SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ મહારાજા કુમારપાળ [ ૯] देवः सोथ कुमारपालनृपतिः श्रीराज्यचूडाम(२१)णि : .....નવિન રિરિતિ શાસ: માથા / ર ા માનનવાજ્ઞદશે ક્ષિણિયાળા, श्योतल्लोहिततर्प(२२)णा दमदयञ्चण्डीभूजस्थापिनीं। द्वारालंबितमालवेश्वरशिरःप न यश्चाहरल्लीलापंकजसंग्रहव्यसनिनी चौलुक्यराजान्धयः ॥ १५ ॥ (२३) शुद्धाचारनवावतारतरणिः संधर्मकर्मकमप्रादुर्भाव विशारदो नयपथप्रस्थानसार्थाधिपः ॥ સઃ સત્યવસાયન (૪)તપુ રોજીંથર मन्ये संहरति स्म भूमिवलय कालव्यवस्थामपि ॥ १६ ॥ नष्टोदीच्यनराधिपो जितसितच्छन्नैः प्रसनोज्वलः । छिन्नप्राच्यनरेन्द्रमालिकमलैः प्रौष्यत्फलयोतितछायादूरमवर्द्धयग्निज(२६)कुले यस्य प्रतापमः (१७) आचारः किल तस्य रक्षणविधिर्विघ्नेशनि शितप्रत्यूहस्य फलावलोकिशकुनझानस्य मंत्राषयः । (२७) देवीमंडलखंडिताखिलरिपोर्यु िविनोदोत्सवः श्रीसोमेश्वरदत्तराज्यविभवस्याडंबरं वाहिनी ॥ १८॥ સારાંશ-રાજ કુમારપાલ દેવે ઈશ્વરની આજ્ઞાથી પૃથ્વીને ઉદ્ધાર કર્યો. પ્રભાવ શાળી હરિ અવતર્યો છે એવો ખ્યાલ જનતાને કરાવ્યો. અર્ણોરાજ તથા માલવેશ્વરને હરાવ્યા. શુદ્ધાચાર અને સદ્ધર્મ પ્રવર્તાવ્યો. ન્યાયમાર્ગમાં પ્રસ્થાન કર્યું. કલિયુગને હાંકી કાઢયે અને કૃત યુગ પ્રવર્તાવ્યો. ઉત્તર તથા પૂર્વના રાજાઓને છતી પ્રતાપ વધાર્યો. ઈશ્વર જેને રાજ્ય આપે છે, ગણપતિ જેનું રક્ષણ કરે છે, દેવીઓ જેના શત્રુઓને વિનાશ કરે છે અને શકુનજ્ઞાન જેને પ્રત્યક્ષ છે, એ કુમારપાળરાજાને સેના, રક્ષણ સામગ્રી, યુક્રિયા, અને મંત્રજાપ તે દેખાવ માત્ર છે. અર્થાત્ કુમારપાળ મહારાજા દરેક રીતે મહાન પુણ્યશાલી છે, ઉદયશીલ છે. (સં. ૧૨૦૮). ૫. સં. ૧૨૦ના લગભગ નાડેલવાસી પરવાડ શુભંકરના પુત્ર પુલિગ-સાહિકની વિનંતીથી શેવધર્મી મહારાણી ગિરજાદેવીએ ૧૧, ૧૪, ૧૫ અને ૦))ની અમારી ૧ આ લેખથી માની શકાય છે કે કુમારપાલે સ૦ ૧૨૮ પૂવે, સાત શ્વસનના ત્યાગ પહેલાં સ્ત્રી સંગ કરે નહિ અને મઘમાંસ ખાવું નહિ એવી પ્રતિજ્ઞા કરી, (જુઓ મુ પ્રા પૃષ્ટ ૧૯૪), સેમેશ્વરના મંદિરને જીર્ણોદ્ધાર ચાલુ કર્યો અને આશર સં. ૧૨માં ત્યાંની પહેલી યાત્રા કરી ત્યારપછી મંત્રી આંબડે સં. ૧૬-૧માં શરુંજય તીર્થના આદીશ્વના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો અને સં૦ ૧૨૫માં સાલિવાહન વગેરેએ ગિરનારના નેમિશ્વર મંદિરને જીર્ણોદ્ધાર કરાવ્યો. મહાશની કુમારપાલે સં ૧૨૦૮ના અરસામાં અમારી પ્રવર્તાવી તેની સાક્ષી, રાણી ગિરિજા દેવ તથા મહારાજા આહાદેવના સં. ૧૨૮-૧૨૦લ્લા શિલાલેખ પણ પર છે. Internમોહરાજપરા નાટામાં મહિને ૧૨ વર્ષને વનવાસ સૂચવે છે ત્યાં ૨૨ વર્ષ ને. www.jainelibrary.org
SR No.521545
Book TitleJain Satyaprakash 1939 04 SrNo 45
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1939
Total Pages52
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size1009 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy