SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જેને સત્ય પ્રકાશ - સોલંકી મૂળરાજદેવની વંશપરંપરામાં થએલ ત્રિભુવનપાળના પુત્ર કુમારપાળને સર્વ રીતે યોગ્ય માનીને પ્રધાન પુરૂષોએ અણહિલપુર પાટણની ગાદી પર બેસાર્યો. તેણે પણ પિતાની પ્રજાનું સુંદર રીતે પાલન કર્યું, ન્યાય પ્રવર્તાવ્યો, પ્રજા પ્રેમ સંપાદન કર્યો, અને અનેક રાજાઓને પિતાને વશ કરી પિતની આજ્ઞા તથા કીર્તિ દૂર દૂર સુધી ફેલાવી. તેણે પહેલપહેલાં દેવપાટણના સોમનાથના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યું, અને તેની સફળતા માટે ક. સ. શ્રી હેમચંદ્રસૂરિજી પાસે માંસાહારનો ત્યાગ કર્યો અને બ્રહ્મ ચર્યને સ્વીકાર કર્યો. (સં. ૧૨૯૭-૮) ત્યારપછી–સાત કુવ્યસન એટલે હિંસા, માંસ, જુગાર, વેશ્યાગમન, પરસ્ત્રીસેવન, મદિરા અને ઉઠાવગિરીને હમેશને માટે ત્યાગ કર્યો. પોતાના રાજ્યમાં અમારિપટ વગડાવ્યો, જુગાર સર્વથા બંધ કરાવ્યું તથા અપત્રિયાનું ધન રાજા ભે એવો કાયદો હતો તે રદ કર્યો અને અપુત્રિયાનું ધન લેવાનું બંધ કર્યું. (સં. ૧૨૯૮ થી ૧ર૧ર) સોમનાથ પાટણમાં સેમેશ્વરના મંદિરને છ ૧ ટૂતિજ્ઞાત: કમાવાને રુવારનવાવતારવર્જિન : - मकर्मकमपादुर्भावविशारद :, नयपथप्रस्थानसार्थाधिप:, य : कृतयग संपत्य. વતાત્ વડનગર કિલ્લાની પ્રશસ્તિ સ્ત્રો ૪ ૨૬. વિજયવહાલુમ છે ગંડ ભાવબૃહસ્પતિની પ્રશસ્તિ શ્લોક ૧૧ વૌટુઢાપકુમ, વિચારવતુરાજ ! અભિનવસિદ્ધરાજ જયંતસિંહનું તામ્રપત્ર જૈોરક્ષામ: કિમ રામમુ ખ્ય છે. શ્રીધરની પ્રશસ્તિ લેક ૧૯.) ૨ આ સાલવારી તે સમયની બિન સિન્સ ઘટનાઓના વર્ષે મેળવીને તૈયાર કરવામાં આવી છે. શિલાલેખેથી પુરવાર થાય છે કે સં. ૧૨૮ લગ અગમાં મહાન કુમારપાળ અમારિ રેઢી પ્રવર્તાવી હતી, એટલે તે અરસામાં તેણે સાત કુવ્યસનને ત્યાગ કર્યો હતે. કન્યસનના ભાગમાં માંસત્યાગની પ્રતિજ્ઞા આવી જ જાય છે. કુમારપાળે સેમેશ્વરના મંદિરના જીર્ણોદ્ધારને અંગે બે માસ સુધી માંસ ડયું છે, એ ત્યાગ આ સાત વ્યસનની પ્રતિજ્ઞા પહેલાં છે એ હિસાબે આ માંસાહની પ્રતિજ્ઞાની સાલ સં. ૧૨૦૮ પહેલાં આવશે અને ત્યારપછી સેમેયર મંદિરની તે યાત્રાની છાલ સં: ર૦૧-૧૧ અ.વશે પ્રબ ધ ચિંતામણિમાં તો મ. કામારપાલે. સેમેશ્વરના મંદિરમાં જ માંસ મદિરાનો ત્યાગ કરવાનો લેખ છે. એટલે કે આ પ્રસંગ પએ જ સાત વ્યસનોનો ત્યાગ કર્યો છે. 1. સ. શ્રી હેમચંદ્રસૂરિ પહેલી વાર સિદ્ધરાજ સાથે. સોમનાય જાય છે, બીજી વારમાં કુમારપાળ મનાથ સીધે જાય છે, અને આ. શ્રી હેમચંદ્ર સૂરિ ગુંજય થઇને સોમનાથ પધારે છે. આંબડે ઉદ્ધાર કરેલ શરૂ જય ૫ર આદીશ્વર મંદિરની આ જ અરસામાં પ્રતિષ્ઠા થાય છે. અને આચાર્યશ્રી તથા કુમારપાળની, અપ્રસિદ્ધ શત્રુંજય તથા ગિરનારની યાત્રા સં. ૧૨૨૩ ના અરસામાં મન લે છે. આ બધી વાતને ધ્યાનમાં લેતાં સેમનાથના મંદિરને માટે મેં જે ઉપર સાલ આપી છે તે વ્યાજબી લાગે છે તે સમયના શિલાલેખ મળતો નથી, માટે વિદ્વાન એ આ વિશેષમાં ઊંડા પેહ કરવાની જરૂર છે. આ કાયદાને અંગે દત્તક લેવાને દેશાચાર હતે આ કાયદા રદ થવાથી ગુજરાતમાં દત્તક લેવાનું ઓછું થઈ ગયું છે. ક સ શ્રી હેમચંદ્રસૂરિના ઉપદેશથી . મારપાળે અપત્રિયાનું પન લેવાનું બંધ કર્યું અને જગદ્ ગુરૂ શ્રી હીરવિજયસૂરિજીના પદેથી મેગલ સમાહ અકબરે જજિયા વેરા માફ કર્યો. ગુજરાતના રાજનૈતિક ઇતિહાસની આ મહાકાળી For Private & Personal Use Only Jain Educationa l www.jainelibrary.org
SR No.521545
Book TitleJain Satyaprakash 1939 04 SrNo 45
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1939
Total Pages52
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size1009 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy