SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ આ કર] મહારાજા કુમારપાળ [ 3 ] છે. શુ. કુમારપાળના જીવનમાં આ વિશેષણુ પણ એક નવી ભાત પાડે છે. એટલે એની વિચારણા પણ અહીં અસ્થાને નથી. આ વિશેષણ ભિન્ન ભિન્ન લેખામાં ધણા ભિન્ન ભિન્ન રૂપે મળે છે. સૌથી પહેલાં તેને ઉલ્લેખ સ ૧૨૦૮ માં વિચક્રવર્તી શ્રીપાળે એક દિવસમાં રચેલ વડનગરની પ્રતિમાં ૩૫મારૂપે, ત્યારપછી રત્નપુર, કિરાડુ અને ઉદેપુરના એટલે ગુજરાત બહારના ક્ષેત્રભક્તોએ એ બિરૂદને શિલાલેખમાં ઉતાર્યું. રત્નપુરના ગુજાએ તે પોતાને અંગે પણ રામુપ્રસાદ્રાવાત ’ત્યાદિ લખાણુ કર્યું છે. અજયપાલ 61 રાજાના સમયમાં પણ માત્ર ગુજરાત બહારના ક્ષેત્ર માંડલિક રાન્ત વિલદેવે પોતાના લેખમાં આ બિરૂદને કાતરાવ્યું છે. વખત જતાં તે ગુજરેશ્વર બામદેવના કાઈ કાર્ય દાનપત્રમાં પણ આ વિશેષણને માનીતું સ્થાન મળ્યું છે. જેમકે-~ सं. १२५६, (पंक्ति ८) परमभट्टारक महाराजाधिराज परमेश्वर प्रौढ ( ९ ) प्रताप उमापतिवरलब्धप्रसाद स्त्रभुज त्रिकम रणांगण विनिर्जितशाकं (१०) भरोभूपाल श्रीकुमारपालदेवपादानुध्यात परमभट्टारक महाराजाधि (११) राज परमेश्वर परममाहेश्वर प्रबलबाहुदंड दर्परूपकंदर्प कलिकाल (१२) निष्कलंकावतारित रामराज्यकरदीकृत सपादलक्षक्ष्मापाल श्री अजय (१३) पालदेव 639 * ... સં. ૧૨૯૬૩ના લેખમાં (૬, ૭) ૩માતિય જીધનાર્ ૌઢપ્રતાપ...... સ. ૧૯૮૩ના લેખમાં (૧૦) વરમમાટેશ્વર શ્રીમદમારપાલેવ સં. ૧૨૮૮ના લેખમાં માતિયરUX (૬) સાય્ પ્રાપ્તરાયપ્રૌઢપ્રતાપ મીવયંવર,......માપા........ST (૨) મમદેશ્વર......(૨૨) સત્તયપાલ સ, ૧૨૯૫ના લેખમાં અન્ને રાજા માટે ઉપર પ્રમાણે આપેલ છે. સ’. ૧૨૯૬ના લેખમાં બન્ને રાજાઓ માટે ઉપર પ્રમાણે આપેલ છે. વિશેષમાં 9336 ૧ વિ શ્રીપાલ એ પાટણને વતની ધનાઢય ગૃહસ્થ હતેા. તેમ મડ઼ાવિ પણ હતા. મદ્રારાજા સિદ્ધરાજ તેને વીન્દ્ર તથા ભ્ર તાકડીને બેઠલાવતા હતા. તે જાતે પેરાડ અને ધર્મ' જન હતા. ખાસ કરીને વાદિદેવસૂર અને તેના સમુદાયના સાધુઓને તે ઉપાસ તુતે, તેને એક સ્વતંત્ર રૂપામય હતા, જેમાં ઉત સમુદાયના સાધુએ આવી ઉતરતા હતા. તપસ્યાના પ્રભાવે ચઢ઼ાડના રાણા જંત્ર、તદ્વારા તપનું ગૌરવમતું મુંબરૂદ પ્ત કરનાર તપમ ચ્છતા આદિમ આચાર્ય શ્રી જમચંદ્રસૂરિના મેઢ ગુરૂ શ્રી હેમચંદ્રસારએ એ જ કુપામયમાં નાશેયનેમિ દ્વિસ ધાન ” કાવ્ય અનાવ્યુ છે, જેનુ' સશેખન કવિચક્રવતી શ્રીપાલે એક દિવસમાં જ યું હતું, તથા એ જ આચાર્યંના ગુરૂભ્રતા-શ્રીસંમપ્રસસૂરિએ સ. ૧૨૪૧ માં તેના ઉપાયમાં ધ કુમારપાળ-પ્રતિમાષ કાવ્ય '' બનાવ્યું છે, જે વખતે ઉપાશ્રયના પ્રબંધ તેના પુત્ર કવિ સિદ્ધપાળના હાથમાં હતા. Jain Education International ૨ આ તામ્રપત્રમાં સ, રા ક્રમ. શુ. ૧૧ સેમ અને ક્રા, શુ. ૧૩ તે બુધવાર કે, તરેલા છે, પરંતુ પ્રે. કે. એલ. છત્રેના પત્રક પ્રમાણે તે યિએ તે વાર આવતા નથી. સ, ૧ર૩ર માં તે તિથિએ તે વાર આવે છે. ( જીએ. ગુ. એ. કે. ચૌલ્ય વિભાગ પૃ. ૭૩ માંને પરિચય) vate & Personal Use Only www.jainelibrary.org
SR No.521545
Book TitleJain Satyaprakash 1939 04 SrNo 45
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1939
Total Pages52
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size1009 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy