Page #1
--------------------------------------------------------------------------
________________
मैंनं जपन शासन
LI
M
urilllllll"
INST)
પુસ્તક ૨ જી. ]
જયેષ્ઠ-અષાઢ: વીર સંવત ૨૪૬૮.
[ અંક ૮-૯
પ્રકાશક :
તંત્રી : } લક્ષ્મીચંદ પ્રેમચંદ શાહ.
ભોગીલાલ સાંકળચંદ શેઠ.
Page #2
--------------------------------------------------------------------------
________________
તિથિ.
વાર.
-
૨) બુધ
| (
૬ રવિ
ઓગષ્ટ, સને ૧૯૪ર. જૈન ધર્મવિકાસ. વીર સં. ૨૪૬૮, પંચાંગ. વાર્ષિક લવાજમ.] વિષય-દર્શન. [રૂપિયા, અઢી. વદિ ૧૩ બે - અષાઢ-શ્રાવણ, વિ. સં. ૧૯૯૮. સુદિ ૪ ક્ષય, વિષય.
- લેખક.
આ પૃષ્ઠ. વિરહ-વેદના ગુરૂ ભક્ત.
૨૫૩ श्री आदिनाथ चरित्र पद्य. જૈનાચાર્ય શ્રી જ્ઞાહિદનીશી. ૨૫૪ // પીઢ કુછમ્ l
जैनाचार्य श्री विजयपनसूरीजी. - ૨૫૬ શ્રી શાંતિજિને સ્તવન. મુનિશ્રી સુશિલવિજયછે.
૨૫૭ વલમ ગળ}ર ૮
શ્રી સિદ્ધચક્રની તાત્વિક ભાવના. જૈનાચાર્ય શ્રી વિજયપઢસૂરીજી, ૨૫૮ શ્રી જિનાગમ પ્રશ્નમાલા યાને પ્રેશ્નોત્તર ક૯૫લતા. જૈનાચાર્ય શ્રી વિજયપરસુરી. ૨ ૬ ૨ “ ધમ્ય વિચાર.” ઉપાધ્યાયશ્રી સિદ્ધિમુનિજી.
૨૬૪ ૫ શનિ શાસ્ત્ર સમર માનવ ધર્મ શr સૂર્તપૂજા. મુનિશ્રી પ્રમોદવિજયજી. ૨૬ ૫ ( મન સાગરનાં મેજા
સધાણી બાપુલાલ કાળીદાસ ૩ ૬૮. - ૭ સેમ साधुओका तान्डव नृत्य. मुनिश्री कुशलविजयजी. ૨૬૯ મંગળ,
અહત દર્શન અને ઈશ્વર. મણીશકર કાળીદાસ વૈદ્યશાસ્ત્રી, ૨૭૧ - લ બુધ | | “ સજોડે સ્વાર્પણ.
સધાણી બાપુલાલ કાળીદાસ. ર૭૩ जैन साहित्यमे ग्वालीयर मुनिश्री कान्तिसागरजी. ૨૭૫ = ૨ શનિ ૮. પ્રિયદર્શિન ઉફે સંપ્રતિ. પન્યાસજી શ્રી કલ્યાણવિજયજી. २७८ કે રવિ | ભાગાકાર ગુણાકાર.
બાપુલાલ કાળીદાસ સંધાણી. ૨૮૧ - સેમ ૧૦/ રૂદન.
બાપુલાલ કાળીદાસ સધાણી. २८३ એ વહુ કેને માટે ? વડુ આરૂ.
૨૮૭ ચાતુર્માસ નિર્ણય
તત્રી સ્થાનેથી. શુક્ર ૧૪ શ્રી ભગવતી સૂત્રની વાંચના.
૨૮૪ ૩ શનિ ૧૫. અનેકાંતવાદ.
બાપુલાલ કાળીદાસ સધાગી. ૨૯૫ ૫ રવિ ૧૬. કલમનો નખરાં. શ્રીમાન ઉંધી ખોપરી.
૨૯૭ ૬સામ ૧૭. વર્તમાન સમાચાર, તંત્રી સ્થાનેથી.
૨૯૯ હમ ગળ/૧ ૮ બુધ ૧૯
વદિ ૩, ગુરૂ, શ્રી શ્રેયાંસનાથ મોક્ષદન. || સુ૯િ ૩, શનિ પન્યાસશ્રી ભાવવિજયઉછા ૯ ગુરૂ વદિ ૫, શનિ દોઢ માસનું ઘર .. - મહારાજ નિવાણ દિન.
વદિ ૭, સેમ; અનંતનાથ ચ્યવન દિન. સુદિ ૫, રવિ, મહિનાનું ઘર, શ્રી નેમિનાથ. રો રવિ ર
વદિ ૮, સંગળ, શ્રીનમિનાથ જન્મદિન. - જન્મદિન. વદિ ૯, બુધ, શ્રી કુંથુનાથ વન દિન.
સુદિ ૬, સેમ, શ્રી નેમિનાથ દીક્ષા દિન.
સુદિ ૮, બુધ, શ્રી પાશ્વનાથ મેક્ષ દિન. ૪મંગળ ર૫ વદિ ૧૦, ગુરૂ શ્રી રોહિણી દિન
સુદિ ૧૫, બુધ, શ્રી મુનિસુવ્રતસ્વામી 'પણે બુધ ર૬ સુદિ ૨, શુક્ર, શ્રી સુમતિનાથ અવનદિન ||
- ચ્યવન દિન.એાગ ૩૧
દ્વારા-વિજયનીતિસૂરિ જૈન પુસ્તકાલય, ગાંધીરોડ, અમદાવાદ.
» )
هه مم ه م م ه
$
_જેમ ગળ ૧૧
૨૮૪
२८९
م ه ) عی
Page #3
--------------------------------------------------------------------------
________________
જનધર્મવિકાસ.
પુસ્તક રજું. દ્વિતીય જેઠ, સં. ૧૯૮. અંક ૮ મે.
“વિરહ વેદના”
રચયિતા. ગુરભક્ત. વિરહ વ્યથા ન ખમાય ગુરૂજીની, વિરહ વ્યથા ન ખમાય, જગ સી ભરમાં દવજ ફરકાવ્ય, કરી શાસન કામ અપાર, ગુરૂજી. ૧ યતીઓમાં શિરામણું સારા, ગુરૂ ગુણમાં ગંભીરા, નીતિ નિયમે સંયમઘારી, બ્રહ્મકેરી નવ વાડધારા ગુરૂજી. ૨ તિર્થોના જેણે ઉદ્ધાર કીધા, પરિશ્રમ વેઠી અપારા, વિવેક વિનયમાં કુશળકારી, ખામી ન રાખે લગાર. ગુરૂજી. ૩ જગ સૌ જાણે એ યોગીને, તાર્યા અનેક નરનારી, યવનોને બુજવ્યા છે જેણે, બનાવ્યા અહિંસકકારી. ગુરૂજી. ૪ જીવન એહવું ક્રીયાકાંડમાં, ખેટ પડી ગઈ ભારી, શુકલ ધ્યાનમાં રાખે ન ખામી, તરવા ભવજળ પારી. ગુરૂજી. ૫ રીતિ નીતિમાં એ સુખદાઈ જોઈ હરખાય નરનારી,
સ્વ ઉપકારી ઐતિ આનંદી, રાખે ન ખામી લગારી. ગુરૂજી. ૬ રહેણી કહેણી પર ઉપગારી, ભવીને આનંદકારી, જીવન સફળ કર્યું જન્મજ ધારી, થઈ સંધ સકળ સરદારી. ગુરૂજી. ૭ અમર કર્યું જેણે નામ પિતાનું, અમર પદવી લીધી, મરણપર્યત પણ શેક ન કીધા, ચિતડ ચિતડ લય લાગી. ગુરૂજી. ૮ તપ પૂરણમાં શ્રદ્ધા ભારી, જીન આણ ન લેપ લગારી, પિોષ વદી ત્રીજે સ્વર્ગે સીધાવ્યા, સંધ શકે થયો અપારી. ગુરૂજી. ૯ સંવત એગણુઠાણુકેરી, સાલ થઈ એ ગોજારી, રડતે હદયે શેક એ ભારી, દેઈ શિષ્ય સમુદાયને તાળી. ગુરૂજી. ૧૦ શિષ્ય વિદ્યા તે આંસુ ઢાળી, કરે હદય કેયાં જઈખાલી, પ્રભાતે નમીએ નીતિ સુરીને જાયે સંતાપ સૌ ભાગી. ગુરૂછ. ૧૧
Page #4
--------------------------------------------------------------------------
________________
૨૫૪
જનધર્મ વિકાસ,
A
॥ श्री आदिनाथ चरित्र पद्य ॥
(जैनाचार्य श्री जियसिंहसूरीजी तरफथी मळेलु)
( मतis ५४ २०७ थी मनुसधान) जिन मंदिर से आयकर, आया निजहनिवास । वहां तेज लावन्य युत, मिली देवी एक खास ॥ सुन्दरताकी रवान, मुखद्युती चमके चंद्र सम । कहां लगी करहुं बरवान, उपमा युत वह सुन्दरी॥ करती दिलसे सेव, ललितांग क्रीड़ा करे ।
आवन जाने देव, उठ सन्माने प्रेम युत ॥ बहुत समय बीता इहि भांति, स्वयं प्रभा कर आयुष जाती। ललितदेव तब अति दुख पावा, प्रिया देख मूर्छित हो जावा ॥ क्षण भर में पुनि मूर्छा भागी, रुदन करत बिरहा कुल भागी। बन उपवन सब लागत नीके, नन्दन बन निरखत मन चीके ॥ हाय प्रिया गुण सुन्दर खानी, मम प्रीती तुम नहीं पिछानी । करत विलाप फिरत वह देवा, स्वयं प्रभा मय सब जग जेवा ॥ हाय प्रिया मैं कब तुम पाऊं, तुम बिन प्रिया न जीवन चाहूं।
इधर स्वयंबुद्ध मंत्री को, हृदय जगा वेराग्य । दिक्षाली तब तुरतहीं, धन्य मंत्रीवर भाग्य ॥ सिद्धाचार्य आचार्य, दिक्षादीनी आनकर।
काटा भवदधि जाल, सहज कृपाल गुरुवर ।। साधू धर्म पाला बहु काला, अत देवगति हुआ देवाला ॥ नाम मया तेहि का द्रढ़ धर्मा, महा तेज गुण अति शुभ कर्मा । कर विहार आवा तेहि ठामा, जहां ललित विलपत मन कामा॥ देख पूर्व कर प्राती उपजी, ललितदेव सन पूछत कलपी। कहहु दैव क्यों विलपत कानन, तुमहीं विलोक दशा दुख तामन ॥ तबहिं ललित सब कथा सुर्नाई, स्वयं प्रभाकर बात बताई। सुनत सुधर्म बहुत सम भावा, कामी ललित एक नही भावा ।
Page #5
--------------------------------------------------------------------------
________________
u
આદિનાથ ચરિત્ર तब बोला द्रढ़ धर्म सुजाना, अवधि ज्ञानसे मैं सब जाना। शांत होय सब सुनहु हवाला, धातकी नाम खंड एक वाळा ॥ ते खंड नंदी ग्राम सुहावा, तेहि पुर नागिल अति दुख पावा । महा दळिद्र मिहनत अति करता, फिरहीं भाग्य वस भूखे मरता ॥ नाग श्री हे जिसकी नारी, महा मूर्ख पति दुख देणारी। वेगवेग षढ कन्या जाइ, शाह रुप अति निन्दा दाइ ॥ बहुत अहार करे सब कोई, नागिल घर बरकत नहीं होई। नाग श्री पुनि गर्भा होई, तासे नागिलचिंतत होइ॥ कोन जन्म कर उपजा पापा, ते प्रभाव मन हो संतापा। कुलक्षणी कन्या सब होइ, तेहिसे यह मेरी गती होई॥ अबके जो कन्या हो जावे, त्याग भवन जाऊं मर जावे। इहि विधि चिन्ता नागिल करता, कलपत उदर हमेशा भरता ॥ नागिल घर पुनि कन्या जाइ, सुन नागिल सबहि छिटकाई। चला गया नागिल घर छोड़ी, ता नारी कलपत दुख दोड़ी। एक प्रसव दुख पा अति भारी, दुजोपति दुख पावत नाही। दुख दुख कन्या नाम न कीना, लोगतिनार्मा नाम धर दीना॥ नाग श्री नहीं प्रेम दुलारी, फिर भी कन्या हुइ तैयारी ।
एक समय की बात है, धनिक कुंवर के हाथ ।
मोदक को देखत भइ, लेवन दिल ललचाय ॥ पुनि माता ढिग हटकर लीना, क्रोध विवस माता कह दीना॥ जो तुमको मोदक प्रीय लागे, तो मन लाकर सुन हुँ अभागे। अंबर पर्वत पर तम जाओ, लकड़ी तोड़ बेंच कर लाओ। जली बात माता की सुनकर, रस्सीले चलदी भोजन कर। . . चली चली भूधर पर आई, केवली हुए तहां मुनिराइ ॥
करत महोत्सव देवन भारी, युगंधर मुनि महिमा उजियारी। ., आये देव सुरनर गंधर्वा, जय जय उचरत प्राणी सर्वा ॥
चकित होय देखन लगी, ज्ञान महोत्सव कार । पुनि भारी को पटक कर, आइ सभा मझार ॥
अपूर्ण.
Page #6
--------------------------------------------------------------------------
________________
જેનધર્મ વિકાસ
-
-
॥शीलकुलकम् ॥ रचयिताः-जैनाचार्य श्री विजयपद्मसूरिजी.
(itis ५४ २०८ था अनुसंधान )
॥संततिलकावृत्तम् ॥ इत्थीमहाइ ण णिएज वियारभावा । तप्फासदंसणवसेण वि होजराओ॥ भग्गम्मि दिद्विगमणे सहसा विहे।चिचक्खिसंवरण मुण्णइयं पमोया ॥६९॥ एगग्गया नियमणस्स ण काकाले । कज्ज गणारइसुहे सुविणम्मि जाए॥ दोसावहेण विहिणा पकरिज सुद्धिं । धारिज सीलहर भव्वयणाण भावं ॥७०॥
॥ आर्यावृत्तम् ॥ इत्थीए सह वत्ता-वजिजा चित्तदसणं तीए ॥ इय सीलव्वयलरका-विउलं कित्तिं लहंति सया ॥७१॥ जिणरसिकय जिणपाला-दुहपत्ता रयणदीवदेवीए ॥ सायरमसे लद्धं-सरणं दोहिं पि जख्कस्स ॥७२॥ जक्सवयणसीकारा-जिणपालो तेण पाविओ गेहं ॥ तन्वयण तजणाओ-मच्चुं जिणरस्किओ पत्तो ॥७३॥ घडणा सिरिछठेंगे-इमस्स वुत्ता महेइ जे भोए । जिणरख्कियसरिसा ते-भमंति रुहे भवसमुहे ॥७॥ संचत्तमोगसंगा-जिणपालनिहा लहेइ मुत्ति पयं ॥ सेलगपिद्विसमाणं-जिणवइवयणं मुणेअव्वं ॥५॥ जलही भवो सठाणं-णिव्वाणं दीवदेवया णारी ॥ जिणरकिया पसत्ता-जिणपाला सुग्गहिय सीला ॥७॥ तावसमिई पुराणे-कंखाए तावसीइ संदिट्ठा॥ अढगण्यरणमजले--कुसीलपरिणाम निथारो 199) बेइंदियजीवाणं-लक हत्तुम्भवो य जोणीए ॥ तम्मरणं मेहुणओ-नलीसलाया निदरिसणओ ॥८॥
Page #7
--------------------------------------------------------------------------
________________
શ્રી શાનિજિન-સ્તવન. અઝહરૂદુ-કણાદ સીદ્દનીવિલા નવા , जीवंति य प्पणासो-पढमवयस्सेव मण्णेसि ॥७९॥ वयह ण सच्चं कामी-तित्थयरादत्तगाहगो हवए ॥ मुच्छाइ स्थीसंगो-परिग्गहो सा कहेइ सुयं ॥८॥ एवं णच्चा गहिय-विजया विजएहि सीलमप्पहियं ।। नरकामद्वगुणं तं--धरेइ रामा असंतुट्ठा ॥८॥ अमरफलं पासित्ता-चाई जाओ विराइभतुहरी ॥ सुयजासाइयवयणो-जाओ विप्पो वि चारित्ती ॥८२॥ पज्जोयणदुरणी--संजाया गहियसीलचारिता ॥ रामंगासुहबुद्धी-विहडेइ . कुसील परिणामं ॥८३॥ गम्भविणिग्गइपीडा-चिंताए भोगवासणा विलओ ॥ सीहाइदुहन्भहिय-दुरुकं रमणीपरिचयस्स ॥४४॥
શ્રી શાંતિજિન સ્તવન, " ( રચયિતા. મુનિશ્રી સુશીલવિજયજી.)
- રાગ કાંણી-દીપચંદી તાલ [અબકી કિ હમારી, લાજ રાખે ગિરિધારી એ રાગમાં)
શાંતિ દેવ સુખદાઈ, સેવ કરે તુમ ભાઈ, સેવે સુર નર નારી સર્વે, દિલવર કે દિલ લાઈ; પૂરે મન વાંછિત ભક્ત કે, દેવે નિજ ઠકુરાઈ
ન રહે સબ દિન ફાઈ. શાંતિ(૧ ચાર ગતિમે જોને આનેકા, સર્વથા હે બંધ થઈ આતમ સાથ લગત સબ કર્મો, સર્વથા હે દૂર થાઈ : *
આત્મા શુદ્ધ બન જાઈ. શાંતિ(૨) શાંતિ શરણ નિશદિન પાકે, પા સિદ્ધશિલા ભાઈ 'નેમિલાવય સૂરીશ્વર કા, શ્રી દક્ષ સુશીલે આઈ
સદા સેવે શાંતિ સાંઈ. શાંતિ. (૩)
.
Page #8
--------------------------------------------------------------------------
________________
જૈનધર્મ વિકાસ
શ્રીસિદ્ધચક્રની તાત્વિક ભાવના.
લેખક. જૈનાચાર્ય શ્રી વિજયપધરિ.
(ગતાંક પૃષ્ઠ ૨૧૧ થી અનુસંધાન) જે અતિશય વાળી વાણીથી પ્રભુજી અનેક જીવોને બેધ પમાડે છે તે વાણીના પાંત્રીશ ગુણે આ પ્રમાણે જાણવા ૧ સંસ્કાર–પ્રભુજી જે ભાષામાં દેશના આપે છે, તેમાં સર્વ ભાષાઓના સંપૂર્ણ લક્ષણે ઘટી શકે છે જે ઉદાત્તપણું-પ્રભુજી ઉંચે સ્વરે દેશના આપે છે. નહિ તે સમવસરણમાં બેઠેલા સર્વ જી કેવી રીતે સાંભળી શકે? ૩ ગંભીર શબ્દ-પ્રભુની વાણી મેઘના જેવી ગંભીર હોય છે. ૪ ઉપચારે પેતપણું–પ્રભુની વાણી ગામડીયાની ભાષા જેવી ન હોય. ૫ અનુનાદિપણું પ્રભુની વાણી પડછદા સહિત છે. ૬ દક્ષિણપણું–પ્રભુવાણી સરલ હેય છે ૭ ઉપનીત રાગપણું–પ્રભુની વાણી માલકેશ વિગેરે રાગ સહિત હોય છે અથવા સર્વે શ્રોતાઓ એમ માને છે કે આ ભગવાન મને ઉદ્દેશીનેજ ઉપદેશ આપે છે શબ્દને અનુસરતા આ સાત ગુણો બતાવ્યા હવે અર્થની અપેક્ષાએ બાકીના ૨૮ ગુણો છે તે આ પ્રમાણે ૮ મહાર્થપણું–પ્રભુજી સમર્થવાદી પણ જેમાંથી દૂષણ ન કાઢી શકે એવા મજબૂત અર્થને કહે છે ૯ અવ્યાહત પૂર્વપરપણું–-પ્રભુજી આજુબાજુના વાકયની સાથે વિરોધ ન આવે તેવી રીતે અર્થ સમજાવે છે ૧૦ શિષ્ટપણું-સર્વે શ્રોતાઓ એમ સમજે છે કે આ અપૂર્વ અર્થ શિષ્ટ પુરૂષ શિવાય બીજો પુરૂષ સમજાવી શકે જ નહિ. ૧૧ સંદેહ રહિતપણું-પ્રભુજી એ સ્પષ્ટ અર્થ સમજાવે છે કે જેથી શ્રોતાઓને તે ચાલુ વાત સંબંધી કાંઈ પણ પૂછવાનું બાકી રહેજ નહિ ૧૨ બીજાના ઉત્તરને દૂર કરવુંપ્રભુજી અર્થની વ્યાખ્યા એવી સ્પષ્ટ કરે છે કે, જે સુણીને પ્રખરવાદી પણ દૂષણ તે કયાંથીજ કાઢે, પણ આનન્દથી મસ્તકને ધુણાવે છે. ૧૩ હૃદયગ્રાહિમણુંપ્રભુજીની વાણી શ્રોતાઓના મનને આનન્દ ઉપજાવે છે. તેના સાંભળનારા સૂક્ષ્મ પદાર્થોના પણ સ્વરૂપને હર્ષથી સમજી શકે છે. ૧૪ દેશ કાલને અનુસરવાપણુંપ્રભુજીની વાણી દેશ તથા કાલને અનુસરતી હોય છે ૧૫ તત્ત્વને અનુસરવાપણું-પ્રભુની વાણી ચાલતી વાતને અનુસરતી હોય છે. ૧૬ અપ્રકીર્ણ પ્રસુતપણું–પ્રભુજી વાણી ચાલુ વાતના સંબંધને અનુસરતી અને અગ્ય વિસ્તાર વિનાની એટલે ઉચિત પ્રમાણુવાલી હોય છે ૧૭ અન્ય પ્રગૃહીતપણું–પ્રભુજીની વાણી આજુબાજુના પદની સાથે અને વાક્યોની સાથે સંબંધ રાખનારી હોય છે. ૧૮ અભિજાતપણું-પ્રભુજીની વાણી જે અર્થ જેવી રીતે જણાવવું જોઈએ તે અર્થને તેવી રીતે જણાવનારી હોય છે. ૧૯ અતિ સ્નિગ્ધ મધુરપણું-પ્રભુની
Page #9
--------------------------------------------------------------------------
________________
સિદ્ધચક્રની તાત્વિક ભાવના
૨૯.
વાણી અમૃત અને ગાળ વિગેરે સુખકારિ પદાર્થો કરતાં પણ વધારે સુખને ઉપજાવનારી હોય છે ૨૦ અપર મર્મવેધીપણું–પ્રભુજીની વાણી બીજાના મર્મને (ગુપ્ત વાતને, રહસ્યને) નહિ પ્રકટ કરનારી હોય છે ૨૧ અર્થ અને ધર્મથી સહિતપણું પ્રભુની વાણી વસ્તુના અર્થ અને ધર્મને અનુસરતી હોય છે. ૨૨ ઉદારપણું-પ્રભુની વાણું ઉત્તમ અર્થને કહેનારી, અથવા શબ્દની ઉત્તમ રચનાથી મનોહર હોય છે. ૨૩ પરનિંદા અને આ કર્ષથી રહિતપણું–પ્રભુની વાણું એવી છે કે જેમાં બીજાની નિંદા અને પિતાના વખાણ આવતાં નથી ૨૪ ગ્લાઘાને પામવાપણું–જે જે જે પ્રભુની વાણી સાંભળે છે, તે તે સર્વે જીવે પ્રભુજીની વાણીને વખાણે છે. કારણકે ઉપર જણાવેલા તમામ ગુણો તેમાં રહેલા છે. ૨૫ દેષ રહિતપણું પ્રભુની વાણું એવી છે કે જેમાં કારક કાલ વચન વિગેરેના ફેરફાર થવા રૂપ વચનના દે બીલકુલ હતાં નથી ર૬ અછિન્ન કૌતૂહલને ઉપજાવવાપણું–વાણુને સાંભળનારા તમામ જીવો આશ્ચર્ય પામી પ્રભુજીની પ્રશંસા કરે છે. ૨૭ અદ્ભતપણું–પ્રભુજી ઘણું ઉતાવળથી અર્થને સમજાવતા નથી ૨૮ વિલમ્બ રહિતપણું–બહુ ધીમે પણ અર્થને સમજાવતા નથી એટલે ઘણી ઉતાવળ અને ધીમાશ વિના શ્રોતાઓને બંધ થાય તેવી રીતે અર્થને સમજાવે છે. ૨૯ વિભ્રમ વિગેરેથી રહિતપણું–પ્રભુજી ભાંતિ ભય ક્રોધ વિગેરે મનના તેનો ત્યાગ કરીને અથવા બીજાના તે દે દૂર થાય તેવી રીતે અર્થને સમજાવે છે. ૩૦ વિચિત્રપણું–પ્રભુજીની વાણી પદાર્થોના વિવિધ
સ્વરૂપને સમજાવનારી અથવા અનેક જાતિના છાને (દેવાદિને) બંધ પમાડનારી છે. ૩૧ અહિત વિશેષપણું–ગણુધરાદિની વાણું કરતાં પ્રભુજીની વાણી અલૌકિક અને ઘણીજ ઉત્તમ છે ૩૨ સાકારપણું-પ્રભુની વાણી એવી હોય છે. કે જેમાં ગોઠવાયેલા પદે તથા વાકયો જુદા જુદા સ્પષ્ટ અર્થને સમજાવનારા હોય છે. ૩૩ સત્વ પરિગૃહીતપણું–પ્રભુજીની વાણી શ્રોતાઓની કાયરતાને નાશ કરનારી હોય છે. એટલે કર્મ શત્રુને હણવા શૂરવીર બનાવે છે ૩૪ પરિશ્રમ રહિતપણું—અખ્ખલિત ધારા બદ્ધ ઘણા ટાઈમ સુધી દેશના આપવા છતાં પણ પ્રભુને લગાર પણ થાક લાગતું નથી ૩પ વ્યવછંદ રહિતપણું–કહેવાનું શરૂ કરેલું પદાર્થ સ્વરૂપ પૂરું થાય ત્યાં સુધી અવિચ્છિન્ન ધારાએ પ્રભુજી સમજાવે છે. એ પ્રમાણે સત્ય વચનના પાંત્રીશ ગુણે સમવાયાંગ સૂત્રને અનુસારે જણાવ્યા અહીં બીજા અતિશયનું સ્વરૂપ પૂરું થાય છે ૩ અરિહંત પ્રભુના મસ્તકની પાછળ બાર સૂર્યના બિબાની જેટલી કાંતિ હોય, તેના કરતાં પણ અધિક દે દીપ્યમાન અને મનુષ્યને સુંદર લાગે તેવું ભામંડલ એટલે કાંતિના સમૂહને ઉદ્યોત (પ્રકાશ) પ્રસરેલો હોય છે. શ્રી વર્ધમાન દેશનામાં આ બાબત સ્પષ્ટ કહ્યું છે કે ભગવંતનું રૂપ જેનારા ભવ્ય અને પ્રભુદેવનું અતિશય તેજસ્વીપણું હોવાથી
Page #10
--------------------------------------------------------------------------
________________
રહ
જન ધર્મ વિકાસ,
સામું જોવું અત્યન્ત દુર્લભ થઈ પડે છે. તેમ ન થવા માટે તે સર્વ તેજને એકત્ર પિંડ થઈને ભામંડલરૂપે ભગવંતના મસ્તકની પાછળ રહે છે, કે જેથી પ્રભુનું દર્શન કરનારાઓ આનન્દથી પ્રભુને દેખી શકે છે. એટલે તે ન હોય તે પ્રભુજીની સામું જોઈ શકાય નહિ ૪ ભાવ દયાના અપૂર્વ ભંડાર એવા શ્રી અરિહંત મહારાજા જે જે સ્થળે વિહાર કરે, તે તે સ્થળે ૧૨૫ પેજન એટલે પાંચસે ગાઉ સુધીમાં ફેલાયેલામાં તાવ વિગેરે રોગ નાશ પામે, અને નવા રે ન ઉપજે. તેમાં ૧૨૫ જેને આ પ્રમાણે સમજવા. પૂર્વ દિશામાં ૨૫ પેજને સુધી રેગાદિ નાશ પામે. એમ ચારે દિશાના મલી ૧૦૦ અને ઉચે ૧રા સાડાબાર યેજને સુધી રેગો નાશ પામે. એ પ્રમાણે નીચે પણ તેટલા જ સુધીમાં રેગાદિને અભાવ સમજો. ૫ શ્રી અરિહંત પ્રભુના પસાયથી ઉપર જણાવેલા પાંચસો ગાઉ સુધીમાં રહેલા ર છે પણ પૂર્વભવનું વેર, અને વર્તમાન ભવનું વેર એ બંને પ્રકારનું વેર ભૂલી જઈને શાંત ચિતે અરિહંત પ્રભુની દેશના સાંભળે છે. ૬ ઉપર જણાવેલા તેટલાજ જન સુધીમાં સાત પ્રકારના ઉપદ્રવરૂપ ઇતીઓ, તથા ધાન્ય વિગેરેને બગાડી નાંખનાર તીડે સૂડા ઉંદર વિગેરે ઉપજતા નથી છ તેટલાજ જન સુધીમાં મારી મરકીને ઉપદ્રવ, તથા દુષ્ટ દેવાદિકે કરેલે પણ ઉપદ્રવ અને અકાલે મરણ, આ ત્રણ વાનાં હતાં નથી. ૮ તેટલી જ ભૂમિમાં અતિવૃષ્ટિ પણ ન હોય અતિ વૃષ્ટિ એટલે ધાન્યને કહી નાંખનાર જે નિરન્તર વરસાદ પડે, તે અતિવૃષ્ટિ કહેવાય. ૯ તેટલાજ ક્ષેત્રમાં અનાવૃષ્ટિ પણ ન હોય. પ્રશ્ન-અનાવૃષ્ટિ કેને કહીએ? ઉત્તર-સર્વથા વરસાદ ન પડે, કે જેથી ધાન્યાદિકની નીપજ ન થાય એનું નામ અનાવૃષ્ટિ કહેવાય. ૧૦ પ્રભુજીના પસાયથી તેટલાજ ક્ષેત્રમાં દુકાળ પણું પડતું નથી. ૧૧ સ્વચક અને પરચકને પણ ભય બીલકુલ હાત નથી. સ્વચક્ર ભય એટલે પિતાના રાજ્યના લશ્કરને ભય જેમકે તેફાન વિગેરે થાય. અને પરચક ભય એટલે બીજા રાજ્યની સાથે યુદ્ધ લડાઈ વિગેરેને ભય એ પ્રમાણે ઘાતિ કર્મના ક્ષયથી થયેલા ૧૧ અતિશનું સ્વરૂપ જણાવી હવે દેવએ કરેલા ૧૯ અતિસાનું સ્વરૂપ જણાવવામાં આવે છે ? અરિહંત પ્રભુ જે સ્થળે વિહાર કરે, ત્યાં આકાશમાં દેદીપ્યમાન ધમને પ્રકાશ કરનાર ધમચક આગળ ચાલે છે. ૨ આકાશમાં સફેદ ચામરે ચાલે છે. (દેવે ચામર વીંઝે છે એમ પણ અન્યત્ર કહ્યું છે) આ ચામરે તેજસ્વી રત્નજડિત સેનાની દાંડીવાલા હોય છે. અને દરેક દિશામાં પ્રભુની બંને બાજુ એકેક, એમ ચાર દિશામાં થઈને ચાર જેડી હોય છે. કેઈની પ્રેરણા વિના જ બંને બાજુ ચાલે અને પ્રભુને વિષે રૂ વિહારના ટાઈમમાં પાદપીઠ સહિત રત્નજડિત સેનાનું સિંહાસન આકાશમાં ચાલે આની રચના સિંહના આકારે હેવાથી સિંહાસન કહેવાય છે. તે
Page #11
--------------------------------------------------------------------------
________________
સિદ્ધચકની તાત્વિક ભાવના.
જાણે કમરૂપી શત્રુઓના સમૂહને બીવરાવતું ન હોય એવું દેદીપ્યમાન હોય છે ૪ વિહારના ટાઈમમાં આકાશમાં અરિહંત પ્રભુના મસ્તક ઉપર ત્રણ છત્રો રહે. આ ત્રણ છત્ર દેએ મેતીના ગુચ્છાથી ઉપરા ઉપરી ગોઠવીને શણગારેલા, સફેદ, અને જાતિની સેનાની સળીથી બનાવેલાં હોય છે, તથા ધેાળા દેવતાઈ વસ્ત્રથી વાટેલા, પ્રફુલ્લિત કુંદ નામના સફેદ પુષ્પોની માલાઓથી શોભાયમાન હોય છે એ દેખીને લેકે એમ સમજે છે કે આજ પ્રભુ પરમેશ્વર છે. ચારે દિશાના મળી ૧૨ છત્રે જાણવા. ૫ આકાશમાં દેએ રત્નને બનાવેલે ધર્મ વિજ પ્રભુની આગળ ચાલે છે. બધા ધ્વજોની અપેક્ષાએ આ ધ્વજ ઘણે ભેટે હેવાથી આનું બીજું નામ ઇંદ્ર ધ્વજ કહેવાય છે આ ધમચક વિગેરે પાંચ પદાર્થો જ્યાં જ્યાં અરિહંત મહારાજા વિહાર કરે, ત્યાં ત્યાં આકાશમાં ચાલે છે. અને જ્યાં જ્યાં અરિહંત પ્રભુ બેસે, ત્યાં ત્યાં ગ્યતાનુસારે ઉપયોગમાં આવે છે. એટલે ધર્મચક્ર તથા ધર્મધ્વજ આ બે સિંહાસનના આગળના ભાગમાં રહે છે, અને પાદપીઠ પગ નીચે રહે છે. સિંહાસન ઉપર અરિહંત પ્રભુ બેસે છે. ચામરો વીંઝાય છે, અને છત્રો મસ્તક ઉપર રહે છે. ૬ દે માખણના જેવા કમળ (સુંવાળા, લીસા) નવ કમલે રચે છે. તેમાં બે કમલ ઉપર અરિહંત પ્રભુ પિતાના બે પગ રાખીને ચાલે છે. બાકીના સાત કમલે પ્રભુની પાછળ રહે છે, તેમાંથી બે બે કમલો કમસર પ્રભુની આગળ દેવતાઈ પ્રભાવથી આવ્યા કરે છે. ૭ અરિહંત પ્રભુના સમવસરણની ફરતા દેએ રચેલા ત્રણ ગઢ હાય છે ૧ મણિને ૨ સેનાને રૂ રૂપાને તે ત્રણમાંને પહેલો રત્નમય ગઢ માનિક દેવ બનાવે છે. બીજે વચલે ગઢ તિષી દેવો બનાવે છે. ત્રીજો હારને ગઢ ભુવનપતિ દેવ બનાવે છે. ૮ અરિહંત પ્રભુ જ્યારે સમવસરણમાં સિંહાસન ઉપર બીરાજે, ત્યારે પ્રભુનું મુખ ચારે દિશામાં દેખાય છે. તેમાં પૂર્વ દિશામાં તે સાક્ષાત્ પ્રભુ પોતેજ બેસે છે. બાકીની ત્રણ દિશામાં દેવ પ્રભુના જેવાજ ત્રણ બિંબ બનાવી સ્થાપન કરે છે. આ ત્રણ બિંબ બનાવવાનું કારણ એ છે કે તે ત્રણ દિશાઓમાં બેઠેલા દેવ વિગેરેને એવું જ લાગે કે અરિહંત પ્રભુ પિતેજ અમારી સામે બેસીને અમને દેશના આપે છે.” જ્યાં જ્યાં અરિહંત પ્રભુ સ્થિતિ કરે છે, તે તે સ્થળે પ્રભુજીની ઉપર દેવો અશોક તરૂ રચે છે. આ અશોક વૃક્ષની રચન પ્રભુના શરીરની ઉંચાઈથી ૧૨ ગુણી સમજવી. એમ શ્રી કષભદેવથી માંડી ત્રેવીશમાં પાર્શ્વનાથ સુધીના ત્રેવીશ તીર્થકરોના સંબંધમાં પ્રભુના શરીરથી બાર ગુણો અશોક વૃક્ષ સમજે. પ્રભુ મહાવીર મહારાજાની ઉપરના અશેક વૃક્ષનું પ્રમાણ બત્રીશ ધનુષ્યનું સમજવું.
(અપૂર્ણ
Page #12
--------------------------------------------------------------------------
________________
૨૨
-
જૈન ધર્મ વિકાસ..
શ્રી જૈનાગમ પ્રશ્નમાલા યાને પ્રકાર કેલ્પલતા.
લેખક-વિજયપદ્ધસરિજી.
(ગતાંક પૃષ્ઠ ૨૨૪ થી અનુસંધાન) પ્રશ્ન-પ્રભુશ્રી તીર્થંકર દેવની દેશના સાંભળવામાં કે વિધિ જાળવે જોઈએ ?
ઉત્તર-મહાસગુણિ શ્રી ગુરૂમહારાજ જ્યારે પ્રભુની દેશના સંભળાવવાને ચાહે, ત્યારે શરૂઆતમાં પ્રમાદિ જેને સાવચેત કરવા આ પ્રમાણે હિતકારિણી શીખામણ આપે છે–હે ભવ્ય છે? જે માનવ ભવની દુર્લભતા શ્રી જૈનેજાગમાં (૧) ભજન (૨) પાસા (૩) ધાન્ય (8) જુગાર વગેરે દશ દષ્ટાંત થી જણાવી છે. તે માનવ ભવને પ્રબલ પુણ્યોદયે તમે પામ્યા છે. તેમાં પણ પુણ્યશાલિ ભવ્ય ઉત્તમ આર્યક્ષેત્રમાં જન્મ પામે છે. અને નિમલ શ્રદ્ધા જ્ઞાન ચારિત્રની સેવા તથા નિર્દોષ પ્રભુશ્રી અરિહંત દેવ અને કંચનકામિનીના ત્યાગ મહાતિ, ધમા, ધર્મ પરાયણ, ધર્મોપદેશક, શ્રી ગુરૂ મહારાજ, તથા શ્રી જિનેશ્વર દેવભાષિત શ્રી જિન ધર્મની આરાધના કરે છે. મહાભાગ્યાના ઉદયે આર્ય ક્ષેત્રાદિ સામગ્રીને તમે પામ્યા છે, તેને સફલ કરવા માટે પ્રભુશ્રી મહાવીરદેવની નિર્મલ દેશના આ રીતે જરૂર દરરોજ સાંભળવી જોઈએ. દેશના સાંભળતી વખતે બન્ને હાથ જોડીને ગુરૂ મહારાજની સામે નજર રાખવી, નિદ્રા વિકથાને પરિહાર (ત્યાગ) કરે. ભક્તિ બહુમાન ધારણ કરીને મન, વચન કાયાની એકાગ્રતા ધારણ કરવી જે ત્રણે ગની એકાગ્રતા હોય, તેજ દેશના સાંભળવામાં અપૂર્વ આનંદ આવે છે. જેવી રીતે તંબૂ વગાડતાં ત્રણે તાર સીધા વાગતા હોય. તે જ સાંભળનારને તંબૂરાને સૂર અનહદ આનંદ આપે છે તેવી રીતે દેશના સાંભળતાં પણ વેગની એકાગ્રતા હોય, તે અપૂર્વ આનંદને અનુભવ થાય છે. આ વિધિએ દેશના સાંભળતાં આસન્નસિદ્ધિક છે આનંદપૂર્વક સાર ગ્રહણ કરીને મેક્ષમાર્ગને સાધીને આત્મ કલ્યાણ કરે છે.
૫ પ્રશ્ન-શાસ્ત્ર રચના કરતાં શરૂઆતમાં મંગલ કરવામાં આવે છે, તે મંગલનું સ્વરૂપ શું? તથા તેનું રહસ્ય શું?
ઉત્તર-હિતને કરનારી જે પ્રવૃત્તિ તે મંગલ કહેવાય, અથવા સંસારને ઘટાડનારી જે પ્રવૃત્તિ તે મંગલ કહેવાય. તેના ત્રણ ભેદ આ પ્રમાણે જાણવા (૧). નમસ્કારાત્મક મંગલ (૨) આશીર્વાદાત્મક મંગલ (૩) વસ્તુ નિર્દેશાત્મક મંગલ શ્રીવિશેષાવશ્યકાદિ ગ્રંથમાં મંગલની બીના વિસ્તારથી જણાવી છે. શિષ્ટ પુરૂ
ને એ આચાર હોય છે કે કેઈ પણ માંગલિક કાર્યની શરૂઆત કરતાં પહેલાં મંગલાચરણ જરૂર કરવું જોઈએ. જ્યારે હૃદયમાં ઉત્તમ વિચાર ધારા બદ્ધ પ્રકટે, ત્યારેજ ગ્રંથ રચના કરવાની લાયકાત મળે છે. મન ચેખ્યું હોય, ત્યારે સદ્દ
Page #13
--------------------------------------------------------------------------
________________
શ્રી જેનાગમ પ્રશ્નમાલા યાને પ્રશ્નોત્તર કલ્પલતા.
વિચારની શ્રેણિ પ્રકટે છે. મનને નિર્મલ કરવાના અનેક સાધનામાં મંગલાચરણ પણ જણાવ્યું છે. મંગલાચરણુદ્વારા મન:શુદ્ધિ કરીને ગ્રંથમાં ઉત્તમ વિચારો ગોઠવનારા ગ્રંથકાર મહષિ ભગવંતો નિવિધ્રપણે ગ્રંથને પૂર્ણ કરે છે. આ પ્રમાણે મંગલાચરણ કરવાનું ટૂંક રહસ્ય જાણવું. ગ્રંથની શરૂઆતમાં, વચમાં, ને છેવટે, એમ ત્રણ સ્થળે મંગલાચરણ કરવાની પ્રવૃત્તિ શ્રીઅંગસૂત્રાદિમાં જણાય છે.
૬ પ્રશ્ન-ચાર અનુબંધનું સ્વરૂપ શું?
ઉત્તર-કઈ પણ કાર્યમાં એકદમ પ્રવૃત્તિ થતી જ નથી. એટલે (૧) અધિકારી (૨) પ્રોજન (૩) અભિધેય (૪) સંબંધ આ રીતે ચાર અનુબંધ કહેવાય છે. ગ્રંથના તત્ત્વજ્ઞાનને જાણવાની ઈચ્છાવાળા ભવ્ય જીવોને જે ગ્રંથના અધ્યયનાદિમાં જોકે, પ્રવર્તાવે (પ્રવૃત્તિ કરાવે) તે અનુબંધ કહેવાય. આ ચાર અનુબંધનું જ્ઞાન થયા બાદ (૧) ઈષ્ટ સાધનતા જ્ઞાન એટલે આ ગ્રંથ ભણવાથી તત્ત્વજ્ઞાનાદિ લાભ જરૂર થશે, આ બાબતનો નિર્ણય અને (૨) કૃતિ સાધ્યતા જ્ઞાન એટલે આ ગ્રંથને હું ભણું શકીશ કે નહિ? આ બાબતને નિર્ણય આ બંને જ્ઞાન થયા બાદ અધ્યયનાદિ પ્રવૃત્તિ થાય છે. કહ્યું છે કે –
॥प्रवृत्तिजनक ज्ञान जनकज्ञान विषयत्वमनुबंध चतुष्टयत्वम् । ' આ વાક્યને સ્પષ્ટાર્થ ઉપર જણાવી દીધો છે. ૧ અધિકારી એટલે ગ્રંથ ભણવાને લાયક જીવે (૨) પ્રયોજન એટલે ગ્રંથ ભણવાનું ફલ (૩) ગ્રંથમાં જણાવેલી બીના અભિધેય કહેવાય. (૪) સંબંધ-ગ્રંથ અર્થને જણાવે છે, માટે વાચક કહેવાય, તેમાં જણાવેલે અર્થ વાચ્ય કહેવાય. આ રીતે ગ્રંથને અને અર્થને વાચ્ય વાચક સંબંધ ઘટે છે. ગુરૂ પરંપરાથી મળેલી બીના ગ્રંથમાં જણાવાય છે. તેથી બીજા ગ્રંથમાં “ગુરૂપર્વક્રમ” નામને સંબંધ જણાવ્યું છે.
૭ પ્રશ્ન-શ્રીઉત્તરાધ્યયન સૂત્રમાં ત્રીજા અધ્યયતનું નામ “ જી” છે. અહીં ચઉરંગી શબ્દનો અર્થ શો સમજવો?
ઉત્તર-મોક્ષના સુખને દેનારા ચાર અંગ એટલે કારણેની બીના જે અધ્યચનમાં સમજાવી હોય, તે ચઉરંગીય (ચતુરાય) અધ્યયન કહેવાય. ૧ મનુષ્યપણું ૨ પૂજ્ય શ્રીજિનેશ્વર દેવે કહેલા વચને સાંભળવા. (૩) પ્રભુદેવના વચને ઉપર શ્રદ્ધા રાખવી. ૪ પરમ શાંતિમય સંયમ ધર્મને પામીને તેની આરાધના કરવામાં આત્મ શક્તિને સદુપયોગ કરો. પ્રબલ પુણ્ય શાલિ જીવો જન્મ જરા મરણરૂપ જળથી ભરેલા ચાર ગતિરૂપ સંસાર સમુદ્રમાં ભટકતાં ભટકતાં એ ચાર કારણે ક્રમસર પામે છે. બીજા સામાન્ય છે પામી શકતા નથી માટેજ કહ્યું કે આ મુક્તિના ચાર પરમ કારણે દુર્લભ છે. આ ચારે કારણોની વિસ્તારથી સ્પષ્ટ બીના શ્રી મહાવીર દેશનામાં જણાવી છે.
અપૂર્ણ
Page #14
--------------------------------------------------------------------------
________________
જૈનધર્મ વિકાસ.
SON,
ધર્મે વિચાર
લેખક-ઉપાધ્યાય શ્રી સિદ્ધિયુનિ.
. (ગતાંક પૃષ્ઠ ૨૧૫ થી અનુસંધાન) . ઓ! સધવા! તારે પતિ એજ તારી શોભા અને ગૌરવ છે. તેને પ્રસન્ન કર્યા પછી તારે બીજા કેઈને પસંદ કરવાનું છે જ નહિ, હેતું જ નથી. તારે પતિ તારી શોભા, શિયળમાંપાતિવ્રત્યમાં જેટલી જોઈ શકશે, તેટલી કદિ પણ અંગ વસ્ત્રાદિ અન્ય કાંઈમાં નહિ જ જુવે. તું કુલીનતા અને મર્યાદાથી સજ, પણ મિથ્યા અતિરેક કરી ઉદુભટ થતી અટક, ઓ ! પુણ્યશીલ વિધવાઓ તમે આ સધવાઓના ગુરૂ થવાને લાયક બની જાઓ. તમારા આદર્શથી તેમને તમે અતિ ચંચળ થતી કે બેવફા થતી અટકાવે. વિચારો કે તમે કેવી રીતે વર્તશે તે આદર્શ ભૂત બની શકશે.
(૧૨) એ અચળ અને અબાધિત સત્ય છે કે, સર્વ કાળમાં વિધવાના જીવન કરતાં જૈન સાધી જીવનમાં ઘણી જ વિશેષતા છે. સાધ્વી જીવનમાં એક સ્થળે સ્થિર રહેવાતું નથી. વીશ વસા દયાનું પાલન કરવાનું હોય છે. લેચાદિ કષ્ટો આવશ્યક હોય છે. વાહનનો ઉપયોગ સર્વથા કરાતું નથી. વિવિધ પરિરૂ વિહો અને અનેક વિધ ઉપસર્ગો સહેવા પડે છે. આમ અનેક રીતે સાધવીપણાનું
જીવન દુષ્કર-દુગ્ધાલય છે. તેને નિવહ ન કરી શકે એવી વિધવાએ ગૃહસ્થાશ્રમમાં રહી શ્રાવિકાનાં સમ્યકત્વમૂલ બાર વ્રત ધારણ કરી જીવન નિર્વાહ કરે. ઘણી રીતે તેમને સાઠવી જીવનની અમુક રીતભાતેમાં રહેવું પડે છે. કારણ શિયળ રક્ષણની પ્રત્યેક બાબત અમુક અંશે તેમને સાધ્વી વર્ગની જેમ સ્વીકારી
જીવન વીતાવવું પડે છે. યથાયોગ્ય શિયળની નવવાડે પળાવવામાં બેદરકારી રાખવામાં આવે એજ વિધવાઓના પવિત્ર જીવનને નાશ થવાનું સંભવિત કારણ છે. વિધવાએ કાંઈ લહાવ લીધા નથી એવી સમજથી જે સંબંધીઓ તેને વેશ રખાવી, આત્મસંતોષ કે આત્મ પ્રસન્નતાને વિવેક વિસારી દઈ કેવલ હસતી રમતી કરવામાં તેને અને પિતાને આનંદ માને છે, તેઓ તે બીચારી અનyભવીને અમૃતના એઠા નીચે કઈ કાતીલ વિષપાન કરાવે છે. એવી રીતે હસતી રમતી રાખતાં તેઓના ઉરમાં દમન કરવા ગ્ય છુપી રહેલી વાસનાઓ જાગી - ઉઠે છે, અને પરિણામે તેઓ કામથી, વિયોગથી, બેઆબરૂ થવાના ભયથી - ઉન્ન થતાં દુઃખથી અને શારીરિક તથા માનસિક રોગથી પીડાતી થઈ જઈ સદા રડતી જ થઈ જાય છે. જેની પાસે બ્રહ્મચર્ય પળાવવાનું માનેલું છે,
Page #15
--------------------------------------------------------------------------
________________
ધ વિચાર.
તેને શા માટે સંસારના હાસ્ય રમણ વગેરે રંગરાગોમાં ધકેલવા પ્રયત્ન કે જોગવાઈ કરવી જોઈએ? આવા વાત્સલ્ય દર્શાવનારાઓ બેટી દયા ખાતા હોય છે, કારણ કે તેમ કરવામાં તેમને જાણે કે અજાણે સ્વાર્થ સમાયેલું હોય છે. તેઓ પોતાના માજશેખમાં અનુચિતતાના યોગે અપૂર્ણતા ન રહે તેની ખાતર, જેને આ જગતમાં પરિણામે દુઃખનું જ કારણ એવું હસવા જેવું કે રમવા જેવું રહ્યું નથી તેને મિચ્યા હસાવવાને કે રમાવવાને દંભ કરે છે. જે એવી રીતે એનું જીવતર અધ:ગામી બનાવવાની પ્રેરકવૃત્તિવાળું હોય અથવા તેવી આંતરિક ગાઢ મૂર્ખતા હોય તે પછી તેને વિધવા લગ્નની, એકને જ દિલ દેવાના કરારની નાશક દ્રોહી રીતની–અધમ ગર્તામાં કેમ પડવા દેતા નથી? ત્યાં કુળની આબરૂ, પતિદ્રોહ વગેરેની અનુચિતતા સમજાતી હોય તે પછી બાળ વિધવાઓને આવી રીતે અગ્ય હશે પુરાવવાના મને રથમાં કાં અનુચિતતા સમજાતી નથી? એ ખરું છે કે, પુનર્લગ્નમાં સતીત્વ સાવ નષ્ટ થઈ જાય છે અને આમાં સંભવમાત્ર છે. પણ પુનર્લગ્નના વિરોધીઓ, વડીલોએ સમજવું જોઈએ કે, આ સંભવ ઘણે જ નિર્ણય તરફ દેરી જનારે હેઈ અતીવ ભયંકર છે. વિધવા જીવનને હલકું બનાવનાર, ખેટે આદર્શ આપનાર, ઉન્માગે દેરનાર, ઉન્માદ કરાવનાર જે કાંઈ હોય તે સર્વને સમૂળગે નાશ વિધવાના હિતચિંતકેએ કરે જ જોઈએ, જે વિધવાને સાચી વિધવા રાખવી હોય તે, કેઈ કહેશે કે, એ રીતે તે નાની વયનું નિરસ થઈ રહેતું જીવન તે બીચારી કેમ ખૂટાવી શકે? અહિં જ ભયંકર ભૂલ થાય છે. વિધવા જીવનને સરસ બનાવવાના ઘણા નિર્દોષ માર્ગ છે. તેને કુટુમ્બ સેવા, પ્રભુભક્તિ અને આત્મહિત અન્યાન્ય પ્રવૃત્તિમાં સરસ બનાવવા પ્રયત્ન થ જોઈએ. લાગતાવળગતાઓજ એવા દેખાવે કરે છે કે, વિધવાઓને અનુચિત જીવનમાં જ રસ પડે. આ ન થવું જોઈએ. તેઓ જે એમ પ્રવૃત્તિ કરે તે પુનર્લગ્નના હિમાયતીઓને જે કાંઈ બલવા લખવાની જગા મળે છે, તેને બધે ભાર આ સંબંધીઓને માથે જ છે.
(અપૂર્ણ) शास्त्र सम्मत मानवधर्म और मूर्तिप्रजा. સા-પૂજ. ૪. શીરમોરારની (9ત્રાણાઇની)
(ગતાંક પૃષ્ઠ ૨૧૨ થી અનુસંધાન).
मूर्ति की व्यापकता और महत्ता मूर्ति धर्म संस्कृति के टिकाव का मुख्य साधन है इसका निरूपण हो जाने के पश्चात् अब हमें यह जानना आवश्यक प्रतीत होता है कि मूर्ति का महत्व क्या है और उसकी विश्व व्यापकता में क्या प्रमाण हैं ?--
Page #16
--------------------------------------------------------------------------
________________
२११
જૈનધર્મ વિકાસ.
सर्व संप्रदाय, सर्व मजहब, सर्व धर्म और सर्व पंथोने प्रकारान्तर से मूर्तिपूजा को महत्व देकर उसकी व्यापकता जग जाहिर कर दी है । कोइ गुप्तरूप से मूर्ति की उपासना करता है तो कोई प्रकट रूप में, कोई संकेतात्मकरूप से करता है तो कोई अन्यावलंबन से करता है, कोई प्रत्यक्ष उपासना करता है तो कोई परोक्ष उपासना करता है । तात्पर्य यह है कि उक्त सभी उपासनाओं में मूर्ति का स्थान सर्व प्रथम है । इसके बिना उपासना यथावस्थित रूप से कदापि नहीं हो सकती है सभी मजहबो ने मूर्ति को पर्यायान्तर से स्थान देकर उसकी महत्ता वृद्धि और व्यापकता सिद्वि में किंचित् भी संदेह नहीं रक्खा हैं । प्रथम तो मूर्ति को जो कि प्रभुकी आकृति विशेष का ज्ञान कराती है स्वीकार किये बिना उपासना नहीं हो सकती है यदि कोई यह कहने का दुस्साहस भी करे कि हम मूर्ति के बिना भी प्रभु की उपासना कर सकते हैं या करते हैं तो उसका यह कथन केवल वाङ्मात्र ही समझना चाहिये कारण प्रभु तो निरंजन निराकार है और निराकार तक पहुंचने के लिये साकारावलंबन की आवश्यकता रहा करती है । इसी उद्देश्य से उपासना के भी दो प्रकार बतलाये हैं-१ साकारोपासना २ निकारोपासना। निकारोपासना करने के लिये साकारोपासना की सहायता लेनी पड़ती है। यदि इसका अवलंबन न लिया जाय तो अमीष्ट सिद्धि असंभव नहीं तथापि दुस्साध्य अवश्य है । जो लोग साकारोपासना करते हुए भी निराकारोपासना की दुहाइ देने में किंचित् भी संकोच नहीं करते हैं वे वास्तव में निराकारो पासक न होकर साकारोपासक ही हैं । साकारापासना ही मूर्ति की उपासना है।
निराकार प्रभु और निर्गुणत्वाद् गुणानाम् के सिद्धान्तानुसार निराकार गुणों का ध्यान भी कैसे हो सकता है ? चर्मवक्षु वाले जीव तो इस उच्च तत्व तक तावत् नहीं पहुंच सकते यावत् शान चक्षु का विकास नही। प्रभु और उनके गुण दोनों ही निराकार हैं तथा गुण गुणो से सर्वथा भिन्न भी नहीं रह सकता है यह नाम का सर्व सम्मत सिद्धान्त है । जैसे रजत (चांदी) और शुक्लत्व (सफेदीपन) स्वर्ण (सोना) और पीतत्व (पीलापन) ये दोनों पृथक् २ नहीं रह सकते है उसी प्रकार गुणी से गुण भी पृथक् नहीं है । ऐसे ही प्रभु और उनके गुण भी अलग २ कैसे रहसकेंगे ? केवल गुणों की उपासना भी नहीं की जा सकती है क्योंकि गुण गुणी से संबंधित है । यदि यह माना जाय कि हम मनमें ही प्रभुकी कल्पना करके उनकी उपासना कर सकते हैं तो मूर्ति को मानने की क्या आवश्यकता है ? किंतु यह कथन ऐसा ही है जैसा कि अपनी माता को बंध्या बतलाना असंगत है । कारण मन में प्रभु की कल्पना करना यह भी तो एक एक प्रकार की मूर्ति की उपासना ही है । यदि मन में किसी भी प्रकार से प्रभु को आकृति की कल्पना न कर उपासना की जाय तो यह संभव हो सकता है कि वह उपासना निराकारोपासना को ही सूचिका होगी। किंतु साकारोपासना करते हुए भी मूर्ति को स्वीकार न करना "गुड़खाना और
Page #17
--------------------------------------------------------------------------
________________
શાસ્ત્ર સમ્મત માનવધર્મ ઓર મૂર્તિપૂજા
२१७
गुल गुले से परहेज करने के समान ही है । मूर्ति की महत्ता और उससे होने वाले लाभ अल्पज्ञों के लिये तो प्रत्यक्ष ही है किंतु विद्वज्जनों के लिये भी स्फुट हैं । अल्यज्ञ जन तो इसके अवलंबन बिना कदापि धार्मिक दृढता के संस्कारों से संस्कारित नहीं हो सकते हैं किंतु मतिमान् व्यक्ति के हृदय में भी ऐसे संस्कार मूर्ति की महत्ता स्वीकार किये बिना कदापि उत्पन्न नहीं होते हैं । बालक से लेकर आनंद मस्त अध्यात्म योगी तक के लिये मूर्ति अनिवार्य साधन है । जिन २ धर्म नायकों और संस्थापकों ने मूर्ति का खंडन किया है उनके मतानुयायी वर्तमान में भी मूर्ति के उपासक ही बने हुए हैं और येन केन प्रकारेण मूर्तिपूजाको उत्तेजना देने वाले प्रयत्न भी करते हैं । वास्तव में मूर्तिपूजा सम्यक्त्व हेतु जितनी उपकारिका और लाभ प्रदा सिद्ध हुई है उतनी ही उपादेया और उपयोगी भी है । जैन, शैव, वैष्णब और बैदिक धर्मानुयायी तो मानव जाति के इतिहास की आदि से ही मूर्ति पूजक थे और हैं इनके संबंध में किसी को भी संदेह उत्पन्न नहीं हो सकता है किंतु इस्लाम या मुस्लिम धर्म, क्रिश्चियन (ईसाई) धर्म, आर्यसमाज, कबीर, नानक, और स्थानकवासी पंथ भी मूर्ति की व्यापकता का खंडन नही कर सकते हैं कारण वे भी मूर्तिपूजा को महत्व देते ही हैं । किसी भी वस्तु को महत्व तभी दिया जा सकता है जब कि उसके प्रति अनुराग भाव, श्रद्धाभाव और कर्तव्य धर्म भाव रहा हुआ हो । मुस्लिम धर्म के मतानुयायी अपनी मसजिदों में पीरों की आकृतियां बनाकर उनकी पुष्प, धूप, लोबान आदि से पूजा करते हैं विविध वर्णीय सुंदराकृति मय ताजियों का निर्माण कर उसके लिये अनेक दिन स पूर्व हर्षोत्सव मनाते हैं, उसको गांव में चारों ओर फेरते हैं उसके सामने रोते पीटते हैं, नारियल चढाते हैं, फूल और लोबान आदि की धूप से उसकी पूजा करते हैं यह सब मूर्ति पूजा का स्पष्ट विधान नही तो और क्या है ? इतना ही नही किंतु अजमेर में जो खाजापीर की एक प्रसिद्ध दरगाह है वहां अनेक सुदूरदेशवों मुसलमान अपना पुनीत तीर्थ धाम समझ कर दर्शनार्थ आते है। उस दरगाह में शृङ्गारित और स्वर्ण रजत (चांदी) जडित समीपस्थ स्थान विशेष के और स्वधर्मानुकूल आकृति विशेष के दर्शन कर अपने को कृतकृत्य समझते हैं । अपने पापों का नष्ट होना मानते हैं और अपने सद्भाग्य की सराहना करते हैं कि अहा ! आज मेरा परम पवित्र दिवस है कि जिससे में अपने तीर्थ स्थान के दर्शन कर अपने मानव जीवन को सफल कर सका हुँ । बंधुओ ! उत्तम उद्गार भक्ति भाव और आत्म कल्याण साधन भाव के होने पर ही निकल सकते हैं । इसके अतिरिक्त ये लोग अपने प्रसिद्ध तीर्थस्थान मक्का और मदीना भी हज (यात्रा) के निमित्त जाते हैं और वहां मूर्ति वत् स्थापित एक काले पत्थर को भक्तिपूर्वक चुम्बन कर अपनी धर्म-श्रद्धा और पूजा भावना प्रकट करते हैं । ये सब प्रवृत्तियां मूर्ती पूजा की ही साधिका हैं ।
__ (अपूर्ण.).
Page #18
--------------------------------------------------------------------------
________________
૨૬૮
જૈનધર્મ વિકાસ
મન સાગરનાં મોજાં લેખક–બાપુલાલ કાળીદાસ સંઘાણી. “વીરબલ
(પુ. ૨ જુ અંક ૩ જો પૃષ્ઠ ૯૫ થી અનુસંધાન) * એક માણસ પિતાની વહાલી ચીજ બીજાને વહાલી કરવા આગ્રહ કરે એ શી રીતે ગ્ય છે? એકની પ્રકૃતિ અને વિચાર સાથે મેળ ખાનાર સિદ્ધાંત બીજાની પ્રકૃતિ કે વિચાર સાથે મેળ ખાય જ એ કયા જગતને નિયમ છે? પિતાને સિદ્ધાંત પુત્રે માન્ય રાખવો જ જોઈએ એ દા શું ન્યાથી છે? ગઈ કાલની આબરૂની વ્યાખ્યાને માન્ય રાખનારને અને નુતનયુગના આદર્શોને ધ્યેય રાખી તે મુજબ જીવન વ્યતીત કરવાની ઈચ્છા ધરાવનારને રાહ એક બની શકે ખરે? આ બધું ન ભૂતો ન ભવિષ્યતિ' છે. જગત એક પ્રવાહે ચાલવાને નિયમ ધરાવતું નથી, તવારીખનું પાનું વિચિત્ર અને અદ્દભુત વાંચીએ છીએ. અને એના પ્રત્યક્ષ પરિણામ તરીકે જગતને વિવિધતાથી ભરેલું નીરખીએ છીએ. જે માણસ બીજા માટે પિતાના સિદ્ધાંતને આગ્રહ રાખે તે હઠાગ્રહી ગણાય છે. અને તેથી ઘણીવાર કલેશ ઉભો થાય છે. અને આજલગી થયેલા કલહ લગભગ આજ હઠાગ્રહનું પરિણામ છે. આ હઠાગ્રહથી કેટલીકવાર બીજાના વિકાસની પાંખ કપાઈ જાય છે. આ બધું સુજ્ઞ પુરૂષે વિચારી જવું ઘટે !
શું કરી અન્યાયી અને અપ્રમાણિક જ હોય? આત્માનું ખુન થાય એવી નેકરી ના કરવી. આત્મવિકાસક, અથવા આત્મવિઘાતક ન હોય એવી. નેકરીનું સ્થાન માનવજીવનને જીવવા ઈચ્છનારના વ્યવહારમાં હોઈ શકે.
અત્યારે નેકરોનાં જીવન ખુશામતમાં છવાતાં હોવાથી તેમજ નીતિનું પેરણું નીચું હોવાથી. નેકરી અધમ ગણાઈ છે. પણ પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે તે માણસ કરીને બદલે અન્ય ધંધામાં જોડાશે તે શું પ્રમાણિક બની જશે? આમ બનવું તદ્દન અસંભવિત લાગે છે. અપ્રમાણિક માણસ વેપારી બનશે તે તે ગ્રાહકેને છેતર્યા વિના રહેવાનો જ નહિ. અને એવું અન્ય ધંધાઓમાં પણ બનશે જ. હા ! એટલું ખરું કે, તે માણસ સત્તા હાથમાં આવવાથી વધુ જોરમાં આવશે. પણ એવું તે લક્ષ્મી મદ, યુવાનીમાં, મોટાઈમાં જ્યાં નથી બનતું? વળી જે જેને સ્વભાવ તેવું તે મેળવ્યું જ સંતષિત થવાને, અને મન ધાર્યું કરવાને જ.
રાજ્યની કરી જ આપણે અધમ ગણીએ. તે એ આપણી માન્યતા જ રહેવાની, ઈતિહાસ પોતે જ કહે છે કે, અનેક નીતિ અને ધર્મિષ્ટએ સિપાહીથી તે પ્રધાનપદ સુધીની નેકરીઓ ધર્મિષ્ટ રહી વફાદારીથી કરેલી છે. મંત્રી અભય, વસ્તુપાલ, તેજપાલ, અને વિમળશાહ શું જુલ્મી હતા ! શું કરીમંત્રીપદ મળ્યા પછી એમણે નીતિ છેડી દીધી હતી. ઉલટું ઈતિહાસ કહે છે કે, તેમણે રાજા અને પ્રજાને સંબંધ સાચવતાં અનેકવાર વેઠી લીધું–દેશની
Page #19
--------------------------------------------------------------------------
________________
સાધુકા તાડવ નૃત્ય.
२६८
કીર્તિને ઉજવલ રાખી, આટલું છતાંય આપણે પ્રમાણિક કે અપ્રમાણિક દરેકને માટે કરી અધમ અને અગ્ય છે. એમ કહીએ એ શીરીતે વ્યાજબી છે?
એક અપ્રમાણિક અને સત્તામદને શોખીન માણસ પ્રધાન હોય તેના કરતાં પ્રમાણિક અને ઉદાર માણસ તે પદ પર હોય તો રૈયતને અને તાબાના નોકરને કેટલો બધે સંતોષ આપી આશીર્વાદ મેળવી શકે? રાજાના અગ્ય ફરમાન સામે એ કયારેક જવાબ આપી શકશે, ત્યારે અપ્રમાણિક અને ખુશામતિ તે એમ જ ગણશે કે “આપણે શા માટે કેઈની વચ્ચે પડવું આપણે તે આપણું ભરે, શા માટે નકામું વેર કરવું?”
છેવટ એટલું જ કહી શકાય કે નીતિજ્ઞ અને ધર્મિષ્ટ માણસ નોકરી કરે તે તે સ્તુત્ય છે. અને અપ્રમાણિક તે આપણે ના કહીએ તો પણ મનમાન્યું ४२पानी !
(अपूर्ण) साधुओं का तान्डव नृत्य
ले. मुनि कुशलविजयजी-अहमदाबाद. इस पंचम कालमें और इस अवसर्पिणीकालमें जो मोक्षमार्ग के पहले नम्बर के आराधक हैं। जोकि साधू , श्रमण, भिक्षू , मुनि, योगी, यति आदि नामों से पहचाने जाते हैं, उनका बाह्यवेष संसारिक वेष से भिन्न होता है. एक प्रकार से द्रव्य आश्रव और भाव आश्रव से मुक्त रहते हैं द्रव्य संवर और भाव संवर से और क्रियाकी विशेषता से निर्जरा का लाभ भी हो जाता है. आचारांग सूत्रोक्त द्रव्य चारित्र और भाव चारित्र के रूप में, अर्थात् रत्नत्रयकी आत्मरूप विशुद्धता प्राप्त करने पर जो अमूल्य गाथा दृष्टिगत होती है उसके अनुकूल आज कल की चारित्र लीला, नृत्य लीला के समान हैं। साधु समाज दीक्षा के समय करेमिभन्ते की महाभिष्म प्रतिज्ञा को अक्षरशः भूल रहा है, क्योंकि जिन विषयों का त्याग किया है, वह त्याग पूर्ण कोटियों तक प्राकृति शब्द सूत्रोंको पढकर स्विकृति गुरू मुख से कि हुई त्याग भावना का जीवन के साथ २ निर्दोष रूप में संयम को शुद्ध बनाने के रूप में अनुष्टान चल रहा है. वह बिलकुल संदोष और अशुद्ध दृष्टिगत हो रहा हैं, ठाणांगसूत्र के अनुसार नाम निक्षेपादि जो शाब्दिक चौभंगी है उस के अनुसार नाम श्रमण विशुद्ध भावशून्य साधु संस्था हो रही है। यदि इसी तरह की परिपाटी चला करेगी तो सम्यकचारित्र की परिभाषा स्याद्वादवादी विद्वानों के द्वारा बनाने का सू अवसरे प्राप्त करना पड़ेगा। केवल नाम मात्र सम्यकचारित्र के अनुष्ठान से न तो स्वयम को शिव पद प्राप्त होता है। और न दूसरों को प्राप्त करा सक्ता है चर्म तिर्थंकर भगवान महावीरस्वामीने मुमुक्ष श्रमणनिकेता गौतमस्वामी को कहा था. अऐ गौतम तुझे केवल ज्ञान मेरे अस्तित्व में नहीं होगा इस बात का गौतम
Page #20
--------------------------------------------------------------------------
________________
२७०
જનધર્મ વિકાસ
स्वामी आत्मानु मुखादृष्टि से अपने आपके दोषों का पूर्ण दर्शन वह अन्वेषण फरने लगे, यद्यपि महान नैतिक सिद्धांतिक अनुसार स्वयं के दोष स्वयं नहिं दिख पड़ते और यही एक आलोच्य विषय हो गया था. कि मुझे केवल ज्ञान क्यों नहीं होता है। अये जैनों के धर्म उपदेशकों इस उदाहर को आत्मा में स्थाई रखकर और दिर्घ विचार करनेकि आवश्यकता है। जबसे छमस्थ काल का आरंभ हुवा तब से आप लोगोंने मन कल्पित रीता और रिवाजों का प्रचार किया। और साधु तान्डव का पूरा भाव भजकर के दिखलाया। यह अवर्णनीय है, इस छमस्थ काल में शिष्य करने कि और बढाने कि इच्छाने तो जैनधर्म को रशातल में भेज दिया है। निन्दा आदि दुर्गुणों ने पूरा स्थान जमा लिया है सारे जैन समाज को छिन भिन्न कर दिया है जो चारित्र का महान आदर्श था वह गौण और ग्लानि कर बना दिया है, यह आपका पहिला तान्डव है, दूसरा तान्डव सुनिये उस के पहले कान के मेल को दूर करके और शुद्ध भाव से हृदयगम कीजिये गा। साधु मन्डल में एक दूसरे के साथ कैसा व्यवहार हो रहा है. और परस्पर की निन्दा से महाव्रतों की दुकानें दिवाला आउट हो रही है। यह अति विचारणीय ताण्डव हैं, अब एक अपूर्व ताण्डव पाठकों को दिखाया जायगा। आज कल परस्पर जघन्य और साधारण प्रश्नों का जो शास्त्रार्थ हो रहा है, वह पूरी तबलची की सामता को धारण कर रहा है परस्पर एक दूसरे को मुर्ख कह देना यह तो साधारण मंगलाचरण हैं। तपस्या ने इन दुर्गुणों से मुखः मोड़कर अष्टापद पर रहना स्वीकार किया है, लाख मन ऊति करने पर भी यहां आना असंभव दिख पड़ता है, आशय यह है, कि पूर्व के समान इस समय के साधु समूह में पूरा अभाव दिख पड़ता है, जरा पूर्व के साधूओं की दीक्षा और संयम की पर्याय को देखो, और सोचो, फिर आगे कदम बढाओ। कि तुम्हारा अधःपतन इस समय कैसे हो रहा है, इसका कभी चोलपट्टे की आड़ में रहकर विचार किया था ? अजि पूर्वजों के नाम और उनके चरित्र वाख्यानों में कह कर एक नम्बर के पोपले मुंह वाले भक्तों को प्रसन्न कर देते हो. और टसी में अपने वाख्यान में इति श्री करके जो गुलच्छरे उड़ा रहे हो. यह कहां तक जैन समाज तुम्हारे इस नग्न तान्डव को देख करेगा. अब पाखन्ड को छोड़ कर करेमिभन्ते महासूत्र का पालन करके आत्मिक सुखः कि और जैन धर्म की विजयी घोषणा संसार में फर्हादो, यह लेख निज द्वेष से नहिं लिखा गया है। अपितु साधुत्व का यथार्थ स्वरूप प्राप्त करने के लिये लिखा गया है।
अस्तु शान्ति.
Page #21
--------------------------------------------------------------------------
________________
અહંત દર્શન અને ઈશ્વર.
અહંત દર્શન અને ઈશ્વર. લેખક-મણીશંકર કાળીદાસ વૈદ્યશાસ્ત્રી (જામનગર)
(ગતાંક પૃષ્ઠ ૨૧૮ થી અનુસંધાન.)
ઈશ્વર વિષે પાશ્ચાત્ય માન્યતા ન્યાય દર્શનના ઈશ્વરવાદને પુષ્ટિરૂપ સૃષ્ટિ સરજનહારવાદ તરીકે પાશ્ચાત્ય દર્શનમાં “થિઈઝમ” Theism નામથી એક પ્રસિદ્ધ વાદ છે, તેમાં પોતાના વિચારની પુષ્ટિમાં ઘડિયાળનું ઉદાહરણ આપે છે કે ઘડિયાળના કાંટા તથા સ્પીંગ જોઈએ તે નિયમિત કામ કરી રહ્યા છે, અને તેની નિયમિતતા જોતાં એ ઘડિવાળને કઈ પણ કર્તા હોય એમ માનવાનું કારણ મળે છે.
આકાશ ગૃહ આદિની વ્યવસ્થા, જમીનના નીચેના ભાગ જોઈએ તે તેની વ્યવસ્થા, પાણી, ઝાડ, ફળ વિગેરેનો વિકાશક્રમ, આ તમામ જોતાં તેની રચનામાં કેઈ કુશળ સૃષ્ટા તરીકે જરૂર હોય એમ બુદ્ધિ સ્વીકાર કરી શકે છે.
એકલુ આ શરીરનું ઉદાહરણ લેશે તે પણ આ અંગે પાંગની રચના જોતાં તેનો કર્તા એક મહાન બુદ્ધિમાન ઈશ્વર છે, અને તેની અપાર દયાનું પરિણામ તેજ આ સૃષ્ટિ છે એમ જણાશે..
અહીંથી આપણે ક્રમશ દરેક દર્શન તેમજ પાશ્ચાત્ય તત્ત્વો સાથે વાસ્તવિક વિચારણા કરીશું. પાશ્ચાત્ય થઈઝમની દલીલ આપણા પાસે ટકી શકે તેમ નથી, અને તેનાં ઘણા પ્રમાણે પણ છે. તેઓની માન્યતા પ્રમાણે તેમજ ન્યાય દર્શનની માન્યતામાં થઈઝમને સૃષ્ટિકર્તાવાદ લગભગ મળતું છે. તેઓ જગતની ઉત્તિમાં કઈ બુદ્ધિમાન અને વિશિષ્ટ શક્તિને હાથ હોવાનું માને છે. પણ નિર્મળ બુદ્ધિથી જે તેઓને નિર્ણય કરવાનું સદ્ભાગ્ય મળે તે જરૂર જણાશે કે જગતની ઉપ્તત્તિમાં જગતને કર્તા હોવાનું તેઓ માને છે તે કારણ રહેશે નહિ. જ્યાં સુધી જડ દ્રવ્યના બળને તેમજ કમન્નિતિના સૂમ રહસ્યને જાણતા નથી ત્યાં સુધી જ આ માન્યતા ઉભી રહે છે. ગ્રહ, નક્ષત્ર આદિની જે વ્યવસ્થા તેમજ પૃથ્વીના પડની અંદરના થશે, આ સર્વ જડ દ્રવ્યની એક લીલા છે. તેમાં કોઈ પ્રકારની કળા જેવું કાંઈ પણ નથી. માનવ કે પશુ શરીર રચનામાં પણ કેઈ ઈશ્વર તેની રચના કરે છે એમ માનવું, તે કમોનિતીના જ્ઞાનથી વેગળાપણું સાબીત કરે છે. જે એક બુદ્ધિમાન ઈશ્વરની આ રચના સ્વીકારશે તો કેટલાક જીવ પોતે અકાળે નાશ પામે છે, તે તે બુદ્ધિમાનની રચનાને બાધ નડે. જે દર્શને ઈશ્વરને જગત્ કર્તા તરીકે ઓળખીને તેની વિશેષતા માનતા હેય તે ખરા શબ્દોમાં કહીયે તે ઈશ્વર જેવું પરમ મંગલ તત્વ જે અમર્યાદ અને અતુલ છે તેને મર્યાદિત બનાવે છે.
Page #22
--------------------------------------------------------------------------
________________
૨૭૨
જિન ધર્મ વિકાસ.
આ જગત એ ઈશ્વરની દયાને નમુને છે એમ કહેનારને આપણે પુછીયે કે ઈશ્વરની દયા એ આ જગતની ઉત્તિ હોય તે તમે ઈશ્વરને કંઈ દષ્ટીથી દયાળુ કહી શકશે. કારણકે જ્યારે ઈશ્વર દયાળુ છે અને તેણે જ આ જગત સર્યું તે પછી આ જગતમાં મહાન દુઃખી છે, જે દુઃખ પામે તેવા રેગે, એકાંત જગતના જી, મહાન દુઃખી, અનેક વિધવાઓ, આદિ અનેક આવી રચનાઓ ઈશ્વરને કરવામાં કઈ દયાળુતા સચવાઈ છે, તે આ૫ નિર્ણય કરશે. - પશ્ચિમના થઈઝમ પાસેથી આપણે ઉપરની વાતને નિર્ણય માગશું તે તેઓને મૌન જ રહેવું પડશે.
- હવે ન્યાય પ્રણેતા ગૌતમનાં ઈશ્વર તત્વ સંબંધે અહત દર્શન નિર્ણય માંગી શકે છે કે ન્યાય દર્શન જે સેળ પદાર્થો માને છે, તે દ્રવ્યથી અનાદિ હોવાનું સ્વીકારે છે, પર્યાયથી અનિત્ય અર્થાત ઉસન અને વિનાશવાળા એમ પણ તેઓ માને છે, તે પછી દ્રવ્યાદિ પદાર્થોને ઉન્ન કરનાર ઈવર છે એમ શી રીતે કહી શકશો. સેળ પદાર્થો જ્યારે દ્રવ્ય થકી અનાદિ છે એમ કહી પાછા તેના સા તરીકે ઈશ્વરને સ્વીકારશે, તે વદતે વ્યાઘાત દોષ આવશે. - આત્મા પણ અનેક વિધ પર્યાયવાળો છે, અને અવસ્થાંતર પામે છે. છતાં જે ન્યાય દર્શન એમજ કહેશે કે ઈશ્વર પંચભૂતના પદાર્થોથી કે પંચભૂતની સુષ્ટિથી જૂદીજ એક વસ્તુ છે. “Transcendent Being” છે તે તેને પરમાણુનો સંબંધ ન હોઈ શકે. ન્યાયિકેની માન્યતામાં વૃક્ષ, તેની શાખાઓ, પત્ર, પુષ્પ આ બધી કારીગરીને કર્તા ઈકવર હે જોઈએ તેમ છે. પણ પાશ્ચાત્ય વિદ્વાન અને અહંત દર્શન બંને એ દલીલને સ્વીકાર કરી શકતા નથી. કારણ કે જે ઈશ્વરને એ રીતે માનવામાં આવે છે તે પણ એક આપણું જે. અમુક્ત માણસ બની જાય છે.
અહીં પ્રભાચંદ્રજી ન્યાયદર્શનની યાદી આપે છે કે શાન રિષિ કવન્ના धारना हिकनृतान शरीरे मरता इत्यण्य संगतम् शरीरा भावेतदा धारत्व स्थाप्य संभवात् मुक्तात्मवत्...
ઈશ્વરને જેઓ જગત કર્તા માનશે તેઓને તે ઈશ્વરને શરીરધારી માન પડશે, કારણ કે આ જગત જેવો એક મહાન સાવ૫વ પદાર્થ શરીરધારી વિના " બની શકે તેમ બુદ્ધિ સ્વીકાર કરી શકે તેમ નથી. વળી તૈયાયિકે કદાચ એમ તે કહેશે કે સૃષ્ટિ રચવામાં ઈશ્વરને શરીરની આવશ્યક્તા નથી પણ ઈશ્વરનું જ્ઞાન, - ચિકિત્સા અને પ્રયત્ન જ માત્ર ઉપયોગી છે. જે એમ માનશે તે પછી તેમને
અહંત દર્શન તુરતજ પકડી લેશે કે જે શરીર નહિ માને તે પછી જ્ઞાન, ચિકિત્સા અને પ્રયત્ન કઈ રીતે હોઈ શકે? કારણ કે મુક્તાત્માન માત્ર અશરીર હોય છે અને તેના જેવો ઈશ્વર નિયાયિક માનશે તે અશરીરને પ્રયત્ન કર
Page #23
--------------------------------------------------------------------------
________________
સજોડે વાપણ.
২৬3
-
-
વાને સંભવ નથી. માટે જે જે જે દર્શન કે વિજ્ઞાનવાદીઓ ઈશ્વરને જગત કર્તા તરીકે સ્વીકારવા આગળ ધપશે, તો વળી તેમણે ઇશ્વરને શરીરધારી માને પડશે. અને જે શરીરધારી ઈશ્વર માનશે તે પછી એક આપત્તિ એ થશે કે શરીરધારી ઈશ્વર, શરીરધારી માણસ છે અને મર્યાદિત બની જશે. પશ્ચિમમાં આજે એક એવે વાદ વતે છે કે ઈશ્વર જેવું કંઈ તત્ત્વ છેજ નહિ, આવી માન્યતા ધરાવનાર નિરિશ્વરવાદી મંડળના તરફથી પુષ્કળ સાહિત્ય બહાર પડયું છે. “ઈશ્વરને ઈન્કાર” નામના પુસ્તકમાં તેઓ જણાવે છે કે “ઈકવર જગતને કર્તા અને કરૂણાળુ તરીકે ગણનારને અમે પુછીયે છીયે, કે ઈશ્વરને આવી જગત બનાવવાની ભાંજગડ કરવાનું પ્રયોજન શું છે?
(અપૂર્ણ) –www . સજોડે સ્વાર્પણ. ૧ નેમ-રાજુલની જીવનકથા. ( [aખક–બાપુલાલ કાળીદાસ સવાણી “વીરબા])
(પુ. ૨ અંક ૩ પૃષ્ઠ ૯૦ થી અનુસંધાન). અને લગ્નનની સામે શું વાંધો છે એમ આ૫ પુછો છે! રિવાજના હત્યાકાંડને-જિહા સવાદની આ રાક્ષસી લીલાને દફનાવવી હોય તો એ રસમમર્ડ હારા જેવાના લગ્ન છેદનનું કફન માગે છે. રિવાજ નામના પિકાર સામે-રસનાના સળવળાટ ઉપર હારા સ્વાર્પણની–હમારા ઉષ્ણ અશ્રુપાતની જરૂર છે. ભાઈ! કૃષ્ણ! અવિનય માફ કરે!
આ વાતચીત ચાલે છે ત્યાં સંદેશ આવ્યો “શેરાજકુમારી રાજુલ આવે છે.” સો નજરે એ દિશાએ દેડી. દર્દભારે ઢસડાતી રાજુલ મંદમંદ પગલે પરાણે આગળ વધી રહી છે. પ્રયત્ન અશ્રુ રાયાં છે પણ ઉપસેલે પહેરે અંદર અક્ષનાં વમળો સહી રહ્યો છે. હૃદયવાસી ચિત્રકે ઘડીક પહેલાં સોદ ચમકતી દેહલતાના આલેખન ઉપર અત્યારે પિતું ફેરવી વેદનાપૂર્ણ માનવીની પ્રવેદીની પ્રતિમારૂપે ફેરવી નાંખી હતી, એ માનવ પ્રતિમા નજીક આવીને નેમકુમાર સામે અવનત મુખે થોભી ગઈ, એના દિલમાં અનેક તરંગે ઉઠતા હતા, મનામણું થઈ જવાને અણખૂટ વિશ્વાસ રહેતા હતા. છતાં એ શ્રદ્ધાને એ તરંગોના ઉચ્ચારને બનેલી હકીક્તને ભાર રૂંધતે હતો. કઈ રીતે શરૂઆત કરવી એની વિમાસણમાં પાંડતો હતો. પરાણે ઉદ્દગાર નીકળે –
રાજકુમાર !” બેલે કુમારી !”
Page #24
--------------------------------------------------------------------------
________________
ધિર્મ વિકાસ મૃગ તેતરનાં પિંજર ખેલનાર અમ નિર્દોષ ભણું રેષ કાં દાખવે છે!” પ્રતિમા શબ્દ અને અશ્રુ ઠાલવતી બની.
સ્વાર્થ ક્ષણેક એમ લાગે રાજુલ કુમારી! પ્રેમ પ્રત્યુત્તર વાંછે છે. ગુસ્સો પ્રતિકાર માગે છે. અહિંસાના પુજારીને એ પતનની દિશાઓ છે. અહિંસક હૃદય તે સદાયે વાત્સલ્યમાં–અર્પણુતામાં રાચે છે.”
તે તરણેથી શીદ પાછા ફર્યા છે ! આશાભરી મહને વિષમદશામાં રઝળાવવાને શે મર્મ છે!”
- “રાજુલા શે! સાંભળો! લગ્નના ઉછરંગ આનંદ ખાતર એ વનવાસી નિર્દોષ પંખીડાંની ગરદને ફરતી છુરીઓ ગમે છે? બે આશાભર્યા જીવનની સનેહગાંઠ ઉપર એ રક્તસિંચન ઉવલ છે?”
“ના.”
બસ! કુમારી ! એજ જવાબની હું રાહ જોઉં છું. એ સ્વયં ઉઠતા “ના” “ના” ના પિકાર ઉપર ફના થઈ જવા શક્તિની આરાધના કરે. મુક પ્રાણીને નિવાસ મર્મવેદના ઉપજાવતે હોય તે આપણ ઉભયે સ્થલ લગ્નને લગ્નમાંની વાસનાને ત્યાગ કરે જોઈએ. એ રિવાજની હુફે રક્તપાતને રક્ષતાં રસલોલુપ માનને રોકવા એ બલિદાન આપવું જોઈએ.”
આપની ભાવના તે હારી ભાવના છે. પણ એને સિદ્ધ કરવાને આ રસ્તો! ના, ના રાજકુમાર! હાલે આજે આપણે પરણી જીવનમોજ માણી લઈએ, આવતી કાલે સેનાને સજજ કરી વિજયયાત્રાનું પ્રસ્થાન કરીશું. સમ્રાટ બની ફરમાનને એકજ ઝાટકે એ ઘાતકી રસમને ભસ્મસાત કરીશું. તે દિન હું પડખે ઉભીશ. અત્યારે હઠાગ્રહી ના બને ને પાછા ફરે કુમાર! આપને આ ના ઘટે!” ” “રાજુલ! રાજુલ! હૃદયે થથરાવતા એક હત્યાકાંડના ઉપાય લેખે દુનિયાભરમાં રક્તપાત મચાવવાની એક સ્ત્રી–જાતજનેતા સ્વાર્થપડલમાં સલાહ આપે છે–આંગળી ચીંધે છે! અગ્નિદગ્ધ માનવીને અગ્નિ નહિ, જળ નહિ, પણ તેલ સિંચન શાંતિ આપે છે. હિંસા દાવાનળને લાવવામાં જોરજુલ્મ નહિ, થુંક નહિ, બલિદાન, અપણુતા મુલ્યવાન છે. જળથી ભલે અગ્નિ બુઝાતે લાગે પણ પછીની દઈવેદના, કરૂણ ટળવળતું મૃત્યુ કેટકેટલાં ભયાનક છે? જેર અમે અટકાવેલી હિંસાના પ્રત્યાઘાતે માનવ હદયમાં જે નામદઈ, ગુલામી, ખુન રેજી ક્રમે ક્રમે વિકસે છે. તેના પ્રયત્નમાં એ હિંસક પ્રયત્ન શાપ-રૂપ બની ઘસડાઈ જાય છે. અથવા આપણી આંખ મીચાતાં એ રક્તપાત બેવડા જેરે ખડે થાય એ ફરમાનની આવરદા કેટલી ક્ષુદ્ર! રાજુલ! હમારો સુચવેલે ઉપાય હેમેજ જોશે કે કેટલો પાંગળો છે. બલિદાને આપણે રૂઢી રક્ષકેના
Page #25
--------------------------------------------------------------------------
________________
જેને સાહિત્યમેં ગવાલિયર.
૨૭૫ દિલમાં એક એવી ખીલો ખેડી શકશું કે જેને હલાવતાં ખુદ એમનાં સંતાને આંખ સામે તરી આવશે. આ ખટક-આ માનસ પલટો રાજુલ! અનંત યુગ ગુપ્તપણે કામ કરતો રહેશે.”
સત્ય છે કેમકુમાર! હું કબુલ કરું છું પણ આપે ફરજ બજાવી લીધી. નિને નિબંધ કર્યા. લગ્નોત્સવમાં એ જમણું બંધ રહેશે. આપ પાછા ફરે.” રાજુલના દિલમાં બે ભાવનાઓ ઉછળતી હતી. એક નેમ ભણી દેરાતી હતી, એક નેમને ઘસડવા માગતી હતી.
રિવાજ બાંધ છેડથી નથી લપાતા! આવા રક્તપાત સામે એવી ફરજ મજાવ્યાની મીઠી આત્મવંચના હું ના સહી શકું. જાણયાને માન્યા પ્રમાણે વર્તવા તૈયાર ન થનાર, પ્રયત્ન ન કરનાર, પુરૂષાર્થ હિન બની પતનને પંથે ખસી પડે છે. આ રાહ પસંદ ના હોય તે હમે જાણે, હારે તે એ દઢ નિશ્ચય છે.
ના બોલો! જીવનસાથી ! ના બોલો! લગ્ન કે બલિદાન ગમે તે એકજ પંથે અને અન્યના હૃદયમાં વિલસી ગયેલા માનવીઓનું પ્રયાણુ! હવે આપ શું ધારે છે?”
“એજ બલિદાન-હેતુને પ્રચાર!
એ કેડીએ કેડીએ હું ડગ ભરીશ” કાચા પોચાને કુ હવાડો કરાવવામાં કાગારોળ વિનવણી દીર્ધકાળ ટકી સફળતા મેળવે છે. એજ શબ્દ ભડકાઓ દઢ નિશ્ચયના નક્કર વર્તુળમાં હવા ના લાધતાં ત્વરાએ અલેપ થાય છે. નેમકુમારની મક્કમતાએ શબ્દ શેતરંજે અટકી ગઈ. જનતાને હૃદય ઉભરે કાર્યની ગ્યાયેગ્યની તુલના ટીકાને રાતે ઠલવાવા લાગ્યા. આપ્તજને બાઘાં બન્યાં હતાં, કયાંક છુપો ડુસકાં, અશ્રુધારાઓ વહી રહી હતી. (અપૂર્ણ)
जैन साहित्य में ग्वालियर. કેરલ-ઈનિ શાંતિસારની (શીવની )
(ગતાંક પૃષ્ઠ. રર૦ થી અનુસંધાન) उपरोक्त वचन सुनकर आचार्यजीने उसी वक्त वहांसे प्रस्थानकर क्रमशः पाली पहुंचे । प्रामानु ग्राम विहार करते. करते महेवाधपुरमें बौद्धो के साथ बादमें आपको विजयलक्षमी प्राप्त हुई । तत्पश्चात् आपको · ग्वालियरमें भी अनेक वादियों पर विजय प्राप्त किया। स्थानीय नरेश सूरिजीने आपके साथ राज्य चिन्ह भेजे । जो कितने दिन बीतने पर वापिस करदिये । उपरोक्त आचार्यश्रीके समयमें ग्वालियरमें अनुमातःभुवनपाळ राज्य करता या वीराचार्य का विस्तृत इतिवृत जानने के लिये पाटन विशयल हमारा लिखा हुआ निबन्ध पढ़ना चाहिये ।
Page #26
--------------------------------------------------------------------------
________________
૨૭૬
જનધર્મ વિકાસ.
_अभयदेवसूरीजी. वीराचार्य के समकालीन आचार्य थे। ग्वालियर के जैन इतिहास में इनकी उपेक्षा नहीं की जा सकती यूंकि वहां के अधिकारियों द्वारा की हुई महावीर स्वामी के मन्दिर की दुर्व्यवसथा को हटाने तथा इस प्रकार जैन धर्मको महान आपत्ति को टालने के लिये अभयदेवसूरिजी ने ही स्वयं वहां जाकर स्थानीय नरेश भुवनपालको समझा बुझाकर पुन; मंदिरकी सुविवस्था कराई थी एसा चंदसूरि विरचित मुनि सुव्रतस्वामी चरित्र की प्रशस्ति से ज्ञात होती है। उपरोक्त मन्दिर वही. होना चाहिये नांगावलोकने निर्माण कराया था।
वहांपर जो भीमकाय कला पूर्ण जैन मूर्तियें उपलब्ध होती हैं उनमें से कतिपय मूर्तियें प्रतापिनरेश डोंगरजी के समय में बनी हुई है । ऐसा तत्रस्थित शिला लेखों से फलित होता है यह डोंगरसिंहजी वही हैं जिसने नरवर पर चढ़ाई कर उसे सर कर ग्वालियर के राज्य में महत्वपूर्ण अभिवृद्धी की । भानुचंद्र चरित्रमें उल्लेख पायाजाता है (पृ० ३५-३६) वहां के राजाने १ लाख जैन बिम्ब बनवाये थे वे मौजूद है यधपि उक्त शंयमे राजा का नाम निरदेश नहीं किया गया पर अन्यन्य साधनों से ज्ञात होता है यह राजा ग्वालियर के प्रतापी नरेश महाराजा डोंगरसिंहजी ही होने चाहिये यूंकि डोंगरसिंहजी के राजत्वकालमें जैनमूर्तियों की खुदाई का कार्य प्रारंभ हुआ था वह तदात्मज करणसिंहजी के समयमें पूर्ण हुआ। ये भी अपने पिताके समान अद्वितीय वीर निकले । ग्वालियरका राज्य आपके अस्तित्व कालमें बढ़कर मालवाके बराबर हो गया था। राजा मानसिंह ग्वालियर की गद्दी पर एक कला प्रेमी राजा हो गये है, इनके जीवन में कला का स्थान बहुत महत्व पूर्ण था । उदाहरण रूपमें ग्वालियर दुर्गका मानमन्दिर और गूजरी महल ही पर्याप्त है ।
अब हम यहांपर कुछ ऐसे मिसाल देते हैं जिनसे यह पता चलेगा कि प्राचीन कालमें यहां पर कौन कौन से मुनी आये थे । मुनी श्रीकल्याणसागरजी स्व. निरमित चैत्य परिपाल में ग्वालियरका उल्लेख इस प्रकार करते हैं
प्राचीन तीर्थमाणा संग्रह प्र. ७२ १२ गोवगिरो सिहर संठियचर मजिणाय यष पार भवरु हुँ।
पुनिव दिन्न सासण संसाधणिसींह चिर काल ॥१०॥
गंतूण तत्य भणिउण भुषण पावाभिहाण भूवाल । .. आश्सय पयत्तेणं गुल्ललयं कारियां जेण ॥१०॥
Pattan Cataloguie of Manuscripts Page 316.
Page #27
--------------------------------------------------------------------------
________________
જેને સાહિત્ય ગ્વાલીયર
રેક૭
उपरोक्त उल्लेख से फलित होता है वहां पर भगवान पार्श्वनाथजी का मन्दिर होना चाहिये । गुजराती तीर्थमाला साहित्य में शीलविजय विरचित लेखनकाल १७४९) तीर्थमालामें ग्वालीयर का उल्लेख इस प्रकार किया गया है। पावन गज प्रतिमा दीपती गढ़ गुवालेरि सदा शोभती
___ वही प्र. १११ उपलब्ध तीर्थमालाओं में सौभाग्यविजय विरचित ती० भौगोलिक दृष्टि से बड़े ही महत्व की है । उसमें भी आपने ग्वालियर का उल्लेख किया है। गढ़ ग्वालेर बालन गज प्रतिम वंदू ऋषभ रंगरोलीजी
.. वही प्र. ९८ उपरोक्त तीर्थमाला का निर्माण समय १७५० है। :
उपर के सभी उल्लेख ऐतिहासिक द्रष्टी से बड़े महत्व के है जिससे जाना जाता है कि मूर्तियों का महत्व अत्यन्त ही है इसके अलावा और भी बहुत उल्लेख पाये जाते है। ग्वालियरकी मूर्तियां और किले का महत्व जानने के लिये क्रमशः अनेकान्त और जयाजीप्रताप देखने चाहिये । मूर्तियों के लेख डा. राजेन्द्रलाल मित्रने Indo Aryans Vol 2. प्रकाशित किये हैं और वहां के तीनों मंदिरों के प्रतिमा लेख सुप्रसिद्ध पुरातत्वज्ञ बाबू पूर्णचंद्रजी नाहरने जैन लेख संग्रह भाग २में दी है । प्राचीन पुरातन समय से ही ग्वालियर शिक्षामें बहुत बड़ा चड़ा है । आइन-इ. अकबरिं में ३६ गायकों का वर्णन पाया जाता है उनमें से तानसेन आदि उने उक्त नगरमें शिक्षा पाइ थी वर्तमानमें भी ग्वालियर में अच्छे अच्छे गवैये मौजूद है इस नगर के शुभ्र इतिहास पर पुरातत्वज्ञ विशेष प्रकाश डालेंगे एसी आशा से निबन्ध पूर्ण किया जाता है।
Page #28
--------------------------------------------------------------------------
________________
२७८
જનધર્મ વિકાસ.
પ્રિયદર્શિન ઉર્ફે સંપ્રતિ
(લે. પં. કયાવિજયજીગણિ ). વીસમી સદીમાં ઈતિહાસકારે પિતાના સ્વતઃ વિચારથી સ્વતઃ ધ્યેયને સિદ્ધ કરવા તૈયાર થાય છે, લાભાલાભને વિચાર કરીએ નથી. યેયને સિદ્ધ કરતાં પૂર્વ ઈતિહાસને અસત્યતાના પંથે લેકે દેખે તેથી લોકોની ભાવના પલટાતી દેખાય; અને તેનું વિપરીત પરિણામ આપણી નજરે આપણે નીહાલીએ; ત્યારે જ શાસનદ્રોહી તરીકે આપણે કરી શકીએ. વાસ્તે સૂચનારૂપે તમને મારે અભિપ્રાય લખી મેકલેલ છે.
પ્રિયદર્શિનને સંપ્રતિ તરીકે ઠરાવનાર ડો. ત્રિભવનદાસ લહેરચંદને મારી અંગત સૂચના છે કે તમે એ પ્રિયદર્શિન ઉર્ફે સંપ્રતિને તપાસણી માટે મોકલાવેલ. તપાસતાં પ્રિયદશિન અને સંપ્રતિ બંને અલગ અલગ વ્યક્તિઓ છે, એમ દેખાય છે. સંપ્રતિ પ્રતિબંધક અંય સુહસ્તિસૂરીશ્વરજી મહારાજ જગપ્રસિદ્ધ છે. આર્ય મહાગિરિ તેઓશ્રીના મોટા ભાઈ હતાજેમાં તે સમયે વિદ્યમાન હતા.
આય સુહસ્તિસૂરીશ્વરજી મહારાજ ચૈત્ય પરિપાટીમાં સામેલ હતા. રાજ્ય મહેલ આગળ સંપ્રતિ બાલકે ગોખમાં બેઠાં ગુરૂ મહારાજને જોઈ ઉહાપોહ કરતાં જાતિસ્મરણ જ્ઞાન થયું. તરતજ નીચે આવી ગુરૂશ્રીને નમસ્કાર કરી પ્રશ્ન કર્યો કે? પ્રભુ મને ઓળખે છે? ગુરૂ કહે! તમોને કેણ ઓળખે નહી! સંપ્રતિ કહે! રાજા તરીકે નહી. તેજ વખતે ગુરૂએ જ્ઞાનને ઉપગ આપે. અને કહ્યું કે તમે પૂર્વ ભવમાં અમારા શિષ્ય હતા. પૂર્વ ભવની આખી એ હકીકત કહી બતાવી. પશ્ચાત્ સંપ્રતિ કહે. પ્રભુ આપના પસાયથી રાજ્યાદિ સર્વ સામગ્રી પ્રાપ્ત થયેલી છે તે આપજ આ રાજ્યને ભેગ. ગુરૂ કહે! હે રાજન તમારાજ પુણ્યોદયે તમને મળેલ છે તે તે તેમજ ભેગ. રાજ્ય ભોગવતા વિશેષ પુણ્યોદયને વાસ્તે ઉંચ ભાવનાને ખૂબ કેળવો. વિશેષ વાતચીત અને ગુરૂશ્રીના ઉપદેશથી ચિત્યમય પૃથ્વી બનાવી, તે આપણે જોઈ રહેલા છીએ. આવી સ્પષ્ટ વાત કલ્પસૂત્રમાં હોવા છતાં ડૉ. ત્રીભવનદાસ આર્યમહાગિરિના શિષ્ય હતા; એમ બતાવે છે. તે જ પ્રથમ શાસ્ત્રદષ્ટિએ તેઓ ગલતી કરતા હોય એમ મને લાગે છે.
ચૈત્યમય પૃથ્વી બનાવનાર સંપ્રતિ રાજાના કેઈ પણ જગ્યાના દેરાસર કે પ્રતિમા પર તેઓના નામના શિલાલેખે દેખવામાં આવે છે? અન્ય શીલાલેખો દેખાય છે? છતાં , ત્રીભોવનદાસ અશકના નામે જેટલા શીલાલેખ
Page #29
--------------------------------------------------------------------------
________________
પ્રિયદર્શિન ઉર્ફે સંપ્રતિ.
૨૭૯ દેખાય છે તે સર્વ અશોકના નથીજ; પણ ખુદ સંપ્રતિના છે. આ તેઓશ્રી ઉલ્લેખ કરે છે. તે જ કેટલું શોચનીય છે. શીલાલેખોની હકીકત કેટલીક આપવા યોગ્ય હેવાથી અપાય છે.
પહેલું શાસન (ગીરનાર) પા. ૨૧ (૪) પૂર્વે દેવાનુપ્રિય પ્રિયદર્શી રાજાના રસોડામાં પ્રતિદીન સેંકડે અને હજારે પ્રાણીઓને રાઈ માટે વધ થતો હતો.
() પણ હવે આ ધર્મશાસન લખાવતી વેળા બે મેર અને એક હરણ તેમાં પણ હરણ તે નિયમિત નહી. એમ માત્ર ત્રણ પ્રાણુઓને રસોઈ માટે વધ થાય છે.
() આ ત્રણ પ્રાણીઓને પણ હવે પછી હણવામાં નહી આવે.
પ્રથમ શાસનના શીલાલેખ સંબંધી વિચારતાં આપણું હૃદય કંપ્યા વગર રહે નહી કારણ કે આત્મા ત્રણ વર્ષની ઉમ્મરે જાતિસ્મરણ જ્ઞાન પામે; અને પૂર્વને ભવ જાણવામાં આવે. છતાં આવી હિંસા બને એ અસંભવિત જ છે. છતાં કદાચ એક તરફ માની લઈએ કે બને! તો કદી પણ હિંસાને શીલાલેખ તો તેઓશ્રી કોતરાવે કે? તેજ બુદ્ધિથી વિચારીએ તો આપણા ખ્યાલમાં બધીએ વિસ્તુ આવી જાય. વાસ્તે આ પ્રથમ શીલાલેખથી એમજ નિર્ણય થાય છે કે શીલાલેખ અશોકનોજ હા જોઈએ.
પા. પર માં રાજ્યાભિષેકના ત્રીજા વર્ષે ગુરૂની મદદથી ધર્મનું જ્ઞાન પામ્યો. - ઉપરોક્ત શબ્દથી તે વાત સિદ્ધ થાય છે કે ત્રણ વર્ષે ધર્મનું જ્ઞાન પાપે. તો તે આત્મા અહિંસામય જ હોવો જોઈએ, એમ ખ્યાલ આપે છે.
પા. ૫૪ પ્રિયદશિને આ શાસન રાજ્યાભિષેકના લગભગ બારમા વર્ષે કેતરાવ્યું છે અને જેનધર્મ તેણે રાજ્યાભિષેકના બીજા વર્ષે સ્વીકાર્યો છે.
રાજ્યાભિષેકના લગભગ બારમા વર્ષે આ શાસન કોતરાવ્યું છે તે વખતે તેઓશ્રીનું અંતઃપુર કેટલું હશે! કે સેંકડો હજારો જાનવરોને સંહાર થતો હશે તેજ ખ્યાલમાં રાખી આ લેખ સંપ્રતિને નથીજ એમ આપણને શું નહી લાગે?
પા. ૬પ માં જૈન તિર્થંકરો જ્યારે ગર્ભમાં આવે છે ત્યારે તેમની માતા હાથી, વૃષભ, સિંહ, લક્ષ્મી, પુષ્પમાળા, ચન્દ્ર, સૂર્ય, વજા, કળશ, પદ્મ સરેવર, ક્ષીરસાગર, દેવવિમાન, રત્નરાશી, અને અગ્નિશિખા એ ચૌદ સ્વપ્ન જુવે છે. “આવાં સોના ચાંદીનાં સ્વપ્નો હજારો વર્ષ થયાં પર્વ દિવસોમાં પ્રજાને બતાવવામાં આવે છે. (આજે પણ જન ઉપાશ્રયમાં પર્યુષણમાં ભાદરવા સુદ ૧ એકમના દિવસે એ સ્વને બતાવાય છે) એની શરૂઆત સંપ્રતિ યાને પ્રિયદશિને કરી હોવાનો જ સંભવ છે.
Page #30
--------------------------------------------------------------------------
________________
२८०
જૈનધર્મ વિકાસ.
સંપ્રતિના સમયમાં કલ્પસૂત્ર-આરસા વગેરે આગામે પુસ્તકારૂઢ થયાં હતાં કે ? પુસ્તકારૂઢને કાળ ૯૮૦ (૩) વર્ષને બતાવવામાં આવે છે. પુસ્તકારૂઢ થયા બાદ કલપસૂત્ર સંઘ સમક્ષ વંચાવવાનું સરૂ થયેલું દેખાય છે. સંપ્રતિના સમયમાં પુસ્તકારૂઢને અભાવ દેખાય છે. તો પુસ્તકારૂઢ વગર સ્વપ્નો કઈ રીતે બતાવવામાં આવે તેજ ડો. ત્રિભવનદાસ ખ્યાલ કરે તે આવી વસ્તુઓ ઈતિહોસથી અવળી સમજાવવાને કદી પણ પ્રયાસ કરે નહિ.
કલ્પસૂત્રનું વાચન સંઘ સમસ્ત થતું હતું. પણ સ્વપ્નાદિ બતાવવામાં આવતાં નહોતા. તે વાત બરાબર સમજી કલ્પનાને સૂત્રદ્વારા સાંધી જે લખાણ લખાય તે જ વાત ઈતિહાસના પ્રમાણભૂત માની શકાય. બાકી અસત્ય ઈતિહાસ શાસનને નુકશાન રૂપ નીવડે છે. અને તે તમારા આત્મા અને શાસનને લાભદાયી નથી હોતે તે ખ્યાલમાં રાખવા ખાસ ભલામણ છે.
પા. ૧૧૦ ચૌદમું શાસન (ગિરનાર) આ શાસનમાં ગિરનાર ઉપર કેટલાં દેરાસર બંધાવ્યાં છે તેને પણ ઉલ્લેખ કરેલ નથી. જે પ્રિયદશિનને સંપ્રતિ તરીકે ઠાવવામાં આવે તો સાથે દેરાસરને પણ શિલાલેખોમાં ઉલ્લેખ કરવામાં આવ્યા હોત; પણ શિલાલેખો અશોકના જ હોવાથી તેનો ઉલ્લેખ નથી તે ડે. અવશ્ય ધ્યાનમાં લેશે.
પા. ૧૨૪ જૈન શાસ્ત્રો કાતિક સુદ ચૌદશ, ફાગણ સુદ ચૌદશ, ને અસાડ સુદ ચૌદશને ચાતુર્માસી તરીકે ઓળખાવે છે. હંમેશાં તેમજ આ ત્રણ વર્ષને બાકીની નવ ચતુર્દશીએ કરવાની ધાર્મિક ક્રિયાઓ અને આ મહત્વની ત્રણ ચાતુર્માસીએ કરવાની ધાર્મિક ક્રિયાઓમાં પણ તફાવત હોય છે. પાપની આલોચનાને માટે જેને પ્રતિક્રમણ કરે છે.
| વિગેરે શાસન પર વિચારતાં કાલિકાચાર્ય મહારાજથી સંવત્સરી ભાદરવા સુદ ૫ ના બદલે ચેથ નિર્માણ થયેલી આપણે સાંભળેલી છે. જ્યારે ચેાથ થયેલ ત્યારે ચાતુર્માસી પુનમના બદલે ચૌદશ થયેલી આપણે સાંભળેલ છે. છતાં 3. સંપ્રતિના સમયે ચૌદશ હશે એમ લખે છે તે પણ વિચારવા જેવું મને લાગે છે. કયાં ચૌદ પૂર્વધરને સમય! અને કયાં એક પૂર્વધરને સમય. બંનેમાં કેટલું અંતરૂં. તેનું જ ધ્યાન ડો. આપશે એવી મારી ધારણા છે.
આટલી ટુંક નેંધ પર ડો. ત્રિભવનદાસ વિચારશે તે તેના જે વિચારે છે તેમાં ફેરફાર કરશે, અને પ્રિયદર્શિનના ઉફે સંપતિના જે શીલાલેખો ઠરાવે છે, તે શિલાલેખો અશોકનાજ છે તેમ હૃદયમાં ઉતારશે. જેટલું લખાણ લખેલ છે તે લખાણને જુદા રૂપમાં લઈ હાર પાડશે તે તેઓ ખરા ઈતિહાસકાર ઠરશે. લોકોને પણ વાંચતાં આનંદ થશે. વાસ્તે ઈતિહાસકાર સત્ય ઈતિહાસને હાર પાડશે તેજ ભલામણ છે કિબહુના ઈચલમ.
Page #31
--------------------------------------------------------------------------
________________
ભાગાકાર ગુણાકારે.
ભાગાકાર ગુણાકાર
[સામાજિક નેપથી] “નૈતિક જીવન જોઈએ તે નૈતિક અસર ઉભી કરે” શ્રી સંઘની માફી મંગાવી ઘટે!
સિદ્ધાચલ-શિખરે કલેશના કાદવમાં ખેંચી ગયેલા તિથિચર્ચાના પ્રશ્નનો નિવેડે લાવવાના એક પ્રયત્ન સ્વરૂપે બન્ને પક્ષના શિષ્ય મુનિરાજે વચ્ચે બોલચાલ અને મારામારીને એક પ્રસંગ બની ગયો, સમાજ ગભરાઈ ઉડ્યો, પ્રચાર થયે, આગેવાનોની દોડાદેડી થઈ અને માફીથી પ્રકરણ પતી ગયું, આજે હવે એ શિષ્ય મુનિરાજે આટલા બોધપાઠ પરથી પામી ગયા હશે કે અમારી મારામારીથી કે બોલચાલથી નિર્મળ થઈ જાય એવાં તિથિચર્ચાનાં મુળ ઉપરછલાં નથી. અને એ સાચો રાહ પણ નથી. આ જનતામાં “ડાંડા ઉડ્યાની કહેતી ૨૫ બનેલે પ્રસંગ ફરીથી ડોકિયું ન કરી જાય. એ માટે આવા પ્રસંગેની સમાધાનીમાં અગ્રણીઓએ વધુ સાવચેત રહેવું જરૂરી છે. ઓછેવત્તે અંશે દેશ બને મુનિરાજોને હશે, એક હાથે તાળી પડે નહિ, એક જણ બીજાની મારી માગે અને એને આટલે પ્રચાર થાય એ એકને અહંતાપ્રેષ્ઠ બની બીજાને હીનતામાં ઠેલે છે. આવા પ્રસંગોને નિમૂળ કરવાને એકજ ઈલાજ છે. અને મુનિરાજેની સહીથી એક સંયુક્ત નિવેદનમાં પિતપોતાના દેષની સ્પષ્ટતા કરી શ્રીસંઘની માફી મંગાવી જોઈએ, આ રીતની નૈતિક અસરેજ આપણે ફજેત ફાળકે બનવાના પ્રસંગમાંથી બચી શકીશું. હવે પછીના આવા પ્રસંગેના નિકટવતીઓ આવી હિંમત દર્શાવી શકશે કે ? જૈનેતરાની હાડમારી અને કનડગત.
આપણાં તિર્થોના યાત્રા પ્રવાસે આવતા જૈનેતરેને કનડગત અને હાડમારી ભેગવવી પડે છે એવી “કુલછાબ'માં ફરિયાદ નોંધાઈ છે. જેન તિર્થોમાં ખાસ જેને માટેની ઠીકઠીક પ્રમાણમાં સગવડો કરવાના પ્રયત્નો જેવાય છે. પણ એજ સ્થળોએથી ભાવુક યા સંસ્કારી જૈનેતરને ખાસ જેને માટે એ જવાબ આપી કેઈપણ સગવડ આપવાને કે એમની મુશ્કેલી સમજવાનો ઈન્કાર કરવામાં આવે છે, જે શ્રદ્ધા અને ભાવનાથી યાત્રાળુઓ અહીં આવ્યાં હોય છે તેમને આ જોઈ હેરાન થવા ઉપરાંત નફરત પેદા થાય છે. આથી આપણે એક તે આડકતરી રીતે શાસન પ્રભાવનાને બાધક બનીએ છીએ અને વધુમાં
Page #32
--------------------------------------------------------------------------
________________
૨૮૨
જૈનધર્મ વિકાસ.
-
-
-
-
-
અતિથિ સત્કારનું ગાહેશ્ય ભુલી અસહિષ્ણુ બનીએ છીએ, જેનોની સાથે સાથે જૈનેતરને શકય તેટલી યેગ્ય સગવડ આપવાની અને ઉપયોગી થવાની તિર્થક્ષેત્રના મુનિમોએ પિતાની ફરજ માનવી જોઈએ, વહિવટકર્તાઓએ એવી સુચના આપવી જોઈએ. બીજી ફરિયાદ છે અમુક સમયે જૈનેતરને મંદિરમાં પ્રવેશ કરવાની અટકાયત અંગે. આપણું દેવમંદિરેમાં એવું કાંઈ ગુપ્ત રાખવા જેવું નથી છતાં આ રીત કેમ અખત્યાર થઈ છે એ સમજમાં આવતું નથી. કદાચ વિઘણુ મંદિરની અસર હેાય! છતાં કઈ વિધિ-ક્રિયામાં અડચણ જેવું દેખાતું હોય તે દિવાલપત્રોથી સુચના આપી દઈએ, બાકી યાત્રાળુ પાસે નવકાર મંત્ર બોલાવવાની કે કેશરના ચાંદલાની નિશાનીની માગણી કરવી એ અઘટતું છે. મેઘાણીને શબ્દ ભાવ કહું તે “આ રીતે નેકર પાસે નવકાર મંત્ર બોલાવો એ ધર્મનું અને માનવતાનું અપમાન છે.” પ્રભાવતીઓની રાખ ઠારવા- . વઢવાણનું આ હદયભેદક શકમંદ મૃત્યુ! આવી સેંકડો જલતી ચિતાઓ માટે રૂદન કરીને તે થાકી જવાયું છે. એ થાક હવે તે એના ઔષધસ્વરૂપ વિરામ સ્થળ ખળે છે. આપણે કોઈ પુરૂષ કુંવારો ન રહી જાય, કેઈ દેરેલી લીટીથી આઘાપાછે ન ચાલે એવી સતત ગડમથલ કરતાં જ્ઞાતિમંડળે તે આવી ચિંતા કરવાનું પિતાની ક્ષેત્રમર્યાદા બહારનું ગણતાં દર્શન આપે છે. પોકાર પાડીએ કે, જે બહેન દિકરીનું રક્ષણ કરવાની એની ઈચ્છા નથી તેની આડે ઘેળના પ્રતિબંધ મુકી વાડામાં પુરવાને એમને શે હક્ક છે? એમને ફેંકી કાં ન દેવાં? પણ એ વિચારવાનું આ સ્થળ નથી. જે જ્ઞાતિમંડળ ધારે તે એક એવી નૈતિક અસર ઉભી કરી શકે કે કેઈ કુટુંબનું દેન નથી કે તે પારકી જણીને આમ ઘાણી બનીને પીલી શકે. આવું નિર્દય કૃત્ય આચરનાર નૈતિક અસરના બળે ઉઘડતી જ પ્રભાતે કશાયે પ્રચાર વગર સમાજમાંથી બહિષ્કૃત થઈ જ જોઈએ, એને ભાઈ કે બહેન પણ એના પડખે ન રહે. એ નિષ્ફરને એમ સમજાઈ જવું જોઈએ કે આવું કૃત્ય કરનારને ન્યાયની અદાલત ભલે કાંઈન કરી શકે પણ સમાજમાં એનું મૂલ્ય કુટી બદામનું રહેશે નહિ એતો ઠીક પણ જનતા એની આભડછેટ પાળશે. આ આશા તે સમાજ સંસ્કાર અને હિંમત બતાવે ત્યારે બને ત્યાં લગી સામાજિક કાર્યકર્તાઓએ તે આવી ત્રસ્ત ભગિનીઓ માટે “કુલછાબ' સુચવેલાં સિંહની બોડ સમાં આશ્રયસ્થાને ખેલવા રહ્યાં, કે જે આશ્રયસ્થાને કોઈપણ સ્ત્રીને નિર્ભય બનાવી, શીલ સંસ્કારનું રોમેરથી રક્ષણ આપી ઉદ્યોગને અભ્યાસ કાળ પુરો કરી હિંમતભેર પિતાના પગ ઉપર આવી શકે એવી વ્યવસ્થા કરે.
Page #33
--------------------------------------------------------------------------
________________
રૂદન.
૨૩
મુંડકા નાબુદીનું આંદોલન.
આબુ-યાત્રાને મુંડકાવેરો બંધ કરાવવાનું આંદોલન શિષ્ટમંડળની શિરોહીના દિવાન સાથેની મુલાકાત સુધી પહોંચ્યું છે. આ આંદોલનના અગ્રભાગી શ્રી તનસુખરાયજી જૈનને જૈનેતર અગ્રણુઓને પણ સારે સાથ સાંપડ્યો છે. શિરોહી રાજ્યનું પ્રતિનિધિમંડળ સામેનું વર્તન, વાતચીતનું મૌન, ખુલાસાને વાયદે, અને બામણવાડા તિર્થની જૈન જાગીરને દૈનિક અખબારેને જપ્તી અહેવાલ, આ બધું જોતાં સંતોષની આશા રાખવી અકથ્ય છે. ઈચ્છીએ છીએ કે એ અકથ્ય કપ્ય બને. પણ આ આંદેલનને જેને સમાજની જાગૃતિ અને પીઠબળની બહુ અગત્ય છે, આપણા પૂ. મુનિરાજે આ કાર્ય ઉપાડી લે એવી આશા અસ્થાને નથી. નવાં તિર્થો ઉભાં કરવાં જે નિષિદ્ધ નથી તે આ તિર્થ નાશી દુર કરવાના કાર્યમાં વેગ પુરવા બનતું કરી છુટવામાં કાંઈ બાધ નથી લાલાજીનેય અમે ચેતવીએ. જન ઈતિહાસનાં છેલ્લા દાયકાઓનાં પાટુ મારનારનાં પગ ગુમનારાં સમાધાને કાળે એાછા અમારી છાતી ઉપર ચડી બેસે છે. ફળ પાકવાની ઘડીએ ઘણુંયે પ્રસિદ્ધિવાંછુઓ દેડી આવી તેને ધુળમાં ગળી દેવા પ્રયત્ન કરશે. એ ઘરફેડુ અને ખુશામતીઆઓથી ચેતજો, સુતેલા સમાજનો કેટલો સાથ મળશે એય સવાલ છે. પણ આપના કંટકવેર્યા રાહે અમારી લાખ લાખ આશા અને શ્રદ્ધા છે. શ્રદ્ધાનું ભારે ભાથુ આપને ટકાવી રાખશે આપ એકજ દાખલાથી જૈન સમાજના લાખ લાખ નિરાશાપ્રેરક પ્રસંગો પર ઝબકતો પ્રકાશ ફેકી જશે. અને કેઈ આવતા જુવાળના માર્ગ દ્રષ્ટા બનશે. પ્રભુ આપને યશ અપાવી જૈન સમાજમાં શ્રદ્ધાદીપ પેટાવે. તા. ૧૪-૭–૪૨ બાપુલાલ કાલિદાસ સધાણું “વીરબલ
રૂદન?
મંદાક્રાન્તા રેવે બચ્ચાં ઘડી ઘડી મહીં અ હેતુ વિહેણ,
સ્વાર્થ ઢેગે વડિલ-રૂદનો ભુત શા રાસડા લે, * ઈદે હૈયું જખમ કપરા સ્મિત વેરે છતાં જે,
કહો સાચાં કે પ્રદર્શન ભય કે અદીઠાં રહ્યાં છે તા. ૪-૬-૩૯
બાપુલાલ કાલિદાસ સધાણી “વીરબાલ” (કેયે કારણ વિના, વગર આંસુએ નાનાં બાળકો પળેપળે રૂવે છે. સ્વાર્થ અને ઢંગથી ભરેલાં વડિલેનાં રૂદને ભુતના રાસડા જેવાં દીસે છે. અને કઈ હૈયું વિષમ જખમેથી કપાઈને કટકા થઈ જતું હોય છતાં હાસ્ય ફરકાવી જગતમાં વિહરે છે. કેઈ કહેશે કે આમાં સાચાં રૂદન કયાં જેનું પ્રદર્શન ભરાય છે તે કે સદાકાળ અદશ્ય રહે છે તે ?
Page #34
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મ વિકાસ.
વાલ માટે ખેળાની વહુમાં હતી આંખની ભવભાવઠ, અન્ય માટે પૈસા, આબરૂ ગમે તે હશે.
એ વહુ કેને માટે?
બાપુલાલ કાલિદાસ સધાણું “વીરબા” (સામાજિક વાર્તાલાપ) “ધુડી ! તારી મારી ઘરમાં છે? હુએ, એ રહી રાંધણીયામાં
“શું કરે છે? આઈ મેલજે !” પિતાના સંબંધની પુછપરછ સાંભળી આધેડ ઉંમરની એક સ્ત્રી બહાર આવી એના શરીરે શેક દર્શાવતે ચામશાળ પરિધાન કરેલ હતું અને નાકની ડાંડી સુધી લાજ કાઢેલી હતી, એ બેલી “ચમ, શું કામ હતું મારું? મને બોલાવતા હતા?”
હુએ, આઈ વાડામાં આવજે!” એમ બોલતાં ધુડીના બાપ રસોડાની પછવાડે આવેલા વાડા તરફ વળ્યા, ધુડીની મા પણ પાછળ ચાલી, વડે સારા પ્રમાણમાં વિસ્તારવાળે હતા, એક બાજુ ખુણે કડબના પુળા ખડકેલા પડ્યા હતા, બીજે ખુણે કુટેલાં માટીનાં વાસણું, તુટેલા ખાટલા, જુનાં નળીયાં એવું એવું રાચરચીલું વિખરાયેલું પડયું હતું. બીજી બાજુ નજર ફેંકતાં એક ભાગ પિશાબપાણી, ન્હાવા ધોવા માટે વપરાતું હોય એમ જણાતું હતું. વચ્ચે વચ્ચે શીળો છાંયડે પાથરતી એક લીંબડી વાયુના સ્પર્શથી ડેલતી. સડુડ સડુડ એવા ધીરા ધીરા અવાજ કરતી ઉભી હતી, એની નીચે પડેલા માંચાને ઢાળી તેઓ ઉપર બેઠા. નીચે જમીન ઉપર ધુડીની બે બેઠી.
જે વાત કરવી હોય ઈ ઝટ કરે, મારે પાસું ઘરમાં જેટલું કામ છે.” કેને હા પાડવી કેને ના પાડવી ઈ મને કાંય સમજાતું નથી.” કુર્ણ કુણું પુસે ઈ કાંક કો મનેય ખબર પડે ને?
હા! ઈજે બધું કહું છું ને! એક તે રીખવચન શેઠ એમની રાજપર વાળી ભાણેજ માટે પુસતાતા, પણ મારું મન ઈ માનતું નથી.”
શ્ચમ!”
“જેને! આપડા વનુને રાજ્યરજ પયણ, ઈ વેળા આપડાંને એટલી બધી તાણ પડતી, ઈ સુખી તો ખરા, પણ એમના ગામમાં રિવાજ નઈ, એટલે ઈ માં કરે, જન તે કરે નઈ, ઈ પાંસ દાડામાં સખે ઘડીએ બેસવા વાર નઈ, એક તે પૈસે ધોવાઈ જાં, ને શેભાભાનું નામ મળે નઈ, ઈ ગાડાના
Page #35
--------------------------------------------------------------------------
________________
એ વહુ કેને માટે?
રથડા! કેમે કરી પારજ ના આવે, બે દાડા તે વાટ મારગના થાય, વિનુના વિવામાં સારને ઉતારાની તરખડ એટલી બધી પડતી. હું તે તેના તાબા પિકારી તે.”
તે શેજને ! જાનમાં આવનારાં બૈરાંય બધાં આજ સુધી વાતું કરે શે કે ઈ ને ઘરે જાનમાં જ્યાં તે રાંધવામાંથી ને ખાવામાંથી ઉચાંજ ન આયાં ગામમાં કેઈનું ઘરે ન જેવાણું, જાણે કેટડીમાં પુણ્ય આવું સાંભળી સાંભળી મારે હજીએ નૅશું મોઢું ઘાલી બેઠું રેવું પડે છે, બીજે સારું મળતું હોય તે એટલે છે. જાયે કુણ?” ધુડીને માએ પણ પિતાની ફરિયાદ રજુ કરી.
પ્રેમચંદ શેઠ ભીમપુરના એક સુખી ગૃહસ્થ પણ મહેમાને ઉજળા હોઈ એમની માન પ્રતિષ્ઠા પણ આજુબાજુમાં સારી હતી, એમના નાના ચિ: વાલુની સ્ત્રો લગ્ન પછી બે વરસ જીવી કસુવાવડમાં મૃત્યુ પામી હતી. આથી સ્વાભાવિક છે કે, પ્રેમચંદ શેઠ જેવા આબરૂવાળાને ત્યાં બે પાંચ શ્રીફળ આવેજ આવે. એ શ્રીફલેમાંથી કેના ઘરનુ “શ્રીફલ પિતાના વાલુ માટે સ્વીકારવું એ બાબતને વિચાર કરવા શેઠ દંપતિએ વાલુની સ્ત્રી ગુજરી ગયા ને બીજેજ દિવસે એકાંત સાધી હતી. બન્નેના મુખ ઉપર પુત્રવહુ ગુજરી ગયાને શેક હતું કે નવી વહુ પસંદ કરવાના આવેલા અવસર માટે ગૌરવભરી ગંભીરતા હતી એ વ્યવહારમાં પાવરધા બનેલા પતિપત્નીના ચહેરા ઉપરથી કહેવું ભલભલા પરીક્ષક માટે અશકય નહિ તે અસંભવિત તે જરૂર હતું.
“એમ તે આપડાજ ગામના વીરચનશાના ઘરનું પુસણું શે, એક તો ગામનું ગામ અને વધારામાં છોકરી પણ ભણલ ગણલ ડાઈ ! આપડા વાલનીયે બરોબર જેડ મળે એવી ! - ઓલ્યા ભગતડાની ઘરની? એની દિકરી લીધે તમારી ઈજજત શી વધશે? તમારે તે ગામમાંને ગામમાં કરી પઇસા બચાવવા હશે પણ એમાં લાવો છે? અને એના ઘરમાં દિકરીને આલે એવું શું શું તે તમારું મન ટાઢ
શે? જ તે ઠીક પણ વાર પરબેય એ છેડેજ લુગડાને ગાય આલે એમ છે એવા ભુખની કરી લઈ રેજનું ખરચ ઘાલવું અને ઈ ભણેલગણુલાના ફજેતાની તમને ખબર છે ? સાસરીયાંમાં જરાક દુઃખ હોય કે જરાક કેક બેલેસાલે તે પાધરું જાણે મા બાપને સંભળાવી કજી કરવા પડ્યા છે સેકરે પરદેશ હોય આંય ઈ ફજેતા લખી લખીને એને ઠરીને ઠામ બેસવા ન આલે વળી આ તો આપડે વાલુ જરાક એ છે, એમાં બેય એવાંજ ભેગાં થાય એટલે આપડા તે જાણે ભેગ મળ્યા, પસે આપડું ઘરમાં કાંય સાલે છે રામરામ શે, ઈ બેય ભેગાં થઈને આપડાને ડેલી બારે બેસાડશે ડેલી બારે! એટલે
Page #36
--------------------------------------------------------------------------
________________
૨૮૬
નયમ વિકાસ,
આપડી તે એમાં સખી નાજ છે, પસે તમે જાણેને તમારું કામ જાણે એના કરતાં તે રાજપર વાળું સારૂં” વહુની બાએ પિતાને અભિપ્રાય વાણીમાં ઉચ્ચારી ભણેલ વહ ચુંટવાને નિષેધ કર્યો.
“એમ તારી મરજી વગર કરવું હોય તે તને પુસુંજ શા સારૂ! લે ત્યારે વડાદરવાળા આંબા મલાણીને ઘેર કરવું શું?” પ્રેમચંદશેઠને શેઠાણીની દલીલ અક્ષરશ: સત્ય લાગી. એટલે એમણે ત્રીજા શ્રીફલની વાત છેડી. પિતાને આવા વિચાર ન આવ્યા એ માટે ઉદાસી થઈ આવી, સાથે આવી વિચારશીલ પત્ની મળ્યા બદલ એમને આનંદ થયે.
ઇ તે વીશા સરમાળી! આપડે ઘરે શાની દિકરીદે નકામી મને ઉડાવે. શે. જરા વસાર તે કરે કે અતીઆરે મશકરી કરવા ટાંણું શે .શેઠાણી સમજ્યાં કે મેં બે સગપણની હા, ના કરી એટલે શેઠ કટાક્ષ કરે છે. એટલે એ જરા છણકીને બેલ્યાં.
" ના હું સાચું કહું છું એમને આપડો વાલુ , એટલે જ ઈ આપણુ ઓસવાળાને ઘરે દિકરી ઉતારવા તીયાર ગ્યા છે, બોલ તારૂ મન શું કે શે ?” શેઠે ફરીથી ગંભીરતા પૂર્વક શબ્દ ઉપર ભાર દઈ વિસ્તારથી જણાવી પુછયું. ' “તે તે ઈ ઘણું સારૂં! પણ હાં ઈસોકરીની કાંક આખું કાચી શે” પતિની વાત સાચી લાગવાથી વધાવી લઈ એક વધે રજુ કર્યો.
મેંય જોઈશે પણ કાંય વધે આવે એવી કાચી નથી, વળી મલાણીને તે આપડે ઘરે દિકરી દેવાનું એટલું બધું મન શે કે સેવટ એકત્રી રૂપીઆ પુરતના આલું એમ કેવરાયું , ઈઆના ઘરની દીકરી અને વધારામાં પુરતા લઈને આવે એટલે આપડો મોભ એટલે બધા વધે ખબર છે? આંબે મલાણી ઉઠીને ઘરે દિકરી દેવા આવે અને આપડે ના પાડીએ ઈ કાંય સારૂં કેવરાશે? એમ હશે તો લગન કેડે આપણે અમદાવાદ જઈ દવા કરાવી આવશું.”
ભલે ! તમારી મરજી હોય તે પાડો હા! બીજું કાંય એમના ખુટ ઘર માટે કેવું પડે એમ નથી ઈની મોટી દિકરી આપડાજ ગામમાં પયણાવેલી છે, એને કેય દાડે સાસરાના ઘરેથી મઠાવટી નાંખવા જેટલો લુગડાને કટકો માગ પડતો નથી. ઈ કણ નથી જાણુંતું. વળી બે ગાઉમાં એટલે ટુકડાનું ટુકડું ને જન તે કરશેજ.”
તે પસે હા પાડી રૂપીઓને શ્રીફળ લઈ લઉં કે બે ચાર દિવસાર કરીને પસે જવાબ દેશું” શેઠે ચક્કસ કરવા પુછ્યું. ' “હવે એમાં શું વસાર કરવાને શે? આ તે સગપણને સનેપાત થયું
Page #37
--------------------------------------------------------------------------
________________
રિટેલે
થઈ જાય ને રયું રઈ જાય અને વળી આતે આપણી વાણીયાંની જાત વાત તણાય તે પસે ભેગું થાવું સાત પાંસ. કંઈ એમ હામાં ને તામાં રઈ ગયા.”
અને આવા મેટા ઘરની દિકરી પિતાને ઘેર આપશે એવી કલ્પનામાં મહાલતાં બને ઉઠયાં.
વહુ આ રૂ. બાપુલાલ કાલિદાસ સવાણી “વીરબલ”
મંદાક્રાન્તા. ના ના પુછો મુજ દિલ દવે યાદ એવી અકારી, હાલા મુકે વહુ જગતને વાત હાઈ જાણવાની. હાગ્યે ખીલ્યા હસિત વદને એ કદી ના.વદાએ, પ્રેમી વાતાવરણ સઘળું પલ્ટશે એ વિષાદે
આજે તારી અતિ મમતથી એક બીના, કહું તે સગેથી અગન ઉઠતી વાવ એવો ચડે, આંખે પાણું પગ લથડતા ગાત્ર પ્રદ ભર્યું; સાસુની હું વહુઅર હતાં કામ તોયે ઢસેડે. ૮ બેલ્યાં “સાસુ” ઝટપટ જ કામ છે અન્ય ઝાઝું,
ખાવું મારે નણદલ નથી અંગ અસ્વસ્થ હતા; ૧ વજગતને પીછાનવાની વાત હે પ્રભુ! વહાલા! મુકી દે. એવી એ મહારે દિલ દ્રવી ઉઠે એવી અકારી વાત છે, પુછ ના વહાલા! ના પુછો. મિતથી આનંદિત થયેલા હેરે એ વાત બેલી શકાશે નહિ. આ જામેલું રંગીલું વાતાવરણ એના વિષાદથી પરિવર્તિત થઈ જશે.
‘ર હારા અતિ આગ્રહથી એક દિવસની જ કથની કહું છું-સમગ્ર શરીરમાં અગ્નિ જલી રહ્યો હોય એવો તાવ ચડ્યો હતો અને આંખમાં પાણું આવી જતું હતું, ૫ ધરતીએ સ્થિર રહેતા ટકતા, અંગેઅંગથી કાર પરસેવો નીતરતો છતાં માત્ર હું “સાસુની વહુઅર’ હેવાથી જ કામ ખેંચી રહી હતી.
૩ સાસુજી બોલ્યાં કે, “સૌ તરત ખાઈ લે, બીજું કેટલું બધું કામ છે ?” ધીરે રહીને તમારી બહેનને કહ્યું. “બહેન ! મારે શરીર સારું ન હોવાથી ખાવું નથી.” બસ ! આટલું સાંભળતાં જ મારાં પૂ. સાસુજી પડોશીઓ સાંભળે એવા અવાજે બોલવા લાગ્યાં. હા!. હા! વહાલા ! સાસરીયામાં માતૃસ્થાને છે, તે જ આવું બોલે ત્યાં અમારા આરો ક્યાં?
Page #38
--------------------------------------------------------------------------
________________
૨૮૮
જૈન ધર્મ વિકાસ.
•
મેટે સાદે તરત ગરજે સાસુ મારાં અરે! રે ! માતૃસ્થાને શ્વસુર ગ્રહમાં એજ એવું વદે હા! ૧૨ -એ ના માને તમ સહુ જ કાંઈ મેહે દબાશે. એઓને તે નિત્ય ગરમ રે કામ ન લેશ ફાવે, ભાવે તે ખા નહિતર નહિ કાંઈ પેઢા પલંગે રાણીજી જૈ હકમ કરવા એમ આંહી ચલે ના” ૧૬
ખાવું કે હા ! રૂદન કરવું પ્રશ્ન ઉઠે દિલે એ, જે ઉધું તે સબ જન વદે ઢોંગ એ તે કરે છે. સુતે મારી ખબર નવ લે “કેમ? પૂછે ને કે, સેવિકા હું અખિલ ઘરની કઈ સાથી ન મારૂં. ૨૦
સ્ત્રીનાં દુખે નહિ સમજશે આપ પુરૂષ દેહે, મૃત્યુ પામ્યું નહિ ખરખરે “બારની ભીંત તુટી બાળ્યા પેલાં ધનપતિ ઘરે હોય બીજી હજારે, ફસે ખાવ કલહ કરે કેણ ઉપાય લેવો ? ૨૦
- ૧ “તમે સૌ ખાઈ લે એ તે માનશે જ નહિ, આપણાથી કાંઈ પરાણે ખવરાવાશે નહિ. એમને તે રોજ કામ કરવું વસમું પડે છે. ભાવે તે ખાઓ નહિ તે જઈને પોઢી જાઓ, બાકી રાણીજી બની બેઠાં બેઠાં હુકમ કરવાનું મહાસ ઘરમાં ચાલશે નહિ.”
* ૨ “હાલા પ્રભુ! રૂદન કરવું કે ખાવું એ પ્રશ્ન મહને મુંઝવી રહ્યો, જે સુઈ રહું તે સૌ કુટુંબીઓ કહેશે એ તો ઢોંગીલી છે.” અને કેઈ સંભાળ તે ન લે પણ કેમ છે? એટલુંયે ને પુછે એહ! હું આખા ઘરની દાસી પણ હું પીડાતીનું કઈ નહિ, છે , તમે ? તમે પુરૂષદેહે સ્ત્રીનાં દુઃખ કદી નહિ સમજી શકે. મહારા મૃત્યુથી કશી દિલગીરી નહિ, ખાસ કાંઈ નહિ, “એ તે બહારની ભીંતડી તુટી પડી અને મહારો પ્રાણહીન દેહ અગ્નિસંસ્કાર પામ્યા પહેલાં તમ શ્રીમંતને ઘેર તો સેંકડે શ્રીફલો આવે છે, એ તે ખેર ! પણ મારે શું કંકાસ કરે? ના, તે શું ફાંસો ખાવો? ના, તે પછી શું છે?
Page #39
--------------------------------------------------------------------------
________________
ચા તુ ર્મા સ.....મિ .
= = જિનાચાર્ય શ્રીવિજ્યસિદ્ધિસૂરીશ્વરજી આદિ વિદ્યાશાળા, ડેશીવાડાની પળ, અમદાવાદ,
જૈનાચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજી, આચાર્ય શ્રી વિજયોદયસૂરિજી, આચાર્ય શ્રીવિજયનંદનસૂરિજી આદિ ૧૪, સંવેગી ઉપાશ્રય, બેટાદ.
જૈનાચાર્ય શ્રીસાગરાનંદસૂરીશ્વરજી આદિ પનાલાલ બાબુની ધર્મશાળા, પાલીતાણા.
જૈનાચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી આદિ ૭, આત્માનંદ જન ભુવન-પટ્ટી નવા બજાર (પંજાબ)
જૈનાચાર્ય શ્રીવિજયભક્તિસૂરિજી આદિ ૧૪, જૈન ઉપાશ્રય વીરમગામ. જૈનાચાર્ય શ્રી વિજયલબ્ધિસૂરિજી આદિ, કિરણ હાઉસ, જોધપુર(મારવાડ)
જૈનાચાર્ય શ્રીવિજયહર્ષસૂરીશ્વરજી આદિ ૬, ડહેલાના ઉપાશ્રયે, ડેસીવાડાની પળ, અમદાવાદ.
જૈનાચાર્ય શ્રીવિજયકનકસૂરિજી આદિ ૫, જૈન ઉપાશ્રય, ભુજપર. (વાગડ) જૈનાચાર્ય શ્રીવિજ્યામૃતસૂરિજી આદિ, મુલચંદ બુલાખીદાસ ઉપાશ્રય, ખંભાત
જૈનાચાર્ય શ્રી વિજયપદ્રસૂરિજી, મુનિ શ્રીવલ્લભવિજયજી આદિ ૭, પાંજરાપળને ઉપાશ્રય, અમદાવાદ.
જૈનાચાર્ય શ્રીવિલાવણ્યસૂરિજી આદિ, જૈન ઉપાશ્રય, છાણી. જૈનાચાર્ય શ્રી વિજયભદ્રસૂરિજી આદિ ૬, જૈન ઉપાશ્રય, જુના ડીસા. જૈનાચાર્ય શ્રી વિજયકુમુદસૂરિજી આદિ, દલાલવાડાનો ઉપાશ્રય, કપડવંજ. જૈનાચાર્ય શ્રીવિજયન્યાયસૂરિજી આદિ ૨, જૈન ઉપાશ્રય, ટાણું.
જૈનાચાર્ય શ્રી વિજયમાણિક્યસિંહસૂરિજી આદિ કેટાવાળાની ધર્મશાળા, પાટણ
જિનાચાર્ય શ્રીવિજ્યઉમંગસૂરિજી આદિ ૭, અંબાલાલ પાનાચંદની ધર્મ શાળા ખંભાત.
જૈનાચાર્ય શ્રી વિજયલક્ષમણુસૂરિજી આદિ, કેશરબાઈ જ્ઞાન મંદિર, પાટણ, જૈનાચાર્ય શ્રીમાણિક્યસાગરસૂરિજી આદિ, જૈન ઉપાશ્રય, જામનગર, જૈનાચાર્ય શ્રી વિજયવિદ્યાસૂરિજી આદિ, જૈન ઉપાશ્રય, જાલંધર. જૈનાચાર્ય શ્રીવિજય મેહનસૂરિજી આદિ, રાજકેટ સદર. જૈનાચાર્ય શ્રીવિજયલલીતસૂરિજી આદિ, જૈન ઉપાય, માણસા
Page #40
--------------------------------------------------------------------------
________________
કોથમ વિકાસ જૈનાચાર્ય શ્રી વ્યાયસૂરિજી આદિ, પાલીતાણા. જૈનાચાર્ય શ્રીજિનરિદ્ધિસૂરિજી આદિ, ગોપીપુરા, સુરત. જૈનાચાર્ય શ્રીવિજયગંભીરસૂરિજી આદિ, જૈન ઉપાશ્રય મંદસૌર (માળવા) જૈનાચાર્ય શ્રી વિજયકસ્તુરસૂરિજી આદિ, તપાગચ્છ ઉપાશ્રય પાલણપુર. જૈનાચાર્ય શ્રી કીતિસાગરસૂરિજી આદિ, તપાગચ્છ ઉપાશ્રય, પાલારાપુર.
જૈનાચાર્ય શ્રી વિજયક્ષમાભદ્રસૂરિજી આદિ, જૈન ઉપાશ્રય ઈદેર સીટી. (માળવા) -
જનાચાર્ય શ્રી વિજયપ્રેમસૂરિજી આદિ, જૈન શાળા, ખંભાત. જિનાચાર્ય શ્રીવિજયરામચંદ્રસૂરિજી આદિ, વંડામાં, પાલીતાણા. જૈનાચાર્ય શ્રીવિજ્યલાભસૂરિજી આદિ, જૈન ઉપાશ્રય, ગોધરા.
ઉપાધ્યાય શ્રીદયવિજયજી, પં. શ્રીસંપતવિજયજી આદિ, ૭, વીરને ઉપશ્રય, ભઠ્ઠીની બારી પાસે, અમદાવાદ.
ઉપાધ્યાય શ્રીસિદ્ધિમુનિજી આદિ, જન ઉપાશ્રય, માણસા.
ઉપાધ્યાય શ્રી બુવિજયજી આદિ, વિજયદાનસૂરિજી જૈન વિદ્યાશાળા, કાલુપુર-અમદાવાદ.
ઉપાધ્યાય શ્રીધર્મવિજયજી આદિ ૩, જેન ઉપાશ્રય, વઢવાણ શહેર, ઉપાધ્યાય શ્રીવિવેકવિજ્યજી આદિ૨, વિજયદેવસૂરગચ્છને ઉપાશ્રય, ડાઈ. ઉપાધ્યાય શ્રીગુલાબવિજયજી આદિ ૪, જૈન ઉપાશ્રય સીયાણ. (મારવાડ) ઉધ્યાય શ્રીસુખસાગરજી આદિ ૪, જન.ઉપાશ્રય, બાલાઘાટ. (સી. પી.) ઉપાધ્યાય શ્રીભૂવનવિજયજી આદિ, જૈન ઉપાશ્રય, બગડી. (મારવાઢ) ઉપાધ્યાય શ્રીરવિચંદ્રજી આદિ, જૈન ઉપાશ્રય, કચ્છ-રાયપુર (ગઢવારા)
પન્યાસ શ્રીદાનવિજયજી, પં. શ્રીમુક્તિવિજયજી, પં. શ્રી કલ્યાણવિજયજી આદિ ૧૭, લવારની પિળને ઉપાશ્રય, અમદાવાદ..
પન્યાસજી શ્રીશાન્તિવિજયજી, પં. શ્રીમનહરવિજયજી આદિ ૭, જૈન ઉપાશ્ચર, કપડવંજ,
પન્યાસજી શ્રીમાનવિજયજી આદિ ૪, જન ઉપાશ્રય, ખેડા. - પન્યાસજી શ્રીઉદયવિજયજી આદિ, ૩, તપાગચ્છને ઉપાશ્રય, મળાની પિળ, અમદાવાદ.
પન્યાસજી શ્રીલભવિજયજી આદિ ૩: સાગરને ઉપાશ્રય, રાધનપુર. .પન્યાસજી શ્રી કેવલ્યવિજયજી આદિ, જૈન ઉપાશ્રય, જોરાવરનગર,
પન્યાસજી શ્રી સુરેન્દ્રવિજયજી, પં. શ્રીરવિવિજયજી આદિ, કંકુબાઈની ધર્મશાળા, પાલીતાણા.
પન્યાસજી શ્રીમંગળવિજયજી આદિ ૩, જૈન ઉપાશ્રય, રામનગર, સાબરમતી.
Page #41
--------------------------------------------------------------------------
________________
ચાતુર્માસ નિર્ણય
૨૯૨
પન્યાસજી શ્રીમુક્તિવિજયજી આદિ, જૈન ઉપાશ્રય, લાકડીયા. (કચ્છ વાગડ) પન્યાસજી શ્રીરંગવિમલજી આદિ ૨, ન્યાતીનેરા, સાદડી (મારવાડ) પન્યાસજી શ્રીભાવવિજયજી આદિ, જન ઉપાશ્રય, રાજગૃહિ. (ઓરીસા) પન્યાસજી શ્રીચંદ્રવિજયજી આદિ, જૈન ઉપાશ્રય, બારસી ટાઉન. (જી.સોલાપુર) પન્યાસજી શ્રીકંચનવિજયજી આદિ, જૈન ઉપાશ્રય, વડવા, ભાવનગર.. પન્યાસજી શ્રી પ્રવિણવિજયજી આદિ ૫, જૈન ઉપાશ્રય, ટીટેઇ. (મોડાસા) પન્યાસજી શ્રીમાનસાગરજી આદિ ૩, જન ઉપાશ્રય, ધંધુકા. પન્યાસજી શ્રીજશવિજયજી આદિ ૬, જૈન ઉપાશ્રય, ઘાડનંદી. (તલેગામ-પુના) પન્યાસજી શ્રીતિર્થવિજયજી આદિ ૨, જૈન ઉપાશ્રય, આંકલાવ.
પન્યાસજી શ્રીરવિવિમળજી આદિ, નિશાળના પાડાના ઉપાશ્રયે, રાજકા,વાડા, પાટણ..
પન્યાસજી શ્રીચંદ્રસાગરજી આદિ, નાગજી ભુદરની પાળ, અમદાવાદ, પન્યાસજી શ્રીકાતિમુનિજી આદિ ૩, જૈન ઉપાશ્રય, વેરાવળ. પન્યાસજી શ્રીભુવનવિજયજી આદિ, જૈનશાળા, ખંભાત. પન્યાસજી શ્રીનવિજ્યજી આદિ, પનાલાલ બાબુની ધર્મશાળા પાલીતાણા. પન્યાસજી શ્રી ધર્મવિજયજી આદિ ૨, જેન ઉપાશ્રય, વડનગર.. પન્યાસજી શ્રીમાણેકવિજયજી આદિ, જેન ઉપાશ્રય, બીહાર ખરીફ.(પટના) - પન્યાસજી શ્રીહિરમુનિજી આદિ ૪, પોરવાડ ધર્મશાળા, સીવગંજ(મારવાડ) પન્યાસજી શ્રીભૂવનવિજયજી આદિ, સાગરનો ઉપાશ્રય, સાણંદ. પન્યાસજી શ્રીશાન્તિવિજયજી આદિ ૩, જન ઉપાશ્રય, વાવ. (ડીસા)
પન્યાસજી શ્રીતિલકવિજ્યજી આદિ ૮, શા. મોહનલાલ ઉત્તમચંદની ધર્મશાળા, પાટણ.
પન્યાસજી શ્રીમાનસાગરજી આદિ ૩, પુરબાઈની ધર્મશાળા, લીંબડી. પન્યાસજી શ્રીપ્રીતિવિજયજી આદિ, ગોડવાડ હાઉસ, ગુલાલવાડી, મુંબાઈ. પન્યાસજી શ્રી અવદાતવિજયજી આદિ, ચારવાડીના વડે, ભાવનગર, પન્યાસજી શ્રીરમણિકવિજયજી આદિ, પટણવાળાની ધર્મશાળા, પાલીતાણું પન્યાસજી શ્રીસુમતિવિજયજી આદિ ૧૫, શાન્તિભૂવન, પાલીતાણા. પંડિત શ્રી કલ્યાણવિજયજી આદિ ૨, જૈન ઉપાશ્રય આહાર. (મારવાડ) મુનિશ્રી નવિજયજી આદિ, જૈન ઉપાશ્રય, ચામુંડેરી. (મેવાડ) મુનિશ્રી ચારિત્રમુનિજી આદિ, જૈન ઉપાશ્રય, વાંઢીયા. (કચ્છ વાગડ) મુનિશ્રી પૂન્યવિજયજી આદિ, સાગરના ઉપાશ્રયે, પાટણ. મુનિશ્રી દીપવિજયજી આદિ ૩, જન ઉપાશ્રય, પત્રી. (કચ્છ વાગડ) મુનિશ્રી હરખવિજયજી આદિ, જૈન ઉપાશ્રય, ભરૂડીઆ. (કચ્છ વાગડ)
Page #42
--------------------------------------------------------------------------
________________
૨૯૨
જૈનધર્મ વિકાસ,
- મુનિશ્રી દેવેન્દ્રસાગરજી આદિ ૪, જન ઉપાશ્રય, ઉંઝા. મુનિશ્રી દેવવિમળજી આદિ ૨, જૈન ઉપાશ્રય, ડાભલા. (વીજાપુર) મુનિશ્રી વિનયવિજયજી આદિ, જૈન ઉપાશ્રય, અમેડરા. - મુનિશ્રી ભૂવનવિજયજી આદિ ૪, ખેતરવસીને ઉપાશ્રય, પાટણ. મુનિશ્રી વિરવિજયજી આદિ, જૈન ઉપાશ્રય, કેળીયાક. (ભાવનગર) મુનિશ્રી વલ્લભવિજયજી આદિ, જૈન ઉપાશ્રય, શિહિ. (મારવાડ) મુનિશ્રી તિલકવિજયજી આદિ, જૈન ઉપાશ્રય, સિકંદર. (મારવાડ) મુનિશ્રી વિનયવિજયજી આદિ, જૈન ઉપાશ્રય, હાલા. હૈદ્રાબાદ-સિંધ)
સુનિશ્રી ચતુરવિજયજી આદિ, જૈન ઉપાશ્રય, આમેદ. (જંબુસર) | મુનિશ્રી પદમવિજયજી આદિ ૨, જૈન ઉપાશ્રય, વડાસણ (વીજાપુર)
મુનિશ્રી મુક્તિવિજયજી આદિ ૩, સાગરનો ઉપાશ્રય, ડાઈ. - મુનિશ્રી કુમુદવિજયજી આદિ, શાન્તિભુવન, પાલીતાણા.
મુનિશ્રી મંગળવિજયજી આદિ, જિન ઉપાશ્રય, લુણાવાડા. મુનિશ્રી ભદ્રંકરવિજયજી આદિ ૩, જૈન ઉપાશ્રય, લીંચ.
મુનિશ્રી કમળવિજયજી, ઈતિહાસવેત્તા મુનિશ્રી જયંતવિજયજી આદિ ૬, જૈન ઉપાશ્રય, વળા, ધોળા જંકશન)
મુનિશ્રી મણિવિજયજી આદિ ૩, જેન ઉપાશ્રય, ઘોઘા. (ભાવનગર) સુનિશ્રી દર્શનવિજયજી (ત્રીપુટી) આદિ ૪, જૈન ઉપાશ્રય, વઢવાણ કેમ્પ. મુનિશ્રી લબ્ધિસાગરજી આદિ, તપાગચ્છ ઉપાશ્રય, રાજકેટ. મુનિશ્રી ચારિત્રસાગરજી આદિ ૪, જૈન ઉપાશ્રય, માંગરોળ. મુનિશ્રી જ્ઞાનસાગરજી આદિ ૩, જૈન ઉપાશ્રય, ચાણસ્મા. મનિશ્રી અશોકવિજયજી આદિ ૪, જૈન ઉપાશ્રય, ધોલેરા. | મુનિશ્રી દેવેન્દ્રવિજયજી આદિ, બાબુની ધર્મશાળા, ખરેડી (આબુરેડ) મુનિશ્રી જશવિજયજી આદિ ૨, જશરની ધર્મશાળા, પાલીતાણા. મુનિશ્રી કંચનવિજયજી આદિ ૨, પારેખની હેલીમાં, પાલણપુર. મુનિશ્રી ચંપકસાગરજી આદિ ૨, જૈન ઉપાશ્રય, ચાંદુર. (મારવાડ) મુનિશ્રી પ્રેમવિમલજી આદિ, રાવબહાદુર કેશરમલજી, કેટા.(રાજપુતાના) - મુનિશ્રી નિપુણુવિજયજી આદિ, જૈન ઉપાશ્રય, દેણપ. (વીસનગર) શા. દી. મુનિશ્રી વિદ્યાવિજ્યજી આદિ, જૈન ઉપાશ્રય, પોરબંદર, મુનિશ્રી ભદ્રંકરવિજ્યજી આદિ ૭, જૈન ઉપાશ્રય, અહમદનગર. મુનિશ્રી સુજશવિજ્યજી આદિ ૪, જૈન ઉપાશ્રય, કલેલ. મુનિશ્રી મંગળવિજયજી આદિ ૨, સંવેગી ઉપાશ્રય, ચુડા. મુનિશ્રી કેશરસાગરજી આદિ ૩, જૈન ઉપાશ્રય, કડી.
Page #43
--------------------------------------------------------------------------
________________
ચાતુર્માસ નિર્ણય
૨૩”
- પન્યાસજી શ્રીવિકાસવિજયજી આદિ ૨, જૈન ઉપાશ્રય, બેડા. (મારવાડ)
મુનિશ્રી મનકવિજયજી આદિ ૫, મંગળપારેખના ખાંચાને ઉપાશ્રય, શાહપુર-અમદાવાદ. - મુનિશ્રી રતિવિજયજી આદિ ૨, સાગરના ઉપાશ્રયે, રાધનપુર.
મુનિશ્રી તિલકવિજયજી આદિ ૩, જન ઉપાશ્રય, સીનોર, મુનિશ્રી ચારિત્રવિજયજી આદિ, ચરિત્રાશ્રમ, સોનગઢ. મુનિશ્રી કલ્યાણવિમળાજી આદિ, જૈન ઉપાશ્રય, આંબલારી. મુનિશ્રી ચતુરવિજયજી આદિ, જૈન ઉપાશ્રય, જબુસર. મુનિશ્રી વિકાશવિજયજી આદિ ૨, જૈન ઉપાશ્રય, ઢંઢેર. (મેવાડ) મુનિશ્રી ભક્તિવિજયજી આદિ ૨, જૈન ઉપાશ્રય, ધોરાજી. મુનિશ્રી ગુલાબવિજયજી આદિ ૨, જૈન ઉપાશ્રય, ઘોઘા. (ભાવનગર) મુનિશ્રી.મેરૂવિજયજી આદિ, જૈન ઉપાશ્રય, આગવાડા. (મેવાડ) ન્યાયતીર્થ મુનિશ્રી ન્યાયવિજયજી આદિ, જૈન ઉપાશ્રય, જામ ખંભાલીયા. મુનિશ્રી લક્ષ્મીવિજયજી આદિ ૧૦, જૈન ઉપાશ્રય, ખીમેલ. (મારવાડ) મુનિશ્રી આનંદવિજયજી આદિ, જૈન ઉપાશ્રય, સેવાડી. (મારવાડ) મુનિશ્રી રોહિતવિજયજી આદિ ૨, જેન ઉપાશ્રય, યેવલા. (ખાનદેશ) મુનિશ્રી નીતિવિજ્યજી આદિ, વાસણશેરીને ઉપાશ્રય, સરસપુર, અમદાવાદ. મુનિશ્રી સુબોધવિજયજી આદિ, જૈન ઉપાશ્રય, કુકરવાડા. મુનિશ્રી રાજવિજયજી આદિ ૨, જૈન ઉપાશ્રય, પીપળ. (ચાણસ્મા) મુનિશ્રી પ્રવીણુવિજયજી આદિ ૨, જૈન ઉપાશ્રય, શીહાર. (કાઠીયાવાડ) મુનિશ્રી મંગળવિજયજી આદિ ૨, જૈન ઉપાશ્રય, માસરેડ. મુનિશ્રી સુમતિવિજયજી આદિ, છાબબાઈની ધર્મશાળા, ઉદયપુર. મુનિશ્રી હેમેન્દ્રસાગરજી આદિ ૩, જૈન ઉપાશ્રય, વિસનગર. મુનિશ્રી હર્ષવિજયજી આદિ ૩, જૈન ઉપાશ્રય, તલેગામ-ઢમઢેરા. (પુના) મુનિશ્રી સુંદરવિજયજી આદિ ૨, જૈન ઉપાશ્રય, ખંડાલા. (મારવાડ) મુનિશ્રી ધીરસાગજી આદિ, જૈન ઉપાશ્રય, ભરતપુર. (યુ.પી.) મુનિશ્રી દાનમુનિજી લાલબાગના ઉપાશ્રયે, મુંબાઈ. મુનિશ્રી મહેન્દ્રવિજય આદિ ૩, જૈન ઉપાશ્રય, ભેસાણું.
મુનિશ્રી હેમુનિજી, મુનિશ્રી હિમતવિજયજી આદિ, જૈન ઉપાશ્રય, બુસી. પિસ્ટ સોમેસર (મારવાડ).
મુનિશ્રી વિમલાનંદવિજયજી આદિ, જૈન ઉપાશ્રય, વાલી (મારવાડ)
Page #44
--------------------------------------------------------------------------
________________
જનધર્મ વિકાસ,
શ્રી ભ ગ વ તી સૂગ ની
વ ચ ના
ઢવાની ૪. શેઠ ભગુભાઈ ચુનીલાલભાઈ સુતરીઆ તરફથી લવારની પિળના ઉપાશ્રયે દ્વિતીય જેઠ સુદિ ૧૧ ના રોજ મહાન વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ સૂત્રની વાંચનાને આચાર્યદેવ શ્રીવિજયહર્ષસૂરિજી મહારાજ પ્રારંભ કરવાના હોવાથી, તેજ દિવસના મંગળ પ્રભાતના આઠના સમયે શેઠશ્રીના મકાનેથી બગીને જરિયન ગાલીચાઓ અને પુલોથી શણગારી, ચાંદીને જરિયાન રૂમાલ સાથેના થાળમાં સૂત્રને પધરાવી, બેડેના ગજારવ અને અમદાવાદની જન કેમના મુખ્ય આગેવાન અને નાગરીકેના મોટા સમૂહ સાથે વરઘોડાને પ્રારંભ કરી, ચાંદલા એળ, કંઈ એળ, રેશમી કાપડ બજાર, સરાફ બજાર, માણેકચોક, શેરબજાર આદિ સ્થળોએ ફરી લવારનીપળના ઉપાશ્રયે વરઘેડે આવતા, બગીમાંથી પુસ્તક શેઠશ્રીના પૌત્ર ઉપાશ્રયમાં લઈ જઈ પૂજ્ય ગુરૂવર્યને વાંચવા માટે વહોરાવ્યું હતું. આ પ્રસંગે શેઠશ્રી તરફથી મતીને સાથીએ બનાવરાવી મૂકવામાં આવેલ હતું. તેમજ વાંચવાનો પ્રારંભ કરવાની આચાર્ય શ્રી વિજયસૂરીજી મહારાજને વિનંતી કરતા તેઓએ પ્રારંભ કરતા પહેલા શેઠશ્રીએ સેના મહારથી અને કુટુંબીજનો તથા સકળ સંઘે રૂપાનાણુથી સૂત્રનું જ્ઞાન પૂજન કરતા આશરે પાસની આવક થવા પામેલ હતી. આ રીતે પૂજન વિધિ સમાપ્ત થતાં આચાર્યદેવે પોતાના બુલંદ અવાજથી મંગળાચરણ કરી સૂત્રને પ્રારંભ કરતા સૂત્રની પીઠીકા ઘણી જ સુંદર રીતે સભાજનેને સમજાવી હતી. પારસી ભણાવ્યા પછી ભાવનાધિકારે મહાબલ મલયસુંદરીનું ચરીત્ર પણ છટાદાર શૈલીથી વાંચી સભાજનેને ઉત્સાહિ બનાવ્યા હતા. પૂજ્ય આચાર્યદેવની આજ્ઞાથી સુદિ ૧૨ થી નિયમિત સૂત્રની વાંચના પન્યાસજી શ્રીકલ્યાણુવિજયજી વાંચતા હોઈ શ્રોતા ગણુની સારી હાજરી થાય છે. આ મહાનસૂત્રની વાંચનાનું તમામ ખર્ચ શેઠશ્રી તરફથી કરવાનું હોઈ દરરોજ રૂપીઆ સવાથી શેઠશ્રી જ્ઞાનપૂજન કરે છે. વ્યાખ્યાનની સમાપ્તિના અંતે શેઠશ્રી તરફથી શ્રીફળની પ્રભાવના કર. વામાં આવી હતી. માનવમેદનીથી ઉપાશ્રય ઉભરાઈ રહ્યો હતે.
ચામડાની ઢ–પન્યાસજી શ્રીઉદયવિજયજી મહારાજના સદુપદેશથી સામળાની પળના આગેવાનોએ ફંડ એકત્ર કરી દ્વિત્ય જેઠ સુદિ ૧૫ ના રોજ ઘણાજ આડંબરયુક્ત પૂજ્ય પન્યાસજી પાસે શ્રી ભગવતીસૂત્રની વાંચના શરૂ કરાવેલ છે. દરરોજ રૂપા નાણાથી જ્ઞાન પૂજન કરવામાં આવે છે, ઉપાશ્રય આ સાલમાં ન થવા છતાં જનતા વ્યાખ્યાનને સારો લાભ લે છે. ભગવતી સૂત્ર વહોરાવવાની ઉછામણુમાં પાંત્રીસ મણ ઘીની ઉપજ થયેલ હતી. એકંદર ઉત્સાહ ઘણે સારે છે.
Page #45
--------------------------------------------------------------------------
________________
અનેકાંત વાદ.
અનેકાંત વાદ. બાપુલાલ કાલિદાસ સવાણી “વીરબલ સર્વત્ર શ્રેષ્ઠ પુરૂષોના જીવનનું ચિંતન કરી એમાંથી પ્રેરણા મેળવવાનું કહેવામાં આવે છે. પણ ક્યાંય પુણ્યપુરૂષોના જીવનની નકલ કરવાનું કહેવામાં આવતું નથી કેમ? વિકાસપંથે જતો હરકેઈ માનવીના જીવનમાં એ પ્રશ્ન સાહજિક ઉઠે છે. અને એ સવાલને યથાર્થ ઉકેલ જેતે હેય તે ત્યાં અનેકાંત દ્રષ્ટિ સિવાય ચાલતું નથી.
એ સ્પષ્ટ થઈ જવાની જરૂર છે કે ધર્મફિલસૂફી એ અનેકાંતવાદ છે. અને જીવન–મહાન પુરૂષનું-ચિત્ર એ એને-સત્યને એક અંશ છે. ધર્મ ફિલસુફીનું કર્તવ્ય સમગ્ર આત્માઓના જીવનને રચનારાં બળે અને વિકાસપંથ દેરી જનારાં બળે વર્ણવવાનું છે. જ્યારે જીવનવૃતાંતે પિતાના ભિન્નભિન્ન પ્રકારનાં બળેથી તૈયાર થયેલા જીવનને કઈ રીતે વિકાસમાગે લઈ ગયા તેને દાખલો આપી પ્રેરણા આપે છે. દરેકે દરેક આત્માઓને ભિન્ન ભિન્ન પ્રકારનાં અને ઓછાવત્તા અંશનાં બળના મિશ્રણથી જીવનઘટ તૈયાર થયેલું હોય છે, અને એથી એને ઉકેલ પણ જુદી જુદી તરેહથી થાય છે. આપણું સામે રહેલાં આદર્શ જીવન ચિત્રોમાં સ્પષ્ટપણે જેવાય છે કે એ દરેક આત્માઓ જુદી જુદી તરેહથી ભિન્નભિન્ન રીતોથી સાવિકાસ સાધી ગયા છે, એ પદ્ધતિઓને યથાર્થ પણે ઓળખવી એ અનેકાંતવાદ છે.
દરેક આત્માને પિતાને વિકાસમાર્ગ સ્થિતિ, સંગે અને પિતાની લાયકાતને યેગ્ય કાઢવાનું હોય છે. એમાં બીજાની નકલ કરવી હાનીકારક નીવડે છે, કઈ માતપિતાની સેવા કરી વિકાસ સાધે તે કઈ પરિવારને ભર નિંદરમાં રાત્રીએ ત્યજી વનવાસમાં! પણ આથી કે એક બીજાને ભાંડી નજ શકે, માતપિતાની સેવાને વનવાસી ઘેલછા ન કહી શકે વડિલસેવક વનવાસીને કુટુંબદ્રોહી ના કહી શકે, જ્યાં લક્ષ્ય એકજ છે ત્યાં આવા ભેદે ખાતર ગાળાગાળી કરવી એ વિકાસને પંથે જનારા એકેને માટે લાજમ નથી ઉલટું એક લક્ષ્ય તરફ જનારા સૌ જે પરસ્પર સમાગમમાં આવતાં એક બીજાની રસમેને સત્ય રીતે પીછાને તે એક બીજાની અડચણવેળાએ ઉપગી થઈ શકવા ઉપરાંત એને પોતાના વિકાસમાં લાભ મેળવી શકે આ પરસ્પરને પીછાનવાની લાગણું તે અનેકાંતવાદ છે.
કેટલાકનું કહેવું છે કે અનેકાંતવાદ એ એક ભ્રમણા છે. એમાં જીવનને ઉપયોગી એવું કશું નથી. ઉલટું જીવનને એ કયારેક ચોમ બનાવી દે છે. આ કહેવું જેટલું અનેકાંતવાદને સમજી એનો ઉપગ કરનારા માટે ખોટું છે. એટલું જ અનેકાંતવાદને મર્મ નહિ સમજતાં એને ઉપયોગ કરનારા માટે તદન સાચું છે.
Page #46
--------------------------------------------------------------------------
________________
- ૯
જૈનધર્મ વિકાસ.
અનેકાંતવાદ એ ભ્રમણા છે એ ત્યાં સાચું છે કે, જ્યાં અનેકાંતવાદને ઉપપ માત્ર સામેની વ્યક્તિને ચુપ કરવામાં થાય છે. આચરણમાં મોટું મીંડું છતાં વાદવિવાદ કરવામાં અજોડ એવી ઘણી વ્યક્તિઓ હોય છે કે જે ઘડીઘડીમાં ભલભલા ચારિત્રશીલને બેલ બંધ કરી દે. જેમને આદર્શ જેવી કે ચીજ નથી હોતી તેઓ ગમે તેવી દલીલે, ગમે તેવી અવળી રીતે પિતાને વિજય બતાવવા માટે કરતાં અચકાતા નથી. તેઓ પંડિતાઈના અભિમાનમાં પવિત્ર કૃત્યને પણ આબાદ રીતે ઉથલાવી શકે છે એની ખબર લઈ શકે છે, આવું ઘણીવાર શાસ્ત્રપારંગત છતાં જીવનનું ધ્યેય નહિ પામેલા પંડિતેના જીવનમાં બને છે. આમાં મારી સમજ પ્રમાણે પંડિતેને વ્યક્તિગત દોષ નહિ પણ કદાચ ઝીલવાની શક્તિ નહિ છતાં વિના માત્રામાં લેવાતા શાસ્ત્રજ્ઞાનથી આ પરિણામ સહજ રીતે આવતું હશે–વિના માત્રામાં શાસ્ત્ર અધ્યયન કરવાથી માનવી દલીલેમાં એકકો બની જાય છે. પણ જીવનમાં એના પગ ધરતીએ અડતા નથી. કલ્પના ગગનમાં વિહરતા કેટલાક કવિઓ પણ આ રીતે ચગી જાય છે, એવા પંડિતે અને કવિઓને એમનું જ્ઞાન જીવનનું રસાયન નહિ પણ વિલાસની વસ્તુ છે–એમનો અનેકાંતવાદ દલીલનું ભ્રમણ રમણ છે.
અનેકાંતવાદને ઉપયોગ કરનાર વ્યક્તિ કેઈ પણ એક રીતથી વિકાસને પંથે આગળ વધતી હોવી જોઈએ, –પ્રગતિપથની પ્રવાસિની હેવી જોઈએ, એવી
વ્યક્તિ જ્યારે અન્ય વ્યક્તિને સમાગમમાં આવતાં પોતાનાથી ભિન્ન રીતે વિકાસ સાધતાં જુએ છે. ત્યારે તેને મુંઝવણ થાય છે કે કયો રાહ સાચો હશે? આ ઘડીએ જે તે પોતાની રીતને સાચી રીતે નહિ સમો હોય તે પિતાની રસમેને ત્યજી સામેની વ્યક્તિની નકલ કરવા દોડશે અને પિતાના માર્ગને સાચી સમજ્યાનું અભિમાન અથવા અંધશ્રદ્ધા રાખતું હશે તે સામેની વ્યક્તિને છેટે રસ્તે ચડેલી ધારી એની સાથે વાદવિવાદમાં ઉતરી કલેશનું વાતાવરણ ઉભું કરતાં સ્વસાધના ચુકી જશે આ એકે મનોદશા જીવનપ્રગતિ માટે કલ્યાણકર નથી, જે વ્યક્તિ અન્યના સત્યને સત્ય તરીકે પીછાણી શકતી નથી તે
વ્યક્તિ પિતાના સત્યને પણ સત્ય રીતે સમજી શકેલી નથી. છે તે જેને સત્ય કહે છે તે એણે પોતે સોધેલું નથી હોતું, પણ અન્ય માનવીએ પકડાવેલાને ઝનુનભરી આંધળી શ્રદ્ધાથી પિતાનું સત્ય માને છે. એવું સત્ય ભલે તે ગમે તેટલું મહાન અને મહાન આત્માએ આપેલું હોય. પણ તે સાધકને આત્મવિકાસ સધાવી શકતું નથી. કારણ કે ગમે તેવું સત્ય હેય છતાં માનવી પિતે જ્યાં સુધી પોતાની મહેનતે ચિંતન મનનથી એ સત્યને પિતાનું કરતો નથી ત્યાં સુધી તે પારકું જ રહે છે. પરંતુ જ્યારે ઉપાસક મહાન - આત્માઓ અર્પિત સત્યને નિજ પુરૂષાર્થથી પિતાનું કરે છે, ત્યારે એ સમાગમ અને ઘર્ષણમાં આવતી અન્ય ઉપાસક વ્યક્તિના સત્યને સત્ય રીતે જાણી શકે
Page #47
--------------------------------------------------------------------------
________________
કલમનાં નખરાં.
* ૨૯૭
છે, કારણ કે સત્ય એ એક એવે પ્રકાશિત દિપક છે કે જે એક દિશાએ અંધકાર રાખી બીજી દિશાઓ અજવાળી શક્યું નથી. સ્વપરના ભેદ સિવાય સર્વના સભ્યને સત્ય તરીકે પીછાણે ન્યાય આપે છે. આજે અસંખ્ય ઉપાસક ઉપાસક વચ્ચેના ઝઘડાઓ જોવાય છે, એનું મુખ્ય કારણ એ છે કે ઉપાસક પિોતાના માર્ગને પણ સત્ય રીતે જાણતો નથી હેતે, જે જાણતા હોય તે સ્વભાવિક નિયમાનુસાર પિતાને જાણનાર અન્યને કેમ ના જાણી શકે.?
(અપૂર્ણ-) કલમનાં નખરાં
લે. શ્રીમાન ઉધી પરી. ગજબ કર્યો પ્રચાર અને અજબ છે. સાગરજીના જનકસાગરે આપણું વિસ્તારી લીલા.
નરોત્તમવિજયનું કાંડું પકડી ગરમ થઈને “વાહ..ભા...વાહ ખુબ કરી કડીઆ બેલ્યા ત્યાં તો મારામારીની વાતો દેડાવી ચીમન બાપુ એ. ધન્ય બાપલા ધન્ય મૂકી ગુરૂદેવના તે એ રાગી વિયાગી ચીમન બાપુએ ગજબ કર્યો પ્રચાર અને રહ્યા. એટલે બિચારા છએ કેવી કરી અજબ વિસ્તારી લીલા. દેડયા આવ્યા બતલાવી ? પણ કયાં છે કેઈને એમની મહાજન અને થનગનાટ કરતી આવી કદર. તાર ને ટપાલ, માળે કરવા બેસે ત્યારે ન જુએ દિ' રાત, ન જુએ સાચ જુઠ
હું, શ્રીકાન્ત ને કડીઓ ખરે ભડ આદમી.”
હા ના કરતા એમના સંગાથી જુવાને - પાલીતાણાની તલેટીના લાડુ ગાંઠીઓ ઉપડયા ચેવડે દાડમ ખાવાને રહ્યા, અમે ખાતાં ખાતાં એક વૃદ્ધ જનની આ વાત છે, એટલે કહ્યું કાકા, ચીમનભાઈ અને શ્રી સાંભળી હું તો ચમકી પડે. પણ મારી કાન્ત અત્યારે તે શ્રીમાન, ધીમાન. ચમકથી “રામાયણપુરાણમાં જરાએ બુદ્ધીમાન, વિદ્રવાનમાં ખપે છે. ને ચારીત્રચમક ન પિઠી એ તે ગાજતા હતા શાળી મનાય છે. જનસાગરે થોડો ઘણે એવા ગાજયે ગયા.
તે મેથીપાક
હું વાક્ય પુરૂ કરે તે પહેલાં કાકા ગુરૂ મહારાજ સંઘરે ખરા? .
ચળભળી ઉઠયા, તે વિદ્યા લે રાખ ભાન અને ઓલા શ્રી કાન્ત પણ ભાયડો ન બોલવામાં નવ ગુણ. હું તે રાત દહાડે જબરો કાગને વાઘ કરે. નહિતર એને એમની ભેળે રહું ફરું છું. તે તારા કરતાં ગુરૂમહારાજ સંઘરે ખરા? પડછાયે ન વધુ ઓળખું. મુંબઈના કહે છે કે, જુએ. પણ બાપુ એ તે જબરો ખેલાડી અને એ વૃદ્ધજન જરાક ચોતરફ નજર
Page #48
--------------------------------------------------------------------------
________________
જનધામ વિકાસ
ફેરવી અટક્યા. ને પછી રાગણી સાથે હિણપતભર્યું છે. ટપક્યા. હું, શ્રીકાન્ત અને કડીઓ, હળી મળીને કાર્ય કરીએ તે ઉલેચીએ જૈન દરીઓ...
વિખ્યાત કામગીરી માટે અભીનંદને ત્યાં તે સંગાથીઓ આવી પડ્યા ને અપાશે ? ચાલતા થયા. વાત અધુરી અટકી પડી
રાધનપુરના નગરશેઠ પનાલાલ અરીને પીછાણે અટકી પડી. ભા. જે કેક મનદાસ મસાલીઆએ, એક મહાન દિ ભેળા.
ગીતાર્થ આચાર્યદેવ પાસે, સં. ૧૭ પણ ત્યાર પછી, ભા, ભેળા થયા ના “ચાતુરમાસના સમ્ર” નામનું નથી. છતાં તંત્રી આ અધુરી કહાની હકીક્ત, નૈધ, અને ટીકા સાથેનું દળલખવાની મન વચન અને કાયાથી ઈરછા દાર પુસ્તક લખાવી રહ્યાની કે લખો નથી. છતાં ફરમાવે છે. વાંચક! મારી રહ્યાની અફવા અથડાઈ છે. અને મનાય આસા છે કે, આ કઈ વાંચશે નહિ. છે કે રાધનપુરમાં ખાંડ સાકરની લ્હાણીની વાંચે તે વિચારશો નહિ. અને વિચારે માકક, નગરશેઠ કુટુંબની સુપ્રતિષ્ઠાની તે ગુસ્સે આણશો નહિ
પ્રતિભા પાડવા આ પુસ્તકની લહાણી
કરવામાં આવશે. અને એમની વિખ્યાત ગોચરીની હાલાકી
કામગીરી બદલ હિંદભરમાં અભીનંદનની છસો સાધુ સાધ્વી ગણને સમુદાય
સભાઓ થશે. અને વિખ્યાત કામગીરીના પાલીતાણામાં ચાતુર્માસ કરશે. આ સમા- મેહેનતાણા બદલ થેલી આપવાની વિચાચાર જાણી કલમ ને ચળ ઉપડી પણું...
રણા વહે છે. આ રીતે, નગરશેઠની
સુકીર્તી વિજયધ્વજ ઈતિહાસમાં અમર પણ..પણુ દાબી દેવી પડી. પાલીતાણામાં આચાર, વિચારે
બનશે. લુટેલૂટાય એટલું; દડે. ડાય અનુષ્ઠાનને ભંગ કરી ને જે હાલાકી
એટલું; કુદેકુદાય એટલું; મારે મરાય ગોચરી માટે જોગવવી પડે છે એનું ખાન
એટલું; બેલો. બેલાય એટલું કરૂણ છે. દુખદ છે. શરમાવનાર અને ઈતિહાસ કેઈને નહિ ભૂલે.
- સાધુ, સાધ્વીગણને વિજ્ઞપ્તિ. ચાતુર્માસને સમય નજદિક આવતું હોવાથી હરએક સાધુ, સાધ્વીગણને અમારી વિરાપ્તિ છે, કે તેઓનું ચાતુર્માસ નક્કી થવાથી ગામ અને ઠેકાણા અમારી ઓફિસે જણાવશે, કે જાહેર જનતાની જાણ માટે તેની નામાવળી અમો અમારા માસિકદ્વારા જાહેર કરી શકીએ.
–તંત્રી.
Page #49
--------------------------------------------------------------------------
________________
વર્તમાન-સમાચાર.
વર્તમાન-સમાચાર, હોવાલાને વઢ–ડેહલાના ઉપાશ્રયે પૂજ્ય સદ્ગત આચાર્યદેવશ્રી વિજયનીતિસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર આચાર્યશ્રી વિજયહર્ષસૂરિજી સાત ઠાણ સાથે ચાતુર્માસ બીરાજે છે. તેમજ સદ્ગત આચાર્યદેવના સમુદાયના વીરના, લવારની પાળના અને શામળાની પોળના ઉપાશ્રયે મળી બીજા ત્રીસેક મુનિપંગ ચાતુર્માસ છે તેઓમાંથી લગભગ અઢારેક મુનિઓ અને દશેક સાધ્વીઓને ઉત્તરાધ્યયહથી માંડીને તે ભગવતીસૂત્ર પર્વતના ગવહનમાં આચાર્યશ્રી હર્ષસૂરિજીની આજ્ઞાથી પ્રવેશ કરેલ છે.
ઢવાની ઇ-શેઠ ભગુભાઈ ચુનીલાલ સુતરીયા તરફથી ચૌદ પૂર્વના તપને અષાઢ વદિ ૧ થી ઘણાજ ઠાઠમાઠથી પ્રારંભ કરવામાં આવતાં પુરૂષ, સ્ત્રીઓ, છોકરા અને છોકરીઓ થઈ આસરે ૧૮૦ તપસ્વીઓએ પ્રવેશ કરેલ છે. તેઓ દરેકને પૂજ્ય પન્યાસ-પ્રર્વતક શ્રીદાનવિજયજી મહારાજ કીયા કરાવે છે. ચૌદ દિવસના આ તપના એકાસણા કરાવવાનાં તપભક્ત ગૃહસ્થો તરફથીનેંધાઈગયા છે.
રામદાન –પન્યાસજી શ્રીઉદયવિજયજીના સદુપદેશથી અષાદ્ધિ ચતુર્દશીના રોજ ન ઉપાશ્રય હોવા છતાં સ્ત્રી, પુરૂષ, બાળક, બાળકીઓ મળી આસરે અઢીસો ઉપરાંત પિસહ થયા હતાં, વિશેષાનંદ તો એ છે કે આ વખતે સ્ત્રીઓ કરતાં પુરૂષોને પિસહ સમૂહ વીશેષ હતું. આ રીતે ધાર્મિક પ્રવૃત્તિમાં ભાગ્યશાળીઓ જોડાઈ આત્મકલ્યાણના માર્ગે વળે એ વધારે ઈચ્છવા ચગ્ય છે
રાધનપુર–પૂજ્ય પર્વતકજી મહારાજશ્રી કાન્તિવિજયજી મહારાજ ૬૩ વર્ષને દીક્ષા પર્યાય પાળીને અને ૯૨ વર્ષની વદ્ધાવસ્થાએ અષાઢ સુદિ ૧૦ ના રાત્રીના બે માસ થયા સખ્ત બિમારી ભોગવીને સમાધિ પૂર્વક સ્વગ–ગમન થયાના સુદિ ૧૧ ના શ્રીસંઘ ઉપર તાર દ્વારા સમાચાર આવતાં સાગરના ઉપાશ્રયે પન્યાસજીશ્રી લાભ વિજયજી, મુનિશ્રી રવિવિજયજી, મુનિ પ્રકાશવિજયજી આદિની આગેવાની નીચે ચતુવિધ સંઘે દેવવંદન કર્યું હતું. તેમજ અષાઢ વદિ ૨ ના પન્યાસજી મહારાજના અધ્યક્ષસ્થાને ઉક્ત ઉપાશ્રયે વિરહ-વેદના વ્યક્ત સભા રાખવામાં આવી હતી. જેમાં પ્રારંભમાં પ્રમુખ મહાશયે ટુંકાણમાં મહુંમની કારકિર્દિ ઉપર કહ્યા પછી મી. લક્ષ્મીચંદ પ્રેમચંદે પૂજ્ય પર્વતકજી મહારાજના જીવન અને તેઓશ્રીના સહિત્ય સેવા આદિ કાર્યો ઉપર સુંદર પ્રકાશ પાડ્યા પછી ગુરૂભક્તિ તરીકે દરેક આવા મહાન વ્યક્તિઓ માટે આપણે જેમ અષ્ટાદ્વીકા મહત્સવ કરીયે છીએ તેમ કરવા સંઘને વિજ્ઞપ્તિ કરી હતી અને તે મુજબ વદિ ૩ થી શેઠ કાન્તિલાલ વરધીલાલ, વિરવાડીયા વરધીલાલ મગનલાલ, દલાલ રતીલાલ પ્રેમચંદ અને શેઠ લવજીભાઈ નથુભાઈ આદિ દીપ કરવા નીકળતા
Page #50
--------------------------------------------------------------------------
________________
૩૦૦
જૈન ધર્મ વિકાસ
આસરે ત્રણ ઉપરાંતની રકમ થઈ ગયેલ છે. હજુ રકમ વધશે અને પ્રાય શ્રાવણ સુદ ૩ થી અષ્ટાદ્વીકા મહોત્સવને પ્રારંભ થશે.
માત-પૂજ્ય તપેનિધિ મુનિશ્રી વિવેકવિજયજી મહારાજ તથા આચાર્ય શ્રીવિજયઉમંગસૂરિજીના શુભ હસ્તે મુનિશ્રી ચિદાનંદવિજયજી અને મુનિશ્રી હેમવિજયજીને સં. ૧૯૮ ના અષાઢ સુદિ ૧૦ ગુરૂવારના બ્રાહતદીક્ષા આપી બને મુનિપંગને પં. શ્રીઉદયવિજયજી મહારાજના શિષ્ય તરીકે જાહેર કર્યો હતા, તેમજ આઠ બહેનેએ તે નાણુની કયા સમયે વિશસ્થાનક તપની આરાધના કરવાનું વ્રત લીધુ હતું. કયા સમાસના અંતે શ્રીફળની પ્રભાવના કરવામાં આવવા સાથે બપોરે પંચતીર્થની પૂજા રાગ રાગણી સાથે ઘણાજ ઠાઠમાઠથી ભણાવવામાં આવી હતી.
– અંજલી – પૂજ્ય પ્રવર્તકજી મહારાજશ્રી ૬૩ વર્ષને ચારિત્રસંયમ પાળીને ૯૨ વર્ષની વયેવૃદ્ધ ઉંમરે અષાઢ સુદિ ૧૦ ની રાત્રે સમાધિપૂર્વક પાટણ મુકામે સ્વર્ગગમન થયાના સમાચાર વિજળીવેગે હિંદભરની જૈનઆલમમાં ફરી વળતાં હિદભરને જન માનવસમૂહ અને તેમના અન્ય દર્શનિ ભક્તજનોનાં જાણે કે “આભ તુટ્યો” તેમ સમજી હૃદય ભગ્ન બની જાય એ સ્વભાવીક છે. આ સમાચાર સાંભળતાં જ અમારા હૃદયમાં તે અનહદ આઘાત થવા સાથે જન આલમના આવા કપરા કાળ, અને વિતડાવાદના સમયમાં આવી મહાન વિભૂતિને લોપ થવાથી દુસહ ખોટ પડી છે તેમ વિના સંકોચે કહેવું પડે તેમ છે. મહુમ એક પુખ્ત ઉમ્મરના, સમાજની નાડી પારખનારા, સાહિત્યના રક્ષક, જન આલમના અભ્યદય ઈચ્છક અને શુદ્ધ માર્ગ પ્રરૂપક હતા. આવી એક મહાન વિભૂતિ આપણા વચ્ચેથી અલોપ થાય તે ખરેખર જૈનજનતાની કમનસીબી નહિ તે બીજું શું? મમના આત્માની શાન્તિ ઈચ્છવા સાથે તેઓશ્રીના અધુરા કાર્યો પૂજ્ય આચાર્યદેવશ્રી વિજયવલ્લેભસૂરીશ્વરજી, સાહિત્યવિલાસી મુનિશ્રી પૂણ્યવિજયજી અને આચાર્યદેવ તથા પ્રર્વતકજી મહારાજના મુનિવર્યો, તેમજ તેઓશ્રીના ભક્તજને પિતાને ઉદારતા રૂપી ઝરો વહેત મૂકી લાખેક રૂપીઆ એકઠા કરી સ્મારક રૂપે પૂરા કરશે, એવી અમારી અભ્યર્થના અસ્થાને નહિ ગણાય.
તંત્રી.
મુદ્રક –હીરાલાલ દેવચંદ શાહ. “શારદા મુદ્રણાલય.” જુમાભજીદ સામે–અમદાવાદ પ્રકાશકઃ | ભેગીલાલ સાંકળચંદ શેઠ, “જૈનધર્મ વિકાસ ઓફિસ જનાચાર્ય
| વિજયનીતિસૂરીશ્વરજી વાંચનાલય. ૨૬/૧ ગાંધીરોડ-અમદાવા,
Page #51
--------------------------------------------------------------------------
________________
google
09049HOROR"
વાંચકાને ? માસિકના નમુનાનો અંક આપને મોકલવામાં આવે છે. આપશ્રીને અવલોકન કરતાં જ એ સંતોષ આપવામાં સફળ નીવડે તો આશા છે કે, વાર્ષિક લવાજમ સ્થાનિકના રૂા. ૨-૮-૦ અને બહારગામના (પાસ્ટેજ સાથે) રૂા. ૩-૦-૦ મોકલી આપશ્રી માસિકના ગ્રાહક તરીકે નામ નોંધાવશે.
લવાજમ મોડામાં મોડા આવતી સુદિ ૧૫ સુધી મોકલી આપશો. કે જેથી વી, પી. થી મોકલતાં વધુ ખર્ચ ન થાય, છતાં જણાવશો તો વી. પી. કરવામાં આવશે.
ગામ પરગામ વિચરતા પૂજ્ય મુનિવરો માસિકના પ્રચાર કરી, નવા વાંચનરસિક શાકે નોંધાવી, માસિકને પ્રોત્સાહન આપશે, એવી અમે આશા રાખીએ છીએ.
કોઈ પણ સામાજીક સંસ્થાઓ કે પૂજ્ય મુનિગણને અમે, મત કે ઓછા દરથી માસિક આપી શકીએ તેમ નથી, એ સૂચન થાય. | નમુનાની નકલ મંગાવવાથી મોકલી આપવામાં આવશે.
તત્રી?”
- હરડે,
ઝા... હે....કા....ને વિ.ન........ણી. - ગતાંકમાં સૂચવ્યા મુજબ માસિકના ગ્રાહકોને ક્રાઉન ૧૬ પૈજી ૩રપ થી વધુ પાનાના પાંચ પુસ્તકે ભેટ મોકલવાના શરૂ થયેલ છે. માટે સ્થાનિકે રૂા. અઢી, અને બહારગામવાળાએ રૂા. ત્રણ લવાજમના શ્રાવણ સુદિ ૧૫ સુધિમાં મોકલી મંગાવી લેવા ત્યારબાદ વી. પી. થી મોકલાશે.
૧ સપ્તતિશતસ્થાન પ્રકરણ, ૨ વાકય પ્રકાશ, ૩ પ્રાકૃત લક્ષણ, ૪ સઝાય સ’ગ્રહ, ૫ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ ૧૨ મા સ્વાગરાહણુ મહાસવ.
કરીન-
તપાગચ્છ પટ્ટાવેલી સાહિત્યરસિક જનતાને ખાસ તક
ઉપાધ્યાય શ્રીમદ્ ધર્મ સાગરજી વિરચિત— તપાગચ્છ પટ્ટાવલી:—સંપાદક, ૫૦ શ્રી કલ્યાણવિજયજી મહારાજ. છપાઈને તૈયાર થઈ પ્રસિદ્ધ થઈ ચુકેલ છે, આ ગ્રંથમાં પ્રભુશ્રી મહાવીરદેવની પાટપરંપરાએ થયેલા આચાર્યાદિ સાથે શાસનપ્રસિદ્ધ અન્ય મહાપુરૂષોનું ઐતિહાસિક દ્રષ્ટીએ ઉપચાગી સાહિત્ય આપવામાં આવ્યું છે. - ફાઉન આઠ પેજી ૩૫૦ પૃષ્ઠના, શોભિત ફોટાઓ, અને પાકુ પેઠું (જેકેટ) ( સાથેના આ ગ્રંથનું મુલ્ય માત્ર રૂા. ૧-૮-૦. પાસ્ટેજ જુદું
લખા–જેન ધર્મ વિકાસ એફિક્સ, પાલ ગાંધી રોડ, અમદાવાદ,
કરકસ
Page #52
--------------------------------------------------------------------------
________________ Jain Dharma Vikas (Monthly) Regd No. B. 4494 FIGURKRORLOPIG300SRL અષાઢ વદિ ચતુર્દ સી કયારે કરશો ?' તપાગચ્છની આચરણા અને ચાલતી આવતી પરંપરા પ્રમાણે આપણા સમુદાયના અને મોટા ભાગના સમુદાયના સાધુ, સાધ્વીએ આગમાના ફરમાન મુજબ પર્વતિથિઓ દરેક માસમાં બાર આરાધના તરીકે માને છે. તેથી વધતી કે ઓછી: માનતા નથી. માટે ચાલુ માસની અષાઢ વદિ 14 તા. ૧૧-૮-૧૯૪ર મંગળવારના આપણા સમુદાયના દરેક સાધુ સાધ્વીઓએ આરાધના કરવી, અને તેજ દીવસે પાક્ષિક પ્રતિકમણ, કરવું. તેમજ અમારા દરેક ભક્તજનોને પણ ઉપરોક્ત મુજબ આરાધના કરવા સૂચવીએ છીએ. - આચાર્યશ્રી હસૂરીજી. જૈન આલમને વિનવણી. પૂજ્ય પંન્યાસપ્રવર શ્રીભાવવિજયજી ગણિવર્યની સ્વર્ગતિથિ અમારા તરફના ભિતી પંચાગમાં શ્રાવણ સુદિ જ છપાયેલ, પરંતુ તેઓશ્રીની સ્વર્ગતિથિ શ્રાવણ સુદિ 3 તા. ૧૫-૮-૪ર ને શનિવારની દરેકે કરવાની હોય તે દિવસે જયંતી ઉજવવા અને પૂજાએ ભણાવવાની હિદભરના સકળ સઘને વિજ્ઞપ્તિ છે. - તત્રી. - ચીનના ઉgrશ્વ—ઉપાધ્યાયજી મહારાજશ્રી દયાવિજયજી અને 5. સંપતવિજયજીના સદુપદેશથી અમુક વ્યક્તિ તરફથી ચૌદ પૂર્વના તપની આરાધના અષાઢ વદિ 3 થી પ્રારંભ કરાવવામાં આવેલ છે. માનવ સમૂહ આસરે 80 ને થયેલ છે તપસ્વીઓમાં ઉત્સાહ સારે છે. - % ર૦-ક 16 ' બહાર પડી ચૂકેલ છે શષ્યરત્નમહાકધિ શબ્દકોષ ભાગ 2 જે. સંગ્રાહક, પન્યાસજી શ્રીમુકિતવિજયજી. સંસ્કૃત ભાષા સરળ રીતે બાળજી સમજી, દરેક જૈન અજૈન ગ્રંથાનું વાસ્તવિક અર્થ સ્વરૂપ સમજી શકે, તેવી પદ્ધતિએ જૈનાચાર્ય શ્રી વિજયનીતિ સુરીશ્વરજી મહારાજની કેાષ બનાવી, તેનું પ્રકાશન કરાવી, જનતાને તેના લાભ લેતા કરવાની મહેચ્છા હતી, તે બાર વર્ષની મહેનતે આજે પરિપૂર્ણ થવા પામેલ છે. આવા અલભ્ય કેષના બે ભાગે, ક્રાઉન આઠ પેજી એકંદર 1800 | પૃષ્ઠના, ગુરૂવચાના શોભિત ફૈટાએ અને પાકા કુંડાં સાથેના આ ગ્રંથના પહેલા ભાગના રૂા. 8-0-0, અને બીજા ભાગના રૂા. 10-0-0 પાસ્ટેજ જુદું રાખવામાં આવેલ છે. પહેલે ભાગ મેળવનારાઓએ બીજો ભાગ સત્વર મંગાવી લેવાનું ધ્યાનમાં રાખવું. બન્ને ભાગના એકીસાથે પાંચ સટ લેનારને પંદર ટકા કમીશન આપવામાં આવશે. લખે.–શ્રીવિજયનીતિસૂરિજી જૈન લાયબ્રેરી, પ૬/૧ ગાંધીરોડ, અમદાવાદ. બુકસેલર મેઘજી હીરજી ગેડીજીની ચાલ, પાયધુની-મુંબઈ. 910- 9 R 700 PHOTOS ટાઈટલ છાપનેર :- શ્રી શારદા મુદ્રણાલય, પાનકેર નાકા. જુમામસીદ સામે-અમદાવાદ. 6 8-%-% રક