, અત્યવંદન, અષ્ટપ્રકારી જિન પૂજ, ચંદન કપૂર અને સુવર્ણકમળોથી ગુરૂ પૂજા, પ્રત્યાખ્યાન, વ્યાખ્યાન શ્રવણ, ઘરડેરાસરમાં ભોજન ધર્યા પછી ભેજન કરવું, આઠમ ચૌદશે એકાસણું, બપોરે વિગેઝિ, રાજકાર્ય, સાંજે ભોજન, દહેરાસરમાં આંગી, આરતી, મંગળદી, જિનેન્દ્રનાં ગુણગાન, રાત્રે મહાપુરૂષોના જીવનની વિચારણા અને નિદ્રા, એ પ્રમાણે સાધારણ દૈનિક કાર્યક્રમ હતે. (દ્વાશ્રય કાવ્ય સંસ્કૃત સર્ગ ૧૬ થી ૨૦, કાશ્રય કાવ્ય પ્રાકૃત, મેહરાજ પરાજય, કુમારપાળ પ્રતિબંધ મૃ. ૫, ૪૧, ૬૭, ૧૪૭થી૧૪૫, ૩૪૬, ૨૧૪, ૧૭૫, ૧૭૯, ૪૨૩.) કુમારપાળની જે સાધારણ જીવન ચર્યા કે દિનચર્ચા હતી તેને જેને ગ્રેન્યકારેએ પ્રત્યક્ષ જઈને પોતાના ગ્રન્થમાં ઉતારી છે. પ્રત્યક્ષ વસ્તુમાં બીજા પ્રમાણેની આવશ્યકતા રહેતી જ નથી. ગુજરાતના આદ્ય ઈતિહાસ અષ્ટાઓ જન વિદ્વાનો જ છે. આજના ઈતિહાસકારો તેના આધારે જ ઇતિહાસ ધડે છે. તેઓના સાહિત્યને બાદ કરીએ તે ગુજરાત પાસે તતકાલીન ઇતિહાસ જેવું કશુંય રહેતું નથી. જૈન ગ્રંથકારો અસત્ય કથનથી જેટલા અળગા રહે છે, તેટલા જ અન્ય-વિધાનની ટીકાઓથી પણ સાવચેત રહે છે. કુમારપાળ જેની રાજા હતે માટે જ તેઓએ બીજા સેલંકી રાજાઓને નહિં કિન્તુ કુમારપાળ રાજાને વિવિધ રૂપે કવ્યા છે, અને તેના જીવનની બારીકમાં બારીક દરેક વસ્તુઓનું યથાર્થ નિદર્શન કરાવ્યું છે. ગુ. કુમારપાળના ધામિક જીવન પર પ્રકાશ પાડતા આજના સાક્ષરોને જે કરાઓ મળે છે તેમાં પણ તેને જૈન તરીકે જાહેર કરવામાં આવ્યું છે— રા. બા. ગોવિદભાઈ હાથીભાઈ દેસાઈ લખે છે કે “દેવળને પાયે નંખાવ્યો ત્યારે હેમાચાર્યના બેધથી રાજાએ એક વ્રત લીધું કે, દેવળ બંધાવવાનું કામ પૂરું થઈ ૧. શ્રેડી અભયકુમાર એ . સ. આ બી હેમચંદ્રસૂરિના મામાના પુત્ર ભાઈ થતા હતા આ. આ સમપ્રભસૂરિએ, આ શેઠ અભયકુમાર. તેની સ્ત્રી પદમી, પુત્ર હરિચંદ્ર વગેરે અને પુત્રી શ્રીદેવી વગેરે માટે કુમારપાળ પ્રતિ બનાવ્યું છે. અને પ્રસ્તુત પુસ્તકની પણ પ્રતિ તે ડીએ લખાવી છે. (૫. ૪૭૮), ૨. સરલાલvi મકમાં વિજ કસ્ટ્રા પિતા ' जिनेन्द्रधर्म प्रतिपच येन श्लाध्यः स केषां न कुमारपालः ॥ - ૨૨: Page #26 -------------------------------------------------------------------------- ________________ ( ૫૭ ] શ્રી જે સત્ય પ્રકાશ - 1 વર્ષ રહે ત્યાં સુધી સ્ત્રીસંગ કરે નહિ અને મઘ માંસ ખાવું નહિ, બે વર્ષે દેવળ થયું એટલે વત (બધા) છોડાવવાની સૂરિને વિનંતિ કરી. રસૂરિ બોલ્યા, મંદિર તે થયું, પણ શિવજીની યાત્રા થયે વ્રત મૂકવું જોઈએ. રાજાએ આ વાત અંગીકાર કરી અને સેમિનાથની યાત્રાએ નીકળ્યો.” ( ગુજરાતને પ્રાચીન ઈતિહાસ, પૃ. ૧૯૪) આ પ્રમાણે કુમારપાલ સાથે સોમેશ્વરની યાત્રા કર્યા પછી હેમચાર્યની સત્તા રાજા ઉપર વધતી ગઇ. તેની શક્તિ પ્રકૃતિ અને તેના મનનું મેટાપણું જોઈ રાજાની પ્રીતિ તેના પર વધતી ગઈ. હેમાચાર્યને હલકો પાડવા બ્રાહ્મણે એ ઘણી ઘણી તજવીજ કરી, પરંતુ તેમનું કંઈ ફાવ્યું નહિ, હેમાચાર્યના બેધથી ગુજાએ પિતા દેવઘરમાં બ્રાહ્મણના દેવની મૂર્તિઓ સાથે શાન્તિનાથ તીર્થકરની મૂર્તિ પણું રાખવા માંડી અને આખરે હેમાચાર્યને અપાસરામાં જઈ તથા જૈન સાધુઓને અગણિત દાન આપી રાજાએ ખુલ્લી રીતે જૈન ધર્મ અંગીકાર કર્યો, પછી પોતાના દેવઘરમાંથી બ્રાહ્મણના ધર્મની મૂર્તિઓ તેણે કાઢી નાંખી, અને માત્ર જૈનધર્મની મૂર્તિઓ રાખી. આટલે દરજજે ગયા પછી હેમાચાર્યનું અપમાન કરનાર બ્રાહ્મણને રાજા સજા પણ કરવા લાગ્યો.” ( ગુ. પ્ર. ઈ. પૃ. ૧૯૯-૨૦૦ ) કુમારપાળે જિન દેવળ પાછળ ખર્ચ કરેલો છે. “સાગલ વસહિકા, કબક વિહાર, મુશક વિહાર, ઝોલિકા વિહાર આ સિવાય બીજાં ૧૪૪૪ જૈન દેવળ કુમારે બંધાવ્યાની દંત કથા ચાલે છે.” (પૃ. ૧૮૬) હેમાચાર્યના બધથી રાજાએ માંસમદિરને ત્યાગ કર્યો એટલું જ નહિ, પણ લેકમાં સાદ પડાવી આજ્ઞા કરી કે કોઈએ જીવહિંસા કરવી નહિ. તેણે માછી, શિકારી, પારધી વગેરે લોકોને પોતાનો જીવહિંસાને ધંધો છોડી બીજ ધંધા કરવાની ફરજ પડી.” (૨૦) “હેમાચાર્યના બેધથી કુમારપાળે નવારસી મિલ્કત સરકારમાં લેવાનું બંધ કર્યું.” (ગુજરાતને પ્રાચીન ઇતિહાસ, પૃ. ૨૦૧) ૨. પ્ર. કેશવલાલ હિમ્મતરામ કામદાર જણાવે છે કે “વીસમો સર્ગ (ધાશ્રય) કાવ્યને છેલ્લે સર્ગ છે. તેમાં કુમારપાળ અમારિ ઘોષ પ્રવર્તાવે છે. નિર્વશ પ્રજાજનના ધનનો ત્યાગ કરે છે. કાશીક્ષેત્રના કેશરનાથ મંદિરનું પુનરૂદ્ધાર કરાવે છે, તેમનાથના મંદિરનો ઉદ્ધાર કરાવે છે. પાટણમાં પાર્શ્વનાથના મંદિરના પ્રાસાદ બંધાવે છે ને કુમારપાલેશ્વરદેવનું (શંકર) મંદિર કરે છે, અને દેવપત્તનમાં પાશ્વચેત્ય કરે છે. આ સર્ગમાં ૧. કુમાયુનના ખશરાજાએ કેદારેશ્વરનું દેવળ પડી જવા દીધું છે, એવી ખબર જાણું, કેદારેશ્વરનું દેવળ પણ તેણે દુરસ્ત કરાવ્યું. (ગુ, મા ઈ. ૫, ૧૯૬) આ મંદિરને જીર્ણોદ્ધાર કયારે થશે તેની સાલવારી નક્કી કરવી બાકી છે. એ ભૂલવું ન જોઈએ કે સાટું સંપ્રતિ, કલિંગરાજ ખારવેલ, ગુજરેશ્વર કુમારપાળ, જગડુશા મંત્રી વસ્તુપાળ વગેરે વગેરે જેના રાજાઓ અને મંત્રીઓ પરધર્મ સહિબ હતા. સમ્રાટે સંપ્રતિ અને ગુ. કુમારપાળે પ્રજાનું પુત્રની સમાન પાલન કર્યું છે, દાનશાળાએ ખેલી છે, મંત્રી વસ્તુપાળે તે મસીદે પણ બનાવી આપી છે. જગડુશાહે દુકાળમાં સારા ભારતવર્ષને કેઇ પણ જાતના ભેદભાવ વિના મદદ કરી છે. આજે પણ જેને તથા અને એકબીજાનાં ધાર્મિક કાર્યોમાં સહયોગ આપે છે. Page #27 -------------------------------------------------------------------------- ________________ મહારાજા કુમારપાળ કુમારપાળ જન થાય છે એમ જણાય છે. કારણ કે હેમચન્દ્રસૂરિ ૪૮મે લેક નીચે પ્રમાણે રચી ગયા છે युष्मान् भो अभिवादये भवजयी भो एधि जैनश्च भो, युष्मानप्यभिवादये सुकृतवान् भुयः कुमार भव । आयुष्मांश्च कुमारपाल चिरमित्याशसितोऽत्रार्हतेश्चैत्यं स्फाटिकपार्श्वबिंबमकृत स्वर्णेन्द्रनोलैर्नृपः ॥ શ્રી આત્માનંદ જન્મ શતાબ્દી સ્મારક ગ્રન્થ ભા. ૪ પૃ. ૧૭ પર શ્રી હેમચન્દ્રસૂરીશ્વરનું દ્વાશ્રય કાવ્ય-લેખ) ૩ . સાહિત્ય વસલ સ્વીકારે છે કે – “ સૌથી પ્રથમ તેની જૈન દીક્ષાને ઉલલેખ યશપાલના મહરાજ પરાજયમાં આવે છે. જ્યાં તેણે સં ૧૨૧૬માં જૈન ધર્મની રીતસરની દીક્ષા લીધાનો ઉલ્લેખ છે. આ નાટક સં. ૧૨૩૨માં એટલે કુમાર પાછાના મૃત્યુ પછી ત્રણ વર્ષે રચાયેલું છે. ” (તા. ર૮-૮-૩૭ના ગુજરાતીમાં પ્રકાશિત સાહિત્ય મંદિરના સંપાને લેખ) સોમનાથ પાટણ, અણહિલ્લ પાટણ અને થરાદ (પાલણપુર એજન્સી) એમ ત્રણ સ્થળે જુદા જુદા ત્રણ કુમારવિહાર સમજાય છે.” જિનપ્રભસૂરિ (શ્રી જિનમંડન ગણિ)ના જણાવ્યા મુજબ કુમારપાળે સં. ૧૨૧ ના માગસર સુદ ૬ના દિવસે દીક્ષા લીધેલી.” (તા. ૧૨-૯-૩૭ના ગુજરાતી સાહિત્ય મન્દિરના સોપાને લેખ) ઉપરના છુટા છવાયા ફકરાઓ પરથી એક રીતે સાક્ષરોના મતે પણ ગુ. કુમારપાળ જૈન હતું એમ નક્કી થાય છે. પરમાતા કુમારપાળ સં. ૧૨૧૬માં કુમારપાળ જૈન બને એટલે ત્યારથી તે પરમહંત તરીકે ઓળખાય છે. ગુ. કુમારપાળના કેટલાક જીવન પ્રસંગે પરથી પણ આ વસ્તુ પુરવાર થાય છે જેમકે ૧. “સર્વત્ર પ્રસરેલી પોતાની શક્તિથી ચૌદ વર્ષ સુકી મારિનું નિવારણ કરીને તથા કીર્તિસ્તંભ જેવા ૧૪૦૦ વિહાર બંધાવીને જેન કુમારપાળ રાજાએ પોતાના પાપને ક્ષય કર્યો ” (પ્રબંધ ચિંતામણિ પુ. ૧૯૮) કુમારપાળે જૈન ધર્મને પૂર્ણતયા (જાવકના ૧૨ વત ગ્રહણ પૂર્વક) સરકાર સં', ૧ર૧૬ માં કર્યો એમ જિનમંડનના પ્રબંધમાં છે. (સા. જિનવિજયજી સંપાદિત પ્ર. લે, લે. સં. ભા. ૧, અવકન ૫. ૨૦) ૨. . સાહિત્યવત્સલના તા. ર૯-૮-૧૭ના લેખમાં “સ્વતંત્ર કોઈ મારવિહારની રચના સંભવતી નમી. ” “ખરું રેતાં શ્રી સોમેશ્વર પ્રાસાદની કુમારપાળ તથી થએલા અતિહાસિક રચનાની પ્રતિસ્પર્ધામાં કુમારપાળે કમારવિહાર રહેવાની માન્યતા અનુસાર લાગે.” આ પ્રમાણે જાહેર કર્યું હતું, પરંતુ પાછળ તેમણે તે પોતાની ભૂલ સુધારી લીધી છે. અને ઉપર પ્રમાણે ત્રણ કુમારવિહાર એટલે કુમારપાળે ત્રણ મંદિર બનાવ્યાં હતાં એમ સપ્રમાણ Jain Educaloitettir. Page #28 -------------------------------------------------------------------------- ________________ [૫૨] શ્રી જન સત્ય પ્રકાશ [વર્ષ : ૧. અાજે જન સાધુઓનું અપમાન કર્યું. કુમારપાળે તેને યોગ્ય દંડ કર્યો. (ગ. પ્રા. ઇ. પૃ. ૧૮૭ ટિપણ) ૨. જિનમંદિરમાં પૂજા માટે જોઈતા ઉત્તરાસંગને અંગે સાંભરના રાજા સાથે યુદ્ધ થયું. (ગુ. મા. ઇ. ૫. ૧૯૧) ૩. સીસદણીને પ્રસંગ કપિત જ છે, છતાં ય કલ્પનાને ખાતર સાચે માનીએ તે તેના આધારે કુમારપાળનું અંતઃપુર જેનધર્મી હતું. (ગુ. પ્રા. ઈ. યુ. ૧૯૩) ૪. ગુ. કુમારપાળે હેમચંદ્રાચાર્યનું અપમાન કરનાર બ્રાહ્મણને સજા પણું કરી હતી. (ગ. પ્ર. ઈ. પૃ. ૨૦૦) ૫. હેમચંદ્રાચાર્યની નિંદા બદલ પં, વામરાશિનો દંડ કર્યો, પણ તેણે ભૂલ સુધારી લીધી એટલે વર્ષાસન બાંધી આપ્યું. (ગુ. પ્રા. ઇ. યુ. ર૦૦) વાસ્તવિક રીતે આ દંડ સોમનાથ પાટણના પાર્શ્વ મંદિર નામે કુમારવિહારની આશાતનાના કારણે થયો હશે એમ લાગે છે. ૬. હેમચંદ્રાચાર્યનું અપમાન કરવાના કારણે સોમનાથ પાટણના સોમેશ્વર મંદિરના મંહત (પૂજારી)ને બરતરફ કર્યો પરંતુ તેણે માફી માગી એટલે તેને પુનઃ અસલ સ્થાન પર સ્થા . (ગુ. પ્રા. ઈ. પૃ. ૨૦૦). આ દરેક પ્રમાણે ગુ. કુમારપાળ ક સત્ર આ૦ શ્રી હેમચંદ્રસૂરિના અનન્ય ઉપાસક હતે એ વાતને પુરવાર કરે છે. ગુ. અજયપાળનું વલણ પણે કુમારપાળને પરમહંત માનવાના પક્ષમાં છે. ગુ. અજયપાળે સા બનતાં જ જને પર કેર વર્તાવ્યો, જૈન મુનિઓ તથા શ્રાવકોને ઘાત કરાવ્યો, ગુ. કુમારપાળે બંધાવેલ જૈન દહેરાસરે તેડી નાખ્યાં, આ વખતે સંભવતઃ પરમહંત કુમારપાળના નામવાલા શિલાલેખો પણ નાશ થયો હશે, પાછળથી આભડ શ્રાવકે સીલ નામના ભાંડને ધનથી ખુશી કરી તેના મારફતે દેરસને વિનાશ થતું અટકાવ્યો. સેલે ગોઠવી રાખેલ યુક્તિ પ્રમાણે પિતાની હૈયાતીમાં પિતાના દેવમંદિરને તોડતા પુત્રને ગુ. અજયપાળની સમક્ષ ખુબ ડાર્યા, અને કહ્યું કે-“બુ. અજયપાળદેવે તે કુમારપાળના ભરણ પછી તેનાં ધર્મસ્થાનો નાશ કર્યો, જ્યારે તમે તે મારા જીવતાં-મારાં ધર્મસ્થાનને નાશ કરે છેમાટે તમે આ નરેશ્વર ૧ આ વાત જેન કે જેને કોઈ પ્રાચીન ગ્રન્થમાં મળી નથી. આ કથા પહેલપહેલાં લગભગ ૭૦૦ વર્ષ પછીની એકઝાન્ડર કિન્સ્ટોક ફાર્બસ સાહેબની ધમાં દાખલ થાય છે અને પ્રકાશિત થાય છે, આથી તેની વાસ્તવિકતામાં શંકાને પૂરો અવાશ મળે છે, શું કુમારપાળ આ. હેમચંદ્રસૂરિ) તથા તેમના ધર્મમાં કે રંગાયે હતું તેને નિંદારૂપે જાહેર કરવું એ એનું ધ્યેય જણાય છે ૨. તે સમયે જેમાં પ્રશસ્તિ લખવાની પ્રથા ઓછી હતી. “કુમારવિહાર'ની પ્રશસ્તિઓ છે તે પણ મદિરોની સાથે વિનષ્ટ થઇ હશે, અજ્યપાલે ઉતરાવી નાખી હશે અથવા ડરથી Jain Educatioનાએ ઉતારી લીધો હશે, ધર્મસંક્રમણકાળમાં એવું બને એ સ્વભાવિક છે. Page #29 -------------------------------------------------------------------------- ________________ અફ ૯ ] મહારાજા કુમારપાળ { ૫૦ ] કરતાં પણ અધીક અધમ છે.” આ શબ્દોએ અજબ કામ કર્યું. ગુ. અજયપાળ શર્ માયા, અને તેણે દેરાસરી તોડવાનું કામ છેડી દીધું. (પ્રબંધ ચિતાર્માણુ પૃ. ૨૦૧, ચતુર્વિશતિ પ્રબંધ, પૃ. ૧૭૪) આ કારણે તાર ગાજી તથા દૂરદૂરના દેરાસરો બચી ગયાં.૧ રાખ. ગે. હા, દેસાઇ મહાશય ‘ ગુજરાતના પ્રાચીન ઇતિહાસ'માં અજયપાળને પરિચય આપે છે, “ અજયપાળે ગાદી પર બેસતાં જ જૈન લોકો પર જુલમ કરવા માંડયા. કુમારપાળે બંધાવેલાં જૈન દેવળો તેણે તેાડી નાખવા માંડયાં. જૈન ગ્રંચકારી તેને ભ્રષ્ટ બુદ્ધિનો, પિતૃધાતક અને નાસ્તિક તરીકે વર્ણવે છે, અજયપાળે ક્રૂર, ઉન્મત્ત અને દશીલી ચાલ ચલાવી છે, એમાં કઇ શક નથી કુમારપાળ રાજાના માનીતા મંત્રી કપર્દીને ધગધગતી તેમની કડાઇમાં તળી નાખ્યા. આ. રામચંદ્રસૂરિને તપાવેલી તાંબાની પાટ ઉપર સુવરાવી મારવાના હુકમ કર્યો, અને સ્ત્રી આંખડને મારી નાખ્યા. વગેરે. ' “ આ જુલ્મી રાજાનું રાજ્ય ધણા વર્ષ ટક્યું નહીં. તેણે ત્ર વર્ષ રાજ્ય કર્યો પછી વિજયદેવ નામના તેના દ્વારપાળે તેના પેટમાં કટાર મારીને તેને પ્રાણ લીધે. ( ધૃ. ૨૦૩–૨૦૪ ) .. શિલાલેખો તપાસીએ તા વડનગર અને શ્રીધરની પ્રશસ્તિમાં કુમારપાળને વસુધાના ઉદ્દારક, હરિ જેવા પ્રભાવક, નયમામ પ્રવક, બૈલાય રક્ષાક્ષમ વિક્રમાંક અને ઢોકપ્રિય ગુણવાળા બતાવ્યા છે. એટલે એક આદર્શ રાજા તરીકે ચીતર્યાં છે. પણ ગુ. અયપાળના ખ્યાલ તેથી જૂદો હતો. તે કુમારપાળના રાજ્યને વિધીનું રાજ્ય અને તેની દરેક પ્રવૃત્તિને અધમરૂપે માનતા હતા. આથી તેને નિષ્કલ કાવતાર રૂપે જન્મ લેવા પડયા અને તેણે ગુ. કુમાળપાળ, તેનાં દેવસ્થાન, ગુરૂ તથા સામિકાના સ'હાર કર્યો.૨ તથા પોતાની ધારણા પ્રમાણે રામરાજય (! ) પ્રવર્તાવ્યું. એથી પછીના શિલાલેખા ગુ અજયપાળને પરમમાહેશ્વર, નિષ્કલ કાવતારિત રામરાજ્ય ઈત્યાદિ વિશેષણોથી નવાજે છે. એટલું જ નહીં પરન્તુ ગુ. ભીમદેવ પણ નારાયણાવતાર બને છે, વિશ્વેશમંડની પ્રશસ્તિમાં એ વાતના ઇશારા પણ છે -- । આચાય અપભટ્ટસૂરિના સમયપૂર્વેનું મોઢેરાનું મંદિર આ રાજ્યના પનું ભાગ બન્યુ છે. આ જ અરસામાં દ્વારિકા' નું જગત દેવાલય પણ જેનેાના હાથમાંથી છુટી ગયું છે. ૨ બીજાઓએ પણ જન મૌદ્ધોના સહાર કરવા પ્રયત્ન કર્યા છે. અને તે સાંપ્રદાયિ દૃષ્ટિએ પરમ ચુસ્ત ધમમનાયા છે. જેમકે રાજા ધ્રુમિત્ર દ્વારા શ્રવણાને શિરચ્છેદ રાજ્યેય, રાજા હર્ષવર્ધને એકેક દિવસમાં આઠસે આસા મણાનાં માથાં ઉતરામાં છે. દક્ષિણના સુદરપાંડયે અને લિંગાયત ધર્મના આદ્યપ્રણેતા મંત્રી વાસવે પણ એવા જ દામો મેસાડયા છે. અજયપાળે પણ તેઓનુ જ અનુકરણ કર્યું છે. ૩ પ્રશ'ધ ચિંતામણ્િ પુ, ૧૮૮ વાળા વિશ્વેશ્વર અને આ વિગ્નેશ તે બને એ લાગે છે. તેણે સાહસ્પતિની પુત્રો પ્રતાપી સાથે લગ્ન કર્યુ હતુ. શ્રે ૨૫ માં ધર્મવિદ્વિષાન શબ્દ કલે છે, તે કદાચ ધર્મવિવિ એવા શબ્દ હરો. Page #30 -------------------------------------------------------------------------- ________________ [ ४] श्री सत्य IN तस्मिन्नशमध्यास्य कलावेशांगसंभवे । संहृत्य धर्मविविन्नान् राज्ञि याते निजं पदम् ।। મતલબ કે-ગુ. કુમારપાળ પરમહંત હતો એટલે તેને અપાળે ઉખેડી પિતાને પરમ માહેશ્વર ઇત્યાદિ તરીકે જાહેર કર્યો. વલ્લભ સંપ્રદાયના વૈષ્ણવપ્રદીપ ગ્રંથની કુમારપાળની બીન પણ તેના જૈનત્વને અનુલક્ષીને જાઈ છે. ગુ. કુમારપાળ પરમઆહંત જૈન હતું એમ માનવાને આ શું ઓછા પુરાવા છે? કુમારવિહાર મહારાજા કુમારપાળે જન દેરાસરે બનાવ્યાં છે. તે વિશેષતયા કુમારવિહાર તરીકે પ્રસિદ્ધ છે. તે વખતના ભિન્ન ભિન્ન ગ્રંથોમાં તેના ઉલ્લેખો નીચે મુજબ છે – १. चैत्यं स्फाटिकपार्थविधमकृत स्वर्णेन्द्रनीलैर्नृपः॥ (मा० श्री भयररित स. वाय अन्य स. २, डॉ. ५८) ___ कुमारेण कुमारपालेन कारितो विहारः कुमारपालविहारस्तस्मिन् श्री पार्श्वनाथचैत्ये प्राप्तः । राजेति प्रक.मात् मेयम् । (प्राकृत द्वाश्रय स. २ प्रलो, ३६ टीका) जण तुच्छ हयर-कप्पूर धूवमहमइ हसरसइ । कुमरविहारे पत्तो हुवर पडिहार दिन्नकरो ॥ (प्रा. प्राश्रय, स. २ प्रलो. ३) पूर्व श्री वनराजभूमिपतिना व्यालोक्य सलक्षणां, क्षोणि स्थापितमेतदत्र नगरं निर्वप्यतां निर्भरम् । श्रोकौमारविहारमौलिवलयालंकारपालिध्वजव्याजाज्जैनमदत्तपत्रममरावत्यै यदुश्चैस्तराम् ॥ (“मोहराज पराजय" नाटक अं. ३, प्रलो. ५७, पृ. ६७-स. ૧ર૩૧ લગભગમાં અજયદેવના મંત્રી યશપાલ કૃત) जंपा कुमरनरिन्दो मुणिन्द तुह देसणामयरसेण । संसित्तसव्वतणुणों मह नट्ठा मोहविसमुच्छा। नवरं पूब्धपि मए भद्दग भावप्पहाणचित्तेण । पडिहयपावपवेसं लध्धुं तुम्हाण उवपसं॥ दाऊण य आएसं कुमरविहारो कराविओं पत्थ। अट्ठावओव्वरम्मो चउवीसजिणालओ तुंगो॥ पासस्स मूलपडिमा निम्मविया जत्थ चंदकंतमई । (भाराण प्रतिमाध, ५. २, पृ. १४३ - १४४ स. १२५१भा सोमप्रमभूति ) ૨. પિતાના પિતાના નામથી પાટણમાં ૭૨ દેરીવાળે ત્રિભુવનવિહાર કરાવ્યોतत्तो इहेव नगरे कारेविओ कुमारपालदेवेन । गरआ तिहुणविहारो गयणतलुत्तणक्खमो॥ Page #31 -------------------------------------------------------------------------- ________________ અ ક હ ! મહારાજા કુમારપાળ जस्सिं महप्पमाणा सध्वुत्तममीलरयणनिम्माया। मूलपडिमानिवेण निवेसिया नेमिनाहस्य । इय पयडिय धयजस डबराहि बाहसरीइजो। सप्पुरिसोधकलाहिं अलंकियो देवकुलियाहिं। (મપર પ્રષિ p. ૨૪) ૩. દેવપાટણમાં પાર્શ્વનાથનું દેરાસર કરાવ્યું. ( દ્વાશ્રય કાવ્ય (અં) સ. ૨૦) ૪. થરાદને કુમાવતાર यदधमरुमण्डलकमलामुखमण्डनकर्पूरपत्रांकुरथारापद्रपुरपरिष्कार-भी. कुमारविहारक्रोडालंकार-श्रीवीरजिनेश्वरयात्रामहोत्सवप्रसगतम् । ( મહરાજ પરાજય નાટક અ. ૧, પૃ૦ ૨ ). ૫ જાલોરમાં સં. ૧૨૨૧માં કુમારવિહાર બજે (શિલાલેખ) ૬ લાડોલ (ગુજરાતમાં) કુમારવિહાર હતો. શિલાલેખ ૭ અન્ય સ્થળોના કુમારવિહાર अन्नेवि चउब्बिसा चउब्बिसाए जिणाण पासाया। कारविया तिविहारपमुहा जवरेह इह बहवो ॥ जेउण अन्ने अन्नेसु नगरगामाइपसु कारविया। तेसि कुमर विहारणं कोवी जाणइ न संखपि । (કુમારપાળ પ્રતિબંધ) સિંધી જૈન ગ્રંથમાળા પ્રકાશિત પ્રબંધ ચિંતામણિના ગરપાઠમાં ૧૪૪૦ (પૃ. ૮૬) અને પદ્યપાઠમાં ૧૪૦૦ (પૃ. ૯૪) કુમારવિહાર બન્યાનો ઉલ્લેખ છે. તારંગા પર એક ભીડ બંધથી ૩૨ વિહાર બન્યાને પણ ઉલ્લેખ છે. (પૃ. ૯૦ ) કુમારવિહારનાં શિલાલેખી પ્રમાણે મળતાં નથી. અજયપાલના રાજ્યકાળમાં તેને ૧. શ્રી હેમચંદ્રસૂરિ તથા કુમારપાળને માટે અતિહાસિક સાધનો નીચે પ્રમાણે છે-- ૧-૨ આ હેમચંદ્રસૂરિ ત સ ત તથા પ્રકત દ્વાલય કન્ય ૩ મંત્રી યશપાળ (સં. ૧૨૩૨) મત મેહરાજપરાજય ૪ આ. સોમપ્રસૂરિ (સં. ૧૨૧) તમારપાળ પ્રતિબંધ ૫ મેરૂતુંગ (૧૩) કૃત પ્રબંધચિંતામણિ ૧ આ. પ્રભાચંદ્ર કૃત પ્રભાવક ચરિત્ર ૭ આ. જયસિંહકૃત કમ પાળચરિત્ર ૮ આ. સેમતિલકકૃત કુમારપાળચરિત્ર ૯ ચારિત્રસુંદરમણિત કમારપાળચરિત્ર ૧૦ હરિશ્ચદ્ર કુમારપાળચરિત્ર (પ્રાત) ૧૧ આ. જયશેખરફત ચતુર્વિશતિ પ્રબંધ ૧૨ અ. જિનપ્રભસૂવિ વિવિધતીર્ષક ૧૩ (આ. સેમસુ દરસૂરિશિષ્ય) જિનમંડનમણિ (૧૪) મત કુમારપાળ પ્રબંધ ૧૪ આ. જિનહર્ષ કુમારપાળ રાસ ૧૫ ઋષસકાd મારપાળetersonal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ { } } શ્રી જૈન સત્ય પ્રકાશ [ ૧૪ અભાવ થયે! હાય એ સંભવિત છે. માત્ર ઉપલબ્ધ થતું કુમાવિહાર શતક જ પાટ છુના કુમારવિહારના શિલાલેખનું સ્થાન પૂરે છે. ત્યારપછીના ઉત્કી શિલાલેખામાં કુમારવિહારના ઉલ્લેખો મળે છે, જે નીચે પ્રમાણે છે.— ૧. જાશેારગઢ પર સ. ૧૨૨૧માં કુમારવિહાર અન્યો. તે સ. ૧૨૩૬ લગભગમાં તૂટયે।. સ. ૧૨૪૨માં તે દુરસ્ત કરાવાયે, સ. ૧૨૫૬માં રણુ આદે પ્રતિષ્ઠાવ્યાં. અને સં. ૧૨૬૮માં નવા રંગમંડપ થયા. તથા તેની ઉપર સોનાનું ઈંડું ચડયું. १ औं ॥ सं. १२२१ श्री जाबालीपुरीय कांचनगिरिगढस्योपरि प्रभु श्री हेमसूरिप्रबोधित श्री गुर्जरधराधीश्वर परमाहार्त चौलुक्य (२) महाराजाधिराज श्री कुमारपालदेवकारिते श्री पाश्र्वनाथसत्कमूल बिवसहित श्री कुवरविहाराभिधाने जैनचैत्ये ! (પ્રા. ૐ. લેખસંગ્રહ, ભા. ૨ લેખાંક ૩૫૨ ) ૨. નાગપુરના વરહુડીયગેાત્રી સાહુ તેમના વંશજ રાહડના પુત્રે લાહડે સ. ૧૨૯૬ લગભગમાં લાડાના કુમારવિહારના જીર્ણોદ્ધાર પ્રસંગે શ્રી પાર્શ્વનાથના અગ્રભડપમાં ગેાખલ કરાવ્યો તથા શ્રી પાર્શ્વનાથની પ્રતિમા ભરાવી. (२०) लाटाप (२१) ल्यां श्रीकुमारविहारजीर्णोद्वारे श्री पार्श्वनाथ बिंबं खत्तकं च । (પ્રા. જે. લેખસંગ્રહ લેખાંક ૬૬ પૃ. ૯૧) ૩. નાગપુરના વહુડીય ગોત્રીય સાહુ તેમજના વંશજ જિનચંદ્રના પુત્ર સંઘવી દેવચંદે લાડૅનાલના કુમારવિહારની ભમતીમાં શ્રી અજિતનાથની પ્રતિમા, દેરી, દંડ તથા કશળ બનાવ્યાં. તથા આ જ મન્દિરમાં બધે શાંતિનાથ અને દ્વૈતનાથની પ્રતિમા પધરાવી (३४) लाटापल्यां श्री कुमारवि (३५) हारजगत्यां श्री अजितनाथस्वामि वि देवकुलि ( ३६ ) का दंडकलशसहिता इहैवे चैत्ये जि (३७) नयुगलं श्रीशांतिनाथ श्री अजितस्वामि (३८) पतत्सर्व कारापितम् । ( પ્રા. જે. લેખસ ંગ્રહ લેખાંક પૃ. ૯ર) કલિકાલ જ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યે પેાતાના અભિધાન ચિંતામણિ કાશમાં ચુ. કુભાર પાળનું નામ બહુ જ અ સૂચક રીતે મૂકયું છે. એમાં ગુ. કુમારપાળની નામના અને કારકીદીને અનુરૂપ શબ્દો મૂકયા છે. આ રહ્યો એ મૂળ લોક—— कुमारपाल चौलुक्यो राजर्षिः परमार्हतः । मृतस्वमोक्ता धर्मात्मा मारिव्यसनवारकः ॥ (પ્રમિયાન પિતામન, યાં. રૂ, જો. ૨૬-૨૭) આટલી સ્પષ્ટ વિચારણા પછી અને આટલાં આટલાં પ્રમાણા જોયા પછી આટલા બધા કુમારવિહારોના નિર્માતા મહારાજા કુમારપાળ જૈન હતા તે વાત સમજવાને ખીજા પ્રમાણાની આવશ્યકતા રહેતી નથી. ગુજરેશ્વર કુમારપાળ પરમાત હતેા અને શ્રમણાપાસક હતો, સાથે સાથે તે વિશ્વવત્સલ હતા એટલે જ ફોકપ્રિય બન્યા હતે. એ લાકપ્રિયતા દરેકને પ્રાપ્ત થાએ personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિના શિષ્ય શ્રીવઠ્ઠ માનગણિત એક અનેકાર્થ કૃતિ લેખક—શ્રીયુત સારાભાઈ મણિલાલ નવાબ જૈનાચાર્યોએ રચેલા જૈન સાહિત્યરાશિમાં વ્યાકરણ, કાવ્ય, કોષ, સાલંકાર, છંદ, જ્યોતિષ, વેક, ન્યાય, સામુદ્રિક વગેરે સાહિત્યના દરેક અંગને લગતા ગ્રંથ જેમ વિશાળ પ્રમાણુમાં દષ્ટિગોચર થાય છે, તેમ અનેકર્થ ગ્રંથે પણ સળી અવે છે. આ ટુંકા લેખન અંદર એવા એક અને કાર્ય ગ્રંથની ઓળખાણ આપવાનું મેં યોગ્ય ધાર્યું છે. આ અનેકાર્થ કૃતિની પાટણમાં બિરાજતા વિદ્ધર્વ મુનિ મહારાજ શ્રી પુણ્યવિજયજીના સંગ્રહમાં ઘણા જ બારીક અને સ્પષ્ટ અક્ષરોમાં લખેલી ત્રણ પાનાની એક પતિ છે, જે પ્રતિના ઉપરથી જ સ્વર્ગસ્થ દક્ષણવિહારી મુનિમહારાજ શ્રી અમરાવજયજીના શિષ્ય વિદ્દન શ્રી ચતુરવિજયજીએ સંપાદિત કરેલા “અનેકાર્થ સાહિત્ય સંગ્રહ ભાગ ૧ લા” માં, આ કૃતિ મારા તરફથી શરૂ કરવામાં આવેલી “શ્રી જૈન પ્રાચીન સાહા દ્ધાર મંથાવલ”ના બીજા પુષ્પ તરીકે વિ. સં. ૧૮૮૩ માં તેના ગુજરાતી ભાષાંતર સાથે (મૂલ્ય બે રૂપિયા) તથા શ્રી કુમારપાલ પ્રતિબંધના કર્તા શ્રી સેમિપ્રભરિાવરચિત બીજી અનેકાર્થ કૃતિ તેના ભાષાંતર સાથે સૌથી પ્રથમ પ્રસિદ્ધ કરેલી હોવા છતાં તે તરફ જૈન તથા જૈનેતર વિકાનેનુ ધ્યાન આકર્ષાયેલું હોય તેમ જણાતું નથી. અફસોસની વાત તે એ છે કે આ અનેકાર્થ કૃતિ જે “કુમારવિહાર પ્રશસ્તિ કાવ્ય”ના ૮૭ મા કોક ઉપર રચવામાં આવી છે, તે કાવ્ય માટે ઘણી ઘણું તપાસ કરવા છતાં હજુ સુધી પ લાગતો નથી. કોઈ પણ વિદ્વાન મહાશયના જાણવામાં તે કાવ્ય આવે તે તે તરફ આ લેખના લેખકનું લક્ષ દેરવા વિનંતી છે. શ્રી વર્ધમાન ગણિ આ અને કાર્ય કૃતિની શરૂઆતમાં જ પાતે શ્રી હેમચંદ્રસૂરિના શિષ્ય હોવાનો ઉલ્લેખ આ પ્રમાણે કરે છે श्रीहेमचन्द्रसरिशिष्येण वर्द्धमानगणिना कुमारविहारप्रशस्ता काव्येम. स्मिन् पूर्व षडथै कुतेऽपि कौतुकात् षोडशोत्तरशतं व्याख्यानां चके। ' અર્થાત–બહેમચંદ્રસૂરિના શિષ્ય છે વધમાન મણિએ કુમારવિહાર પ્રશસ્ત કાયના (૮૭ મા કિનારા પ્રથમ પતે છ અર્થ કર્યા હતા, છતાં કુતૂહલની ખાતર ૧૧૬ એકસે સોળ અર્થ કરે છે. આ ઉલ્લેખ સિવાય તેઓશ્રીની ગૃહસ્થ અવસ્થાની જ્ઞાતિ, જન્મસ્થળ માતાપિતાનાં નામ, જન્મ, દક્ષિા અથવા રવર્ગવાસ વગેરે સંબંધી કાંઈ પણ માહિતી મળી આવતી નથી. માત્ર શતાથના રચયિતા કીસેમપ્રભસૂરિકૃત કુમારપાળઝબે.ધી પ્રશસ્તિમાં આપેલા हेमरिपदपङ्कजहंसः श्रीमहेन्द्रमुनिषैः श्रुतमेतत् । वर्धमान-गुणचन्द्रगणिभ्यां साकमाकलितशास्त्ररहस्यैः ।। આ છેક ઉપરથી વિ. સં. ૧૨૧૪ સુધી તેઓનું અસ્તિત્વ સ્વીકારી શકાય છે. Page #34 -------------------------------------------------------------------------- ________________ [૫૮] મી જન સત્ય પ્રકાશ [ વર્ષ છે શ્રી કુમારવિહાર પ્રશસ્તિ કાવ્યને ૮૭ મે ક આ પ્રમાણે છે;– गम्भीरः श्रुतिभिः सदाचरणतः प्राप्तप्रतिष्ठोदयः सत्कान्तारचितप्रियो बहुगुणो यः साम्यमालम्बते। श्रीलुक्यमरेश्वरेण विबुधश्रीहेमचन्द्रेण च, श्रीमदवाग्भटमन्त्रिणा व परिवादिन्या च मैत्रेण च । આ શ્લોકમાં ટ રીતે દષ્ટિગોચર થતાં ઉપમાને સિવાય બીજા ઉપમાને તેઓએ ઘટયા છે, જેની સંખ્યા ૧૧૬ છે, અને તેનાં નામે આ પ્રમાણે (૧) નમસ્કાર કરેલા સામંત રાજાનું વર્ણન, (૨) નમસ્કાર નહિ કરનાર રાજાનું વર્ણન, (૩) બ્રહ્માનું વર્ણન, (૪) વિષ્ણુ વર્ણન. (૫) મહાદેવ વર્ણન. (૬) વીતરાગનું વર્ણન. (19) ધનપતિ વર્ણન. (૮) કુબેર વર્ણન. (૯) ક્ષેત્રપાળ વર્ણન. (૧૦) અઢારમા અરતીર્થ કરનું વર્ણન (૧૧) કૃતયુગ નામના સુંદર આરાનું વર્ણન. (૧૨) વિષ્ણુના ચક્રનું વર્ણન (૧) કામદેવના પુત્ર અનિરૂદ્ધનું વર્ણન. (૧૪) શિકારી વર્ણન. (૧૫) પલ્લી પતિ વર્ણન. (16) ચકોર વર્ણન. (૧૭) નાગરાજ વર્ણન. (૮ ઈદ્ર વર્ણન. (૧૮) અગ્ની વર્ણન. (૨૦) યમ વર્ણન. (૨૧) વરૂણું વર્ણન. (રર) રાક્ષસ વર્ણન. (૨૩) વાયુ વર્ણન. (૨૪) કમઠ વર્ણન. (૨૫) પાતાળ વર્ણન, (૨૬) મૃત્યુલોક વર્ણન. (૨૭) સુરલોક વર્ણન. (૨૮) ધનુર વર્ણન. (૨૯) સજન વર્ણન. (૩૦) દુર્જન વર્ણન. (૩૧) કુમારપાળ ગ્રુપ વણન (૩૨) રાજહંસ વર્ણન. (૩૩) પતિ વર્ણન. (૩૪) મૂર્ખ વર્ણન. (૩૫) લક્ષ્મી વર્ણન. (૩૬) સુવર્ણ વર્ણન. (૩૭) ચન્દ્ર વર્ણન. (૩૮) કપૂર વર્ણન, (૩૮) દેવ વર્ણન. (૪૦) સૂર્ય વર્ણન. (૪) શ્રી હેમચંદ્રાચાર્ય વર્ણન. (૪૨) મંગળ વર્ણન. (૪૩) બુધ વર્ણન. (૬) બૃહસ્પતિ વર્ણન. (૪૫) શું વર્ણન. (૬) શનૈશ્ચર વર્ણન (૪૭) રાહુ વર્ણન. (૪૮) તું વર્ણન. (૪૮) મહાદેવના મસ્તક ઉપર રહેલા ચંદ્રનું વર્ણન. (૧૦) મહેશ્વરના હાસ્યનું વર્ણન. (૫) મહેશ્વરના ભરમ વિલેપનનું વર્ણન. (પર) દાનવ વર્ણન. (૫૩) નર વર્ણન. (૫૪) લક્ષ્મી ઉડાવનારનું વર્ણન. (૫૫) સેનાના ચ નું વર્ણન. (૫૬) યાચક વર્ણન. (૫૭) નિષ્કામ વર્ણન (૫૮) ધર્મ વર્ણન. (૫૯) અર્થ વર્ણન. (૧૦) કામ પુરૂષાર્થ વર્ણન. (૬૧) મોક્ષ પુરૂષાર્થ વર્ણન. (૨) દેહધારી સરસ્વતીનું વર્ણન. (૧૩) વચનરૂપ વાણીનું વર્ણન. (૬૪) ધનિકની આજ્ઞારૂપી વાણીનું વર્ણન. (૬૫) સુભટ વર્ણન. (૬૬) મંત્રવાદિ વર્ણન. (૭) વટેમાર્ગ વર્ણન. (૮) ખાઉધરી આનું વર્ણન. (૧૯) સપણું વર્ણન. (૭૦) સ્વૈરિણી વર્ણન. (૭૧) પંડિતા સ્ત્રી વર્ણન. (૭૨) સુરૂપ વર્ણન. (૭૩) વાત્સાયન મહર્ષિ વર્ણન. (૭૪) તાપસ વર્ણન. (૭૫) હરમાલિ વર્ણન. (૭૬) ગૌરી હૃદય વર્ણન. (૭૭) ચંદ્રકર વર્ણન. (૮) ચારિત્રને લીધે સ્થિર બનેલા ચિત્તનું વર્ણન. (૭૮) દાવાનળ વર્ણન. (૮૦) મુખ વર્ણન. (૮૧) શુક વર્ણન. (૮૨) સર્ષ દષ્ટિ વર્ણન. (૮૩) કામી વર્ણન (૮૪) કામની વર્ણન. (૫) સામત વર્ણન. (૮૬) માંસાહારી વર્ણન. (૮૭) દયાલુ વર્ણન. (૮૮) ચર વર્ણન. (૮૮) રન પરીક્ષક વર્ણન. (૮૦) આંગણાનું વર્ણન. (૦૧) મગળ કાંતિ વર્ણન (૯૨) નધિકળા વર્ણન. (૩) જળચર વર્ણન. (૯૪) દેવકૃતિ વર્ણન. (૫) વણિક વર્ણન. REA (૬) જિનેશ્વરની પ્રતિમાનું વર્ણન. (૪૭) અહંદ ભકત વર્ણન, (૮૮) સ્વાધાઠવાદી વર્ણન. For Plivaté & Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ એક અનેકાથ કૃતિ [૫૯] (૯) પૌરૂષ વર્ણન. (૧૦) વિનાયક વર્ણન. (૧૦૧) ગજ વર્ણન. (૧૨) ગજાગ્રેસરવર્ણન. (૧૦૩) શિલ વિવર વર્ણન. (૧૦૪) જિનસમવસરણ વર્ણન. (૧૫) જ્ઞાન વર્ણન (૧૬) દર્શન વર્ણન. (૧૦૭ ચારિત્ર વર્ણન. (૧૦૮) યતિ વર્ણન.] (૧૯) વાલ્મટ મંત્રી વર્ણન. (૧૧૦) જૈન સિદ્ધાંત વર્ણન. (૧૧) સિદ્ધગતિ વર્ણન. (૧૧૨) વેશ્યાસક્ત વર્ણન [૧૧૩) જિનેશ્વર વર્ણન. (૧૧૪) જિન સ્તુતિ કરનારનું વર્ણન.] (૧૧૫) શ્રી ઋષભદેવ વર્ણન (૧૧૬) ભરત ચક્રવર્તી વર્ણન ઉપરના ૧૧૬ અર્થ કરવામાં તેઓશ્રીએ મુખ્યત્વે કરીને પિતાના ગુરુવર્ય શ્રીમ૨ કરિના રચેલા “ સિદ્ધહેમ વ્યાકરણનાં સૂત્રનો છુટથી ઉપયોગ કરે છે. વળી તેઓ શ્રીએ જુદા જુદા અર્થો ઘટાવવામાં પિતાની એક વૈયાકરણી તરીકેની તથા ઈતર દર્શનનાં શાસ્ત્રના કડા અભ્યાસી હોવાની પણ કેટલીક ઉપમાને ઘટાવીને સાબિતી આપી છે. ઉપર્યુંકત અર્થો પૈકીના ૩૧ મા અર્થ મધ્યેનું કુમારપાળ નૃપ વર્ણન, ૪૧ મા અર્થ મધ્યેનું શ્રીહેમચંદ્રસૂરિનું વર્ણન તથા ૧૦૮મા અર્થ મથેનું વાડ્મટ મંત્રીનું વર્ણન એતિહાસિક સામગ્રી પૂરી પાડે છે. ૮૦ મા અર્થ મધ્યેનું આંગણાનું વર્ણન તે વખતના રીતરીવાજની કાંઈક સામગ્રી રજુ કરે છે. ૮૫ મા તથા ૮૮ મા અર્થ મધ્યેનું વણિનું તથા અહંભકત (શ્રાવક)નું વર્ણન બંને વચ્ચેના મહદંતર દર્શાવે છે જ્યારે ૭૩ મા અર્થમાં વાત્સ્યાયન મહર્ષિનું પૌરાણિક દંતકથામાં દર્શાવેલું સ્વરૂપ રજુ કરે છે, વાચકોની જાણ ખાતર ઉપર્યુક્ત ઉપમાનેનું મૂળ સંસ્કૃત વિસ્તારભયથી અત્રે રજુ ન કરતાં એકલું ગુજરાતી ભાષાંતર જ રજુ કરવું યોગ્ય ધારેલ છે, જે ઉપરથી આવી કૃતિઓનું કાંઈક મૂલ્યાંકન થઈ શકશે તે માટે આ લેખ લખવાનો પ્રયાસ સફળ માનીશ. અતિહાસિક વર્ણને પ્રમાણે (૩૧) કુવારપાળ નૃપ વર્ણન કવિના મુખ આગળ બેઠેલા આ કુમારપાળ નરેશ્વર સાથે આ ચૈત્ય સામ્યતા ધરાવે છે, કે કુમારપાળ? ચરમ સ્વયંભૂરમણ સમુદ્ર સમાન ગંભીર, વેદક્તિથી તેમ જ સત્કર્મોથી પ્રતિષ્ઠા મેળવેલ, અથવા પિતાના પરિજનોમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત કરેલ. પ્રાણિઓને અનુકૂલ નશીબની માફક વાંછિતાર્થ આપનાર, સેવકોથી પ્રિય કરાએલ અથવા સેવકોને પ્રિય કરનાર અને સર્વ ગુણોને સમુદ્ર (૪૧) શ્રી હેમચંદ્રાચાર્ય વર્ણન શ્રીહેમચંદ્રાચાર્ય મહારાજ સાથે આ વિહાર સામ્યતા ધારણ કરે છે. શ્રીમચંદ્રાચાર્ય કેવા છે? ક્ષોર સમુદ્રની પરે ગંભીર, સકલ વેદ અને સકલ શાસ્ત્ર શ્રવણ કરવાથી અને પચાચરનું પાલન કરનાર હોવાથી સમસ્ત દુનિયામાં ધન્યવાદને પ્રાપ્ત થએલા. સમગ્ર સંધમાં દાતા અથવા જેને સમૃદ્ધિ-પ્રતિષ્ઠા મેળવેલી છે એવા અથવા શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા સ્થાપન કરવાથી મહાન ઉદય પ્રાપ્ત કરેલા. અથવા સર્વજ્ઞની સિદ્ધિ માટે ૧૦૩ થી ૧૮ તથા ૧૧૩ અને ૧૧૪ના અર્થો [ કપમાને ] પ્રતમાં નહિ હેવાથી - પ્રસ્તામાં છપાવી શકયા નથી, Jain Educarestimentational * Page #36 -------------------------------------------------------------------------- ________________ [૧૦] શ્રી જેને સત્ય પ્રકાશ [ ૧૪ જેમનાં વચન ઉચ્ચ દરજજાનાં છે એવા. સર્વ ભવ્ય જીવોને અનુકૂલ નસીબ સમાન અથવા દેવગુરૂ વિષે શ્રદ્ધાવાળા શ્રાવક તથા મુનિઓમાં શ્રેષ્ઠ અધેવા દેવામાં શ્રેષ્ઠ ગણુએલા બ્રહ્માની પેઠે કરૂણાવાળા અથવા પરમાત્મા શ્રીવીતરાગને જ દેવ માનવાવાળા શ્રી કુમારપાળ રાજાથી માહાતમ્ય અને આબાદી મેળવેલા. અથવા નમસ્કાર કરવા આવેલા સાધુઓ અને શ્રાવકે ઉદય કરનાર. અથવા કેટયાધિપતિ શ્રીમંત શ્રાવકેથી પ્રતિષ્ઠાને પ્રાપ્ત થએલા. અથવા વૈષ્ણએ પ્રણામ કરતી વખતે પૂજ્ય માનવાથી પ્રતિષ્ઠા અને ઉદય પ્રાપ્ત કરેલ. અથવા મહાકાળ સોમનાથ વગેરે તીર્થોમાં પ્રતિષ્ઠિત મહાદેવની પેઠે ઉદય મેળવેલ. અથવા અણિમાદિ અષ્ટ મહાસિદ્ધિ પ્રાપ્ત કરેલ હોવાથી શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજને લોકો સાક્ષાત્ મહેશ્વર માનતા હતા. અથવા ભૌતિક, તાપસ વગેરે દાર્શનિકોમાં પ્રતિષ્ઠા મેળવેલ, અથવા કારૂણિક હેવાથી બૌદ્ધની પેઠે ઉદય સંપન્ન અથવા ધનદ કુબેરની પેઠે દાન દેવાની વેળાએ ભંડાર હોવાથી અભ્યદય મેળવેલા અથવા સમુદ્રની પેઠે મર્યાદા ઉલ્લંઘન નહિ કરનાર અને ગંભીર હોવાથી અભ્યદયવાળા. અથવા શુકલ પક્ષના ચંદ્રની પેઠે પોઢતા પ્રાપ્ત કરેલા. અથવા ઈંદ્ર પડે પરમેશ્વર્ય સંપન્ન. અથવા પરમતરૂપી અંધકાર ટાળવાથી પ્રાપ્ત કરેલ છે માહાસ્ય અને પ્રતાપને ઉદય જેમણે એવા. અથવા બૃહસ્પતિની જેમ બુદ્ધિ વિજ્ઞાન ધરાવતાર. એ જ પ્રમાણે મેરૂ, કલ્પવૃક્ષ, ચિંતામણિ, કામધેનુ, લક્ષ્મી, સરસ્વતી વગેરે સલ પદાર્થોની વિચારણા કરવાથી અનંત અર્થે થઈ શકે છે. તયા સજજન પુરૂષના હૃદયને અભિપ્રેત સુંદર કાર્ય કરનાર. અને યુગપ્રધાન હોવાથી આચાર્યના (૩૬) છત્રીસ ગુણેની યુક્ત. (૧૦) વાલ્મટ મંત્રી વર્ણન તથા આ જિનાલય વાડ્મટ મંત્રી સાથે સમાનતા ધરાવે છે. કે છે વાક્યુટ મંત્રી? વેદક્તિઓ અથવા જૈન સિદ્ધાંત સાંભળવાથી ગંભીર. શ્રતધરજ્ઞાનીઓથી, અને શત્રુ ઉપર પણ અચિંતિત ઉપકાર કરવારૂપી સકર્તવ્યથી સમગ્ર દુનિયામાં પ્રખ્યાતિ મેળવેલ. મુનિઓને વસ્ત્ર, પાત્ર, શયન, આસન, ઔષધ અને પુસ્તકાદ દાન આપનાર, સારા માણસેથી આનંદ પામનાર, અને દયા, દાન, દાક્ષિણ્ય, ગાંભીર્ય તથા સ્વૈર્ય, ઔદા, સૌન્દર્ય આદિ અનેક ગુણે રૂપી રનોની નિવાસભૂમિ (રોહણગિરિ, સમાન, આ પ્રમાણે ત્રણ અતિહાસિક ઉલ્લેખમાં તેઓ શ્રી એ પરમહંતુ કુમારપળ પરમાત્માશ્રી વીતરાગને જ દેવ માનવાવાળા શ્રી કુમારપાળ રાજાથો ” સધન કરવાથી એમ સાબીત થાય છે કે આ કૃતિની રચના કુમારપાળ રાજાએ જૈનધર્મનાં બારતે ઉર્યા પછીથી થએલી છે અને શ્રી હેમચંદ્રસૂરિ, કુમારપાળ રાજા અને વાડ્મટ મંત્રીની હયાતિમાં જ એટલે વિ. સં. ૧૨૦૦ અને વિ. સ. ૧૨૩૦ ની વચ્ચેના જ કઈ સમયમાં જ રચાએલી છે. વળી આ શબ્દ, કેટલાક લેખક તરફથી જે એમ સમજાવામાં આવે છે કે કુમારપાળ રાજાએ જૈનધર્મને સ્વીકાર કરવા સંબંધી તેના સમકાલીન પુરાવાઓ મલી આવતા નથી, તે વાતને ગલત સાબિત કરે છે, કારણ કે એમ ન હોત તે આકૃતિના લેખકને ઉપરના શબ્દોનો ઉપય કરે ન પદ્ધ, પરંતુ તેને બદલે બીજા જ શબ્દને ઉપયોગ કરે પડત. વળી લેખક પોતે શ્રી હેમચંદ્રસૂરિ ના જ #િષ્ય હોવાથી આ ઉલેખ વધારે પ્રામાણિક કહી શકાય. Page #37 -------------------------------------------------------------------------- ________________ અંક ૯ ] એક અનેકાર્થ કૃતિ રીતિરીવાજો દર્શાવતાં વર્ણન આ પ્રમાણે છે-- (૨૦) આંગણુનું વર્ણન તથા આ જિનાલય આંગણું સાથે સામ્યતા ધરાવે છે. કેવું આંગણું ? ગંભીર, વિદ્વાનોના બેસવાથી અને સારાં સારાં કામે થવાને લીધે માહાઓ મેળવેલું, સુંદર સ્ત્રીઓએ સ્વસ્તિક વગેરે રચના કરવાથી પ્રિય લાગે તેવું, અને ઘણું ગુણેથી અલંકૃત. આ ઉલ્લેખ આપણને સાબીતી આપે છે કે બારમી સદીમાં પણ આજની જ માફક ગૂર્જર રમણએ પિતાના ગૃહાંગણોને રવસ્તિકાદિની સુંદર રચનાઓ કરીને દીપાવતી હતી, જે પ્રથા આજે પણ તેવીને તેવી જ હાલતમાં પ્રચલિત છે. (૯૫) વણિકનું વર્ણન તથા આ દેવાલય વાણીયા સાથે સમાનતા ધરાવે છે. કે વાણી? ઘરાકોના શબ્દ સાંભળવામાં ગંભીર, બીજાને ઠગી લેવા સંબંધીના આચરણવડે દ્રવ્ય મેળવનાર, (ખેટાં, કાટલાં અને કૂડાં માપાં (તેલ) કરીને ઘી, તેલ વગેરે ઓછાં આપી, વધારે લઇને અન્યને મારી નાખવાની દાનતવાળે હોવાથી દયા વગરને, કંજુસ હોવાને લીધે પિતાની પત્નોને પણ આનંદ નહિ આપનાર કહ્યું છે કે જિજ્ઞાતિ-જા રથ-દિશાન, શr : રતવાળા वैद्योऽपि किं दास्यति याच्यमानो, यो मर्तुकामादपि हर्तुकामः ॥ અર્થઅન્ય પાસેથી માગી લેનાર બ્રાહ્મણ, કાયસ્થ અને કિરાટકામાં દાનશક્તિ ક્યાંથી હોય? અને જે મરતા પાસેથી પણ પડાવી લેવાની દાનત રાખે તે વૈદ્ય પણ યાચકને શું આપે? એટલા માટે જ ગુણરહિત અથવા પૈસાટકાને અનેક વખત ગણવાવાળો. (૨૭) અહંદુભક્ત (સથા શ્રાવક) તું વર્ણન તથા અરિહંત પ્રભુની પ્રતિમાને વંદન કરનારા ભકત સાથે આ ચૈત્ય સમાનતા ધરાવે છે. કેવો ભકત શ્રાવક? કોષ્ઠ આગમેના અર્થને ધારણ કરનાર હોવાથી ગંભીર, સદાચારી ગણુધરે, આચાર્યો વગેરે પાસેથી વ્રત ધારણ કરેલે, દાતા, પુરૂષો અને સ્ત્રીઓનું હિત કરનાર, તેથી જ દયા, દક્ષિણ આદિ હજાર ગુણોથી વિભૂષિત. આ ગ્રંથકારે વાણીયા અને જિનેશ્વરદેવનો ભકત એવા શ્રાવકના ગુણો વચ્ચે જે મહદ્ અંતર બતાવ્યું છે તે ખાસ ધ્યાન આપવા યોગ્ય છે. પૌરાણિક દંતકથાના આધારે કરેલું વાસ્યાયન મહર્ષિનું વર્ણન– (૭૩) વાસ્યાયન મહર્ષિવર્ણન તથા બુધ એટલે કામશાસ્ત્રના પ્રણેતા વાત્સ્યાયન મહર્ષિ સાથે આ ચૈત્ય સમાનતા ધારણ કરે છે. વાસ્યાયન ઋષિ સંબંધે પૌરાણિક દંતકથા એવી છે કે Page #38 -------------------------------------------------------------------------- ________________ [૫૧૨] શ્રી જેને સત્ય પ્રકાશ E = બાલબ્રહ્મચારી વાત્સ્યાયન ઋષિ પિતાના તપોબળથી દેહ સહિત સ્વર્ગલોકમાં ગયો. ત્યાં સભાપતિ ઈદે કહ્યું કે આ સ્વર્ગમાં શી રીતે આવ્યા આના પાસે પૈસે ન હોવાને લીધે એણે કઈ દેવ મંદિર, પરબ, તળાવ વગેરે ધર્મસ્થાન બંધાવ્યાં નથી, તેમજ કઈ પણ નવીન ગ્રંથની રચના કરી નથી. દુનિયામાં પ્રશંસા પ્રાપ્ત થાય એવાં કંઈ પણ કામ કર્યા સિવાય માનવદેહ સહિત સ્વર્ગમાં પ્રવેશ કરી શકે નહિ. પરંતુ આ પિતાના તબળથી જ દેવાંગનાઓને પ્રિય થવા જાય છે એ યુક્ત નથી. એમ કહી ઘરે હુંકાર કર્યો અને સભાસદોએ પણ હુંકાર કર્યો, તેથી વાસ્યાયન ઋષિ પવને ઉડાવેલા આકડાના રૂની માફક પાછો પૃથ્વી ઉપર પડયે, અને વિચાર કર્યો કે દરેક પ્રકારનાં ધર્મ શાસ્ત્રી તે પૂર્વ પુરૂષોએ બનાવેલાં છે, માટે કામશાસ્ત્ર રચું. પછી કામશાસ્ત્ર રચવાની ઇચ્છાથી પરકાયાપ્રવેશ વિધાના બળથી મૃત્યુ પામેલી રાજાની પટરાણીના શબમાં પ્રવેશ કરીને રાજા પાસેથી સર્વ કામવિદ્યા શીખીને રાણીના દેહને ત્યજીને ફરી મહર્ષિ બનીને કામશાસ્ત્રની રચના કરી અને પછી માનવ દેહયુક્ત દેવલોકમાં પ્રવેશ કર્યો. તેથી કામ શાસ્ત્રને રચનાર હેવાથી તે બુધ કહેવાય છે. વળી કે વાસ્યાયન ઋષિ? રાજાએ કહેલા અનેક પ્રકારના કામશાસ્ત્રના રહસ્યનો ઉપદેશ સાંભળવાથી ગંભીર, શ્રેષ્ઠ બ્રહ્મચર્ય પાલન કરવાથી માહાભ્ય મેળવેલા વચ વાળ, અનુકૂલ નસીબની માફક વિષયી માણસે અને સવે સ્ત્રીઓને સુરત, આલિંગન, ચુંબન, નખક્ષત વગેરેથી આનંદ ઉપજાવનાર, અને ઘણા ગુણેથી સંપન્ન. ઉપર્યુંકત ઉલ્લેખ પરથી આ અનેકાર્થ કૃતિની રચના કરનાર શ્રી વર્લ્ડમાનગણિ પૌરાણિક ગ્રં, કામશાસ્ત્રના ગ્રંથે, થાકરણના ગ્રંથો તથા જ્યોતિરાદિક ગ્રંથોના જાણકાર હેવાની ખાત્ર થાય છે. આ ઉપસ્થી એમ પણ સાબિત થાય છે કે કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિની માફક તેઓશ્રીની શિષ્ય પરંપરાના સાધુઓ પણ વૈયાકરણુઓ અને બહુશ્રતધારીઓ હતા. શ્રી વર્ધમાનમણિની રચેલી ઉપર્યુક્ત કુમારવિહારપ્રશસ્તિની સંપૂર્ણ કૃતિ જે મલી આવે તે તેની બીજી કૃતિઓને પણ ઉલેખ કદાચ એમાં હવાને સંભવ છે; અને તે ઈતિહાસ ઉપર વધુ પ્રકાશ પાડી શકે. આ અનેકાર્થ કૃતિના કરતાં પણ વધુ ચિતિહાસિક ઉલ્લેખ શ્રી કુમારપાળ પ્રતિબોધના કર્તા સેમપ્રભસૂરિ વિરચિત શતાથી માં દષ્ટગોચર થાય છે. તેનું વર્ણન યથા સમયે આ માસિકમાં જ આપવાનો મારો ઇરાદો છે. અંતમાં આ કૃતિ વિદ્વાનોમાં આદર પામે એવી ઇચ્છા રાખતે વિરમું છું Page #39 -------------------------------------------------------------------------- ________________ કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચંદ્રાચાર્ય ==[ ટૂંક પરિચય ] લેખક—મુનિરાજ શ્રી ન્યાયવિજયજી स्तुमस्त्रिसन्ध्यं प्रभुहेमनरेरनन्य तुल्यामुपदेशशक्तिम् । अतीन्द्रियज्ञाननिवर्जितोऽपि यः क्षोणिभर्तुळधितप्रबोधम् ।। १ ।। सस्वानुकम्पा न महीभुजां स्यादित्येष क्लुप्तो वितथः प्रवादः । जिनेन्द्रधर्म प्रतिपय येन श्लाघ्यः म केषां न कुमार पालः? ॥ २ ॥ – શ્રીમમાચાર્ય જેમનું અમર કાર્ય અને શુભ નામ જન સાહિત્યકાશમાં જ નહિ અપિતુ ભારતીય સાહિત્યાકાશમાં શરદ્દ પૂર્ણિમાના ચંદ્રની માફક પ્રકાશી રહ્યું છે તે શ્રી હેમચંદ્રાચાર્યનું સ્થાન સંસારભરના અસાધારણ વિદ્વાને, કવિએ અને તત્વજ્ઞાનીઓમાં ઘણું જ ઊંચુ છે. હેમ ચંદ્રાચાર્યમાં અગાધ વિદ્વતા અને અલૌકિક પાંડિત્ય હતાં. એમની સર્વતોમુખી પ્રતિભાએ સંસ્કૃત સાહિત્યનું મુખ ઉજજવલ કર્યું છે. જુદા જુદા વિષયના એમણે જે અનેક મહાન ગ્રંથો લખ્યા છે એ જોતાં ક્ષણભર આપણને આશ્ચર્ય થાય કે એક જ વ્યકિત સર્વ વિષયમાં સંપૂર્ણ સફળ કેમ નિવડી હશે ! ગુજરાતમાં કે અન્યત્ર એમને જે સલ વિદ્વાન અવાવધિ નથી પામે. ગુજરાતના આ સુપુત્રે ગુજરાતના પાંડિત્યને, ભારતીય દિગ્ગજ પંડિત, વિદ્વાને, સાહિત્યશાસ્ત્રીઓ, ગીશ્વર અને તત્ત્વજ્ઞાનીઓમાં મુખ્ય સ્થાન અપાવ્યું છે, અને ગુજરાતને ગૌરવવતુ બનાવ્યું છે. જન્મ અને દીક્ષા આ મહાન આચાર્ય દેવને જન્મ વિક્રમ સંવત ૧૧૪પના કાર્તિક શુદિ પૂર્ણિ માએ ધંધુકામાં થયે હતું. તેમના પિતાનું નામ યાચિંગ, માતાનું નામ પાહિની અને તેમનું પિતાનું નામ ચાંગદેવ હતું. તેમણે બહુ જ નાની ઉમ્મરે શ્રીદેવચંદ્રસૂરિ પાસે દીક્ષા લીધી હતી અને તે વખતે તેમનું નામ મુનિ સેમચંદ્ર રાખવામાં આવ્યું હતું. મુનિ સોમચંદ્ર, પિતાના પૂર્વ જન્મના શુભ સંસ્કારના બળે કહીયે યા તે તીવ્ર મરણશકિતના પ્રતાપે કહીયે, ટુંક મુદતમાં જ જૈનશાસ્ત્રોનું ગંભીર જ્ઞાન-રહસ્ય મેળવી લીધું. સાથે જ અજૈન શાસ્ત્રોનો પણ, સુવિશાલ હદયથી, અભ્યાસ કરી લીધે. સં. ૧૧૫૦માં તેમની દીક્ષા થઈ હતી. અને સં. ૧૧૬માં અક્ષય તૃતીયા (વૈશાખ શુદિ ૩)ના વિજય મુહૂર્તે આચાર્ય પદવી થઈ. આમ માત્ર એકવીશ વર્ષની યુવાન વયે જૈન શાસનની સર્વોત્તમ પદવી તેમને આપવામાં આવી અને તેમનું નામ “શ્રીહેમચંદ્રસૂરિજી” રાખવામાં આવ્યું. Page #40 -------------------------------------------------------------------------- ________________ [ ૫૧૪ ]. શ્રી જૈન સત્ય પ્રકાશ તેમણે ઉત્કટ આત્મસંયમ, ઇન્દ્રિયદમન અને પૂરેપૂરી વૈરાગ્યવૃત્તિથી આજીવન શુદ્ધ નિષ્ઠિક બ્રહ્મચર્ય પાળ્યું. અને “કુમળું ઝાડ વાળ્યું, વળે” આ કહેવત બરાબર ચરિતાર્થ કરી બતાવી. ધીમે ધીમે આ સરસ્વતીપુત્રની વિદ્વત્તાને પ્રકાશ બીજના ચંદ્રની માફક સર્વત્ર ફેલાવા લાગે. હેમચંદ્રસૂરિ વિહાર કરતા ગુરૂ સાથે અણહિલવાડ પાટણ પધાર્યા. સૂરિ-દર્શન આ વખતે પાટણમાં સેલંકી વંશના પ્રતાપી રાજા સિદ્ધરાજનો પ્રતાપ મધ્યા હતા. એની સભામાં અનેક તેજસ્વી વિદ્વાન હતા. એક વાર રાજા સિન્ય સહિત નગરમાંથી પસાર થતા હતા ત્યાં તેમણે એક સ્થાને ઊભેલા એક દિવ્યમૂર્તિ સાધુને જોયા. બ્રહ્મચર્યના આજથી તેમનું લલાટ ચમકતું હતું. વિદ્યુત જેમ તેજસ્વી નેત્ર બ્રહ્મચર્યના પ્રભાવથી ચમકતાં હતાં. મુખાવિંદ ઉપર ઈન્દ્રિયદમન અને આત્મસંયમની આભા છવાયેલી હતી. રાજાએ એ નવયુવાન સાધુને દુરથી જ નીહાળી વંદન કર્યું અને યુવાન સાધુએ હસતે મુખે અવસચિન, સુલલિત સંસ્કૃત પદ્યમાં આશિર્વાદ આપે. રાજા આ સાંભળી બહુ જ પ્રસન્ન થયો અને સાધુઓને નિરંતર રાજસભામાં પધારી આવું સુંદર સંભળાવવાનું સાદર નિમંત્રણ કર્યું આ યુવાન સાધુ તે આચાર્ય હેમચંદ્રસૂરિ. મ. સિધ્ધાજની ભાવના આ પછી શ્રી હેમચંદ્રસૂરિ નિરંતર રાજસભામાં જવા લાગ્યા, અને વિવિધ વિષય ઉપર ગંભીર ચર્ચાઓ ચલાવવા લાગ્યા. એવામાં મહારાજા સિદ્ધરાજે માળવા ઉપર ચઢાઈ કરી અને માળવા ઉપર વિજય મેળવ્યું. આ વરસે ભોજરાજાકૃત અમૂલ્ય પુરતોનાં દર્શન કર્યા. એ ભંડારમાં ભેજરાજકત સુંદર વ્યાકરણ તથા અલંકાર, તર્ક, વૈદક, જતિષ, રાજનીતિ, વાસ્તુશાસ્ત્ર, ગણિત, શકુન, અધ્યાત્મ, સ્વપ્ન, સામુદ્રિક, નિમિત્ત. આર્યસભાવવિવરણ, અર્થશાસ્ત્ર, મેઘમાળા, પ્રશ્નચૂડામણિ આદિ પુસ્તો જોયાં. આથી સિદ્ધરાજને પણ આવો જ્ઞાનભંડાર કરાવવાના મનોરથ જાગ્યા સાથે જ નૂતન વ્યાકરણશાસ્ત્ર આદિના નવા ગ્રંથે બનાવરાવી તેને પ્રચાર કરવાનો વિચાર પણ આવવા લાગે એટલે તેણે પોતાના પંડિતા સમક્ષ પ્રશ્ન મૂકયે કે ગુજરાતમાં એ કણ વિદ્વાન પુરૂષ છે કે જે સર્વા સંપૂર્ણ અદ્વિતીય વ્યાકરણ શાસ્ત્ર બનાવે? રાજ સભાના પંડિતનું ધ્યાન શ્રી હેમચંદ્રાચાર્ય તરફ ગયું. તેઓએ રાજાને કહ્યું કે આ ભગીરથ કાર્ય હેમચંદ્રાચાર્ય સિવાય બીજું કઈ પાર પાડી શકે તેમ નથી. વ્યાકરણની રચના આથી સિદ્ધરાજે સૂરિજીને વિનંતી કરી કે આપ એક અદ્વિતીય અપૂર્વ વ્યાકરણ બનાવે, એને માટે જે જે સાધને સાહિત્ય જોઈશે એ હું પૂરાં પાડીશ, પણ ગુજરાતનું મુખ ઉજજવલ બને એવુ સુંદર વ્યાકરણ બનાવે. પછી આચાર્ય મહારાજના કથન મુજબ રાજ્યના વિદ્યાધિકારીએ ખેપીયા કાશ્મીર મેકલ્યા અને ત્યાંથી વિવિધ વ્યાકરણ મંગાવ્યાં. ટુક મુદતમાં જ હેમચંદ્રાચાર્યજીએ એક સર્વાગ સંપૂર્ણ વ્યાકરણ તૈયાર કર્યું. આ વ્યાકરણનું નામ તેના પ્રેરક અને કનના નામના સમન્વયરૂપે સિદ્ધહેમ' રાખવામાં Page #41 -------------------------------------------------------------------------- ________________ હેમચંદ્રાચાર્ય [૫૫ આવ્યું. રાજાએ સેંકડે લહિયા બેસાડી પ્રથમ ત્રણ નકલ તૈયાર કરાવી અને સિદ્ધહેમ વ્યાકરણને હાથીની અંબાડીમાં પધરાવી ઉસ્તાહપૂર્વક નગરમાં ફેરવી રાજસભામાં પધરાવ્યું, અને કાકલ નામના કાયસ્થ વ્યાકરણશાસ્ત્રીને સિદ્ધહેમ વ્યાકરણને અધ્યાપક ની. આ રીતે પાણિની અને શાકટાયન, ભોજ અને સાંસ્કૃત વ્યાકરનું સ્થાન સિદ્ધહેમે લીધું અને ગુજરાતની સમસ્ત પાઠશાળાઓમાં સિદ્ધહેમનું અધ્યન, અધ્યાપન ચાલુ થયું. રાજાએ ગુજરાત બહાર પણ એ વ્યાકરણને પુષ્કળ પ્રચાર કરાવ્યો. હેમચંદ્રાચાર્યના થશે આ સાંગોપાંગ વ્યાકરણ બનાવવા ઉપરાંત ગુજરાતને આ સરસ્વતીપુત્રે કાવ્યાનુશાસન (જેના ઉપર વિદ્વત્તાપૂર્ણ વિવેક પણ બનાવ્યું છે), અપૂર્વ એવું છેદનુશાસન, સટીક અભિધાનચિતામણિ કે, દેશનામમાલા, વૈધનિઘંટુ, ધાતુ પારાયણ, ગત સર્વ મહાન ગ્રંથ વેગશાસ્ત્ર (સટીક), સંસ્કૃત અને પ્રાકૃત દ્વાશ્રય મહાકાવ્ય બનાવ્યાં. આ બે કાવ્ય ગ્રંથ ગુજરાતના સૌથી પ્રાચીન અને પ્રામાણિક ઇતિહાસનાં સાધન છે, જેમાં સોલંકી વંશને મૂલરાન થી માંડી કુમારપાળ સુધીના ગુર્જરેશ્વને ઈતિહાસ રજુ કર્યો છે. ગુજરેશ્વરને પ્રતાપ અને વૈભવ, ગુજરાતની પરિસ્થિતિ અને ગરવી ગુજરાતનું પૂર્ણ ગૌરવ અને પ્રભુતા વાંચવાં હોય એમણે આ દ્વાશ્રય મહાકાવ્ય જરૂર અલોકી જવું. એમાં એક અર્થે ગુર્જરેશ્વરને ઇતિહાસ છે અને બીજી તરફ સિદ્ધહેમ વ્યાકરણના પ્રયોગોની સિદ્ધિ છે એથી એનું નામ દ્વાશ્રય રાખેલું છે. આ ઉપરાંત ત્રિષ્ટિશલાકાપુરૂષચરિત્ર જેમાં જૈનધર્મના મુખ્ય ચાવીશ તીર્થકરનાં, ચક્રવર્તિઓનાં, વાસુદેવના, પ્રતિવાસુદેવનાં, બલદેવ વગેરેનાં એતિહાસિક ચરિત્ર છેસાથે જ સમયે સમયે જૈન ધર્મના સિદ્ધાંતનું સુંદર પ્રતિપાદનમાં કર્યું છે. આ એક અતિ સુંદર કાવ્યગ્રંથ છે. સુલલિત ભાષા, હૃદયંગમ પદ્ય રચના, અલંકાર આદિ તેની મુખ્યતા છે. પ્રમાણમીમાંસા, ત્રિશિકા વગેરે ન્યાયપ્ર-પ્રકરણે પણ બનાવ્યા છે. એ કોઈ પણ વિષય બાકી નથી રહ્યો છે જેમાં હેમચંદ્રસૂરિજીએ કલમ ન ઉઠાવી હેય, એટલું જ નહિં કિન્તુ તે તે વિષયને સંપૂર્ણ ન્યાય આપ્યો છે. એમણે કુલ સાડાત્રણ ઝેડ કની રચના કરી છે એમ કહેવાય છે. ગુજરાત કે ગુજરાતની બહાર અધાધિ કઈ એવો વિદ્વાન નથી પાક કે જેણે દરેક વિષયમાં પાંડિત્ય પૂર્વક ગ્રંથની રચના કરી હોય. અને એથી જ ભારતીય વિદ્વાન, દર્શનશાસ્ત્રીઓ, વ્યાકરણાચાર્યો, સાહિત્યવિશા રદે, પ્રખર તૈયાયિક, મહાગ દો અને તત્ત્વજ્ઞાનીઓમાં શ્રી હેમચંદ્રાચાર્યનું સ્થાન ૧ આ સિદ્ધહેમ વ્યાકરણની પ્રશંસા કરતાં તે વખતે એક વિદ્વાન કવિએ ઉચ્ચાર્યું હતું કે– भ्रातः संवृणु पाणिनिमलपितं कातन्त्रकथा वृथा, माकार्षीः कटु शाकटायनवचः क्षुद्रेण चान्द्रेण किम् । कः कण्ठाभरणादिभिर्वठरयत्यात्मानमन्यैरपि, श्रूयन्ते यदि तावदर्थमधुराः श्रीसिद्धहेमोक्तयः ॥ For Private & Personal use of 44 dl hiny, 4. 38).jainelibrary.org Page #42 -------------------------------------------------------------------------- ________________ [૫૧] શ્રી જન સત્ય પ્રકાશ ઉચું છે. એમની સર્વતોમુખી પ્રતિભા અને પાહિત્ય એમના ગ્રંથોમાં સ્થાન સ્થાત ઉપર નજરે પડે છે. આટલું છતાંય આ મહાન ધર્મગુરૂમાં સાંપ્રદાયિકતાનું નામ નિશાન નથી જણાતું. એમની ઉદારતા, મહાનુભાવતા, સમવૃત્તિ અને માધ્યસ્થભાવ ભારતીય પુણ્યશ્લોક ઇતિહાસમાં એમને ઉચ્ચ આસન અપાવે છે. તેમણે સિદ્ધરાજની સભામાં અપૂર્વ માન મેળવ્યું, મહારાજ કુમારપાળને પ્રતિબધી જૈનધર્મી બનાવ્યું, છતાંય લેશ પણ અભિમાન ન મળે. વળી રાજસત્તા દ્વારા કદી કોઈ પણ અન્ય ધર્માવલંબી ઉપર સહેજ પણ દબાણું બતાવ્યા સિવાય જૈનધર્મની ઉન્નતિ–ઉદ્ધાર માટે તેમણે પ્રયત્ન કર્યો છે. આ સિવાય શ્રીહેમચંદ્રાચાર્યજીએ સિદ્ધરાજ અને કુમારપાલને સત્તા જો પર નો ઉપદેશ આપ્યું અને યોગ્ય રાજ્યધર્મ, ક્ષાત્રધર્મ સમજાવી પ્રજાનું હિત, સુખ અને ભલાઈ માટે પણ ઘણા પ્રયત્ન કર્યો છે. મહાભારત અને મનુસ્મૃતિ જેવા ગ્રંથોના આધારે રાજાઓને શિકાર શા માટે ખેલ જોઇએ એનું વરૂપ સમજાવી રાજાઓને શિકારના છેદે ચઢવું ઉચિત નથી એમ બરાબર ઠસાવ્યું. શિકાર, જુગારખાનાં, દારૂના પીઠાં અને પ્રજાને બરબાદ કરનાર અને માદક ચીજો અને પ્રવૃત્તિઓ ઉપર સંપૂર્ણ અંકુશ રેખા અને ભચારને સખ ગુહા તરીકે જાહેર કરાવ્યો. કુમારપાલને જૈનધર્મી બનાવ્યા પછી દેવીઓને અપાતાં નિર્દોષ પશુઓના બલિ બંધ કરાવ્યા, સ્ત્રીધનની રક્ષા કરાવી, અપુત્રિયાનું ધન ન લેવાને કાયદો બંધ કરાવ્યું, અન્યાય, લાંચ માટે સખ્ત કાયદા કરાવ્યા. કોઈ પણ નિર્દોષ, નિરપરાધિ, અનાથ, દુઃખી છર ભાર્યો ન જાય, અન્યાય ન પામે એવા કાયદા કરાવ્યા. શ્રી હેમચંદ્રાચાર્યને સર્વધર્મ સમભાવ આપણે પ્રથમ જણાવી ગયા તેમ હેમચંદ્રાચાર્યમાં અપૂર્વ ધર્મસમભાવ હતો. કુમારપાલને તેમણે પ્રભાસપાટણના પ્રસિદ્ધ શિવાલયને ઉદ્ધાર કરવા પ્રેર્યો. બ્રાહ્મણે અને રાજના અત્યાગ્રહથી તેના પ્રતિષ્ઠાઉ સવ સમયે સિદ્ધાચલજી, ગિરનારજી આદિની યાત્રા કરી હેમચંદ્રાચાર્ય હાજર રહ્યા અને ત્યાં સ્તુતિ કરતાં બોલ્યા यत्र तत्र समये यथा तथा योऽसि सोऽस्यभिधया यया तया। वीतदोषकलुषः स चेद् भवान् एक एव भगवन् ! नमोऽस्तु ते ॥ ગમે તે સમયે, ગમે તે રીતે અને ગમે તેવા નામ વાં, જે વીતરામ એક જ છે તે તું હે તે હે ભગવન તને મારે નમસ્કાર થાઓ. भवबीजांकुरजनना रागाद्या क्षयमुपागता यस्य । ब्रह्मा वा विष्णुर्वा हरो जिनो वा नमस्तमै॥ સંસારની પરંપરાને વધારનારા જેમના રાગ વગેરે દેશે ક્ષીણ થઇ ગયા છે એવા બ્રહ્મા હા, વિષ્ણુ હે, મહાદેવ છે કે જિન હે-ગમે તે હું તેમને નમસ્કાર થાઓ. આ સિવાય આખું નવું મહાદેવસ્ટોત્ર રચ્યું અને મહાદેવનું યથાર્થ સ્વરૂપે દર્શાવ્યુप्रशान्तं दर्शनं यस्य सर्वभूताभयप्रदम् । माइल्यं च प्रशस्तं च शिवस्तेन विभाव्यते ॥ १॥ Page #43 -------------------------------------------------------------------------- ________________ મયદ્રાચાર્ય [૫૭] रागद्वेषौ महामल्लौ दुर्जयो येन निर्जितौ। महादेवं तु तं मन्ये शेषा वै नामधारकाः ॥ २ ॥ એમની સર્વધર્મ સમભાવના, નિષ્પક્ષતા જૂઓन श्रद्धायैव त्वयि पक्षपातो न द्वेषमात्रादरुचिः परेषु । यथावदाप्तत्वपरीक्षया तु त्वामेव वीर प्रभुमाश्रिताः स्मः ।। એક વાર હેમચંદ્રાચાર્યજી વ્યાખ્યાન વાંચતા હતા ત્યારે પાંડવોએ જેની દીક્ષા લીધી અને નિર્વાણ પામ્યાને પ્રસંગ આવ્યું. બ્રાહ્મણે આ સાંભળી ચીડાયા અને રાજસભામાં ફરિયાદ કરી કે હેમાચાર્યજી તે પાંડને જૈન થયાનું બતાવે છે, જે અમારા મહાભારતથી વિરુદ્ધ છે. પછી શ્રીહેમચંદ્રાચાર્યજીએ એને સુંદર જવાબ મહાભારતના આધારે જ આપતાં કહ્યું કે अत्र भीष्मशतं दग्धं पांडवानां शतत्रयम् । द्रोणाचार्यसहस्रं तु कर्णसंख्या न विद्यते ॥ અર્થાત અહી તે સે ભીષ્મને, ત્રણસે પાંડવોને, હજાર દેણાચાર્યને અને જેમની સંખ્યા નથી એવા કેટલાય કણેને અગ્નિસંસ્કાર થયું છે. હેમચંદ્રાચાર્યજી સિદ્ધરાજની રાજસભામાં શરના ચંદ્રની માફક પ્રકાશી રહ્યા હતા. તેમની વિદ્વત્તા અને ચારિત્રની જયોત્સા તરફ ફેલાઈ રહી હતી, તે વખતે દેવબંધી નામના ભાગવતમતના આચાર્ય હેમચંદ્રાચાર્યની પ્રજાને આચ્છાદિત કરવા ખૂબ આડંબર પૂર્વક પાટણમાં આવ્યા. સિદ્ધરાજે એમને ઘણાં માન અને સત્કાર આપ્યાં. દેવબેધી વિદ્વાન હતા પણ અસહિષ્ણુ, અહંભાવી અને સાંપ્રદાયિક મમત્વથી ભરપુર હતા. રાજસન્માનથી તેઓ વધુ અહંભાવી બન્યા અને ધીમે ધીમે પ્રમાદ, વિલાસ અને વૈભવમાં લીન થઈ ગયા. ખુદ સિદ્ધરાજે તેમનું મદિરાપાનનું વ્યસન નજરે નિહાળ્યું. રાજાની તેમના ઉપરથી શ્રદ્ધા કમી થઇ, આવક ઓછી થઈ અને વૈભવ તે ચાલુ જ હતા. અને દેવબોધીને ભાન થયું કે હેમચંદ્રાચાર્યમાં કેવી અપૂર્વ શક્તિ, ઉજજવલ સ્ફટિકસમ ચારિત્ર, નિર્મલ હૃદય અને પ્રખર પાંડિત્ય ભર્યા છે. એ ઉદારહદયી જૈનાચાર્ય પાસે મદદ માંગવા દેવધી ગયા અને એમની પ્રશંસા કરતાં ઉચ્ચાર્યું કે पातु वो हेमगोपालः कम्बलं दंडमुबहन् । षड्दर्शनपशुग्राम चारयन् जैनगोचरे ॥ હેમચંદ્રાચાર્યે આ વિધાન સન્યાસને આસન આપ્યું, રાજસભાના મુખ્ય પંડિત શ્રીપાલ સાથે મૈત્રી કરાવી અને રાજા પાસે એક લાખ કમ અપાવ્યા. આ દેવબોધીએ ગુર્જરેશની સાત પેઢી બતાવી હતી, પરંતુ હેમચંદ્રાચાર્યની શક્તિ પાસે એને પરાભવ કબુલ પડે. અને દેવધી ગંગા કિનારે જઈને રહ્યો. હેમચંદ્રાચાર્યની માતૃભકિત ઉદારતા અને મહાનુભાવતાથી ભરેલી હેમચંદ્રાચાર્યજીની માતાએ હેમચંદ્રાચાર્યને ગુરૂને સમર્પણ કર્યા પછી પોતે પણ લાંબા સમયે સંસાર છોડી સાધુપણું સ્વીકાર્યું હતુંelibrary.org Page #44 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ ૧ર ૪ અને તે સાધ્વી બની હતી. હેમચંદ્રાચાર્યને જે દિવસે આચાર્ય પછી મળી તે દિવસે એ સુપુત્રે માતાને સાધ્વીએમાં શ્રેષ્ઠ પદવી—પ્રવૃતિની પૃથ્વી અપાવી અને સિંહાસન ઉપર એસી વ્યાખ્યાન વાંચવાની પણ રા-છુટ અપાવી, અને એ રીતે માતાનું સન્માન કર્યું. શ્રી હેમચદ્રાચાર્યના ઉપદેશથી કુમારપાલે જૈનધર્મ સ્વીકાર્યો હતો, અને અનેક પરેપકારી કાર્યો કર્યા હતા. તેમજ અનેક આરામા, તળાવ, ધર્મશાળાઓ, વિદ્વારા. દાનશાળાઓ બનાવી. તેજ ત્રિભુવíહાર, કુમારવિહાર, મૂત્રકવિહાર, કરવિહાર, હેમચં દ્રાચાર્ય - જીના જન્મયાને એલિકા વદાર, દીક્ષાસ્થાને દીક્ષાવિહાર આદિ પ્રસિદ્ધ જૈન મંદિશ ધાવ્યાં. શત્રુ’જય, ગિરનાર, તારંગા આદિ પ્રસિદ્ધ તીર્થ સ્થાનેમાં જીર્ણોદ્દાર તેમજ નાં મંદિર કરાવ્યાં. ભરૂચમાં સમલકાવિહાર તીર્થના જીર્ણોદ્ધાર કરાવ્યા. સિદ્ધાચલ, ગિરનાર આદિ સંધ કઢાવ્યો. અને ત્રુંજયની નજીક જ્યાં આચાર્યજ઼એ આવશ્યક કર્યું હતુ ત્યાં મદિર બનાવ્યું. આજે ઈસાલમાં તુટેલુ મંદિર વિધમાન છે. હેમચંદ્રાચાર્યજીએ શિષ્યા થોડા કર્યો છે, પરૢ જે કર્યો છે એ એવા સમ અને વિદ્વાન છે કે ગુરૂની પાટ દીપાવે. એ શિષ્યોમાંના મુખ્યનાં નામે આ પ્રમાણે મળે છે રામચંદ્રસૂરિ, ગુચદ્રસૂરિ, યશશ્ચંદ્ર, ઉદયચંદ્ર, વમાનગણુિ, મહેન્દ્રસરિ અને ભાળયદ્રાચાર્ય . આ બધા મહાન ગ્રંથકાર અને પ્રસિદ્ધ વિદ્યાના તરીકે ખ્યાતિ પામ્યા છે. તેમાં રામચદ્રસૂરિ તા સે। પ્રબંધના કર્તા તરીકે પ્રસિદ્ધિ પામ્યા છે. મહેન્દ્રસૂરિ પ્રખ્યાત વૈયાકરણી થયા છે. રામચંદ્રસૂરિ કૃત નાટયદષ્ણુ, દ્રવ્યાલંકાર તથા કેટલાંક નાટક વિધમાન છે, જે છપાઇ ગયાં છે, તેમાં નવિલાસ પ્રસિદ્ધ છે. તેમના ગૃહસ્થ શિષ્યમાં મહારાજ સિદ્ધરાજ જયસિંહ, પરમાત કુમારપાલ, ઉદાયન મંત્રીશ્વર, આંબડ, શ્રીપાલ કવિ, મુળલ આદિ મુખ્ય છે. સ્વગમન આ માન્ આચાર્ય ૮૪ વર્ષનું દીર્ધાયુ પાળી ૧૨૨૯માં સ્વર્ગે સીધાવ્યા. પેાતાના અંત સમય એ પહેલેથી જ જાણી ગયા હતા. ગુરૂની અમુક સૂચનાઓ પછી તે નિર ંતર અન્તર્મુખ બની, આત્મકલ્યાણ સાધવામાં જ વધુ મશગુલ રહેતા. અન્તમાં મૃત્યુ પહેલાં સમરત સંધ સમક્ષ ‘મિથ્યા દુષ્કૃત' આપી, સમાધિપૂર્વક તે સ્વગે પધાર્યા. રિજીના સ્વ. પછી છ મહીને જ કુમારપાળ રાજા સ્વર્ગે ગયા. ગુજરાતના સમર્થ ઉદ્દારક, મહાન વિદ્વાન, રાજગુરૂ અને સત્યધર્મના ઉપાસક આ મહાપુરૂષે પોતાના જીવનમાં અનેકવિધ પ્રવૃત્તિએ કરી જૈન શ્ચાસનને, ગુજરાત તેમ જ ભારત દીપાવ્યુ છે. તેમના જીવનમાં આ સિવાય બીજા પ્રસંગો ધાય મળે છે, પણ આ ટુકા લેખમાં બધાને સમાવેશ અશકય છે. એક ધગુરૂ તરીકે તેમણે ઉજ્જવલ ચારિત્ર પાળ્યુ છે, શુદ્ધ ષ શિક્ષા આપી છે અને આજીવન પવિત્ર રહી ચારિત્રની ઉપાસના સાધી છે. હેમચંદ્રાચાર્યની સિદ્ધિઓ રાજગુરૂ તરીકે તેમણે સિદ્ધરાજ અને કુમારપાળને વાસ્તવિક તાવી નરકેસરી બનવાને ઉપદેશ આપ્યા છે. રાજાની નબળાઇ રાજધમ નું સ્વરૂપ દુર્ગુણી જેમ, અને Page #45 -------------------------------------------------------------------------- ________________ અંક હ] હેમચંદ્રાચાર્ય [ પ૧૯]. રાજાનો કે કોઈની પણ શેમાં દબાયા સિવાય યથાર્થ રાજધર્મ સમજાવ્યું છે. રાજાને પ્રજાના રક્ષક અને પિતા બનવા સલાહ આપી છે. પ્રજાના કષ્ટ ફેડ્યાં છે. અનેક કારભાર દૂર કરાવ્યા છે. રાજાને સર્વધર્મસમભાવ કેળવવાની પૂરેપૂરી તાલીમ આપી સત્યધર્મ બતાવ્યું છે. અહિંસાને વિજય વાવટા ફરકાવવા સાથે અહિંસાનું શુદ્ધ અને સાત્વિક સ્વરૂપ દર્શાવી અહિંસાને નામે પડેલી વિકૃતિ, કાયરતા આદિ દૂર કર્યા છે અને સાચી અહિંસાની અમેઘ શકિત બતાવી રાજા પ્રજાને સન્માર્ગે વાળવાનું ભગીરથ કાર્ય કર્યું છે. અને તે દ્વારા રાજાનું, પ્રજાનું અને સમસ્ત રાષ્ટ્રનું હિત વિચાર્યું છે. તેમણે પિતાની સ્વયંભૂ અને સર્વતોમુખી પ્રતિભાના બળે ગુજરાતને સાહિત્યને અપૂર્વ ખજાને ભેટ કર્યો છે. શ્રીસંપન્ન ગુજરાતને ધીસંપન્ન ભંડારથી ભરપૂર બનાવ્યું છે. તેમણે જીવનભરમાં શત્રુઓ પ્રત્યે વિરોધ નથી દર્શાવ્યું. વિરોધીઓને પ્રેમથી સમજાવી પોતાના કર્યા છે. શત્રુઓને મિત્ર બનાવ્યા છે અને ગિરિ ને સદવમૂહુને સિદ્ધાંત જીવનમાં વણું લઈ, સાંપ્રદાયિક વિષથી સદા પર રહી, સ્વધર્મ સિદ્ધાંતને પ્રચાર કર્યો છે. ટુંકમાં હેમચંદ્રાચાર્ય એ યુગપ્રભાવક થયા છે, એથી એમને સમય હૈયુગના નામથી પ્રસિદ્ધ છે. ગુજરાતમાં લક્ષમીની સાથે સરસ્વતીની ઉપાસના થઈ એ આ યુગને જ પ્રતાપ છે. તેમના શિષ્યોએ સેંકડે ગ્રંથો જેમાં વ્યાકરણ, ન્યાય, સાહિત્ય, નાટક, ચપુ, શ, ધર્મ , દર્શનશાસ્ત્ર આદિ ગ્રો બનાવ્યા છે તેમજ વાદ શ્રી દેવસૂરિ, મલવાદ અભયદેવસૂરિ, રત્નપ્રભસૂરિ રિનકરાવતારિકાના કર્તા] આદિ આ યુગનાં વિશિષ્ટ રને છે. એવો સુવર્ણયુગ પુનઃ ગુજરાતમાં ઉતરે અને પુનઃ એ પ્રતિષ્ઠા મળે એમ સૌ ઇચ્છે છે. જે આચાર્યનું આવું ઉજ્જવલ ચરિત્ર હેય એમને માટે પણ કપિત, નિરાધાર અને અસત્ય ઘટનાઓ ખડી કરવામાં આવી છે એ બહુ જ દુઃખની વાત છે. એમાં ? હેમચંદ્રાચાર્યનું જ નહિ, માત્ર જૈનધર્મનું જ નહિ, કિન્તુ સમસ્ત ગુજરાતનું અપમાન છે. એ આપણી ક્ષુદ્રતા અને સાંપ્રદાયિકને જ પ્રતાપ છે કે આપણે આવા પુરૂષને શુદ્ધ ગુણને નથી જાણી શકતા, રાસમાળામાં ઝમેરને પ્રસંગ અને મૃત્યુ સમયનો પ્રસંગ તદન જુઠ્ઠો, પ્રમાણ રહિત અને નિરાધાર છે. એમાં સત્ય ઈતિહાસનું ખૂન થયું છે. આ જ રીતે શ્રી. ક. મા. મુનશીએ પણ આચાર્યશ્રીને જરૂર અન્યાય કર્યો છે. ગુજરાતનો નાથ' અને “રાજાધિરાજ'ની ઘટનાઓમાં સત્યને અંશ માત્ર નથી. શ્રી હેમચંદ્રાચાર્યજીના ટુંકા પણ મહત્ત્વના ચરિત્ર માટે સયાજી-જ્ઞાન બાલમાલા ૧૩૮મા પુષ્પ “હેમચંદ્રાચાર્ય' પંડિત બહેચરદાસ કૃત પુસ્તક જોવા સૌને ભલામણ કરૂં છું. એમાં હેમચંદ્રાચાર્યની વિશદ ઉજવલ મૂર્તિ સાક્ષાત થાય છે, પાટણ અને ગુજરાતની પ્રભુતા નજરે પડે છે. અન્તમાં આ મહાન જ્યોતિર્ધર આચાર્ય મહારાજના જીવનના પુણ્યથા પૂર્ણ કરતાં, એમના ગુણે, સદાચાર, વિનય વિદ્વત્તા, નમ્રતા, અસાંપ્રયિકતા આદિને વાચકે પોતાના જીવનમાં ઊતારે એ શુભેછા પૂર્વક છેલ્લે ડો. પીટર્સના શબ્દોમાં એ “જ્ઞાનસાગરને વંદના કરી વિરમું છું, [Rધ આ લેખમાં મેં પ્રભાવક ચરિત્ર, પ્રબંધચિંતામણિ, હેમચં ચ ઈ પંડિત Jain Educa j a sillal rate & Personal Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યના વિકાસનાં નિમિત્તો [કેટલીક પ્રારંભિક ઘટનાઓને ઉલ્લેખ ] લેખક–મુનિરાજ શ્રી ઉર ધરવિજયજી કલિકાલસર્વજ્ઞ ભગવાન હેમચંદ્રાચાર્ય જેવી મહાન વિભૂતિઓ, શ્રી મહાવીરદેવે સ્થાપન કરેલ શાસનની ધુરાને વહન કરે, તેમજ આધુનિક યુગને પિછાણી, જનતાને ઉત્તમ સંસ્કારથી ફરી સંસ્કારિત બનાવે, તે સૌ કોઈ સહુદય ઈછે. તેવી ઈચ્છા પૂર્ણ કરવાને માટે શ્રી હેમચંદ્રાચાર્યની પ્રગતિનાં જે વિશિષ્ટ કારણે હતાં, તેનું જ્ઞાન મેળવી, તેવાં કારણોનો યોગ ફરી મેળવવા પ્રયત્ન કરવા જોઈએ. તેથી તેમની પ્રગતિનાં જે વિશિષ્ટ નિમિત્તે જોવામાં આવે છે તેને અહીં સંક્ષેપથી નિર્દેશ કર્યો છે. એક આચાર્યની તીવ્ર અને વેદના દરેક કાર્યનું મૂળ વિચારણું છે. તે વિચારણા કાર્યમાં પરિણમવા જેટલી બળવતી એટલે કે સક્રિય હોય છે તે અવશ્ય કાર્યસિદ્ધિ કરી શકે છે. શ્રી હેમચન્દ્રાચાર્યની ત્પત્તિમાં એવી એક વિચારણા કારણભૂત છે, તે આ પ્રમાણે– વિક્રમની ૧૨ મી સદીમાં પૂર્ણતલગચ્છના આચાર્ય શ્રી દેવચંદ્રસૂરિજીના હૃદયમાં એક વાર વિચારણા થઈ કે - “પૂર્વે પાદલિપ્તસૂરિજી, ભપભટ્ટસૂરિજી, વજીરવામીજી, આર્ય ખપટાચાર્ય વગેરે ઘણું શાસનના પ્રભાવકો થયા. હાલમાં અમારા જેવા ઘણું આચાર્યો હોવા છતાં, વિશિષ્ટ શક્તિના અભાવે વિધર્મીઓ જૈનધર્મને પરાભવ કરે છે, અને અમે તે સગી આંખે નિહાળ્યા કરીએ છીએ તેથી અમેને ધિક્કાર છે.' આ પ્રમાણે શાસન-સેવાના તીવ્ર વિચારોએ તેમને શાસનની ઉન્નતિને માટે સરિમંત્રની આરાધના કરવા પ્રેર્યા અને તેમણે ખૂબ પ્રયત્ન પૂર્વક તેની આરાધના કરી. આથી મંત્રપીઠની અધિષ્ઠાયકાએ પ્રત્યક્ષ થઈ દેવચંદસૂરિજીને કહ્યું કે ધુકા નગરમાં તમે દેવવંદન કરતા હશો ત્યારે એક પાહિણી નામની પ્રાવિકા પિતાના પગ લઇને આવશે અને તે બાળક આપના આસન પર રહીને આપને વંદના કરશે. તે પાહિણી અને ચાચિનને પુત્ર ચાંગદેવ શાસનને પ્રભાવક થશે.” આ પ્રસંગના સાક્ષાત્કાર કરાવતું વર્ણન કુમારપાલ મહાકાવ્ય આપવામાં આવ્યું છે. આ પછી દેવચંદ્રસૂરિજી ધંધુકે જાય છે, અને પંચ સક્રત દેવવંદન કરે છે. તે સમયે એક શ્રાવિકા–પિતાના પુત્રની સાથે ત્યાં આવે છે. શ્રાવિકા દેને નમસ્કાર તથા સ્તુતિ કરી ગુરૂવંદન કરે છે. માતાના કહેવાથી પુત્ર પણ ગુરૂ મહારાજની નિષદ્યા ઉપર રહીને ભૂમિને લલાટ સ્પર્શે તે રીતે વંદન કરે છે. ગુરૂમહારાજ ધર્મલાભ કહી શાસન Page #47 -------------------------------------------------------------------------- ________________ ** & હેમચન્દ્રાચાયના વિકાસનાં નિમિત્તે [ ૫૨૧ ] દેવીના વચનનું સ્મરણ કરતાં એ પાંચ વર્ષની વયના બાળક સાથે કામળ વાણીથી વાર્તાલાપ કરે છે. (૨) શ્રી જૈન સંઘનું પ્રભુત્વ શ્રી મહાવીર પ્રભુએ સ્થાપન કરેલ શ્રી સંધ પ્રત્યેનું બહુમાન પણ શ્રી હેમચંદ્રાચાર્યના વિકાસમાં વિશિષ્ટ નિમિત્ત છે, તે આ પ્રમાણે— ઉપરના પ્રસંગ પછી બીજે જ દિવસે શ્રી દેવચંદ્રસૂરિજી શ્રી સંધ સાથે પાહિણીને ઘેર પધારે છે. શ્રી સંધના આગમનથી પાહિણી શ્વેતાને ધન્યભાગ્ય માનતી બહુમાન પૂર્ણાંક આસનદાનાદિથી સૂરિજી તથા શ્રી સંધને સત્કાર કરે છે. ચાંગદેવ પણ હ પૂર્ણાંક ગુરૂ મહારાજના અંકને વિભૂષિત કરે છે. કહ્યું છે કે~ भवति भावभावानां वालचेष्टा हि सूचकाः ॥ પછી પાહિણી વિનયપૂર્ણાંક આ પ્રમાણે કહે છે આપના આગમનથી આજ મારૂં ધર પવિત્ર થયું છે. જો કે મારા પતિ જૈન નથી, તે પણુ જો તે ધરે હાત તા સદ્ભાગ્યે સ્વગૃહે પધારેલા શ્રી સધના ખૂબ સત્કાર કરત. આપ આપના આગમનનુ કારણુ કરમાવા કે જેથી આપની આજ્ઞા શિરે ચઢાવી મારા જન્મકૃતાર્થ કરૂં. ગુરૂ મહારાજ તેની આવી વાણીથી રજિત થઇ કહે છે કે-“ સમસ્ત સ્ત્રીઓમાં તમે રત્નતુલ્ય છે કે જેની કુક્ષિથી ચક્રવર્તિનાં લક્ષણયુક્ત અને કુળને ઉજ્જવલ કરનાર આ પુત્રના જન્મ થયા છે. આવાં લક્ષણુથી યુકત પુત્ર જો રાજકુળમાં જન્મે તે મહાન્ રાજા થાય, વણિક કે બાહ્મણુ કુળમાં જન્મે તેા મહામાત્ય બને અને જો દીક્ષા ગ્રહણ કરે તે કલિકાળમાં પણ સત્ય યુગને પ્રવર્તાવે. માટે આ પુત્રની અમે માગણી કરીએ છીએ, કારણ કે ધમ્યાનામેય જ્ઞાયતે જ્ઞાતા૫ત્રિયા નઃ || આ પ્રમાણેની દેવચČદ્રસૂરિજીની માંગણી સાંભળી પાહિણી વિચાર કરે છે કે- પતિની આજ્ઞા સિવાય હું શું કરી શકું?' પાહિણીના આ વિચાર જાણી શ્રી સંધ તરફથી કહેવામાં આવ્યું કે− હાલ તે તમારા પુત્રને આપે અને શ્રી સંધનું વચન રવીકારીશ, પછી તેના પિતાની જે ઈચ્છા હશે તે પ્રમાણે થશે. શ્રી સંધની આ વાત માન્ય રાખી પાહિણીએ મહારાજશ્રીની સાથે જઈશ ? ” ચાંગદેવે “સ”કાર પાહિણીએ ગુરૂ મહારાજને ચાંગદેવ સોંપ્યા. અહુમાન, અને શ્રી સધનું તે વખતનું વસ્વ વિશિષ્ટ કારણુ બને છે. આ રીતે શ્રી સંધ પ્રત્યેનું શ્રી હેમચંદ્રાચાર્યની દીક્ષામાં ખી (૩) મહામાત્યની મુત્સદ્દીગીરી શ્રો હેમચન્દ્રાચાર્યની દીક્ષામાં મહામાત્યની બુદ્ધિ અને સહકાર એ ત્રીજી વિશિષ્ટ કારણ કહેવાય, કારણ કે મહાનૂ કાર્યો મહાન શક્તિ અને મહાન બુદ્ધિની મથી જ Jain Educationશ્ર્ચય છે. એ પ્રસંગ આ પ્રમાણે છે— " " તું ગુરૂ ચાંગદેવને મૂછ્યું કે પૂર્વક તે વાત સ્વીકારી એટ Page #48 -------------------------------------------------------------------------- ________________ પિ૨૨] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ : શ્રી દેવચંદ્રસૂરિજ ચાંગદેવને લઇને ધંધુકાથી કર્ણાવતી (રતભતીર્થ) પધારે છે, અને મહામંત્રી ઉદયનને ત્યાં ચાંગદેવ રહે છે. ચાંગદેવના પિતા ધંધુકા આવ્યા બાદ પુત્ર સંબધી વાત જાણી ઘણું નાખુશ થાય છે, અને પુત્રનું દર્શન ન થાય ત્યાં સુધી અન્ન જળનો ત્યાગ કરી, કર્ણાવતી જાય છે. ત્યાં ગુરૂ મહારાજના વચનથી તેને ક્રોધ શાન્ત થયા બાદ ઉદયન મંત્રી તેને પિતાને આવાસે લઈ જાય છે. ત્યાં ઉદયન મંત્રીના પુત્રની સાથે ચાંગદેવને રમતો જોઈ તેના પિતા ખુશી થાય છે. પછી પૂજા વગેરે કરી ચાંગદેવની સાથે ભોજન કરે છે. અવસરેચિત આદરથી સાષિત થયેલ તેની સમીપે મંત્રી પ્રમાણે ૫ સુસ્કાન કુતરા I ત્રણ લાખ સેનામહોર, પાંચ (રેશમી વસ્ત્ર અને વામ્ભટ્ટ અને આદ્મભટ્ટ એ બે પોતાના પુત્રો મૂકી તેને સ્વીકારવા અને ચાંગદેવને પિતાને આપવા માંગણી કરે છે. પુત્રનેહને આધીન ચાચીગ તે માંગણીને સ્વીકાર ન કરતાં મંત્રીને પૂછીને ચાંગદેવને લઈ ધંધુકા તરફ પ્રયાણ કરવા તૈયાર થાય છે, તેટલામાં સામે જ છીક થાય છે. આથી સરભુ શga મૃત્યુ સામી છીંક નિશ્ચયે મરણકારક થાય એ શુકનશાસ્ત્રના વચન અનુસાર ચાચિગ વિચારે છે કે આ ખરાબ શુકનથી મરણાંત દુઃખ થવાનો સંભવ છે. કદાચિત મારા મંદ ભાગ્યથી બેમાંથી એકનું અથવા બન્ને માર્ગમાં મરણ થાય, તે કરતાં આ ચાંગદેવને મંત્રીશ્વરને સે કે જેથી તેનું દર્શન અને મળ્યા કરે. એમ વિચારી પાછાવળીને મંત્રીને ચાંગદેવ સોંપવાની તેણે ઈચ્છા દર્શાવી. આ પ્રસંગે ઉદયને કહ્યું કે અમૂલ્ય એવો આ ચાંગદેવ મને અર્પણ કરવાથી મારી પાસે ઉચ્ચ સ્થિતિ મેળવી શકશે નહિ, માટે તેને ગુરૂ મહારાજને સૅપ કે જેથી વૈકટિક (રત્નવિશેધક) જેમ રત્નને મહામૂલ્યવાન બનાવે છે, તેમ ગુરૂ મહારાજ તેને સકલ કલા ભણાવીને સર્વોપરિ સ્થાન પર સ્થાપન કરે. મંત્રીના આ વચનથી યાચિંગે ચાંગદેવને ગુરૂમહારાજ પાસે ચારિત્ર અપાવવાનું નકકી કર્યું. મુહૂર્તની મહત્તા શ્રી હેમચંદ્રાચાર્યની ઉન્નતિમાં પૂર્વના ત્રણ પ્રસંગે નિમિત્તભત છે તેમ તેમની દીક્ષાને માટે નકકી કરેલ મુહૂર્ત પણ કારણભૂત સમજાય છે. તે મુહૂર્તને ઉલ્લેખ શ્રી હેમચંદ્રસૂરિ પછી બીજી જ શતાબ્દીમાં રચાયેલ પ્રભાવક ચરિત્રમાં નીચે પ્રમાણે છે माधे सितचतुर्दश्यां ब्राह्मे धिष्ण्ये शनेदिने ॥ १० ॥ धिष्ण्ये तथाऽष्टमे धर्मस्थिते चन्द्रे वृषोपगे। लग्ने बृहस्पतौ शवस्थितयोः सूर्यभौमयोः ॥ ११ ॥ આ દેટ કમાંના પ્રથમ કાર્ધમાં તિથિ, નક્ષત્ર અને વાર બતાવ્યાં છે. અને પછીના માં દીક્ષા સમયે ગ્રહ કયા કયા સ્થાનમાં હતા તે બતાવેલ છે. તેને અર્થ નીચે પ્રમાણે સંભવે છે— માહ શુકલ ચતુર્દશીને દિવસે, રોહિણી નક્ષત્ર અને શનિવાર તે, આઠમા સ્થાનમાં શુક્ર, ધર્મ ભુવનમાં વૃષ રાષિને ચંદ્ર, લગ્નમાં બૃહસ્પતિ (ગુર) અને શત્રુ (છઠ્ઠા સ્થાનમાં સૂર્ય અને મંગળ રહેતે છતે [ શ્રી હેમચંદ્ર સૂરિજી (ચાંગદેવ)ની દીક્ષા થઈ.] Page #49 -------------------------------------------------------------------------- ________________ અંક ૯ ] હેમચંદ્રાચાર્યના વિકાસનાં નિમિત્તે [ પર૩] આ ઉપરથી તે સમયની દીક્ષા લમકુંડળી નીચે પ્રમાણે બને છે – રે ક - આ લકુંડલીમાં ધર્મસ્થાનમાં વૃષને ચંદ્ર ઉચ્ચને થઇને રહેલ હેવાથી નવીન ધર્મસ્થાપન કરાવે અથવા ધર્મમાં જાગૃતિ લાવી ધર્મની પ્રગતિ કરાવે. છ શત્રુ સ્થાનમાં રહેલા સૂર્ય અને મંગળથી ગમે તેવા મહાન પ્રતિસ્પર્ધિએ તેમની છાયામાં દબાય અને તેમના કાર્યમાં કઈ પણ ખૂલના કે પ્રતિકૂળતા ન કરી શકે. આઠમા આયુર્ભુવનમાં રહેલ શુક્રથી અને તેના અધિપતિ મંગળ છઠ્ઠા શત્રુ ભુવનમાં હોવાને કારણે ચિરસમયસુધી નિવ્યબાધપણે સંયમી જીવન જીવે. લગ્નમાં ગુરૂ મિત્રના ઘરમાં બળવાન થઈને રહેલ હોવાને કારણે સુર્યતુલ્ય એજરિવતા બૃહસ્પતિસદશ પ્રતિભા અને શીધ્ર નવીન શાસ્ત્ર રચવાની શક્તિ સમ. ઉપર્યુક્ત લોકમાં પાંચ ગ્રહોનાં સ્થાને દર્શાવ્યાં છે, તે સિવાયના ચાર ગ્રહે તે સમયે કયા સ્થાનમાં હોય, તે સમય મળ્યે સ્પષ્ટ કરી તે સમ્બન્ધમાં પ્રકાશ પાડવાનું રાખ્યું છે. આવા શુભ મુહૂર્તે ચાંગદેવને તેમના પિતાએ સંવત ૧૪૫૦ માં પાહિણીને બોલાવી, મહત્સવ પૂર્વક દીક્ષા અપાવી. આ વખતે ગુરૂ મહારાજે તેમનું સેમચંદ્ર એવું નામ સ્થાપન કર્યું. વિશેષમાં તે અન્યમાં આગળ સેમચંદ્રના આચાર્ય પદ વખતે પણ તે સમયના પ્રસિદ્ધ જ્યોતિર્વિની સાથે વિચારણા કરી, શુભ મુહૂર્તે આચાર્ય પદ અર્પણ કર્યાને જે ઉલ્લેખ છે કે, તે સમયે મુહૂર્ત ઉપર કેટલું ધ્યાન આપવામાં આવતું હતું, અને તે પ્રગતિમાં કેટલું ઉપયોગી થતું હતું, તે સવજાવે છે. સિદ્ધરાજનું સ્વદેશાભિમાન શ્રી હેમચંદ્રસૂરિજીએ રચેલ સર્વદેશીય સાહિત્ય કેવળ ગુજરાતને નહિ પણ આર્યાવર્તને મગરૂર બનાવે તેવું છે. સાંભળવા પ્રમાણે એક યુરોપીય વિદ્વાન્ 3. પિટર્સને પુનાની ડેકન કેરોજના બ્રાહ્મણ વિદ્યાર્થીઓ સમક્ષ શ્રી હેમચંદ્રાચાર્યને પરિચય આપતાં જણાવ્યું હતું કે “હે ભારે હાલા વિદ્યાથીઓ, આજે હું તમારી સમક્ષ એક મહા પુરૂષનું ચરિત્ર કહેવા ઉપસ્થિત થયો છું. જો કે તે મહાપુરૂષ તમારા ધર્મના ન હતા પણ તેટલા જ માટે તમે તેમનું જીવન સાંભળવા ઉપેક્ષા ન કરતા. કારણ કે તે તમારો દેશ જે હિંદુસ્તાન તેના કેહિર સમાન હતા.” તે સાહિત્યની ઉત્પત્તિમાં સિદ્ધરાજ જયસિંહની સક્રિય પ્રેરણું અનન્ય નિમિત્ત છે માળવાના વિજય પછી, અવંતીના ભંડારમાંથી પ્રાપ્ત થયેલ પુસ્તક કયા વિષયના છે તે સમ્બન્ધમાં ત્યાં નિયુક્ત કરેલ પુરૂષને પૂછતાં તેઓએ જણાવ્યું કે “આ વિદ્વાનોમાં શિરોમણિ એવા ભાલવપતિ ભેજાજનું બનાવેલ ભેજ વ્યાકરણ નામનું શબદશાસ્ત્ર છે. બીજા પણ ભેજરાજાએ રચેલ અલંકાર, નિમિત્ત, તર્ક વગેરે Page #50 -------------------------------------------------------------------------- ________________ [૨૪] શ્રી જન સત્ય પ્રકાશ શા છે. વળી આ ભંડારમાં ગણિત, જ્યોતિષ, વાસ્તુ, સામુદ્રિક, સ્વપ્ન, શુકન, વૈદક, અર્થશાસ્ત્ર, મેધમાલા, પ્રશ્નચૂડામણિ, રાજનીતિ, આસદ્ભાવ, અધ્યાત્મ વગેરે શા પણ છે.” આ સાંભળી સિદ્ધરાજને પણ પોતાના રાજ્યમાં નવા વ્યાકરણની રચના કરાવી તેને પ્રચાર કરવા તેમજ નવા નવા ભંડારમાં સકલ શાસ્ત્રને સંગ્રહ કરવાનો વિચાર થશે. આથી તેણે સકલ પંડિતને બેલાવીને પૂછ્યું કે ગુજરાતમાં એ કોઈ પંડિત નથી કે જે નવું વ્યાકરણશાસ્ત્ર રચી ગુજરાતની કીર્તિને ચોમેર ફેલાવે ? આ વખતે સર્વ વિદ્વાનોએ કહ્યું કે શ્રી હેમચન્દ્રાચાર્ય સમર્થ છે. આથી સિદ્ધરાજે શ્રી હેમચંદ્રસૂરિજીને પ્રાર્થના કરી કે ભગવંત એક નવું વ્યાકરણશાસ્ત્ર બનાવી અમારી મનોરથ પૂરા કરી કે જેથી વિશ્વજને ઉપર ઉપકાર થાય, મને કીર્તિ મળે, આપને યશ મળે અને પુર્ણ થાય. આના પ્રત્યુત્તરમાં સૂરિજીએ જણાવ્યું કે રાજન, આવા કાર્યમાં પ્રેરણું તે અમારા ઈષ્ટને માટે જ છે, પરંતુ તે કાર્યમાં ઉપયેગી વ્યાકરણનાં આઠ પુસ્તકો કાશ્મીરદેશમાં સરસ્વતી ભંડારમાં છે, તે માણસે તારા મં કે જેથી વ્યાકરણશાસ્ત્ર સારી રીતે રચી શકાય. આથી શબ્દ શાસ્ત્રની સર્વ સામગ્રી રાજાએ ઉત્સાહપૂર્વક મેળવી આપી અને શ્રી હેમચન્દ્રસૂરિજીએ નવા વ્યાકરણની રચના કરી અને તેનું નામ પ્રેરક અને ક્તના સ્મારકરૂપે “સિદ્ધહેમ” રાખ્યું. તેના બત્રીશ પાદ અને પ્રત્યેક પાને પ્રાન્ત સિદ્ધરાજના વંશનું વર્ણન કરતા કો મૂકી ઉભયની કીર્તિને ઉજજવળ બનાવી. સિદ્ધરાજે પણ દેશદેશના ૩૦૦ લેખકને બોલાવી તેમની પાસે ત્રણ વર્ષ સુધી તેની અનેક નકલે લખાવી દેશદેશમાં તેને પ્રચાર કર્યો. વ્યાકરણની ૨૦ પ્રતિ ઉપનિબંધ (પ્રસ્તાવના) સહિત કાશ્મીર સરસ્વતી ભંડારમાં મોકલાવી, તેમજ અંગ, બગ, કલિંગ, કર્ણાટક, કચ્છ, કાન્યકુજ, કા િકામરૂપ, કુરુક્ષેત્ર, કેકણ, કૌશિક, ખસ, ગયા, ગૌ, ગંગાપાર, ચેદિ, જાલંધર, નેપાલ, પારસિક, બેડ, મહાબોધ, માલવન્સ, મુjડક, લાટ, સપાદલક્ષ, સિંહલ, સિંધુ, સૌવીર, હરિદ્વાર વગેરે દેશોમાં પણ આ વ્યાકરણની લિખિત પ્રતે મોકલાવી. વળી તેના અધ્યયનને માટે કાયસ્થ જાતિના કાકલ નામના એક વિદ્વાનને, આચાર્ય એગ્ય અધ્યાપક તરીકે મુકરર કરી વિદ્યાર્થીઓને ભણાવવા માંડયા, જ્ઞાન પંચમીને દિવસે તેમની પરીક્ષા લેવાતી અને પરીક્ષામાં ઉત્તીર્ણ થાય તેને કિંમતી વસ્ત્ર, સુવર્ણનાં આભૂષણ વગેરે ઉપહારમાં આપવામાં આવતાં. આ રીતે શ્રી હેમચંદ્રસૂરિજીના વિકાસમાં સિદ્ધરાજના સ્વદેશાભિમાનથી ઉત્પન્ન થયેલ પ્રેરણા પણ મેટા હેતુરૂપ છે. ઉપર્યુકત કારણે સિવાય પણ તેમનામાં રહેલ અદ્વિતીય ગુરૂભકિત, અવસરચિત વાપટુતા, વાદિદેવસૂરિજીના નિકટ સહવાસથી પ્રાપ્ત થયેલ જ્ઞાન અને અનુભવે, બ્રહ્મચર્યનું અપૂર્વ પાલન, દીર્ધ દ્રષ્ટિએ કરેલ કુમારપાલ ભૂપાલ ઉપર ઉપકાર, વિધમી વિદ્વાનેની સમક્ષ જૈન તને સર્વગ્રાહ્ય શૈલીમાં બતાવવાની શકિત વગેરે પણ તેમના જીવનવિકાસમાં નિમિત્તભૂત છે. શ્રી કલિકાલ સર્વાના પ્રશંસકો અને તેવી મહાન વિભૂતિથી ભારતને ભૂષિત કરવાની આકાંક્ષા રાખતા સર્વ સહદ ઉપરનાં કારણે વિચારે અને તેવાં કારણે ઉત્પન્ન કરવા યેય કરે છા સાથે આ લેખ સમાપ્ત રવામાં આવે છે. For private & Personal use only Page #51 -------------------------------------------------------------------------- ________________ માંસાહારની ચર્ચા અને “પ્રસ્થાન " માં પ્રગટ થયેલ શ્રી ગોપાળદાસભાઈના ખુલાસા અંગે તાજેતરમાં બહાર પડેલ “પ્રસ્થાન' માસિકના પિષ માસના અંકમાં “શ્રી જન સત્ય પ્રકાશ” માં પ્રગટ થયેલ પૂજ્ય મુનિ મહારાજ શ્રી વિદ્યાવિજયજીને અને પૂજ્ય મુનિ મહારાજ શ્રી ધુરંધરવિજયજીને લેખ છપાયો છે. સાથે સાથે આ ચર્ચા અંગેને શ્રી ગોપાળદાસભાઈને ખુલાસો, “પ્રસ્થાન'ના તંત્રીશ્રીને લખાયેલ પત્રરૂપે પ્રગટ થયા છે. આ ખુલાસો અમે ધ્યાનપૂર્વક વાંચ્યું છે. તેનું મુખ્ય તાત્પર્ય આ છે – ૧ શ્રી ગોપાળદાસભાઈને, પિોતે માંસાહારને લગતે જે અર્થ કર્યો છે તેમાં ફેરફાર કરવા જેવું કશું લાગતું નથી, તેને તેઓ ભારપૂર્વક વળગી રહે છે. અને છતાં ૨ તેઓ અજાણપણે જેનભાઈઓની લાગણી દુભવવા બદલ ક્ષમા માગે છે. તેમજ ૩ તેઓ આ સંબંધી વધુ ચર્ચામાં ઊતરવા ઇચ્છતા નથી. તેઓએ માંગેલી ક્ષમાની નેંધ લેવા છતાં અમારે કહેવું જોઈએ કે એમના આ ખુલાસાથી અમને જરાય સંતોષ થયો નથી. આવો ખુલાસો એક અતિ મહત્વની ચર્ચાના શુભ અંતરૂપ ન ગણું શકાય. છતાં આ અંગે શ્રી ગોપાળદાસભાઈ સાથે પત્રવ્યવહાર કરીને એક વધુ પ્રયત્ન કરી જોવાનું ઇષ્ટ લાગવાથી અમે અત્યારે આ સંબંધી વધુ લખવાનું મોકુફ રાખીએ છીએ, તેમની સાથેના પત્રવ્યવહારનું જે કંઈ પરિણામ આવશે તે અમે યથાસમય પ્રગટ કરીશું. વ્યવસ્થાપક સ્વીકાર ૧. નાસ્તિક-મત-વાદનું નિરસન ભાગ 1; લેખક-મુનિરાજ શ્રી ભદ્રકવિજ્યજી; પ્રકાશક-શેઠ જોડીરામ બાળારામ, નિપાણી (બેલગામ); ભેટ. ૨. સંસ્કૃત-પ્રાચીન-સ્તવન-સંદોહ; સંપાદક-મુનિરાજ શ્રી વિશાલવિજયજી; પ્રકાશક-બી વિજયધર્મસુરિ જૈન ગ્રંથમાળા, છોટા સાફા, ઉજજૈન (માલવા); મૂલ્ય–ત્રણ આના. ૩. હરિશ્ચન્દ્રસ્થાનકમ; કવિપુરંદર શ્રી બાવદેવસૂરિ વિરચિત કબદ્ધ સંસ્કૃત શ્રી પાર્શ્વનાથચરિત્રમાંથી ઉદ્ભૂત, પ્રકાશક-શ્રી લબ્ધિસૂરીશ્વર જૈન ગ્રંથમાળા, છાણી. પૂ. સાધુ-સાધ્વીજી મહારાજને તથા જિજ્ઞાસુ મહાશયને ભેટ આપવાનું છે. ભેટ મંગાવનારે પિસ્ટ પેકીંગ માટે એક આનાની ટિકિટ આ સરનામે મોકલવી-શાહ જગુભાઈ Jain Ed44244 Page #52 -------------------------------------------------------------------------- ________________ Regd. No. B. 3801 શ્રી જૈન સત્ય પ્રકાશનો પ્રથમ વિશેષાંક શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક 228 પાનાના આ દળદાર વિશેષાંકમાં ભ. મહાવીરસ્વામીના જીવનને લગતા જુદા જુદા વિદ્વાનોના અનેક લેખ આપવામાં આવ્યા છે. મૂલ્ય-ટપાલ ખર્ચ સાથે તેર આના બીજે વિશેષાંક શ્રી પર્યુષણ પર્વ વિશેષાંક 216 પાનાના આ દળદાર અને સચિત્ર વિશેષાંકમાં ભ. મહાવીરસ્વામી પછીના એક હજાર વર્ષના જૈન ઇતિહાસ ઉપર પ્રકાશ પાડતા, જુદા જુદા જૈન-અજૈન વિદ્વાનોના અનેક લેખ આપવામાં આવ્યા છે. તથા ભ. મહાવીર સ્વામીનું સર્વાંગસુંદર ત્રિરંગી ચિત્ર આપવામાં આવ્યું છે. મૂલ્ય-ટપાલ ખર્ચ સાથે એક રૂપિયો જ બે રૂપિયા ભરી “શ્રી જૈન સત્ય પ્રકાશ' ને ચાહક થનારને 1 આ વિશેષાંક ચાલુ અંક તરીકે અપાય છે. ! અત્યાર પહેલાં પ્રગટ થયેલ બધાંય ચિત્રોથી ચઢિયાતું કળા અને શાસ્ત્રીય દૃષ્ટિએ સર્વાંગસુંદર ભ. મહાવીર સ્વામીનું ત્રિરંગી ચિત્ર ગુજરાતના સુપ્રસિદ્ધ ચિત્રકાર શ્રી. કનુ દેસાઈ એ દોરેલું આ ચિત્ર પ્રભુની ધ્યાનસ્થ મુદ્રા અને વીતરાગ ભાવને સાક્ષાત્કાર કરાવે છે. 14"x1" ની સાઈઝ સેનેરી બેર આટ કાર્ડ મૂલ્ય-આઠ આના, ટપાલખીના બે આના વધુ લખે: શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ જેસિંગભાઈની વાડી, ઘીકાંટા, અમદાવાદ, (ગુજરાત). કિ == = =