________________
રિટેલે
થઈ જાય ને રયું રઈ જાય અને વળી આતે આપણી વાણીયાંની જાત વાત તણાય તે પસે ભેગું થાવું સાત પાંસ. કંઈ એમ હામાં ને તામાં રઈ ગયા.”
અને આવા મેટા ઘરની દિકરી પિતાને ઘેર આપશે એવી કલ્પનામાં મહાલતાં બને ઉઠયાં.
વહુ આ રૂ. બાપુલાલ કાલિદાસ સવાણી “વીરબલ”
મંદાક્રાન્તા. ના ના પુછો મુજ દિલ દવે યાદ એવી અકારી, હાલા મુકે વહુ જગતને વાત હાઈ જાણવાની. હાગ્યે ખીલ્યા હસિત વદને એ કદી ના.વદાએ, પ્રેમી વાતાવરણ સઘળું પલ્ટશે એ વિષાદે
આજે તારી અતિ મમતથી એક બીના, કહું તે સગેથી અગન ઉઠતી વાવ એવો ચડે, આંખે પાણું પગ લથડતા ગાત્ર પ્રદ ભર્યું; સાસુની હું વહુઅર હતાં કામ તોયે ઢસેડે. ૮ બેલ્યાં “સાસુ” ઝટપટ જ કામ છે અન્ય ઝાઝું,
ખાવું મારે નણદલ નથી અંગ અસ્વસ્થ હતા; ૧ વજગતને પીછાનવાની વાત હે પ્રભુ! વહાલા! મુકી દે. એવી એ મહારે દિલ દ્રવી ઉઠે એવી અકારી વાત છે, પુછ ના વહાલા! ના પુછો. મિતથી આનંદિત થયેલા હેરે એ વાત બેલી શકાશે નહિ. આ જામેલું રંગીલું વાતાવરણ એના વિષાદથી પરિવર્તિત થઈ જશે.
‘ર હારા અતિ આગ્રહથી એક દિવસની જ કથની કહું છું-સમગ્ર શરીરમાં અગ્નિ જલી રહ્યો હોય એવો તાવ ચડ્યો હતો અને આંખમાં પાણું આવી જતું હતું, ૫ ધરતીએ સ્થિર રહેતા ટકતા, અંગેઅંગથી કાર પરસેવો નીતરતો છતાં માત્ર હું “સાસુની વહુઅર’ હેવાથી જ કામ ખેંચી રહી હતી.
૩ સાસુજી બોલ્યાં કે, “સૌ તરત ખાઈ લે, બીજું કેટલું બધું કામ છે ?” ધીરે રહીને તમારી બહેનને કહ્યું. “બહેન ! મારે શરીર સારું ન હોવાથી ખાવું નથી.” બસ ! આટલું સાંભળતાં જ મારાં પૂ. સાસુજી પડોશીઓ સાંભળે એવા અવાજે બોલવા લાગ્યાં. હા!. હા! વહાલા ! સાસરીયામાં માતૃસ્થાને છે, તે જ આવું બોલે ત્યાં અમારા આરો ક્યાં?