SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ [૫૨] શ્રી જન સત્ય પ્રકાશ [વર્ષ : ૧. અાજે જન સાધુઓનું અપમાન કર્યું. કુમારપાળે તેને યોગ્ય દંડ કર્યો. (ગ. પ્રા. ઇ. પૃ. ૧૮૭ ટિપણ) ૨. જિનમંદિરમાં પૂજા માટે જોઈતા ઉત્તરાસંગને અંગે સાંભરના રાજા સાથે યુદ્ધ થયું. (ગુ. મા. ઇ. ૫. ૧૯૧) ૩. સીસદણીને પ્રસંગ કપિત જ છે, છતાં ય કલ્પનાને ખાતર સાચે માનીએ તે તેના આધારે કુમારપાળનું અંતઃપુર જેનધર્મી હતું. (ગુ. પ્રા. ઈ. યુ. ૧૯૩) ૪. ગુ. કુમારપાળે હેમચંદ્રાચાર્યનું અપમાન કરનાર બ્રાહ્મણને સજા પણું કરી હતી. (ગ. પ્ર. ઈ. પૃ. ૨૦૦) ૫. હેમચંદ્રાચાર્યની નિંદા બદલ પં, વામરાશિનો દંડ કર્યો, પણ તેણે ભૂલ સુધારી લીધી એટલે વર્ષાસન બાંધી આપ્યું. (ગુ. પ્રા. ઇ. યુ. ર૦૦) વાસ્તવિક રીતે આ દંડ સોમનાથ પાટણના પાર્શ્વ મંદિર નામે કુમારવિહારની આશાતનાના કારણે થયો હશે એમ લાગે છે. ૬. હેમચંદ્રાચાર્યનું અપમાન કરવાના કારણે સોમનાથ પાટણના સોમેશ્વર મંદિરના મંહત (પૂજારી)ને બરતરફ કર્યો પરંતુ તેણે માફી માગી એટલે તેને પુનઃ અસલ સ્થાન પર સ્થા . (ગુ. પ્રા. ઈ. પૃ. ૨૦૦). આ દરેક પ્રમાણે ગુ. કુમારપાળ ક સત્ર આ૦ શ્રી હેમચંદ્રસૂરિના અનન્ય ઉપાસક હતે એ વાતને પુરવાર કરે છે. ગુ. અજયપાળનું વલણ પણે કુમારપાળને પરમહંત માનવાના પક્ષમાં છે. ગુ. અજયપાળે સા બનતાં જ જને પર કેર વર્તાવ્યો, જૈન મુનિઓ તથા શ્રાવકોને ઘાત કરાવ્યો, ગુ. કુમારપાળે બંધાવેલ જૈન દહેરાસરે તેડી નાખ્યાં, આ વખતે સંભવતઃ પરમહંત કુમારપાળના નામવાલા શિલાલેખો પણ નાશ થયો હશે, પાછળથી આભડ શ્રાવકે સીલ નામના ભાંડને ધનથી ખુશી કરી તેના મારફતે દેરસને વિનાશ થતું અટકાવ્યો. સેલે ગોઠવી રાખેલ યુક્તિ પ્રમાણે પિતાની હૈયાતીમાં પિતાના દેવમંદિરને તોડતા પુત્રને ગુ. અજયપાળની સમક્ષ ખુબ ડાર્યા, અને કહ્યું કે-“બુ. અજયપાળદેવે તે કુમારપાળના ભરણ પછી તેનાં ધર્મસ્થાનો નાશ કર્યો, જ્યારે તમે તે મારા જીવતાં-મારાં ધર્મસ્થાનને નાશ કરે છેમાટે તમે આ નરેશ્વર ૧ આ વાત જેન કે જેને કોઈ પ્રાચીન ગ્રન્થમાં મળી નથી. આ કથા પહેલપહેલાં લગભગ ૭૦૦ વર્ષ પછીની એકઝાન્ડર કિન્સ્ટોક ફાર્બસ સાહેબની ધમાં દાખલ થાય છે અને પ્રકાશિત થાય છે, આથી તેની વાસ્તવિકતામાં શંકાને પૂરો અવાશ મળે છે, શું કુમારપાળ આ. હેમચંદ્રસૂરિ) તથા તેમના ધર્મમાં કે રંગાયે હતું તેને નિંદારૂપે જાહેર કરવું એ એનું ધ્યેય જણાય છે ૨. તે સમયે જેમાં પ્રશસ્તિ લખવાની પ્રથા ઓછી હતી. “કુમારવિહાર'ની પ્રશસ્તિઓ છે તે પણ મદિરોની સાથે વિનષ્ટ થઇ હશે, અજ્યપાલે ઉતરાવી નાખી હશે અથવા ડરથી Jain Educatioનાએ ઉતારી લીધો હશે, ધર્મસંક્રમણકાળમાં એવું બને એ સ્વભાવિક છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.521545
Book TitleJain Satyaprakash 1939 04 SrNo 45
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1939
Total Pages52
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size1009 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy