Page #1
--------------------------------------------------------------------------
________________
“અહો શ્રુતજ્ઞાન” ગ્રંથ જીર્ણોદ્ધાર ૮૩
આયુર્વેદના અનુભૂત પ્રયોગો ભાગ-૧
: દ્રવ્યસહાયક :
શ્રી તપાગચ્છાધિરાજ પ.પૂ. આચાર્ય દેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના સમુદાયવર્તિની આદ્યપ્રવર્તિનીરત્ના પૂજ્ય સાધ્વીજી શ્રી જયાશ્રીજી મ.સા.ના તપસ્વી શિષ્યરત્ના પૂજ્ય સાધ્વીજી શ્રી પૂર્ણપ્રભાશ્રીજી મ.સા. પૂ. વિદૂષી સાધ્વીવર્યા શ્રી હંસપ્રભાશ્રીજી મ.સા.ની પ્રેરણાથી શા. લહેરીબેન વનેચંદજી ઉપાશ્રયમાં થયેલ જ્ઞાનદ્રવ્યની ઉપજમાંથી સપ્રેમ... હ. પ્રભાબેન જગદીશભાઈ શાહ
: સંયોજક :
શાહ બાબુલાલ સરેમલ બેડાવાળા શ્રી આશાપૂરણપાર્શ્વનાથ જૈન જ્ઞાનભંડાર
શા. વિમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવન હીરાજૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૩૮૦૦૦૫
(મો.) ૯૪૨૬૫૮૫૯૦૪ (ઓ.) ૨૨૧૩૨૫૪૩ (રહે.) ૨૭૫૦૫૭૨૦ સંવત ૨૦૬૬ ઈ.સ. ૨૦૧૦
Page #2
--------------------------------------------------------------------------
________________
श्री आशापूरण पार्श्वनाथ जैन ज्ञानभंडार
પૃષ્ઠ
___84
___810
010
011
संयोजक-शाह बाबुलाल सरेमल - (मो.) 9426585904 (ओ.) 22132543 - ahoshrut.bs@gmail.com
शाह वीमळाबेन सरेमल जवेरचंदजी बेडावाळा भवन
हीराजैन सोसायटी, रामनगर, साबरमती, अमदावाद-05. अहो श्रुतज्ञानम् ग्रंथ जीर्णोद्धार - संवत २०६५ (ई. 2009) सेट नं.-१ प्रायः अप्राप्य प्राचीन पुस्तकों की स्केन डीवीडी बनाई उसकी सूची। यह पुस्तके www.ahoshrut.org वेबसाइट से भी डाउनलोड कर सकते हैं। ક્રમાંક પુસ્તકનું નામ
ता-टी515ार-संपES | 001 | श्री नंदीसूत्र अवचूरी
| पू. विक्रमसूरिजी म.सा.
238 | 002 | श्री उत्तराध्ययन सूत्र चूर्णी
| पू. जिनदासगणि चूर्णीकार
286 003 श्री अर्हद्गीता-भगवद्गीता
प. मेघविजयजी गणि म.सा. 004 | श्री अर्हच्चूडामणि सारसटीकः
पू. भद्रबाहुस्वामी म.सा. | 005 | श्री यूक्ति प्रकाशसूत्रं
पू. पद्मसागरजी गणि म.सा. | 006 | श्री मानतुङ्गशास्त्रम्
| पू. मानतुंगविजयजी म.सा. | 007 | अपराजितपृच्छा
श्री बी. भट्टाचार्य 008 शिल्प स्मृति वास्तु विद्यायाम्
श्री नंदलाल चुनिलाल सोमपुरा 850 | 009 | शिल्परत्नम् भाग-१
श्रीकुमार के. सभात्सव शास्त्री 322 शिल्परत्नम् भाग-२
श्रीकुमार के. सभात्सव शास्त्री 280 प्रासादतिलक
श्री प्रभाशंकर ओघडभाई
162 | 012 | काश्यशिल्पम्
श्री विनायक गणेश आपटे
302 प्रासादमजरी
श्री प्रभाशंकर ओघडभाई
156 014 | राजवल्लभ याने शिल्पशास्त्र
श्री नारायण भारती गोंसाई
352 | शिल्पदीपक
श्री गंगाधरजी प्रणीत
120 | वास्तुसार
श्री प्रभाशंकर ओघडभाई दीपार्णव उत्तरार्ध
श्री प्रभाशंकर ओघडभाई
110 જિનપ્રાસાદ માર્તણ્ડ
શ્રી નંદલાલ ચુનીલાલ સોમપુરા
498 | जैन ग्रंथावली
श्री जैन श्वेताम्बर कोन्फ्रन्स 502 | હીરકલશ જૈન જ્યોતિષ
શ્રી હિમતરામ મહાશંકર જાની 021 न्यायप्रवेशः भाग-१
श्री आनंदशंकर बी. ध्रुव 022 | दीपार्णव पूर्वार्ध
श्री प्रभाशंकर ओघडभाई 023 अनेकान्त जयपताकाख्यं भाग-१
पू. मुनिचंद्रसूरिजी म.सा.
452 024 | अनेकान्त जयपताकाख्यं भाग-२
श्री एच. आर. कापडीआ
500 025 | प्राकृत व्याकरण भाषांतर सह
श्री बेचरदास जीवराज दोशी
454 026 | तत्त्पोपप्लवसिंहः
| श्री जयराशी भट्ट, बी. भट्टाचार्य
188 | 027 | शक्तिवादादर्शः
| श्री सुदर्शनाचार्य शास्त्री
214 | क्षीरार्णव
श्री प्रभाशंकर ओघडभाई
414 029 | वेधवास्तु प्रभाकर
श्री प्रभाशंकर ओघडभाई
___192
013
454 226 640
Page #3
--------------------------------------------------------------------------
________________
824
288
30 | શિન્જરત્નાકર
प्रासाद मंडन श्री सिद्धहेम बृहदवृत्ति बृहन्न्यास अध्याय-१ | श्री सिद्धहेम बृहद्वृत्ति बृहन्न्यास अध्याय-२ श्री सिद्धहेम बृहवृत्ति बृहन्न्यास अध्याय-३
श्री नर्मदाशंकर शास्त्री | पं. भगवानदास जैन पू. लावण्यसूरिजी म.सा. પૂ. ભાવસૂરિની મ.સા.
520
034
().
પૂ. ભાવસૂરિ મ.સા.
श्री सिद्धहेम बृहवृत्ति बृहन्न्यास अध्याय-3 (२)
324
302
196
039.
190
040 | તિલક
202
480
228
60
044
218
036. | श्री सिद्धहेम बृहवृत्ति बृहन्न्यास अध्याय-५ 037 વાસ્તુનિઘંટુ 038
| તિલકમન્નરી ભાગ-૧ તિલકમગ્નરી ભાગ-૨ તિલકમઝરી ભાગ-૩ સખસન્ધાન મહાકાવ્યમ્ સપ્તભફીમિમાંસા ન્યાયાવતાર વ્યુત્પત્તિવાદ ગુઢાર્થતત્ત્વલોક
સામાન્ય નિર્યુક્તિ ગુઢાર્થતત્ત્વાલોક 046 સપ્તભીનયપ્રદીપ બાલબોધિનીવિવૃત્તિઃ
વ્યુત્પત્તિવાદ શાસ્ત્રાર્થકલા ટીકા નયોપદેશ ભાગ-૧ તરષિણીકરણી નયોપદેશ ભાગ-૨ તરકિણીતરણી ન્યાયસમુચ્ચય ચાદ્યાર્થપ્રકાશઃ
દિન શુદ્ધિ પ્રકરણ 053 બૃહદ્ ધારણા યંત્ર 05 | જ્યોતિર્મહોદય
પૂ. ભાવસૂરિની મ.સા. પૂ. ભાવસૂરિન મ.સા. પ્રભાશંકર ઓઘડભાઈ સોમપુરા પૂ. લાવણ્યસૂરિજી પૂ. લાવણ્યસૂરિજી પૂ. લાવણ્યસૂરિજી પૂ. વિજયઅમૃતસૂરિશ્વરજી પૂ. પં. શિવાનન્દવિજયજી સતિષચંદ્ર વિદ્યાભૂષણ શ્રી ધર્મદત્તસૂરિ (બચ્છા ઝા) શ્રી ધર્મદત્તસૂરિ (બચ્છા ઝા) પૂ. લાવણ્યસૂરિજી. શ્રીવેણીમાધવ શાસ્ત્રી પૂ. લાવણ્યસૂરિજી પૂ. લાવણ્યસૂરિજી પૂ. લાવણ્યસૂરિજી પૂ. લાવણ્યસૂરિજી પૂ. દર્શનવિજયજી પૂ. દર્શનવિજયજી સ. પૂ. અક્ષયવિજયજી
045
190
138
296
(04)
210
274
286
216
532
113
112
Page #4
--------------------------------------------------------------------------
________________
|
શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર
ભાષા |
218.
|
164
સંયોજક – બાબુલાલ સરેમલ શાહ શાહ વીમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવન
हीशन सोसायटी, रामनगर, साबरमती, महावाह-04. (मो.) ८४२७५८५८०४ (यो) २२१३ २५४३ (5-मेल) ahoshrut.bs@gmail.com महो श्रुतज्ञानमjथ द्धिार - संवत २०७5 (5. २०१०)- सेट नं-२
પ્રાયઃ જીર્ણ અપ્રાપ્ય પુસ્તકોને સ્કેન કરાવીને ડી.વી.ડી. બનાવી તેની યાદી.
या पुस्तsी www.ahoshrut.org वेबसाईट ५२थी ugl stGirls sी शाशे. ક્રમ પુસ્તકનું નામ
ता-टी815२-संपES પૃષ્ઠ 055 | श्री सिद्धहेम बृहवृत्ति बृहदन्यास अध्याय-६
| पू. लावण्यसूरिजी म.सा.
296 056 | विविध तीर्थ कल्प
प. जिनविजयजी म.सा.
160 057 लारतीय टन भए। संस्कृति सनोमन
पू. पूण्यविजयजी म.सा. 058 | सिद्धान्तलक्षणगूढार्थ तत्त्वलोकः
श्री धर्मदत्तसूरि
202 059 | व्याप्ति पञ्चक विवृत्ति टीका
श्री धर्मदत्तसूरि જૈન સંગીત રાગમાળા
श्री मांगरोळ जैन संगीत मंडळी | 306 061 | चतुर्विंशतीप्रबन्ध (प्रबंध कोश)
| श्री रसिकलाल एच. कापडीआ 062 | व्युत्पत्तिवाद आदर्श व्याख्यया संपूर्ण ६ अध्याय |सं श्री सुदर्शनाचार्य
668 063 | चन्द्रप्रभा हेमकौमुदी
सं पू. मेघविजयजी गणि
516 064| विवेक विलास
सं/. | श्री दामोदर गोविंदाचार्य
268 065 | पञ्चशती प्रबोध प्रबंध
| पू. मृगेन्द्रविजयजी म.सा.
456 066 | सन्मतितत्त्वसोपानम्
| सं पू. लब्धिसूरिजी म.सा.
420 06764शमाता वही गुशनुवाह
गु४. पू. हेमसागरसूरिजी म.सा. 638 068 | मोहराजापराजयम्
सं पू. चतुरविजयजी म.सा. 192 069 | क्रियाकोश
सं/हिं श्री मोहनलाल बांठिया
428 070 | कालिकाचार्यकथासंग्रह
सं/. | श्री अंबालाल प्रेमचंद
406 071 | सामान्यनिरुक्ति चंद्रकला कलाविलास टीका | सं. श्री वामाचरण भट्टाचार्य
308 072 | जन्मसमुद्रजातक
सं/हिं श्री भगवानदास जैन
128 मेघमहोदय वर्षप्रबोध
सं/हिं श्री भगवानदास जैन
532 on જૈન સામુદ્રિકનાં પાંચ ગ્રંથો
१४. श्री हिम्मतराम महाशंकर जानी 376
060
322
073
Page #5
--------------------------------------------------------------------------
________________
'075
374
238
194
192
254
260
| જૈન ચિત્ર કલ્પદ્રુમ ભાગ-૧ 16 | જૈન ચિત્ર કલ્પદ્રુમ ભાગ-૨ 77) સંગીત નાટ્ય રૂપાવલી 13 ભારતનાં જૈન તીર્થો અને તેનું શિલ્પ સ્થાપત્ય 79 | શિલ્પ ચિન્તામણિ ભાગ-૧ 080 | બૃહદ્ શિલ્પ શાસ્ત્ર ભાગ-૧ 081 બૃહદ્ શિલ્પ શાસ્ત્ર ભાગ-૨
| બૃહદ્ શિલ્પ શાસ્ત્ર ભાગ-૩ 083. આયુર્વેદના અનુભૂત પ્રયોગો ભાગ-૧
કલ્યાણ કારક 085 | વિનોરન શોર
કથા રત્ન કોશ ભાગ-1
કથા રત્ન કોશ ભાગ-2 088 | હસ્તસગ્નીવનમ
238 260
ગુજ. | | श्री साराभाई नवाब ગુજ. | શ્રી સYTમારું નવાવ ગુજ. | શ્રી વિદ્યા સરમા નવીન ગુજ. | શ્રી સારામારું નવીન ગુજ. | શ્રી મનસુબાન મુવામન ગુજ. | શ્રી નન્નાથ મંવારમ ગુજ. | શ્રી નન્નાથ મંવારમ ગુજ. | શ્રી ગગન્નાથ મંવારમ ગુજ. | . વન્તિસાગરની ગુજ. | શ્રી વર્ધમાન પર્વનાથ શત્રી सं./हिं श्री नंदलाल शर्मा ગુજ. | શ્રી લેવલાસ ગીવરાન કોશી ગુજ. | શ્રી લેવલાસ નવરીન લોશી સ. પૂ. મેનિયની સં. પૂ.વિનયની, પૂ.
पुण्यविजयजी आचार्य श्री विजयदर्शनसूरिजी
114
'084.
910
436 336
087
2૩૦
322
(089/
114
એન્દ્રચતુર્વિશતિકા સમ્મતિ તર્ક મહાર્ણવાવતારિકા
560
Page #6
--------------------------------------------------------------------------
________________
श्री आशापूरण पार्श्वनाथ जैन ज्ञानभंडार
क्रम
272 240
सं.
254
282
466
342
362 134
70
316
224
612
307
संयोजक-शाह बाबुलाल सरेमल - (मो.) 9426585904 (ओ.) 22132543 - ahoshrut.bs@gmail.com
शाह वीमळाबेन सरेमल जवेरचंदजी बेडावाळा भवन
हीराजैन सोसायटी, रामनगर, साबरमती, अमदावाद-05. अहो श्रुतज्ञानम् ग्रंथ जीर्णोद्धार - संवत २०६७ (ई. 2011) सेट नं.-३ प्रायः अप्राप्य प्राचीन पुस्तकों की स्केन डीवीडी बनाई उसकी सूची। यह पुस्तके www.ahoshrut.org वेबसाइट से भी डाउनलोड कर सकते हैं। | पुस्तक नाम
कर्ता टीकाकार भाषा संपादक/प्रकाशक 91 | स्याद्वाद रत्नाकर भाग-१
वादिदेवसूरिजी सं. मोतीलाल लाघाजी पुना 92 | | स्याद्वाद रत्नाकर भाग-२
वादिदेवसूरिजी
| मोतीलाल लाघाजी पुना 93 | स्याद्वाद रत्नाकर भाग-३
बादिदेवसूरिजी
| मोतीलाल लाघाजी पुना 94 | | स्याद्वाद रत्नाकर भाग-४
बादिदेवसूरिजी
मोतीलाल लाघाजी पुना | स्याद्वाद रत्नाकर भाग-५
वादिदेवसूरिजी
| मोतीलाल लाघाजी पुना 96 | पवित्र कल्पसूत्र
पुण्यविजयजी
साराभाई नवाब 97 | समराङ्गण सूत्रधार भाग-१
भोजदेव
| टी. गणपति शास्त्री 98 | समराङ्गण सूत्रधार भाग-२
भोजदेव
| टी. गणपति शास्त्री 99 | भुवनदीपक
पद्मप्रभसूरिजी
| वेंकटेश प्रेस 100 | गाथासहस्त्री
समयसुंदरजी
सं. | सुखलालजी 101 | भारतीय प्राचीन लिपीमाला
| गौरीशंकर ओझा हिन्दी | मुन्शीराम मनोहरराम 102 | शब्दरत्नाकर
साधुसुन्दरजी
सं. हरगोविन्ददास बेचरदास 103 | सबोधवाणी प्रकाश
न्यायविजयजी ।सं./ग । हेमचंद्राचार्य जैन सभा 104 | लघु प्रबंध संग्रह
जयंत पी. ठाकर सं. ओरीएन्ट इन्स्टीट्युट बरोडा 105 | जैन स्तोत्र संचय-१-२-३
माणिक्यसागरसूरिजी सं, आगमोद्धारक सभा 106 | सन्मति तर्क प्रकरण भाग-१,२,३
सिद्धसेन दिवाकर
सुखलाल संघवी 107 | सन्मति तर्क प्रकरण भाग-४.५
सिद्धसेन दिवाकर
सुखलाल संघवी 108 | न्यायसार - न्यायतात्पर्यदीपिका
सतिषचंद्र विद्याभूषण
एसियाटीक सोसायटी 109 | जैन लेख संग्रह भाग-१
पुरणचंद्र नाहर
| पुरणचंद्र नाहर 110 | जैन लेख संग्रह भाग-२
पुरणचंद्र नाहर
सं./हि पुरणचंद्र नाहर 111 | जैन लेख संग्रह भाग-३
पुरणचंद्र नाहर
सं./हि । पुरणचंद्र नाहर 112 | | जैन धातु प्रतिमा लेख भाग-१
कांतिविजयजी
सं./हि | जिनदत्तसूरि ज्ञानभंडार 113 | जैन प्रतिमा लेख संग्रह
दौलतसिंह लोढा सं./हि | अरविन्द धामणिया 114 | राधनपुर प्रतिमा लेख संदोह
विशालविजयजी सं./गु | यशोविजयजी ग्रंथमाळा 115 | प्राचिन लेख संग्रह-१
विजयधर्मसूरिजी सं./गु | यशोविजयजी ग्रंथमाळा 116 | बीकानेर जैन लेख संग्रह
अगरचंद नाहटा सं./हि नाहटा ब्रधर्स 117 | प्राचीन जैन लेख संग्रह भाग-१
जिनविजयजी
सं./हि | जैन आत्मानंद सभा 118 | प्राचिन जैन लेख संग्रह भाग-२
जिनविजयजी
सं./हि | जैन आत्मानंद सभा 119 | गुजरातना ऐतिहासिक लेखो-१
गिरजाशंकर शास्त्री सं./गु | फार्वस गुजराती सभा 120 | गुजरातना ऐतिहासिक लेखो-२
गिरजाशंकर शास्त्री सं./गु | फार्बस गुजराती सभा 121 | गुजरातना ऐतिहासिक लेखो-३
गिरजाशंकर शास्त्री
फार्बस गुजराती सभा 122 | ऑपरेशन इन सर्च ऑफ संस्कृत मेन्यु. इन मुंबई सर्कल-१ | पी. पीटरसन
रॉयल एशियाटीक जर्नल 123|| | ऑपरेशन इन सर्च ऑफ संस्कृत मेन्यु. इन मुंबई सर्कल-४ पी. पीटरसन
रॉयल एशियाटीक जर्नल 124 | ऑपरेशन इन सर्च ऑफ संस्कृत मेन्यु. इन मुंबई सर्कल-५ पी. पीटरसन
रॉयल एशियाटीक जर्नल 125 | कलेक्शन ऑफ प्राकृत एन्ड संस्कृत इन्स्क्रीप्शन्स
पी. पीटरसन
| भावनगर आर्चीऑलॉजीकल डिपा. 126 | विजयदेव माहात्म्यम्
| जिनविजयजी
सं. जैन सत्य संशोधक
514
454
354
सं./हि
337 354 372 142 336 364 218 656 122
764 404 404 540 274
सं./गु
414 400
Page #7
--------------------------------------------------------------------------
________________
श्री आशापूरण पार्श्वनाथ जैन ज्ञानभंडार
संयोजक - शाह बाबुलाल सरेमल - (मो.) 9426585904 (ओ.) 22132543ahoshrut.bs@gmail.com
शाह वीमळाबेन सरेमल जवेरचंदजी बेडावाळा भवन हीराजैन सोसायटी, रामनगर, साबरमती, अमदावाद-05. अहो श्रुतज्ञानम् ग्रंथ जीर्णोद्धार संवत २०६८ (ई. 2012) सेट नं.-४
- - -
प्रायः अप्राप्य प्राचीन पुस्तकों की स्केन डीवीडी बनाई उसकी सूची। यह पुस्तके www.ahoshrut.org वेबसाइट से भी डाउनलोड कर सकते हैं। पुस्तक नाम
भाषा प्रकाशक
कर्त्ता / संपादक साराभाई नवाब
महाप्रभाविक नवस्मरण
गुज.
साराभाई नवाब
गुज.
हीरालाल हंसराज
गुज.
पी. पीटरसन
अंग्रेजी
कुंवरजी आनंदजी
शील खंड
133 करण प्रकाशः
ब्रह्मदेव
134 | न्यायविशारद महो. यशोविजयजी स्वहस्तलिखित कृति संग्रह यशोदेवसूरिजी
135 भौगोलिक कोश- १
डाह्याभाई पीतांवरदास
136 भौगोलिक कोश-२
डाह्याभाई पीतांबरदास जिनविजयजी
137 जैन साहित्य संशोधक वर्ष १ अंक - १, २
जिनविजयजी
जिनविजयजी
जिनविजयजी
जिनविजयजी
जिनविजयजी
क्रम
127
128 जैन चित्र कल्पलता
129 जैन धर्मनो प्राचीन इतिहास भाग - २
130 ओपरेशन इन सर्च ओफ सं. मेन्यु. भाग-६
131 जैन गणित विचार
132 | दैवज्ञ कामधेनु ( प्राचिन ज्योतिष ग्रंथ)
138 जैन साहित्य संशोधक वर्ष १ अंक ३, ४
139 जैन साहित्य संशोधक वर्ष २ अंक - १, २
140 जैन साहित्य संशोधक वर्ष २ अंक-३, ४
४
141 जैन साहित्य संशोधक वर्ष ३ अंक-१, 142 जैन साहित्य संशोधक वर्ष ३ अंक-३, 143 नवपदोनी आनुपूर्वी भाग-१ 144 नवपदोनी आनुपूर्वी भाग-२
145 नवपदोनी आनुपूर्वी भाग-३ 146 भाषवति
147 जैन सिद्धांत कौमुदी (अर्धमागधी व्याकरण)
148 मंत्रराज गुणकल्प महोदधि
149 फक्कीका रत्नमंजूषा- १, २
150 | अनुभूत सिद्ध विशायंत्र (छ कल्प संग्रह)
151 सारावलि
152 ज्योतिष सिद्धांत संग्रह
153
१
२
ज्ञान प्रदीपिका तथा सामुद्रिक शास्त्रम्
नूतन संकलन
आ. चंद्रसागरसूरिजी ज्ञानभंडार - उज्जैन
श्री गुजराती श्वे. मू. जैन संघ हस्तप्रत भंडार कलकत्ता
सोमविजयजी
सोमविजयजी
सोमविजयजी
शतानंद मारछता
रनचंद्र स्वामी
जयदयाल शर्मा
कनकलाल ठाकूर
मेघविजयजी
कल्याण वर्धन विश्वेश्वरप्रसाद द्विवेदी
रामव्यास पान्डेय
हस्तप्रत सूचीपत्र
हस्तप्रत सूचीपत्र
गुज.
सं.
सं./अं.
गुज.
गुज.
गुज.
हिन्दी
हिन्दी
हिन्दी
हिन्दी
हिन्दी
हिन्दी
गुज.
गुज.
गुज.
सं./हि
प्रा./सं.
हिन्दी
सं.
सं./ गुज सं. सं.
सं.
हिन्दी
हिन्दी
साराभाई नवाब
साराभाई नवाब
हीरालाल हंसराज
एशियाटीक सोसायटी
जैन धर्म प्रसारक सभा
व्रज. बी. दास बनारस
सुधाकर द्विवेदि
यशोभारती प्रकाशन
गुजरात वर्नाक्युलर सोसायटी
गुजरात वर्नाक्युलर सोसायटी
जैन साहित्य संशोधक पुना
जैन साहित्य संशोधक पुना
जैन साहित्य संशोधक पुना
जैन साहित्य संशोधक पुना
जैन साहित्य संशोधक पुना
जैन साहित्य संशोधक पुना
शाह बाबुलाल सवचंद
शाह बाबुलाल सवचंद
शाह बाबुलाल सवचंद
एच. बी. गुप्ता एन्ड सन्स बनारस
भैरोदान सेठीया
जयदयाल शर्मा
हरिकृष्ण निबंध
महावीर ग्रंथमाळा
पांडुरंग जीवाजी बीजभूषणदास जैन सिद्धांत भवन
बनारस
श्री आशापुरण पार्श्वनाथ जैन ज्ञानभंडार
श्री आशापुरण पार्श्वनाथ जैन ज्ञानभंडार
पृष्ठ
754
84
194
171
90
310
276
69
100
136
266
244
274
168
282
182
384
376
387
174
320
286
272
142
260
232
160
Page #8
--------------------------------------------------------------------------
________________
श्री आशापूरण पार्श्वनाथ जैन ज्ञानभंडार
संयोजक - शाह बाबुलाल सरेमल - (मो.) 9426585904 (ओ.) 22132543ahoshrut.bs@gmail.com
शाह वीमळाबेन सरेमल जवेरचंदजी बेडावाळा भवन हीराजैन सोसायटी, रामनगर, साबरमती, अमदावाद-05.
अहो श्रुतज्ञानम् ग्रंथ जीर्णोद्धार
क्रम
विषय
संपादक/प्रकाशक
प्रायः अप्राप्य प्राचीन पुस्तकों की स्केन डीवीडी बनाई उसकी सूची। यह पुस्तके www.ahoshrut.org वेबसाइट से भी डाउनलोड कर सकते हैं। पुस्तक नाम 154 उणादि सूत्रो ओफ हेमचंद्राचार्य 155 | उणादि गण विवृत्ति
कर्त्ता / संपादक पू. हेमचंद्राचार्य
पू. हेमचंद्राचार्य
156 प्राकृत प्रकाश-सटीक
157 द्रव्य परिक्षा और धातु उत्पत्ति
158 आरम्भसिध्धि सटीक
159 खंडहरो का वैभव
160 बालभारत
161 गिरनार माहात्म्य
162 | गिरनार गल्प
163 प्रश्नोत्तर सार्ध शतक
164 भारतिय संपादन शास्त्र
165 विभक्त्यर्थ निर्णय
166 व्योम वती - १
167 व्योम वती - २ 168 जैन न्यायखंड खाद्यम् 169 हरितकाव्यादि निघंटू 170 योग चिंतामणि- सटीक 171 वसंतराज शकुनम् 172 महाविद्या विडंबना 173 ज्योतिर्निबन्ध 174 मेघमाला विचार 175 मुहूर्त चिंतामणि- सटीक
176 | मानसोल्लास सटीक - १ 177 मानसोल्लास सटीक - २ 178 ज्योतिष सार प्राकृत
179 मुहूर्त संग्रह
180 हिन्दु एस्ट्रोलोजी
भामाह
ठक्कर फेरू
पू. उदयप्रभदेवसूरिजी
पू. कान्तीसागरजी
पू. अमरचंद्रसूरिजी दौलतचंद परषोत्तमदास
पू. ललितविजयजी
पू. क्षमाकल्याणविजयजी
मूलराज जैन
गिरिधर झा
शिवाचार्य
शिवाचार्य
संवत २०६९ (ई. 2013) सेट नं. ५
- -
यशोविजयजी
व्याकरण
व्याकरण
व्याकरण
धातु
ज्योतीष
शील्प
प्रकरण
साहित्य
न्याय
न्याय
न्याय
उपा.
न्याय
भाव मिश्र
आयुर्वेद
पू. हर्षकीर्तिसूरिजी
आयुर्वेद
ज्योतिष
पू. भानुचन्द्र गणि टीका
ज्योतिष
पू. भुवनसुन्दरसूरि टीका शिवराज
ज्योतिष
ज्योतिष
पू. विजयप्रभसूरी रामकृत प्रमिताक्षय टीका
ज्योतिष
भुलाकमल्ल सोमेश्वर
ज्योतिष
भुलाकमल्ल सोमेश्वर
ज्योतिष
भगवानदास जैन
ज्योतिष
अंबालाल शर्मा
ज्योतिष
पिताम्बरदास त्रीभोवनदास ज्योतिष
काव्य
तीर्थ
तीर्थ
भाषा
संस्कृत
संस्कृत
प्राकृत
संस्कृत/हिन्दी
संस्कृत
हिन्दी
संस्कृत
संस्कृत / गुजराती
संस्कृत/ गुजराती
हिन्दी
हिन्दी
संस्कृत
संस्कृत
संस्कृत
संस्कृत / हिन्दी
संस्कृत/हिन्दी
संस्कृत / हिन्दी
संस्कृत
संस्कृत
संस्कृत
संस्कृत/ गुजराती
संस्कृत
संस्कृत
संस्कृत
प्राकृत / हिन्दी
गुजराती
गुजराती
जोहन क्रिष्टे
पू. मनोहरविजयजी
जय कृष्णदास गुप्ता
भंवरलाल नाहटा
पू. जितेन्द्रविजयजी
भारतीय ज्ञानपीठ
पं. शीवदत्त
जैन पत्र
हंसकविजय फ्री लायब्रेरी
साध्वीजी विचक्षणाश्रीजी
जैन विद्याभवन, लाहोर
चौखम्बा प्रकाशन
संपूर्णानंद संस्कृत युनिवर्सिटी
संपूर्णानंद संस्कृत विद्यालय
बद्रीनाथ शुक्ल
शीव शर्मा
लक्ष्मी वेंकटेश प्रेस
खेमराज कृष्णदास सेन्ट्रल लायब्रेरी
आनंद आश्रम
मेघजी हीरजी
अनूप मिश्र
ओरिएन्ट इन्स्टीट्यूट
ओरिएन्ट इन्स्टीट्यूट
भगवानदास जैन
शास्त्री जगन्नाथ परशुराम द्विवेदी पिताम्बरदास टी. महेता
पृष्ठ
304
122
208
70
310
462
512
264
144
256
75
488
226
365
190
480
352
596
250
391
114
238
166
368
88
356
168
Page #9
--------------------------------------------------------------------------
________________
क्रम
181
182
श्री आशापूरण पार्श्वनाथ जैन ज्ञानभंडार
संयोजक - शाह बाबुलाल सरेमल - (मो.) 9426585904 (ओ.) 22132543. E-mail : ahoshrut.bs@gmail.com शाह विमलाबेन सरेमल जवेरचंदजी बेडावाळा भवन हीराजैन सोसायटी, रामनगर, साबरमती, अमदावाद-380005.
अहो श्रुतज्ञानम् ग्रंथ जीर्णोद्धार संवत २०७१ (ई. 2015) सेट नं.-६
192
प्रायः अप्राप्य प्राचीन पुस्तकों की डिजिटाइझेशन द्वारा डीवीडी बनाई उसकी सूची। यह पुस्तके www.ahoshrut.org वेबसाइट से भी डाउनलोड कर सकते हैं।
विषय
पुस्तक नाम
काव्यप्रकाश भाग-१
काव्यप्रकाश भाग-२
काव्यप्रकाश उल्लास-२ अने ३
183
184 नृत्यरत्न कोश भाग-१
185 नृत्यरत्न कोश भाग- २
186 नृत्याध्याय
187 संगीरत्नाकर भाग १ सटीक
188 संगीरत्नाकर भाग २ सटीक
189 संगीरत्नाकर भाग-३ सटीक
190 संगीरत्नाकर भाग-४ सटीक 191 संगीत मकरन्द
संगीत नृत्य अने नाट्य संबंधी जैन ग्रंथो
193 न्यायविंदु सटीक
194 शीघ्रबोध भाग-१ थी ५
195 शीघ्रबोध भाग-६ थी १०
196 शीघ्रबोध भाग- ११ थी १५ 197 शीघ्रबोध भाग - १६ थी २० 198 शीघ्रबोध भाग- २१ थी २५ 199 अध्यात्मसार सटीक
200 | छन्दोनुशासन
201 मग्गानुसारिया
कर्त्ता / टिकाकार पूज्य मम्मटाचार्य कृत
पूज्य मम्मटाचार्य कृत
उपा. यशोविजयजी
श्री कुम्भकर्ण नृपति
श्री
नृपति
श्री अशोकमलजी
श्री सारंगदेव
श्री सारंगदेव
श्री सारंगदेव
श्री सारंगदेव
नारद
-
-
-
श्री हीरालाल कापडीया
पूज्य धर्मोतराचार्य
पूज्य ज्ञानसुन्दरजी
पूज्य ज्ञानसुन्दरजी
पूज्य ज्ञानसुन्दरजी
पूज्य ज्ञानसुन्दरजी
पूज्य ज्ञानसुन्दरजी
पूज्य गंभीरविजयजी
एच. डी. बेलनकर
श्री डी. एस शाह
भाषा
संस्कृत
संस्कृत
संस्कृत
संस्कृत
संस्कृत
संस्कृत/हिन्दी
संस्कृत/अंग्रेजी
संस्कृत/अंग्रेजी
संस्कृत/अंग्रेजी
संस्कृत/अंग्रेजी
संस्कृत
गुजराती
संस्कृत
हिन्दी
हिन्दी
हिन्दी
हिन्दी
हिन्दी
संस्कृत/ गुजराती
संस्कृत
संस्कृत/गुजराती
संपादक/प्रकाशक
पूज्य जिनविजयजी
पूज्य जिनविजयजी
यशोभारति जैन प्रकाशन समिति
श्री रसीकलाल छोटालाल
श्री रसीकलाल छोटालाल
श्री वाचस्पति गैरोभा
श्री सुब्रमण्यम शास्त्री
श्री सुब्रमण्यम शास्त्री
श्री सुब्रमण्यम शास्त्री
श्री सुब्रमण्यम शास्त्री
श्री मंगेश रामकृष्ण तेलंग
मुक्ति-कमल जैन मोहन ग्रंथमाला
श्री चंद्रशेखर शास्त्री
सुखसागर ज्ञान प्रसारक सभा
सुखसागर ज्ञान प्रसारक सभा
सुखसागर ज्ञान प्रसारक सभा
सुखसागर ज्ञान प्रसारक सभा
सुखसागर ज्ञान प्रसारक सभा नरोत्तमदास भानजी
सिंघी जैन शास्त्र शिक्षापीठ
ज्ञातपुत्र भगवान महावीर ट्रस्ट
पृष्ठ
364
222
330
156
248
504
448
444
616
632
84
244
220
422
304
446
414
409
476
444
146
Page #10
--------------------------------------------------------------------------
________________
श्री आशापूरण पार्श्वनाथ जैन ज्ञानभंडार
संयोजक-शाह बाबुलाल सरेमल - (मो.) 9426585904 (ओ.) 22132543. E-mail : ahoshrut.bs@gmail.com
शाह विमळाबेन सरेमल जवेरचंदजी बेडावाळा भवन
हीराजैन सोसायटी, रामनगर, साबरमती, अमदावाद-380005. अहो श्रुतज्ञानम् ग्रंथ जीर्णोद्धार - संवत २०७२ (ई. 201६) सेट नं.-७
प्रायः अप्राप्य प्राचीन पुस्तकों की डिजिटाइझेशन द्वारा डीवीडी बनाई उसकी सूची।
पृष्ठ 285
280
315 307
361
301
263
395
क्रम
पुस्तक नाम 202 | आचारांग सूत्र भाग-१ नियुक्ति+टीका 203 | आचारांग सूत्र भाग-२ नियुक्ति+टीका 204 | आचारांग सूत्र भाग-३ नियुक्ति+टीका 205 | आचारांग सूत्र भाग-४ नियुक्ति+टीका 206 | आचारांग सूत्र भाग-५ नियुक्ति+टीका 207 | सुयगडांग सूत्र भाग-१ सटीक 208 | सुयगडांग सूत्र भाग-२ सटीक 209 | सुयगडांग सूत्र भाग-३ सटीक 210 | सुयगडांग सूत्र भाग-४ सटीक 211 | सुयगडांग सूत्र भाग-५ सटीक 212 | रायपसेणिय सूत्र 213 | प्राचीन तीर्थमाळा भाग-१ 214 | धातु पारायणम् 215 | सिद्धहेम शब्दानुशासन लघुवृत्ति भाग-१ 216 | सिद्धहेम शब्दानुशासन लघुवृत्ति भाग-२ 217 | सिद्धहेम शब्दानुशासन लघुवृत्ति भाग-३ 218 | तार्किक रक्षा सार संग्रह
बादार्थ संग्रह भाग-१ (स्फोट तत्त्व निरूपण, स्फोट चन्द्रिका, 219
प्रतिपादिक संज्ञावाद, वाक्यवाद, वाक्यदीपिका)
वादार्थ संग्रह भाग-२ (षट्कारक विवेचन, कारक वादार्थ, 220
| समासवादार्थ, वकारवादार्थ)
| बादार्थ संग्रह भाग-३ (वादसुधाकर, लघुविभक्त्यर्थ निर्णय, 221
__ शाब्दबोधप्रकाशिका) 222 | वादार्थ संग्रह भाग-४ (आख्यात शक्तिवाद छः टीका)
कर्ता / टिकाकार भाषा संपादक/प्रकाशक | श्री शीलंकाचार्य | गुजराती | श्री माणेक मुनि श्री शीलंकाचार्य | गुजराती श्री माणेक मुनि श्री शीलंकाचार्य | गुजराती श्री माणेक मुनि श्री शीलंकाचार्य | गुजराती श्री माणेक मुनि श्री शीलंकाचार्य गुजराती श्री माणेक मुनि श्री शीलंकाचार्य | गुजराती | श्री माणेक मुनि श्री शीलंकाचार्य | | गुजराती | श्री माणेक मुनि श्री शीलंकाचार्य | गुजराती | श्री माणेक मुनि श्री शीलंकाचार्य | गुजराती | श्री माणेक मुनि श्री शीलंकाचार्य | गुजराती श्री माणेक मुनि श्री मलयगिरि | गुजराती श्री बेचरदास दोशी आ.श्री धर्मसूरि | सं./गुजराती | श्री यशोविजयजी ग्रंथमाळा श्री हेमचंद्राचार्य | संस्कृत आ. श्री मुनिचंद्रसूरि श्री हेमचंद्राचार्य | सं./गुजराती | श्री बेचरदास दोशी श्री हेमचंद्राचार्य | सं./गुजराती | श्री बेचरदास दोशी श्री हेमचंद्राचार्य | सं./गुजराती श्री बेचरदास दोशी आ. श्री वरदराज संस्कृत राजकीय संस्कृत पुस्तकालय विविध कर्ता
संस्कृत महादेव शर्मा
386
351 260 272
530
648
510
560
427
88
विविध कर्ता
। संस्कृत
| महादेव शर्मा
78
महादेव शर्मा
112
विविध कर्ता संस्कृत रघुनाथ शिरोमणि | संस्कृत
महादेव शर्मा
228
Page #11
--------------------------------------------------------------------------
________________
આયુર્વેદના અનુભૂત પ્રયોગો
[સચિત્ર ]
ભાગ ૧ લો
સંપાદક : મુનિ કાન્તિસાગર
Page #12
--------------------------------------------------------------------------
________________
પરમ પ્રભાવક જૈનાચાર્ય વિજયગચ્છાધિપતિ શ્રી વિનયસાગરસૂરીશ્વરજી
મહારાજના શિષ્ય, કુશલ ચિકિત્સક, વૈદ્ય વિદ્યાવિશારદ
શ્રી પીતાંબર સંકલિત આયુર્વેદના અનુભૂત પ્રયોગો
(સચિત્ર)
ભાગ ૧ લો.
नधान
(
Hક. ૧a૧es,
: સંપાદક : પરમ પૂજ્ય શાંતમૂત્તિ ઉપાધ્યાય પદ વિભૂષિત સ્વ. શ્રી સુખસાગરજી મહારાજના સાવ ના શિષ્ય મુનિરાજ શ્રી મંગલસાગરજી મ. સા.ના આજ્ઞાનુવત્તિ
**
મુનિ કાન્તિસાગર
Page #13
--------------------------------------------------------------------------
________________
પ્રાપ્તિસ્થાન :
૧. શ્રી સારાભાઈ મણિલાલ નવાખ માંડવીની પેાળમાં છીપા માવજીની પાળ,
અમદાવાદ ૧
૨. શ્રી સરસ્વતી પુસ્તક ભંડાર 445 રતનપાળ, હાથીખાના,
૩.
અમદાવાદ-૧
શ્રી મહાદેવ રામચંદ્ર જાગુટે
ત્રણ દરવાજા, અમદાવાદ ૧
૪. ઇન્દ્રકુવર સરદારસિંહ સાલકી ૫૬, ભાપાલપુરા, ઉદયપુર (રાજ૦)
Sc
મૂલ્ય રુપિયા પાંચ
X
પ્રથમાવૃત્તિ પ્રત ૧૦૦૦
વિ. સ. ૨૦૨૫ : સને ૧૯૬૮
(સહ સ ́પાદકને સ્વાધિન છે)
પ્રકાશક :
શ્રી માલાભાઈ લાલાભાઈ મકવાણા જૈન ભવન, તલાટી રોડ, પાલીતાણા
(ગુજરાત)
મુદ્રક :
શ્રી મણિલાલ છગનલાલ શાહુ
ધી નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ, ઘીકાંટા
રાડ, અમદાવાદ.
12
Page #14
--------------------------------------------------------------------------
________________
पार टीकाराबहिन
अमाउरवारीबेनारना नामताड़ा 12जसमली जानकाबीज करवाना20522-मिशा मानावाटी
समापवरोनिक्षनालीरानि
षयमाकरपउम्भीरणबनं रोवेवानिचलीदवलासणेश्वरिसम्मषूडन्नलिंगढीकराणाकीवगंडोलबमहियंक प्रमजसमलवालिंगविडियमरणदिला मणहारिया होसार
म नांततिाजगवंदनऊँऊमलवंगमिरीयायभंग्रियाकलकरयहिफैजाइफलुमन मंगोलमऊदरमंगयानदस्यलीममाविमण्वेलाएमालिलि मांगत करिमानद दोमलता रेवदाकर्ट पीपलरसीवर्षानेठोएटेडजमरीभूतिकार्टलायंटमर्थपूर्णकरीबुडीकीश्वमदिमानंतरंदिनसातवीयतेसारालंबून्यम निक्क कनीयवाटीकामादियाँवालीजनपाइप गोमन्दीरोटनिवलिमिशिभउदेवपुष्फाजा गा तरबीजबर्षकरीनपलामहिंधातीउकरवाई। नति लापरवडीटमेकीजीजीयूलेकानिलतिउंउन्हउकरीपादेशबमाबारगरलारवाईअधमदिनकननवतितमीरपटंकरलाषयलट
पाव्यतिबननवति लापरोस्पालामुदातालमतीवानमनामबूस्पेन्रीदिन गोशनियरलेडीगछतिश पलाननाफल पाटीयालामजान दिनमायावयाति।। २रणालश्रषिलेषुहावलपुषिबालियनवालाना इलशधायरीबाचीवालोमिमम मात्राउगलिकपीनामध्यान
नवपत्रारुप्पमयेवगोलीकी अधिनांतीयपुडबालफीदने कीवात केउकीतानांतयिषतीकरीनाषामाजीशा नीलीपानरमुकारनेमहीगनीम्रपत्रेहिप्पमर्दयेवमोलीकी आपत्रा
एकापडामरीदीनापुछ गोवरागाग्री पानापनाजायचा. SHTETarमममात्रातीफल कोरी रियामाजदूरीयाकनकफलंकारयिबामध्येतातीफलानिहायकपरिकापडामरीदीनापल मोबmaga
करविशकमावाटीरामाती अतमनटीपाईनमंसुदिका कियनेटिकीच विवानागवीपमालिसलीयानिजिकरुपनं खायी दरकार Aहिमापनाचकाकवानalaniनवडानिनीराaaaaaaaaaaवमानागनगपत्रालिलीयानीजहारासायदिशकाएसपमम्पमसाला
पणालबाखनपाकापतकाग्निकालकरीनतलासावरकाकवालवातात ! निमालविलिवाववासरनियुषवादीसूकरकरीकाकव्यासिनमुकानाद्यावनिरपतिम्नवाविजानिएकैकायायामपंचदशीनिवास
कापटिदनदनेजरंगंधकपारदकासलीतपत्रणानिवल्पे मायातिनिर्नयातळाएव्यंनी रमलवणरदिनालागामेराबावमिरा सेपकाला तिलक लाया CRICीतिल-नवदीनिला मायबानीगोली शघि २०३दीनशी गोईतारितालोपाल घरेलिघानीकंत्रारिस्पनाव दिन०मई येदिनचर्कऽनदिनकालीफमनवेलदार RTHAनमिपाकमहीनयानुका विमानबकलिकबहानरमाएअषधलबाधिएकरनीदानालकरिना-मश्मिलीतशय उंगडाकरीम737115ानाहान
देहानेसुमिठाईमनदिरडेळिवारअपबले नोबरामलिनापहनवनिचारपूर्वक उणिकमरीविषयीयशवशातिनमनामश्रष्टादशकष्टउत्प...... Raniहरितालयनवाyि?कोजीकामानुपयमासानुदापयमाका 20 गाझरीपथ्थाका गारिकार पुष्टाहसमूलीका सेन्समराकाउलीकापामा
Seकायविररिजश्चमबरसा पासप्रटी की निगावकरीपरीषामिषीवडीकी हानिशाउरामावताकउपरंतुलीता
STATERayपत उमएलीजाजर) निकानखनालदापरं डीउ तेश्यधानीकट्टीधालिन नमिरवकरात्रहरप्शनिकरगी। HEREaisainavमारमुकामसुकाधि उचकीत्सबाटीयमधुश्मणरेष्पकालीकानामीउसमाति कीयाग मुटदेखाव बनाया
सि.नदीका तेलमादिपहरमातम-1ोषियशम्पनरखानायुमभ्यागालापनमाम्पसबालाजेवियsफ्लिागोधनेनदीपारियविक्षिप्रायन -
THथतामूल रखनाबना बलीउनावमाकविनाश्वाहिनिटाला-कालीखना 30विवर्जिअपनगोमयाला . नामका की लवरकंकलका कर्जयाउरीबीजरिज
टेwि22:2सिमानाअनदवतकमलपातयचाहानयनाजनाराम नेनोतिनमाका-यanorsनियेलोकापमानायव
misnaरंकलाकाकजंघानीतउरीबाजारानगरदिनरएकपस्तवनगामसतिगारवायतीति कालीकंदविमर्कटारिधिाराबुवकषालानीसनसदालारकरिडन्तम-यदिनविनियामध्यराघnvarta
पातदत्रगुटकोनीमकामानामापनि
બૃહરાપાગચ્છીય આચાર્ય શ્રી હેમહંસસૂરિ (સમય સં. ૧૪૫૨-૧૫૧૩) ના કરકમલાંકિત આયુર્વેદના અનુભૂત પ્રયોગે, જે તેમની પારંપરિક સ્વાધ્યાય
પુસ્તિકામાં ઉલ્લિખિત છે: મૂળ પ્રત સંપાદકના સંગ્રહમાં છે.
Page #15
--------------------------------------------------------------------------
________________
પ્રાથમિક :
=
પ્રસ્તાવના
પુરાતન ભારતીય વિદ્યાઓમાં સ્વાસ્થ્યનું સ્થાન અતિ મહત્ત્વનું ગણાયુ છે, જેને આયુર્વેદની સંજ્ઞાથી અભિહિત કરાય છે, એનુ' તાત્પય` પ્રાણુ, આરાગ્ય અને દીર્ધાંયુ છે, વિશ્વના સમસ્ત પ્રાણી આરાગ્યકામી છે, માનવ જ નહીં પશુએ પણ માત્ર પાતાનાં આરેાગ્ય પ્રતિ સજાગ જ નથી રહેતા, અપિતુ, ભાવી પ્રજા માટે પણ સાવધાની રાખે છે, એટલે સ્વાસ્થ્યને પ્રશ્ન વૈયક્તિક નહીં, સમષ્ટિમૂલક છે, દીાઁયુ સાથે સંકળાયેલે છે.
આપણા પ્રાચીન ઇતિહાસ એ વાતના સાક્ષી છે કે નિરાગી અને અલિષ્ઠ મનુષ્યજ પ્રેરક અથવા સ્વસ્થ સમાજની રચના કરી શકે છે, માનવ–ચિન્તન અને તેના ઉત્તરાત્તર વિકાસ રોગ રહિત શારીરિક સર્પા પર જ અવલખિત હોય છે, ધમ અને દર્શનશાસ્ત્રની વ્યાપક દૃષ્ટિએ વિચાર કરતાં જણાઈ આવે છે કે એમના પ્રણેતાઓએ માનવ સમાજ માટે જે જે આવશ્યક વિધાના કર્યાં છે. તેમાં સ્વાસ્થ્ય એવમ્ દીર્ધાયુનાં અપરિહાય નિયમાનુ ખૂબ જ ધ્યાન રાખવામાં આવ્યું છે, પરન્તુ આજે પ્રજા એ નિયમેાના પ્રાણુથી સ્વલ્પ જ પરિચિત છે, જે સ્વાસ્થ્ય-વક અને સંરક્ષક આચારાનુ પાલન થઈ રહ્યું છે. તે ધની છાપને કારણે જ, પરન્તુ આયુર્વેદનાં સમ્યક્દનની નિતાન્ત આવશ્યક્તા છે.
કહેવાની ભાગ્યે જ આવશ્યકતા રહે છે કે માનવ-સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં જેટલા કાળા મનુષ્યોના છે એનાં કરતાં પશુ પક્ષીઓને જરાયે એછે નથી, તેમ જ ગિરિ-કન્દરાએ પણ અનુપેક્ષણીય છે, કારણ કે માનવ મનેાન્નયનમાં પ્રાકૃતિક સૌન્દર્ય સમ્પન્ન સ્થાના પણુ મુખ્ય ભાગ ભજવે છે, પ્રકાશના આ પ્રતીકેા પર ઉપર્યુક્ત કથન કુતૂહલ ઉપ્તન્ન કરે તેવું છે, પરન્તુ એવું સત્ય ગંભીર ચિન્તન બાદ સમજાય એવું છે. આપણા અધ્યાત્મપ્રધાન રાષ્ટ્રમાં પલ્લવિત–પુષ્પિત સંસ્કૃતિની તમામ ધારાઓના પ્રારંભિક ઇતિહાસથી જણાય છે કે મુનિ–તિ અને મહર્ષિ એ પ્રકૃતિના સ્વસ્થ અને પ્રશાન્ત વાયુમંડલમાં નિવાસ કરીને વિશ્વ કલ્યાણ વાંધુ સ ંસ્કૃતિનું તલસ્પર્શી મનન કર્યુ હતું, તેનું દૃષ્ટિબિંદુ વિશાલ અને વ્યાપક હતું, એટલે જ પ્રકૃતિના સુરમ્ય પ્રાંગણમાં વસી કઠેર સાધનામય જીવનની પ્રયેાગશાળામાં સત્યના મૌલિક પ્રયેાગા દ્વારા તેઓએ જે જે અનુભવેા કર્યાં એજ આપણી અમર નિધિ-સમ્પત્તિ છે, ઉત્કષના આધાર છે, અન્તમુખી જીવન યાપનમાં તન્મય અનાકાંક્ષી મહાપુરુષાએ જેવી રીતે અન્તઃસૌન્તય પ્રજાગરા આત્મગવેષણાના ગહન ક્ષેત્રમાં ક્રાન્તિપૂર્ણ પ્રગતિ પણ કરી શકયા તેવી જ રીતે તેઓ બાહ્ય સ્વાસ્થ્ય પર યથૈષ્ટ ધ્યાન આપી જનસમુદાય સમક્ષ આદર્શ મૂકી ગયા, સ્વાસ્થ્ય એવમ દીર્ઘાયુના મૂળભૂત સિદ્ધાન્તા પર વેધક વિચાર કરતી વેળા તેઓએ અસીમ મનન અને આવિષ્કાર કરી અદ્યતન ભૌતિક દૃષ્ટિએ ગણાતા સર્વ સાધન સમ્પન્ન યુગ માટે અભૂતપૂર્વ ચમત્કાર સર્જ્યો, એમ કહેવામાં લેશ માત્ર પણ અત્યુક્તિ નથી.
અતીત
ઐતિહાસિક દૃષ્ટિએ વિચાર કરતાં અનુભવાય છે કે અન્ય શાસ્ત્રાપેક્ષયા આયુર્વેદની કાલ–*મિક્તા અધિક ચિન્ત્ય છે, અદ્યાવધિ આયુર્વેદનાં સર્વાંગપૂર્ણ ઈતિવૃત્ત પર અભિનવ પ્રકાશ પાડી શકે એવા
Page #16
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
1 t
પ્રાથમિક :—
પુરાતન ભારતીય વિદ્યાઓમાં સ્વાસ્થ્યનું સ્થાન અતિ મહત્ત્વનું ગણાયું છે, જેને આયુર્વેદની સ'જ્ઞાથી અભિહિત કરાય છે, એનું તાત્પય પ્રાણુ, આરાગ્ય અને દીર્ધાયુ છે, વિશ્વના સમસ્ત પ્રાણીએ આરાગ્યકામી છે, માનવ જ નહીં પશુએ પણ માત્ર પેાતાનાં આરેાગ્ય પ્રતિ સજાગ જ નથી રહેતા, અપિતુ, ભાવી પ્રજા માટે પણ સાવધાની રાખે છે, એટલે સ્વાસ્થ્યને પ્રશ્ન વૈયક્તિક નહીં, સમષ્ટિમૂલક છે, દીાઁયુ સાથે સાંકળાયેલા છે.
આપણા પ્રાચીન ઇતિહાસ એ વાતના સાક્ષી છે કે નિરંગી અને બલિષ્ઠ મનુષ્યજ પ્રેરક અથવા સ્વસ્થ સમાજની રચના કરી શકે છે, માનવ–ચિન્તન અને તેના ઉત્તરાત્તર વિકાસ રાગ રહિત શારીરિક સમ્પૂદા પર જ અવલંબિત હોય છે, ધમ અને દર્શનશાસ્ત્રની વ્યાપક દૃષ્ટિએ વિચાર કરતાં જણાઈ આવે છે કે એમના પ્રણેતાઓએ માનવ સમાજ માટે જે જે આવશ્યક વિધાના કર્યાં છે તેમાં સ્વાસ્થ્ય એવમ્ દીર્ઘાયુનાં અપરિહાય નિયમાનું ખૂબ જ ધ્યાન રાખવામાં આવ્યું છે, પરન્તુ આજે પ્રજા એ નિયમાના પ્રાણુથી સ્વલ્પ જ પરિચિત છે, જે સ્વાસ્થ્ય-વક અને સંરક્ષક આચારાનુ પાલન થઈ રહ્યું છે. તે ધર્માંની છાપને કારણે જ, પરન્તુ આયુર્વેદનાં સમ્યક્દનની નિતાન્ત આવશ્યક્તા છે.
કહેવાની ભાગ્યે જ આવશ્યકતા રહે છે કે માનવ–સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં જેટલા કાળા મનુષ્યોના છે એનાં કરતાં પશુ પક્ષીઓને જરાયે એછે નથી, તેમ જ ગિરિ-કન્દરાએ પણ અનુપેક્ષણીય છે, કારણ કે માનવ મનેાન્નયનમાં પ્રાકૃતિક સૌન્દર્યસમ્પન્ન સ્થાનો પણ મુખ્ય ભાગ ભજવે છે, પ્રકાશના આ પ્રતીકેા પર ઉપયુક્ત કથન કુતૂહલ ઉપ્તન્ન કરે તેવું છે, પરન્તુ એવું સત્ય ગંભીર ચિન્તન બાદ સમજાય એવું છે. આપણા અધ્યાત્મપ્રધાન રાષ્ટ્રમાં પલ્લવિત–પુષ્પિત સંસ્કૃતિની તમામ ધારાઓના પ્રારંભિક ઇતિહાસથી જણાય છે કે મુનિયતિ અને મહર્ષિએ પ્રકૃતિના સ્વસ્થ અને પ્રશાન્ત વાયુમંડલમાં નિવાસ કરીને વિશ્વ કલ્યાણવાંછુ સ ંસ્કૃતિનું તલસ્પર્શી મનન કર્યું હતું, તેનું દૃષ્ટિબિંદુ વિશાલ અને વ્યાપક હતું, એટલે જ પ્રકૃતિના સુરમ્ય પ્રાંગણમાં વસી કઠેર સાધનામય વનની પ્રયાગશાળામાં સત્યના મૌલિક પ્રયાગા દ્વારા તેઓએ જે જે અનુભવે કર્યાં એજ આપણી અમર નિધિ-સમ્પત્તિ છે, ઉત્કષના આધાર છે, અન્તમુખી જીવન યાપનમાં તન્મય અનાકાંક્ષી મહાપુરુષાએ જેવી રીતે અન્તઃસૌન્દર્ય પ્રજાગરણા આત્મગવેષણાના ગહન ક્ષેત્રમાં ક્રાન્તિપૂર્ણ પ્રગતિ પણ કરી શકયા તેવી જ રીતે તેઓ બાહ્ય સ્વાસ્થ્ય પર યથેષ્ટ ધ્યાન આપી જનસમુદાય સમક્ષ આદર્શ મૂકી ગયા, સ્વાસ્થ્ય એવમ્ દીર્ઘાયુના મૂળભૂત સિદ્ધાન્તા પર વેધક વિચાર કરતી વેળા તેએએ અસીમ મનન અને આવિષ્કાર કરી અદ્યતન ભૌતિક દૃષ્ટિએ ગણાતા સર્વ સાધન સમ્પન્ન યુગ માટે અભૂતપૂર્વ ચમત્કાર સર્યાં, એમ કહેવામાં લેશ માત્ર પણ અત્યુક્તિ નથી.
અતીત
ઐતિહાસિક દષ્ટિએ વિચાર કરતાં અનુભવાય છે કે અન્ય શાસ્ત્રાપેક્ષયા આયુર્વેદની કાલ-ક્રમિકતા અધિક ચિન્ત્ય છે, અદ્યાવધિ આયુર્વેદનાં સર્વાંગપૂર્ણ ઈતિવૃત્ત પર અભિનવ પ્રકાશ પાડી શકે એવા
Page #17
--------------------------------------------------------------------------
________________
કોઈ સમીક્ષાત્મક ગ્રન્થ ઉપલબ્ધ નથી. યદ્યપિ પ્રાપ્ત સાધનોને આધારે જર્મન વિજ્ઞ જેલી, શ્રી હેમરાજ શર્મા, શ્રી દુર્ગાશંકરભાઈ કેવળરામ શાસ્ત્રી અને શ્રી અત્રિદેવ ગુપ્ત એ તત્સંબંધી વ્યવસ્થિત કાલક્રમ આપવાનો પ્રશસ્ય પ્રયાસો કર્યા છે. કિન્તુ એમાં વિભિન્ન પ્રાન્તીય વિદ્વાનો દ્વારા પ્રોત્સાહિત–સ્ત્રજિત સાહિત્યનો સમાવેશ કરવામાં આવ્યું નથી, આયુર્વેદનાં મૂળભૂત સિદ્ધાંતોની યુગાનુસાર વ્યાખ્યા પ્રત્યેક પ્રાન્તના વિશેષજ્ઞોએ પ્રચલિત પરમ્પરા પર પોતાના અનુભવની મુદ્રા લગાવી છે. આ લેક કલ્યાણકારી શાસ્ત્રમાં કયાં કયાં અંગે કયા કયા પ્રાતોમાં વિકાસ પામ્યાં ? કઈ જાતનાં વિશિષ્ટ રાની પરિચર્યામાં કેવા પ્રયોગ કર્યા ? કયાં ગતિમાન થયાં ? અને ત્યાંની પ્રજાએ એના ઉત્કર્ષમાં કેટલે ફાળે ધાબે ? સંત પરમ્પરાએ આ પુનીત ધારામાં પોતાને કેટલો અને કયા અંગ માટે ઉલ્લેખનીય શ્રમ સેવ્યો ? આદિ અનેક બાબતોનો સમાવેશ આવા ઈતિહાસમાં થાય ત્યારે જ અષ્ટાંગ આયુર્વેદનો સુસંકલિત ઈતિહાસ તૈયાર થઈ શકે. હું એ વાત સ્વીકારું છું કે પ્રાન્તીય વિદાન દ્વારા પ્રણીત એતત્સંબંધી સાહિત્ય સ્વલ્પ જ પ્રકાશમાં આવ્યું છે. અને જે પ્રકાશિત છે તેને પણ સમુચિત ઉપયોગ થઈ શક્યો નથી. એ બિના ખેદજનક છે. કેવલ શાસ્ત્રીય પરમ્પરાને વળગી રહી ક્ષેત્રીય પ્રયત્નોને ઉપેક્ષિત રાખવામાં કશું યે ઔચિત્ય નથી.
એ તે આપણે માનવું જ રહ્યું કે જ્યાં જ્યાં માનવો વસે છે. ત્યાં ત્યાં આયુર્વેદનો પ્રસાર સ્વભાવત; હોય જ, અને દરેક પ્રાન્તના વિદ્વાને દરેક રોગ પર સ્વતંત્ર સ્વાનુભવ પણ ધરાવતા હોય જ. કે જેનો ઉલ્લેખ કે સંકેત સુદ્ધાં વૃદ્ધત્રયીમાં ન હોય, જો કે અત્રે હું આયુર્વેદના વિસ્તૃત ઇતિહાસની સર્વાગપૂર્ણ સમીક્ષા કરવા નથી માંગતો, પરંતુ એટલું કહ્યા વિના નથી રહેવાતું કે આપણે સંકેતિત સાહિત્ય અને તેમના વિકસિત ક્ષેત્રીયાંને પર વેળાસર ધ્યાન નહીં આપીશું તે અવશિષ્ટ નિધિ પણ સદા-સર્વદાને માટે ગુમાવી બેસશું. - વેદ-પૂર્વ કાળમાં આયુર્વેદનું અસ્તિત્વ પ્રમાણિત છે, વેદોમાં અનેક એવી ઋચાઓ છે કે જેમાં તદિષયક વિવિધ અંગોનો સમાવેશ છે, દીર્ધાયુ સંબંધી મૂલ્યવાન સંદર્ભેની તેમાં સમીક્ષા કરવામાં આવી છે. પ્રાણતત્વની પ્રાપ્તિ એ જ વૈદિક આયુર્વેદનું અન્તિમ લક્ષ્ય હતું. પ્રકૃતિના મૌલિક સ્વરુપને આત્મસાત કરી સ્વાથ્ય સંવદ્ધક નિયમનું પરિપાલન જ ચિકિત્સાને ઉદ્દેશ હતો, વસ્તુતઃ દીર્ધાયુનું અપર નામ જ અમૃત છે—અમૃત્ત હૈ rrr
કોઈ પણ વૈદિક સંહિતામાં ૫૮ ધાતુની અપ્રાપ્તિ જ દર્શાવે છે કે તે કાળમાં શ્રવણ અને મનનનું મહત્ત્વ હતું, છાંદોગ્યોપનિષદ્ અને ગીતામાં બન્નેનું મહત્ત્વ પ્રતિપાદિત છે, તાપર્યો કે અધ્યયન અને અધ્યાપન જેવી પ્રક્રિયાઓ પ્રવચનો દ્વારા જ સમ્પન્ન થતી, આયુર્વેદના મૌલિક સાહિત્યથી પણ કથિત સત્ય સાકાર થાય છે. ઉદાહરણાર્થે સુશ્રુત સંહિતામાં પૃચ્છક સુશ્રત છે અને ઉત્તરદાતા છે દિદાસ, આવી જ પદ્ધતિ શ્રમણ પરમ્પરામાં પણ સર્વત્ર સ્વીકૃત છે. જૈનાગમ સાહિત્ય પણ એમાં અપવાદ નથી. ત્યાં ભગવન ગૌતમસ્વામી પ્રક્ષકાર છે અને ઉત્તર આપે છે માનવ–સંસ્કૃતિના અગ્રદૂત મહાશ્રમણ ભગવાન મહાવીર, વૈદિક પરમ્પરામાં ગણુતા અગમિક અને તાન્ત્રિક સાહિત્યમાં પણ આજ તત્ત્વ પલ્લવિત થયું છે, ઉમા-મહેશ્વર સંવાદો પતીકાત્મક તથ્ય સમુપસ્થિત કરે છે. ' બૌદ્ધિક ક્ષણ્ય, પ્રસાર અને યુગની આવશ્યક્તાનુસાર અન્ય શાસ્ત્રોત આયુર્વેદ પણ લિપિબદ્ધ કરાયું, અનન્તર ચરક તથા રસશાસ્ત્રાચાર્ય સિદ્ધ નાગાર્જુન જેવા વિશિષ્ટ વિઝાએ પ્રતિસંસ્કાર કર્યો,
Page #18
--------------------------------------------------------------------------
________________
એમાં પૂર્વઋષિ કથિત સંક્ષિપ્ત તથ્યનો વિસ્તાર તથા અતિ વિસ્તૃત તથ્થોનું સંક્ષિપ્તકરણ થયું, જૈનાગમ અને બૌદ્ધ સાહિત્યની વાચનાઓની જેમ આયુર્વેદની વિદત્પરિષદ દ્વારા વિભિન્ન કાલેમાં પરિવર્ધન થતું રહ્યું, કાલાન્તરે પૂર્વ લિખિત, સુચર્ચિત તસૈદ્ધાન્તિક વિષય પર પોત-પોતાનાં અનુભંવ દ્વારા આયુર્વેદાન્વેષક વિદ્વન્માન્ય વિભૂતિઓએ રવતંત્ર સાહિત્ય તૈયાર કર્યું. એવી રીતે શતાબ્દીઓ સુધી ચાલશુના માધ્યમથી ચળાતો-ચળાતો આ વિષય પરિપુષ્ટ થશે. જૈનાશ્રિત આયુર્વેદ " કહેવાની ભાગ્યે જ આવશ્યકતા રહે છે કે પરમ નિ:સ્પૃહિ અનાકાંક્ષી અને ક્રાંતદશી જૈનાચાર્યોએ માનવજીવનોપયોગી કોઈ પણ વિષય એવો નથી રાખ્યો, જેના પર પોતાના સાધિકાર વિચાર અભિવ્યક્ત કરી સ્વતંત્ર ગ્રંથ રચના ન કરી હોય. જ્યારે આયુર્વેદ તો સ્પષ્ટતઃ અહિંસાના મૌલિક સિદ્ધાં. તને દૈનિક જીવનમાં વિકસાવવાનું મહત્વનું અંગ છે. અહિંસા ધર્મનો પ્રાણ છે. માનવ જીવનની સુખ, શાંતિ અને સમૃદ્ધિનો મુખ્ય આધાર અહિંસા જ છે. સામાયિક-સંમત્ત્વ-અહિંસા અને સંગઠ્ઠન એ બધાયે શબ્દો આયુર્વેદના સક્રિય વિકાસના પર્યાય જ છે. જૈનાચાર્યોને અધ્યાત્મવાદ વ્યક્તિ પરક નહીં પણ સમાજમૂલક રહ્યો છે. ધર્મનું અસ્તિત્વ જેમ ધમી વિના નથી તેમ સમાજનું અસ્તિત્વ સ્વસ્થ વ્યક્તિઓ વિના નથી, એટલે રવીરશ્ચની સમસ્યા પર પૂર્વાચાર્યોએ ખૂબ જ ભાર મૂકી ધમ અને આચારના નિયમો એવા બનાવ્યા છે કે અવાન્તર રીતે સ્વતઃ માનવને સ્વસ્થ જીવન પર , ગતિમાન કરે. . . જ્યાં સુધી આયુર્વેદ એક સ્વતંત્ર વિજ્ઞાન છે ત્યાં સુધી જૈનાચાર્યોએ તેને વિષદ્ બુદ્ધિમત્તાથી
ચચીને જનભાગ્ય બનાવવા માટે પ્રત્યેક અહિંસાત્મક માધ્યમનો સફળતાપૂર્વક ઉપયોગ કર્યો છે. ત્યાં ' સુધી કે સ્તુતિમૂલક સ્તોત્ર સાહિત્ય વિષયક રચનાઓમાં પણ તેઓ આયુર્વેદને વિસરી શક્યા નથી. - ખરતરગચ્છીય અભયદેવસૂરિ કૃત સ્તંભન પાર્શ્વનાથ સ્તોત્રમાં સ્પષ્ટ રીતે સૂચિત કર્યું છે કે - જેવી રીતે પ્રભુના ગુણાવલંબનથી માનવજીવનમાં દુર્ગણો વિનષ્ટ થઈ સગુણ પ્રોત્સાહન પામે છે તેવી રીતે અમુક અમુક ઔષધો દ્વારા શરીરના રોગો સદાને માટે વિનષ્ટ થઈ સ્વાસ્થને વિકાસ થાય છે. તાત્પર્ય કે જેનાગમ સાહિત્યથી માંડીને મધ્યકાળ સુધીના જૈન સાહિત્યનુશીલન દ્વારા વિદિત થાય છે કે જૈન યતિ મુનિઓએ આયુર્વેદના સર્વાગીણ વિકાસ માટે ઘણું ઘણું જાણ્યું, લખ્યું અને વિચાર્યું
છે. જૈન ધર્મ અને સંસ્કૃતિના વિવેચનાત્મક ગ્રંથોમાં ભાગ્યે જ કોઈ કૃતિ એવી ઉપલબ્ધ થશે. જેમાં - આયુર્વેદ સંબંધી કેઈ ઉલ્લેખ ન હોય. યદ્યપિ જૈન ધર્માવલંબીઓ દ્વારા થયેલા આયુર્વેદના મહત્ત્વપૂર્ણ કાર્યોના ક્રમિક ઇતિહાસની સમીક્ષા કરવાનું આ સ્થાન નથી પણ એટલું કહેવું આવશ્યક જણાય છે કે શ્રદ્ધાળવી માનસ બહુધા ભાવુકતા વશ અથવા જડ સંસ્કારથી વશીભૂત થઈ માની બેસે છે કે પૂર્ણતયા આધ્યાત્મિક જીવન વ્યતીત કરતા અથવા તો કરાવવાવાળા મુનિઓનો આ ભૌતિક વિષય સાથે - શે સંબંધ ? એ પ્રશ્ન પ્રાણીમાત્રને સુખ પહોંચાડવાની સમસ્વમૂલક પ્રવૃત્તિને ઝાંખપ નથી લગાડતે?
વસ્તુતઃ એવા લોકે અહિંસાની સાર્વભૌમિક સૂકમતાથી પરિચિત હોત અને તેમણે સર્વથા દયાનો | મૌલિક મર્મ આત્મસાત કર્યો હોત તે સંભવતઃ આ વિચારરેખા તેમના મસ્તિષ્ક પટલ અંકિત જ
ન થઈ હોત ! અસ્તુ. Aત પ્રભાવક આચાર્યો માટે પ્રત્યેક વિષયનું તલસ્પર્શી જ્ઞાન અપેક્ષિત હતું. રસાયણ શાસ્ત્રને તજજ્ઞ
અને ભારતીય રસશાસ્ત્રના પ્રવત્તક આચાય નાગાર્જુનના ગુરુ સૂરિવર પાદલિપ્તાચાર્યને જે શરીર િવિજ્ઞાન, ચિકિત્સા જ્ઞાન અને અનુભવ ન હોત તો પાટલિપુત્રના રાજા મુરૂંડનો મસ્તક રોગ કેમ
Page #19
--------------------------------------------------------------------------
________________
Οι
ઉપશમત ? કાલિકાચાર્ય જે માત્ર રસાયણ શાસ્ત્રના સૈધાન્તિક વિદ્વાન જ ન હતા, પરંતુ રસશાસ્ત્રના સક્રિય જ્ઞાતા પણ હતા. જેને પરિણામે તેમણે શક્તિ અર્જિત કરી નરપિશાચ અવંતીપતિ ગઈ ભિલ્લ પાસેથી પેાતાની બહેન સરસ્વતીને મુક્ત કરાવી. આવા તે। અનેક દાખલા ઇતિહાસના સ્વર્ણિમ પાનાઓ ઉપર નાંધાયેલા છે. અત્રે મારે ખૂબ જ ભારપૂર્વક જણાવવું જોઇએ કે આવા પ્રસંગેા એ સમયના છે કે જ્યારે શ્રમણ જીવનમાં સ્વલ્પ શૈથિલ્ય પણ અક્ષમ્ય અપરાધ ગણાતા. અત્રે એ પણુ ન ભૂલવું જોઈએ કે તપાગચ્છીય આચાય દેવસુંદરસૂરિ અને સામસુદરસૂરિના શિષ્ય સમુદાયમાં પ્રત્યેક વિષયના પારદર્શક વિદ્વાન મુનિઓ, આચાર્યાં તે સમયમાં વિદ્યમાન હતા. જેમના વૈદ્ય વિદ્યા વિશારદ અને ધન્વંતરી અવતાર જેવા ચિકિત્સાપાષક બિરુદ પ્રાચીન જૈન સાહિત્યમાં દષ્ટિગાચર થાય છે. આચાય મલયગિરિએ પણ મત્રઔષધિઓના મહાન મહિમા ગાયા છે. પ્રસંગવશ જણાવ્યા વગર રહેવાતું નથી કે શ્વેતાંબર જૈનેાની અપેક્ષાએ પૂજ્યપાદ ગ્રાદિત્યાચાર્ય આદિ દિગમ્બર જૈનાચાŕએ આયુર્વેદ પર વિશિષ્ટ ધ્યાન આપી તત્પરક એવા સિદ્ધાંતાનું સમન કયુ છે, જેને આપણે નિઃસ'કાચ મૌલિક અન્વેષણ અને ચિંતનની સંજ્ઞાથી અભિહિત કરી શકીએ. કહેવાનેા આશય એ છે કે વૃદ્ધત્રયી અને લત્રયીમાં અસ કેતિત વિષયાને સમાવેશ ઉપયુક્ત જૈનાચાર્યાંએ કરી પેાતાના બહુમુખી જ્ઞાન અને અનુભવ દ્વારા અહિંસાના માધ્યમથી સમાજની સાચી સેવા કરી છે.
જૈન આમ્નાય ગ્રંથ
પુરાતન જૈનાચાર્યાંની વૈયક્તિક સ્વાધ્યાય પાથીઓમાં પ્રસંગતઃ જ્યાતિષ, શકુન, અને આયુર્વેદને લગતા અગણિત પ્રયાગા પ્રાપ્ત થાય છે. જે તેમના જ નહીં, પરંતુ પારંપરિક પરિક્ષિત હોય છે. નાગપુરીય તપાગચ્છના સુવિખ્યાત આચાય હેમહસસૂરિની સ્વાધ્યાય પુસ્તિકા મારા હસ્તલિખિત ગ્રંથ સંગ્રહમાં સુરક્ષિત છે જે સ. ૧૪૭૧ થી તેમના પછી પણ સ. ૧૫૬૦ સુધી તેમની પર’પરાના અન્ય આચાર્યોં દ્વારા લખાતી રહી છે. એમાં હેમહુ’સસૂરિના સ્વકરકમલાંકિત આયુર્વેદના શતાધિક શતસાનુભૂત પ્રયાગે! અંકિત છે, જેનું ચિત્ર આ ગ્રંથમાં અન્યત્ર પ્રકાશિત છે. એવી જ રીતે ભાગ્યે જ જૈન ભડારામાં એવા વિવિધ વિષય સપાષક ગુટકા મળશે, જેમાં ચિકિત્સાશાસ્ત્રને લગતા પ્રયાગે પ્રભૂત પરિમાણમાં પ્રાપ્ત ન હોય.
જૈનએ આયુર્વેદ વિજ્ઞાનને ત્રિકેાણ સેવા સમર્પિત કરી ભારતીય સંસ્કૃતિના અત્યાવશ્યક અંગની રક્ષામાં ઉલ્લેખનીય સહયોગ આપ્યો છે. સર્વ પ્રથમ મૌલિક સાહિત્યનું સર્જન કરી અનુભૂત પ્રયાગે દ્વારા ચિકિત્સા જગતમાં અભૂતપૂર્વ ખ્યાતિ પ્રાપ્ત કરી છે. તેમનુ મૌલિક ચિંતન ચિકિત્સાના ક્ષેત્રમાં પણ અહિંસાના દૃષ્ટિબિંદુ પર કેંદ્રિત હતું. અર્થાત્ પ્રાણીજ ચિકિત્સાને સમાવેશ જૈન આયુર્વેદમાં લગભગ નથી કરવામાં આવ્યા. વાનસ્પતિક તથા રસ–ધાતુ વિદ્યાના જ વિકાસ કરવામાં આવ્યા છે. જીવન વિકાસના તમામ ક્ષેત્રામાં સંસ્કૃતિને વિસ્તૃત કેમ કરી શકાય ?
દ્વિતીય, માધવનિદાન, યાગચિન્તામણિ, ત્રિશતિ, વાગ્ભટ્ટ, લેાલિમરાજ, સાર ગધર જેવા ગ્રંથાનાં પદ્યાત્મક અનુવાદ તથા ગદ્યાત્મક વિવેચને લખી લોકભાગ્ય ચિકિત્સાને પ્રેત્સાહન આપ્યુ છે. જૈતાની સર્વાધિક ઉલ્લેખ્ય સેવા તે વિભિન્ન રેગેા પરના અનેક પ્રયાગાનું આકલન છે. આવા સંગ્રાહાત્મક ગ્રંથા જૈન ભંડારામાં જૈન યુતિમુનિએ દ્વારા પ્રતિલિપિત સહસ્રાધિક પ્રા'ત થાય છે.
ભારતીય શિક્ષા અને ચિકિત્સાની ક્રમિક વિકસિત પરંપરાના ઋતિહાસપર દૃષ્ટિપાત કરતાં જણાય છે કે આ દેશમાં એક સમય એવા પણ હતા કે જ્યારે શિક્ષા અને સ્વાસ્થ્યનું દાયિત્ય ધર્માચાર્યાં પર નિભર હતું. એને કારણે વિશેષ કરીને પશ્ચિમ અને દક્ષિણ ભારતમાં અનેક સ્થાને જૈન યંતિ અને
Page #20
--------------------------------------------------------------------------
________________
ભટ્ટારકા જન સાધારણમાં લોકગુરુ તરીકે પ`કાતા. તતત્ સ્થાનાના શાસકે પણ આ વિદ્યાને કારણે જ તેનું વિશિષ્ટ સન્માન કરી મોટી જાગીરા સમર્પિત કરી દેવામાં ગૌરવ માનતા.
સંકૃતિત પ્રકારના સંકલનાનું અદ્યતન વિશુદ્ધ શાસ્ત્રીય પરંપરા પોષક અને સ્થિતિપાલક વિદ્વત્ વૈદ્યોની દૃષ્ટિએ અધિક મૂલ્ય ભલે ન હોય પરંતુ અલ્પવ્યયી અને સદ્ય ફલ પ્રદાયિકા ચિકિત્સાની અપે ક્ષાએ તેનું અત્યધિક મહત્ત્વ છે. આવા પ્રયાગાને અધ્યયનની દૃષ્ટિએ આપણે એ ભાગામાં વિભકત કરી શકીએ. એક તેા શાસ્ત્ર સમર્થિત અથવા ઉલ્લિખિત અને બીજા પ્રાદેશિક તથા પારંપરિક શાસ્ત્રીય પ્રયાગ શતાબ્દીઓથી વિભિન્ન કાલામાં ચરાતા આવતા હોઈ તેના પ્રતિ સહજ વિશિષ્ટ જનશ્રદ્ધા ધરાવે છે. જ્યાં સુધી રસાને પ્રશ્ન છે ત્યાં સુધી એક જ રસ અથવા ધાતુના શોધન સ્વેદન માટે કાલાંતરમાં નવા નવા પ્રયાગાને આવિષ્કાર થયા, જેના ઉલ્લેખ શાસ્ત્રામાં નથી. પરંતુ આવા આકલિત ગુટકાઓમાં તે પદ્ધતિએ વર્ષોના અનુભવ જ્ઞાન-વિધિરૂપે સુરક્ષિત છે. અને તેનાથી જનસ્વાસ્થ્યની દિશામાં ઉત્તરાત્તર પ્રગતિ થઈ છે. પ્રત્યેક પ્રાંતમાં જ્યાં શાસ્ત્રીય ચિકિત્સા પદ્ધતિને અહાળેા પ્રચાર છે જે શતાબ્દીએથી પાર’પરિક અથવા સ્મૃતિમાં રમતા પ્રયાગાને આધારે માનવ' અને પશુ ચિકિત્સા દ્વારા સ્વાસ્થ્ય કેળવે છે. અને તે પણ એવી વનસ્પતિઓ દ્વારા કે જેનેા ઉલ્લેખ નિધ યુએમાં શાબ્વે મળતા નથી. તથા તે તે પ્રદેશામાં પ્રાપ્ત થાય છે.
આવા સંકલનાની પરંપરાએ ભારતમાં કયારે જન્મ લીધો તેને આદિકાળ અજ્ઞાત છે. પણુ એટલું સહજ કલ્પ્ય છે કે વિશિષ્ટ બૌદ્ધિક જીવન યાપન કરનાર ચિન્તનને વિકસાવી શકે છે. અર્થાત્ સ્વાનુભવ ભાષાના માધ્યમ દ્વારા માનવ જગત સુધી અભિવ્યક્ત કરી શકે છે એમના વિચારાના ક્રમબદ્ પરિપાક વિવેચનાત્મક ગ્રંથામાં જોવા મળે છે. જ્યારે સામાન્ય કેટિના મનુષ્યા પાતા પૂરતા જ સ્ફુટ વિચાર। લખી દૈનદિની રૂપે સુરક્ષિત રાખે છે.
જૈન જ્ઞાન ભંડારાના પરિશિલનથી સ્પષ્ટ થાય છે કે જૈન યતિ મુનિએ સ્વત ંત્ર ગ્રંથ નિર્માણુની પરંપરા સમાપ્ત અથવા તેા સીમિત થવાને કારણે સ્ફુટ પ્રયોગોનુ ટાંચણુ પાતાની નિત્ય સ્વાધ્યાયની અતિ પ્રિય પુસ્તકામાં કરવા લાગ્યા. કારણ કે જૈન મુનિએ સમાજમૂલક જીવન વ્યતીત કરવા લાગ્યા હતા. સમાજના સંપર્કમાં રહી એક બીજાના સુખદુઃખથી અસંખ્રુક્ત રહેવું કેટલું કઠિન હતું. એ સમજવાના વિષય છે. જેમ જેમ સામાજિક સપર્ક ગાઢ થતા ગયા, તેમ તેમ અનાકાંક્ષિવન આવા પ્રયાગાનું સ્વત ંત્ર સાહિત્ય અભિવૃદ્ધ થવા લાગ્યું અને કાલાંતરમાં જૈન યુતિ મુનિએના આ પ્રયત્ન ચિકિત્સા પદ્ધતિના અક્ષય ભંડારરૂપે ફેલાયેલો છે.
પ્રસ્તુત સંકલન
વ્યક્તિ સ્વાતંત્ર્યમાં સંપૂર્ણ પણે શ્રદ્ધા ધરાવતી શ્રમણ પરંપરા ભારતની એક પ્રતિષ્ઠિત સાંસ્કૃતિક સંસ્થા, પ્રાણવાન પુરૂષા તથા પ્રેરણાનુ' પ્રતીક છે. રાષ્ટ્રના સર્વાંગીણ સમુધ્ધ અને વિશેષતઃ આધ્યાત્મિક તથા નૈતિક ચેતના જાગૃત કરવામાં તેના ફાળા અન્ય સંત પર પરાપ્રેક્ષયા સર્વાધિક ઉલ્લેખનીય રહ્યો છે પાતે સાધના, આરાધના અને સમુપાસનામાં અનુરકત રહીને પણ લોકમંગલ મૂલક પ્રત્યેક નિવૃત્તિ પ્રધાન પ્રવૃત્તિને વેગ આપી મનનશીલ મનીષ! મુનિએએ સમ, શ્રમ અને શમના સિદ્ધાન્તા દૈનિક જીવનમાં સાકાર કરી સમાજ સમક્ષ સ્વર્ણિમ આદર્શ ઉપસ્થિત કર્યાં છે. તેમનુ ‘સ્વ’ અતિ વ્યાપક પરમાં અનુસ્મૃત હતુ. એટલે તેઓ સ્વપરના સામાન્ય ગણાતા એવા ભેદને ભુલાવી દ્વૈતને અદ્વૈતમાં પરિણામવી શકયા. માનવ જ નહિ પ્રાણી માત્રની સેવા તેમનું અખંડ વ્રત હતું,
Page #21
--------------------------------------------------------------------------
________________
સમાજથી સ્વપ લઈ વિશિષ્ટ દેય તેમનાં જીવનની વિશેષતા હતી. આધ્યાત્મિક ઉપદેશ આપી તેઓ જેવી રીતે મનસ્તાપ દૂર કરી શાંત અને શાશ્વત દિશામાં માનવને ગતિમાન કરતા તેવી જ રીતે વસુધૈવ કુટુંબકમૂના મૂલ્યવાન આદશને જીવનમાં મૃતરૂપ આપી રોગગ્રસ્ત પ્રાણીઓની અહિંસાત્મક ચિકિત્સા કરી રોગ મુક્ત કરવા સદા-સર્વદા યથેષ્ટ રીત્યા સચેષ્ટ રહેતા.
ઉપર્યુક્ત પંકિતગત કથનના સમર્થનમાં સં. ૧૭પ૬ માં સંકલિત પ્રસ્તુત આયુર્વેદ સર્વ સાર સંગ્રહને ઉપસ્થિત કરી શકાય, અસંદિગ્ધ રૂપેણ કહી શકાય કે આ સંગ્રહ શત્તાબ્દીઓના અનેક કુશલ અનુભવી પ્રાણાચાર્યોને કેશ છે, જેની નોંધવા યોગ્ય વિશેષતા એ છે કે લગભગ સપૂર્ણ પ્રયાગો વાનસ્પતિક છે અને તે પણ પ્રાયઃ સર્વત્ર સરળતયા સમુપલબ્ધ થઈ શકે એવા છે. આપા મસ્તક પ્રયોગોનું વ્યવસ્થિત સંકલન દર્શાવે છે કે સંગ્રાહકે વર્ષો સુધી અનેકવિધ પ્રયોગોનું પરીક્ષણ કર્યું, અનંતર ગ્રંથરૂપે સર્જાયું કારણ કે એક એક રોગ નિવૃત્તિ માટે એકાધિક સરલ અને અલ્પ વ્યયી પ્રણે ટાંકડ્યાં છે. વિશિષ્ટ પ્રયોગ જે જે પ્રાણાચાર્યો પાસેથી પ્રાપ્ત કર્યા છે તેમનું નામ આપી સંકલિકતાએ એમનું ઋણ સ્વીકાર્યું છે. ઉદાહરણ તરીકે ઋષિ ખિમસી, જોષી ભગવાનદાસ, ઠાકુરશી નાણાવાલ, બાલગિરિ આદિ આદિ.
આ સંકલન ઉદયપુરમાં કરવામાં આવ્યું હોવાથી વિશેષ કરીને મેવાડમાં પ્રાપ્ત વનસ્પતીઓનો ખૂબ ઉપગ દર્શાવવામાં આવ્યો છે. ઉદાહરણ તરીકે ગાંઠિયાખડ જેવી મહત્ત્વપૂર્ણ ઔષધિનો અત્યારે પણ તીવ્ર વાતનાશક ઔષધિ તરીકે તે પ્રદેશમાં વ્યવહત થાય છે જે અસ્થિ સંધાનમાં પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. એકલિંગજી નિકટ રાષ્ટ્રસેના-રાઠાસેનજીના ડુંગરમાં આ વધારે મળે છે. ત્યાં કઈ પણ ઢોર અથવા માણસનું હાડકું ભાંગતાં એને વાટીને ત્રણ દિવસ પીવાથી ગમે તે જગ્યાના ખંડિત અસ્થિ ત્રણ જ દિવસમાં જોડાઈ જાય છે."
૧. એકલિંગજી (ઉદયપુરથી ૧૨ માઈલ)થી ૨ માઈલ દૂર પૂર્વ દિશામાં રાઠાસેન-મગરે-વિશાલ ગિરિશ્રગ છે. જેના સર્વોચ્ચ શિખર પર ભારતીય શિલ્પ-સ્થાપત્ય અને મૂર્તાિકળાનાં અવિસ્મરણીય ધામરુપ માતૃમંદિર નિર્મિત છે, પ્રાકૃતિઃ સૌન્દર્યની દૃષ્ટિથી આ સ્થાન અત્યન્ત મનોરમ છે. એકલિંગ માહાભ્યાદિ મેવાડના પ્રાચીન સાહિત્યમાં સંક્રતો મળે છે કે અહીં કુશિક શાખાના પાશુપતાચાર્ય હાર તરાશિએ ૧૨ વર્ષ સુધી ઉગ્રતપશ્ચર્યા કરી માતાને પ્રસન્ન કર્યા હતાં, આચાર્યશ્રીની સેવામાં સદા તત્પર બાપા રાવળે એમનાં અનુગ્રહથી રાજ્ય વિસ્તાર કર્યો. અને હારીત રાશિએ બાપા રાવળનાં રાયની અધિષ્ઠાતૃ-દેવી તરીકે એ શક્તિને સ્થાપિત કરી. પુરાણુ અને મહામ્યમાં માતા રાષ્ટ્રશ્યનારાઠાસેન નામે મળે છે, માતૃ ઉત્પત્તિ, પૂજન-પદ્ધતિ આદિનું વિશદ્ વર્ણન મહારાણુ રાયમલના સમયમાં બનેલ એકલિંગ માહાસ્યમાં મળે છે, મુંહતા નૈણસીની ખ્યાત અને તદુત્તરવતી શિલાલિપિઓમાં પણ રાષ્ટ્રશ્યનાનાં ઉલ્લેખ મળે છે, શામળી રુપે બાપાના રાજ નામ પ્રસિદ્ધ થયું હોય એમ લાગે છે, ભારતમાં કાઈ પણ રાજ્યની સ્વતંત્ર રક્ષિકા દેવી તરીકેની - સ્થાપનામાં રાષ્ટ્રશ્યના પ્રથમ ગણી શકાય.
આ સ્થાન એકાન્ત અને ભયજનક છે. નિકટવતી જનતાનું લૌકિક તીર્થપણુ, સંસારનાં શકિત; બલિદાનનાં ઈતિહાસમાં અન્યત્ર ન બનેલ એક ઘટનાએ અહીં વિક્રમ નેંધાવ્યું છે. અને તે એ કે - સમીપસ્થ દેલવાડાના શાસક રાધાદેવ સં. ૧૭૩૯ માં અશ્વિન નવરાત્રિના પ્રસંગે પિતાના બાદરબષ્ણ હાથીની બલિ આપી મહારાણુ રાજસિંહ (સમય ૧૭૦૯-૩૯)ના ઉપહાસને ઉત્તર વાળ્યો હતો.
–મુનિ કાન્તિસાગર–ભગવાન એકલિંગજી–એક અનુશીલન,
Page #22
--------------------------------------------------------------------------
________________
- સંકલયિતાએ ધાતુ સ્તંભન વિષયક પ્રયોગો આપતાં સિંહવાહની ગુટિકાને પણ ઉલ્લેખ કર્યોછે, જે મહારાણા કુંભા સેવન કરતા હતા. યદ્યપિ દ્રવ્ય ગુણ વિજ્ઞાનની અપેક્ષાએ દ્રવ્યો સાધારણ પ્રતીત થશે. પરંતુ ગુણ દૃષ્ટા એ ગુટિકા અત્યંત અવ્યથ મહૌષધ છે. એવી જ રાજા જગન્નાથની. કામેશ્વર ગુટિકા છે. રાજકીય જીવન સામાજિક દષ્ટિએ મધ્યકાળમાં મેભાનું સ્થાન ગણાતું. પરંતુ રાજાની અવકૃપાનું પરિણામ ભોગવવાનું જોખમ પણ તેમાં રહેતું જ. વિષપ્રયોગો દ્વારા અથવા પ્રત્યક્ષ
શ્રાથી ભરાયેલા માનવીની કરુણું ઈતિહાસ રાજકીય જીવન સાથે સંકળાયેલા છે. વિશેષ કરીને મંદ વિષ દ્વારા એકબીજાની પ્રતિસ્પર્ધામાં જોડાયેલા માણસનું નિકંદન કાઢવામાં આવતું જેમાં વાઘની મૂછનો વાળ મુખ્ય ગણુતો. એટલે જ આ સંકલનમાં વિશેષરૂપે ““વાઘ બાલ વિષનાશ ના પ્રયોગો નૈધ્યા છે.
- આયુર્વેદના સંગ્રહ પર વિચાર કરતાં દેશી પ્રચલિત મુદ્રાઓની ઉપેક્ષા ન થઈ શકે. યદ્યપિ શાસ્ત્રીય ગ્રંથમાં માસા, તાલા, કષ આદિનું માપ વ્યવસ્થિતરૂપે વર્ણિત છે. પરંતુ વિભિન્ન પ્રાંતીય વિદ્વાન દ્વારા એકત્ર કરાયેલા આવા પ્રયોગોમાં પરિમાણુરૂપે તે તે દેશમાં ચાલતા સિકકાઓનો ઉલ્લેખ જોવામાં આવે છે. ઉદાહરણથ: આ સંગ્રહમાં લગભગ શેરશાહીનું માપ વધારે જોવામાં આવે છે. આ શબ્દનું તાત્પર્ય એટલું જ છે કે મહારાણા રાજસિંહ અને તેના પછી પણ મેવાડમાં શેરશાહસૂરીના સિકકાઓનું પ્રચલન હતું. એવા બીજા પણ દ્રશ્ન આદિ સિકકાઓના સંકેત તાત્કાલીક અર્થ વિનિમય પર પ્રકાશ પાડે છે. ગ્રંથ સંકલયિતા
પ્રસ્તુત સંગ્રહના આકલક ઋષિ પીતાંબર વિજ્યગચ્છીય આચાર્ય વિનયસાગરસૂરિના શિષ્ય હતા. યદ્યપિ નૈતિક આધ્યાત્મિક સાહિત્યના વિકાસમાં વિજયગચ્છના સૂરિ અને મુનિઓનો ફાળો લેશમાત્ર ઓછો નથી, પરંતુ એ ગચ્છનું સાહિત્ય જ્યાં તે ગચ્છની વિશિષ્ટ પ્રવૃત્તિ હતી. ત્યાંના સંગ્રહાલયમાં તેના સમુદ્ધારની પ્રતિક્ષા કરી રહ્યું છે. મારા કહેવાનો આશય એ છે કે મેવાડ, અને હાડતી પ્રદેશમાં વિજયગ૭ના કલ્યાણસાગરસૂરિ, વિનયસાગરસૂરિ, સુમતિસાગરસૂરિ તથા હિંદી સાહિત્યના સમર્થ સમીક્ષક ઋષિમાન આદિનું વિશિષ્ટ સમ્માન હતું એમ તત્રસ્થ પ્રાપ્ત સાહિત્યના આધારે જણાઈ આવે છે. આ ગ૭ મુનિવર મેહનો લખેલો સંવત ૧૭૫૬ નો એક ગુટકે મારા સંગ્રહમાં સુરક્ષિત હતો. જેમાં વિનયસાગરસૂરિ આદિ એતદ્દગચ્છીય મુનિવરોની અજ્ઞાત રચનાઓ પ્રતિલિપિત હતી. વિનયસાગરસૂરિ સ્વયં સમર્થ ઉપદેશક અને રસસિદ્ધ કવિ હતા. મહારાણુ રાજસિંહના સમયમાં તેઓ વિદ્યમાન હતા. યદ્યપિ તેમના વૈયક્તિક જીવન પર અધિક પ્રકાશ પાડી શકે. તેવા ઐતિહાસિક પ્રમાણમાં પ્રાપ્ત નથી, પરંતુ તેમની જ શિષ્ય પરંપરામાંના મુનિ મેહને તેમની પ્રશંસામાં જે પદ્ય આલેખ્યું છે તે પરથી જણાવે છે કે આચાર્ય વિપ્ર કુલિન ગોકલની અર્ધાગિની લખમાદેવીના પુત્ર હતા. આચાર્યશ્રીન ઉદયપુર સાથે અત્યંત ઘનિષ્ઠ સંબંધ હતો. ત્યાંના પ્રતિષ્ઠિત નાગરિક
૧-૨ કલ્યાણસાગરસૂરિ અને સુમતિસાગરસૂરિ રચિત પદ્યાત્મક કૃતિઓ માટે રાજસ્થાનને અજ્ઞાત સાહિત્ય વૈભવ” દૃષ્ટવ્ય છે. સંકલિક મુનિ કાન્તિસાગર. ' - ૩ મુનિ કાતિસાગરઃ-નાગરી પ્રચારિણી પત્રિકા. વર્ષ ૬૭, અંક ૪.
જ મેં મારા હસ્તલિખિત જે ગ્રન્થ રાજસ્થાન ઓરિસેંટલ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ, ચિત્તોડ શાખાને ભેટ આપ્યા, તેમાં આને પણ સમાવેશ થાય છે,
Page #23
--------------------------------------------------------------------------
________________
શેઠ જોગીદાસને ઉલ્લેખ તેઓ પોતાની રચનાઓમાં કરે છે, જેણે ઉદયપુરથી કેશરિયાજીના અનેક સંઘે કાઢેલા તથા સંવત ૧૫૦૬ માઘ કૃષ્ણા દ્વિતીયા દિન પ્રતિલિપિત સ્વર્ણાક્ષરી કેપસૂત્રની પ્રત સ, ૧૭૩૫ માઘ કૃષ્ણ એકાદશી રવિવારે ઉદયપુરમાં આચાર્યશ્રીને સમર્પિત કરી જે અત્યારે નિત્ય વિનય મણિ જીવન જ્ઞાન ભંડાર કલકત્તા (કેનિંગ સ્ટ્રીટ)માં સુરક્ષિત છે.
ક્ષિત છે.
" - જેમ પૂર્વ સંસૂચિત કરવામાં આવ્યું છે કે વિજયગચ્છના યતિમુનિઓને રાજા, રાજપરિવાર અને અન્ય પ્રતિષ્ઠિત સરદાર સાથે અત્યંત ઘનિષ્ઠ સંબંધ હતા. મહારાણા રાજસિંહને રાજ્ય કાલ મેવાડના સાંસ્કૃતિક ઈતિહાસમાં સ્વતંત્ર સ્થાન ધરાવે છે. સાહિત્ય, સંગીત અને શિ૯૫ તથા ચિત્રકલાનો. વિશિષ્ટ વિકાસ તેમના સમયમાં જ થશે. પૌરાણિક આખ્યાનકે તથા બિહારી સતસઈ, ગીતગોવિંદ, રસિક પ્રીયા, બારામાસા આદિ વિવિધ વિષયક ગ્રંથસ્થ સાહિત્યને ચિત્રિત કરી તેમણે ભારતીય ચિત્રકલાની ઉદયપુર શૈલીને ખૂબ જ પ્રોત્સાહન આપ્યું હતું. પરંતુ સં. ૧૭૨પ ને કાળ અતિ વિષમ હતો. ઔરંગઝેબની મેવાડપર કુદષ્ટિ પડી. તેણે તહવરખાનના સેનાપતિપદે વિશાળ સેના મેવાડને કચડવા માટે મોકલી. અત્યંત ભીષણ પ્રસંગે રાજસિંહ જેવા વીર પુરુષને પણ છપ્પનના
વિવશતાવશ આશરો લેવો પડતો. તેમના સેનાપતિઓમાં શ્રમણ સંસ્કૃતિમાં આસ્થાવાન વીર દયાળદાસ એક એવો વીર યોદ્ધો અને મંત્રી હતો. જેણે રાજસિંહને ષડયંત્રના પરિણામેથી પરિચિત કરી બચાવ્યો હતો. ૧
તે વિજયગચ્છનો ઉપાસક હોવાથી આચાર્ય વિનયસાગરસૂરિના પરમ અનુરાગી હતો. તેણે રાજસાગર નામક વિશાલ સરોવરની પાળ પર ભગવાન ઋષદેવસ્વામીનું ભવ્ય ભવન-મંદિર બંધાવ્યું. અને સ. ૧૭૩૨ માં ઉપયુક્ત આચાર્યના કરકમળ દ્વારા પ્રતિષ્ઠા સમ્પન્ન કરાવી. વિનયસાગરસૂરિ રસસિદ્ધ કવિ હતા. તેમની કૃતિઓ અદ્યાવધિ ક્યાંય ઉલિખિત થઈ નથી. તમામ રચનાઓને પરિચય મેં મારા રાજસ્થાનના અજ્ઞાત સાહિત્ય વૈભવ નામના ગ્રંથમાં કરાવ્યું છે.
પ્રસ્તુત સંકલનના કર્તા પીતાંબર તથા તેમના ગુરુ વિનયસાગરસૂરિનો ઉલ્લેખ સં. ૧૭૫૬ માં મુનિ મેહનદ્વારા પ્રતિલિપિત એક હસ્તલિખિત ગુટકામાં પણ જણાય છે. પરંતુ તેમને વિશેષ પરિચય પ્રયત્ન કરવા છતાં પણ પ્રાપ્ત થઈ શક્યો નથી. તેમના દ્વારા પ્રાકૃત સંકલિત અનેક રોગમુક્તિના પ્રયોગો એ વાત સિદ્ધ કરી આપે છે કે તેઓ વૈદ્યવિદ્યાવિશારદના બિરુદથી મંડિત હતા. અનેક અનુભવી ચિકિત્સક પાસેથી મેળવેલા પરીક્ષિત પ્રયોગો લૌકિક ભાષામાં રજૂ કરી તેમણે જનસમાજની ઘણી સારી સેવા કરી છે, પ્રયોગો પ્રાપ્ત કરતાં તેઓ પ્રદાતાનાં નામે ટાંકે છે. કહેવાની ભાગ્યે જ આવશ્યક્તા રહે છે કે આ સંકલતમાં મેવાડના રાજ પરિવારમાં વપરાતા યોગે પણ સંકલિત છે, ઠાકરસી નાણા. વાલ, જોષી ભગવાનદાસ એ બને તે કાળનાં ઉદયપુરના વિખ્યાત ચિકિત્સક અને રસાયણશાસ્ત્રી ગુસાંઈ ભારતીના શિષ્યો તથા રાજેદ્ય હતા, એટલે જ પ્રયોગોની ભાષા મેવાડમાં પ્રયુક્ત રાજસ્થાની અર્થાત મેવાડી છે, એટલે મેવાડનાં અઢારમી શતાબ્દીના ગદ્ય ભાષા શાસ્ત્રીય અધ્યયન માટે પણ આ કૃતિ વિશેષ ઉપયોગી છે.
૧ રાજસ્થાનનાં પ્રકાશિત કઈ પણ ઈતિહાસમાં આ પ્રસંગ પર જરા પણ લખાણું નથી, પરંતુ સમસામયિક ખરતરગચ્છીય દષ્ટિ સમ્પન્ન યતિ જયચંદ્ર આને ઉલ્લેખ સ્વરચિત અભૂતપૂર્વ અને ઐતિહાસિક કૃતિ સઈકમાં કર્યો છે.
–મુનિ કાન્તિસાગર–સઈકી. એક અધ્યયન
Page #24
--------------------------------------------------------------------------
________________
૧૧
સ', ૧૯૫૬ માં આ કૃતિ સકલિત કરવામાં આવી તેમાં ગ્રન્થની પ્રશસ્તિ પરથી જણાય છેઃ———
સંવત્ ૧૭૫૬ વર્ષ શ્રીશ્રીવિધિપક્ષે ( ? વિજયગચ્છે) શ્રી ભટ્ટારક શ્રીમદ્
૧૦૮ વિનયસાગરસૂરિજી......તિથી શુક્રવાસરે, લિપિકૃત' પીતાંબરજી ઉદયપુરનગરે રાજાધિરાજ.........રાજ્યે આયુર્વેદ સારસ ગ્રહ સમ્પૂર્ણ મ્.
પુષ્ટિકામાં પ્રયુક્ત વિધિપક્ષે શબ્દને આધારે મેં ભાઈ શ્રી પાર્શ્વને વિનયસાગરસૂરિ અચલગચ્છના જણાગ્યા હતા. એને કારણે તેમણે અચલગચ્છ દિગ્દર્શનની વૃત્તિ ( પૃષ્ઠ ૬૧૭) માં પણ અંચલીય લખેલ છે, જ્યારે વસ્તુતઃ વિજયગચ્છના આચાય છે.
આયુર્વેદના અનુભૂત પ્રયોગા અને પ્રતિ પરિચય
ઉપર્યુક્ત શીકમાં પ્રસ્તુત કૃતિનું પ્રકાશન થાડુ' આશ્ચય ઉત્પન્ન કરે એવું છે. સંકલનકારે આ ૮૧ પત્રાત્મક રચનાનું નામ આયુર્વેદ સાર સગ્રહ સ્વીકાર્યુ છે. નામની વ્યાપકતા જોતાં અતિવ્યાપ્તિ દાષથી તે રહિત નથી. આમાં આવેલા પ્રયાગા મારા પેાતાના જ નહીં, અપિતુ સન ૧૯૪૧માં આ પ્રત મને પ્રાપ્ત થઈ છે તેમનાં પિરવારની વ્યક્તિનાં પણ અનુભૂત છે, એટલે જ મેં આયુ. વેદના અનુભૂત પ્રયોગા નામ રાખવાનુ વિશેષ પસંદ ક્યું છે. આની મૂળ પ્રત મને સત્રની (છપારા) નિવાસી સ્વ. ડાલચkર્જી ભૂરા તરફથી પ્રાપ્ત થઈ હતી, તેમનાથી જાણવા મળ્યું કે શ્રીકા તેરના સુલેખક યતિશ્રેષ્ઠ શ્રી અનૂપચંદજી મહારાજે તેમના પિતામહ સ્વ. લક્ષ્મીચંદજી ભૂરાને આપી હતી. મૂળ પ્રતમાં વિશિષ્ટ પ્રયાગા પર પ્રયાક્તાએ કરેલાં ચિહ્નો એ વાત દર્શાવે છે કે એ તમામ પ્રયાગ પ્રતિ સંરક્ષકના અનુભવેલા છે.
પ્રતિના પત્રાની સંખ્યા ૮૧ છે, પ્રત્યેક પત્રમાં ૧૮ થી ૨૦ ૫ક્તિઓ છે. અને પ્રત્યેક પક્તિમાં ૫૫ થી ૬૦ અક્ષરા છે. કાળી શાહીથી લખેલી સુવાચ્ય પ્રતિમાં વિષય પરિવર્તનસૂચક લાલ શાહીને ઉપયાગ તથા કાંક ગેરુના સકેતા સ્પષ્ટ છે. વિષય અથવા તો પ્રયેાગ સ્પષ્ટીકરણાથ હાંસિયા પર તેજ અક્ષરામાં વિશિષ્ટ વિવેચન પણ છે.
પ્રતિ આખીયે કાઈ વાર પાણીમાં પડી ગયેલી જણાય છે. કારણ કે કેટલાક પાનાઓમાં ઝાંખપ અને લિપિ અસ્પષ્ટ થઈ છે, પણ શ્રમથી વાંચી શકાય તેવી છે.
૧ આ વ્યક્તિને આયુર્વેદના એક બૃહદ્ ગુટકા મને શ્રી ઈન્દ્રકુવર સરદારસિંહ સેાલ'કી (પ્રતાપગઢનિવાસી, હાલ ઉદયપુર) તરફથી પ્રાપ્ત થયેા હતેા. જેમાં ભગવાનદાસ પેાતાને રાજવૈદ્ય અને ગુસાંઈ ભારતીજીના શિષ્ય વર્ણવે છે. સભવ છે એ સ`ખવાલ-સુખવાલ ગેાત્રનાં હાય. ગુટકામાં ઠાકુરસી નાણાવાલના પણ અનેક પ્રયોગા માંધ્યા છે.
૨ એમના એક શિષ્ય તારાચંદ સુત હૃદયાનન્દ જોશી રચિત આયુર્વેદ વિષયક ગ્રન્થામાં પણ ભારતીય ગુસાં નામ આવ્યું છે. વિશેષ માટે મારા “ આયુર્વેદકા અજ્ઞાત સાહિત્ય ” નામક લેખ જોવા ભલામણ છે,
—મિશ્રીમલ અભિનન્દન ગ્રંથ, પૃષ્ઠ ૩૦૦-૩ ૧૭,
Page #25
--------------------------------------------------------------------------
________________
૧૨
જો કે પ્રકાશિત પ્રયોગ લગભગ વાનસ્પતિક જ છે પરન્તુ અંતિમ ભાગમાં સીંગફ, પારદ, તામ્ર, બંગેશ્વર અને લેહસાર આદિ રસ અને ધાતુ વિષયક અમુક સંકેત છે જે વિશિષ્ટ વ્યકિતઓ દ્વારા પરીક્ષિત હોવાને કારણે જ નોંધાયેલા છે. સરકાર વિચારે
રાજનીતિ દ્વારા પ્રાપ્ત સ્વાધીનતાનું સાંસ્કૃતિક સંરક્ષણ ભારતીય સંત પરમ્પરાના ઊજજસ્વલ આદર્શો પર અવલંબિત છે. નિસ્પૃહી અને અનાકાંક્ષી જીવન જ જગતને પ્રભાવિત કરી સન્માગ તરફ પ્રેરે છે. સ્વાધીન ભારતની પ્રજા માટે આયુર્વેદ કેટલું ઉપયોગી છે એ કહેવાની જરૂરત નથી, ભારતીય સંસ્કૃતિના આ મૂળભૂત અંગ પર આપણી સરકારે કેટલું ધ્યાન આપે છે, એ ચર્ચાની વિશદ્ સમીક્ષા કરવાનું આ સ્થાન નથી. પરંતુ પ્રસંગતઃ એટલું બલપૂર્વક કહેવું જોઈએ કે સ્વાધીનતા પ્રાપ્ત કર્યા પછી અ ગ્રેજી ભાષા અને સંસ્કૃતિના માનસ પુત્રે સમાન ગણીતા એવા આપણાં દેશના મૂ દ્ધન્ય રાજપુરુષોએ આ વિષયને અધિક વિકસાવવા યથેચ્છ ધ્યાન આપ્યું નથી, આશ્ચર્ય, પરિતાપ અને લજજાની વાત તે એ છે કે અનેક આયુર્વેદ માન્ય યોગોને આધારે નિમિત ઓષે વિદેશી સાજસજજામાં આવે ત્યારે તેના તરફ આપણે આકૃષ્ટ થઈ એ છીએ, પરંતુ આપણાં જ ઋષિ મુનિયોઆચાર્યો દ્વારા પરિષ્કૃત સ્વાસ્થ વિજ્ઞાનની ચિરાનુભૂત પરંપરાની જે આજના પ્રગતિશીલ યુગમાં ઉપેક્ષા કરવામાં આવશે તો આયુર્વેદ પણ એક દિવસ શબ્દકોશની શોભા બની રહેશે, જેવી રીતે આ પ્રયોગનું સંકલન પ્રકાશિત થઈ રહ્યું છે તેવી જ રીતે આવા કેડી બંધ ભાગો તૈયાર કરી શકાય એટલી સામગ્રી તે જાની ગ્રન્થ ભંડારોમાં આજે પણ વિદ્યમાન છે. ૧૫ ભાગોની સામગ્રી તે મારા એકલાનાં જ સંગ્રહમાં સુરક્ષિત છે, એનાથીયે અતિ મહત્ત્વનાં અને રોગ નિવૃત્તિમાં મુખ્ય ભાગ ભજવનાર અગણિત યોગે ગ્રામીણ અને નિરક્ષર જનતાના કંઠમાં વસે છે. તેમાંનાં ઘણાંખરા તે એવા પણ છે કે જ્યાં પ્રત્યેક વિષયના નિષ્ણાત ચિકિત્સકે અસફલ રહ્યા છે ત્યાં તેઓએ આશ્ચર્યજનક સિદ્ધિ અજિત કરી છે.
.' આપણી કેન્દ્રીય સરકાર આયુર્વેદને નામે મેટું વ્યયપત્ર લેકસભા સમક્ષ મૂકી આયુર્વેદ સેવાનું બહાનું બતાવી યશાજિત થાય છે ત્યારે શું તે ઉપર્યુક્ત પ્રકારનાં પ્રયોગોને એકત્ર કરવા માટે સ્વલ્પ અર્થ રાશિને પ્રબંધ ન કરી શકે ? શાસન તંત્ર પાસે આ અપેક્ષા વધુ ન કહેવાય.
હાલમાં જ ગુજરાત સરકારે આયુર્વેદ વિશ્વવિદ્યાલયની ભારતમાં સૌપ્રથમ સ્થાપના કરી અન્ય રાજ્ય સામે એક સુંદર આદર્શ ઉપસ્થિત કર્યો છે. એની સ્થાપનાથી વિદજજગતમાં આશાનો સંચાર થયો હતો કે હવે ગુજરાતમાં આયુર્વેદની ચતુમુખ ઉન્નતિ થશે, વર્ષોથી વેરાયેલું–વિશ્રખલિત આયુર્વેદિક સાહિત્ય એકત્ર કરી પ્રકાશિત કરવામાં આવશે. પરંતુ વિગત કાલ અને કાર્યપ્રણાલિકા પરથી સિદ્ધ થયું છે કે ગુજરાતમાં જ આયુર્વેદના શાસ્ત્રીય પારસ્પરિક સાહિત્ય અને સ્ફટ પ્રયોગ સંગ્રહોની કલ્પનાતીત ઉપેક્ષા થઈ રહી છે. શું આયુર્વેદના ઉકપમાં રસ લેનારા મુખ્ય મંત્રીઓ માટે આ સમુચિત ગણાય ?
ગુજરાતની સરકાર આ દિશામાં પણ પહેલ કરી નામ શેષ થતા જતા સાહિત્યનો સમુદ્ધાર કરે એવી અપેક્ષા રાખીએ,
Page #26
--------------------------------------------------------------------------
________________
આ સંકલન ઉદયપુરમાં થયું છે. એટલે રાજસ્થાનની સરકારનું પણ મારે ધ્યાને આ વિષય પર આકૃષ્ટ કરવું જોઈએ, રાજસ્થાનનાં જૈનમંદિર, મઠો, સબ્રાન્ત પરિવારો અને અન્યત્ર કેટલું આવા પ્રકારનું સાહિત્ય ઉધઈ દ્વારા ભક્ષિત થવાની તૈયારીમાં છે. અને ત્યાં વસતા આદીવાસીઓમાં પણ હજાર વાનસ્પતિક પ્રગો વેરાયેલાં છે. એને એકત્ર કરવાની અતીવ આવશeતા છે. કોઈ પણ સરકાર આયુર્વેદેનો સ્વતંત્ર વિભાગ સ્થાપી પોતાનાં એતદ્ધિ યક કાયથી ઇતિશ્રી ન માની બેસે. એ ઈચ્છવા યોગ્ય છે. આભાર :--
પ્રસ્તુત સંગ્રહ પાલીતાણાના એક સમયના પ્રમુખ રાજપુરુષ સ્વ. નારસિંહ જીજીભાઈ બ્રહ્મભટ્ટને સકારણ જ સમર્પણ કરવામાં આવ્યો છે. તેમણે કેવલ સંપાદકને જ બાલદીક્ષા અને આયુવેદની સમુચિત શિક્ષા માટે જ પ્રયત્ન નથી કર્યો પરંતુ તેમની પ્રામાણિક્તા અને સાર્વજનિક સેવામાં પણ સ્વતંત્ર સ્થાન પ્રાપ્ત કરી યશ અજિત કરેલ છે. તેમનાં સુપુત્ર સાહિત્ય સંસ્કૃતિ કલા અને શિક્ષાના ક્ષેત્રમાં વિશિષ્ટ અભિરુચિ ધરાવતા શ્રી કાકુભાઈ બ્રહ્મભટ્ટને પણ આ પ્રસંગે ન વિસરી શકાય, તેમણે યુગાનુકૂલ તેમના સદ્ગત પિતાનો સાર્વજનિક સેવાને વારસો દીપાવ્યો છે. યથાર્થતઃ આ સંકલન પ્રકાશિત કરવાની યોજનાનું નિર્માણ તેમણે જ કયુ છે અને જે તેમણે આમાં મુખ્ય ભાગ ન ભજવ્યો હોત તો મારે પણ આવા સાહિત્ય અનુવાદ કરી સંપાદનને પ્રસંગ ન સાંપડત, ભવિષ્યમાં પ્રકટ થનારા ભાગે માટે પણ અત્યારથી જ સક્રિય રહેવાની તૈયારી શ્રી કાકુભાઈ દાખવી રહ્યા છે.
શ્રી પુરબાઈ જૈન ધર્મશાળા (પાલીતાણા) નાં સ્થાનીય વ્યવસ્થાપક અને ડોણ (કચ્છ) નિવાસી શ્રી ચુનીલાલભાઈ ભારમલે પણ પ્રકાશનમાં જે રસ દાખવ્યો છે તેની નોંધ લેવી ઘટે.
અંચલગચ્છ દિગ્દર્શનના સફલ લેખક અને પ્રકાશ્યમાન જૈન ઐતિહાસિક રાસાદિ સાહિત્યના સંશોધક ભાઈ શ્રી પાર્વે પણ જે યોગ આપ્યો છે તે ભૂલી ન શકાય, પ્રકાશન માટે જે સ૬ગૃહસ્થાએ પૂર્વે સહાયતા આપી છે તે પણ ધન્યવાદને પાત્ર છે. યદ્યપિ આ સંકલનનું પ્રકાશન ગત માર્ચ માસમાં જ થઈ જવું જોઈતું હતું. પરન્તુ અનિવાર્ય સંગોને લીધે અર્થદાતાઓને ખૂબ જ પ્રતીક્ષા કરવી પડી. સૂચનાત્મક અનુપૂત્તિ
આવા અનુભૂત પ્રયોગોને ૧૫ ભાગમાં પ્રકાશિત કરવાની ભાવના છે. કારણ કે આવા સ્વાશ્ય મૂલક સાહિત્યનું જૈનાચાર્યોએ વિશ નિર્માણ કરી લેક કલ્યાણના ભાગમાં ઉલ્લેખનીય પ્રગતિ કરી છે. અમારા રિયતિપાલક બંધુઓ પણ આવા સાહિત્યના પ્રકાશનમાં રુચિ લે એ ઈચ્છવા યોગ્ય છે.
મૌન એકાદશી ]
સં. ૨૦૨૫ સનબાઈ બિલ્ડીંગ - પાલીતાણા,
મુનિ કાન્તિસાગર
Page #27
--------------------------------------------------------------------------
________________
સમજુતી ૧. આ સંકલનમાં તેલાને જે ઉલ્લેખ વારંવાર આવ્યો છે તે ૧૨ ગ્રામની સમજ. એક ટાંક
એટલે એક તોલાનાં ત્રણ જાણવાં. ૨. પારદ, ગંધક, મનસીલ, હરતાલ, તુર્થી–મોરથૂથુ, વછનાગ, આદિ જે વિષે છે તે શુદ્ધ કરેલાં જ
ઔષધમાં મેળવવાં. ૩. જો કે આ સંકલનમાં અધિકતર પ્રયોગ વાનસ્પતિક જ છે. છતાં પણ સમુચિત ઉપયોગ કરતાં
પૂર્વે યોગ્ય ચિકિત્સકની સલાહને યથા સંભવ ઉપયોગ કરે હિતાવહ છે.
હવે પછી. આયુર્વેદના અ નુ ભૂત પ્રયોગ
ને
ભાગ ર જે અંચલગચ્છીય પાલીતાણા શાખાના વૈદ્યવિદ્યાનિષ્ણાત મુનિશ્રી
શ્રી નયનશેખરજી મહારાજ વિરચિત
યોગ રત્નાકર એપાઈ”
Page #28
--------------------------------------------------------------------------
________________
મસ્તક-રાગ–શમત પ્રયાગા
૨ માથાનાં ગડ ગૂંબડ–ઉપચાર
૩ તકસીર—નાકાડી
૪ વમન
૫ મુખ–રુધિર પતનના ઉપચાર
૬ મુખ દુર્ગંધ ઉપચાર
છ દાંત રાગાપચાર
૮ મેોઢાંનાં ખીલ છાયા આદિના ઉપચાર
૯ અંજનાધિકાર
૧૦ માતિયાબિંદ
૧૧ આંખના ફૂલાના ઉપચાર
૧૨ પરવાલા પર
૧૩ રાહ્યધ પર
૧૪ કાનના રોગા સબંધી ઉપચાર
૧૫ નાસૂર ઉપચાર
૧૬ પીનસના ઉપચાર
૧૭ અપસ્માર–મૃગી
૧૮ હેડકી ઉપચાર
રાગ સૂચી
૨૧ ધનુર્વાતાપચાર
૨૨ નિદ્રા લાવવાના પ્રયોગ
૨૩ નિદ્રાનાશક યાગ
૨૪ છાંદણુ વાય ૨૫ વિસક ટા–ખીલનાશક
૨૬ કાસ-ખાંસી, કફ્
૨૭ ઉદ્ધવ શ્વાસ પર વિશેષ
૨૮ પીલિયા-કમળા
૨૯ શાથ-સાજો
૩૦ ઉત્તર-ગુલ્મ ઉપચાર ૩૧ કાદર ઉપચાર
૧ ૩૨ લના ઉપચાર
૨
૩૩ સંગ્રહણી ઉપચાર
૩
૩૪ ઉદરપીડા ઉપચાર
૩
४
૧૯ પડજીભી અધિકાર
૧૭
૨૦ દંતેરુ, નનામી, કાંખા લાના ઉપચાર ૧૮
૧૯
૧૯
૧૯
૪
૫
ૐ
E
'
:
૧૧
૧૧
૧૧
૧૨
૧૩
૧૪
૧૫
૧૯
૨૦
૨૦
૨૪
૨૪
૨૬
૨૭
३०
૩૫ ક્ષુધા-ભુખ લગાડવાના પ્રયાગા
૩૬ વાયુ અધિકાર
૩૭ પક્ષાધાત—તેલ
૩૮ અફીણનું ઝેર ઉતરે
૩૯ વિવિધ વિષ ઉતારવા પર
૪૦ વાધમાલ વિષ નિવારણ
૪૧ માંક્રડ મૂષકાદિ પલાયન
૪૨ ગેાહ–ધાયરા વિષ
૪૩ હડયા કૂતરાનું વિષ નિવારણ
૪૪ ભિક્ષામા વિષ
૪૫ કુચલાદિ વટી
૪૬ કલ્યાણ ધૃત
૪૭ પેચોટીનાં ઉપચાર
૪૮ કૃમિ આદિ ઉપચાર
૪૯ વિસેચન પ્રયાગ
૫૦ ગુંદાવત્તિ કા
૫૧ રેચ સ્તભન ચેગ
પર જવરાચાર
પઢવીય સ્થંભનાધિકાર પ્રમેહેાપચાર
૫૪ પૂર્ણમેહ–સુજાક
૫૫ મૂત્રકૃચ્છુ
૫૬ અશ્મરી-પથરી
૧૭ મદનલતા–વૃદ્ધિ
૫૮ વીય નૃદ્ધિ, નપુંશક્તા, સ્તંભન, ધાતુ
“ઇ છે.
३४
૩૬
૩૬
૩૭
. ૩
७८
૩.
ॐ
૪
૪૧
૪૨
૪૨
૪૪
૪૪
× તે ઢ
૫૦
વિકારાદિ ૫૧
૫૯ કામદેવ રસ
૫૪
૬૦ જગન્નાથ-કામેશ્વર ગુટિકા
પ
૬૧ સિંહવાહની ગુટિકા મહારાણા કુંભાની પ
Page #29
--------------------------------------------------------------------------
________________
૬૨ ઉપદેશ-ફ્રિરંગ
૩ મલમ—ઉપદેશ પર
૬૪ દુષ્ટ ત્રણ પ્રતિકાર
૬૫ શસ્ત્રધાવ મલમ
}} સ્તન પીડા
૬૭ શ્વેત કુષ્ટાચાર ૬૮ રક્તપિત્તિ
૬૯ અંડવૃ—િનલવૃદ્ધિ આદિનાં ઉપચાર
૭૦ માસિ–મસ્સા
C
૭૧ અગ્નિ દüાપચાર
૭૧ રસેાલી, મે–ઉપચાર
૭ર પામ, ચાંદી, દાદના ઉપચાર
૭૨ કચ્છ દાદ પર વિશેષ
૭૩ અભૂતાધિકાર
૭૪ વાળા—નારૂ ઉપચાર ૭૫ શ્રી અધિકાર ૭૬ સ્ત્રી-માસિક ધર્મ
૭૭ ગર્ભાધાન
૭૮ નાલ પરાવન
૭૯ કાઢવદ્યા
૮૦ અધૂરા ન પડે
૮૧ મૃતવત્સા દોષ ૮૨ ડ ગભ વૃદ્ધિ
૧૯
૬૦
૬૦
ર
૬૨
ર
પ
પ
}}
૬૭
૬૭
૬૮
}૮
७०
૭૧
૭૧
७२
૭૩
૭૫
૭૫
છઠ્ઠું
૭
७७
૧૬
૮૩ ગર્ભપાતન
૮૪ સુખે પ્રસવ અધિકાર
૮૫ યાનિ સ’કાચન
૮૬ ઋતુ બંદ કરવાના અધિકાર
૮૭ ગર્ભ ન રહેવાને અધિકાર
૮૮ કુચ કઠણ કરવાનાં યાગ ૮૯ પ્રસૂતિ વાયુ
૯૦ શ્રી દ્રાવ
૯૫ દૂધ આવવાના યોગ
૯૨ શ્રી પૌષ્ટિક
૯૩ બાલરોગ ચિકિત્સા
૯૪ વાળ નાશક પ્રયોગ
૯૫ વાળ ઉગાડવાનેા પ્રયાગ
૯૬ કેશ કાળા કરવાના પ્રયાગ
૯૭ અન્ય પ્રયાગા
૯૯ સિંગ્રહ-હિ ગૂલ શુદ્ધિ
૧૦૦ ખીજો પ્રકાર
૧૦૧ હરતાલ
૧૦૨ વિષાણુ ભસ્મ
૧૦૩ જજલી ભસ્મ
૧૦૪ પારદ ક્રિયા
૧૦૫ પારદ વિધિ
૭૭
७८
७८
८०
८०
૮૧
૧
૮૧
૧
૮૨
૮૨
૮૩
૮૪
૮૪
ઢઢઢઢઢ♠♦
Page #30
--------------------------------------------------------------------------
________________
પ્રકાશનના આર્થિક સહાયકા
૧૦ આચાર્ય મહારાજ ૧૦૦૮ શ્રી શાન્તિવિમલસૂરીશ્વરજી મહારાજના સદુપદેશથી. ૨૦ આચાર્ય વિજિનેન્દ્રસૂરિજી મહારાજના શિષ્ય મુનિશ્રી પદ્મવિજયજી તથા મુનિશ્રી પ્રકાશવિજયજી મના ઉપદેશથી.
૧૫૧ વિદુષી સાધ્વીજી શ્રી ઉદ્યોતશ્રી મહારાજના ઉપદેશથી.
૫૦ શ્રી મેઘજી માલશી
૨૦ શ્રી માણેકલાલ કાળીદાસ તેજાજી ૨૦ શ્રી ગુલાબચંદ∞ ગાલે
(જીવરાજ અગરચંદ ફૅ) ૧૦ શ્રી જયન્તીલાલ ૧૦ શ્રી રતિલાલ હીરજી
લેાદી
વરાજ ધાટકાપર, મુંબઈ
૧૦ શ્રી હસમુખલાલ મેઘજી પચાણ
૧૦ શ્રી પ્રવીણભાઈ છેટાલાલ હકાણી
૧૦ શ્રી ધારશી નાગજી
૧૦ શ્રી શાન્તિલાલ દેવજી
૧૦ શ્રી સકલચંદ શાહ (વર્ષાવાળા)
૧૦ શ્રી રામજી વેરશી
૧૦ શ્રી મેરારજી દેવજી
૧૦ શ્રી શાતિચંદ્ર બાબુભાઈ મલજી
૧૦ શ્રી હીરજી ઉમરશી
૧૦ શ્રી પ્રેમજી મેાણુથી
૧૦ શ્રી વેલજી કચરા મેરીવલી
૧૦ શ્રી હીરજીભાઈ
૧૦ શ્રી માણેકજી વેલજી
૧૦ શ્રી નાનજી તેણુશી
૧૦ શ્રી મૂળજી નેણુશી
૧૦ શ્રી દાળભાઈ શામજી
ફાચીન
અમદાવાદ
૧૦ શ્રી દિલીપ લલ્લુભાઈ એન્ડ ક’પની ૧૦ શ્રી મેાનજી ટોકરશી
૧૦ શ્રી વસનજી માલશી
૯૦ શ્રી હષઁદરાય એમ. ૧૦ શ્રી જયન્તીલાલ જીવરાજ મુંબઈ ૧૦ શ્રી નરેન્દ્ર એલ. ખાના મુંબઈ ૧૦ શ્રી બાબુભાઈ આર. શાહ ૧૦ શ્રી ગાંગજી રાયશી
૧૦ શ્રી ટાકરશી દામજી મુલુંડ
૧૦ શ્રી નાનજી ભાયા
૧૦ શ્રી રામજી ટોકરશી
૧૦ શ્રી રાયચંદ જશરાજ
..
""
22
دو
33
,,
35
""
""
""
""
ૐ
શ્રી લાલજી માનજી ૧૦ શ્રી મેાતીચંદ નરશી
૧૦ શ્રી હીરજી જે. કારાણી
૧૦ શ્રી નેણશી વીરજી
૧૦ શ્રી કરમશી હંસરાજ
""
૧૦ શ્રી વસનજી હંસરાજ
૧૦ શ્રી પદમશી રામજી
૧૦ શ્રી રાયચંદ હંસરાજ
૧૦ શ્રી ભુલાભાઈ નરશી
મુખ
,,
માટુંગા
""
33
.
,,
دو
""
""
"
29
99
""
""
"
23.
39
">
22
૧૦ શ્રી વીશનજી લાલજી
૧૦ શ્રી ધીરજલાલ પોપટલાલ કુર્યાં
૧૦ શ્રી દેવજી ચનાભાઈ
૧૦ શ્રી સાકરદેવી જૈન
૧૦ શ્રી આર. કે. શાહ
૧૦ શ્રી કેશવજી તેજશી
૧૦ શ્રી મનસુખલાલ પોપટલાલ
૧૦ શ્રી મગનલાલ કરમચંદ શાહ
૧૦ શ્રી ભીખમચંદ્ર ચીમનાજી કેાઠારી ભાયખલા,,
૧૦ શ્રી સેાહનલાલ ડી. જૈન
ભાયખલા મુંબઈ
૧૦
વી. પી. શાહુ
૧૦
વાડીલાલ હરખચંદ વારા ધાકાપર
,,
"2
33
દાદર મુંબઈ
..
22
22
22
22
Page #31
--------------------------------------------------------------------------
________________
૧૦ , ડે. હરેશ એલ ગાલા ગેરેગામ , || ૧૦ શ્રી પુખરાજ પુનમચંદ
ભીનમાલ ૧૦ , ડે. બી. આઈ. દલાલ , , ૧૦ શ્રી બાબુભાઈ ભગુભાઈ પાલીતાણા ૧૦ , ડે. એમ, એમ કેટક + + ૧૦ શ્રી ડાહ્યાભાઈ ફુલચંદ શાહ અમદાવાદ ૧૦ , પન્નાલાલ શાહ
| ૧૦ શ્રી ચંપકલાલ હિમ્મતલાલ શાહ અમદાવાદ ૧૦ સુ. શ્રી ઈન્દ્રકુંવર સરદારસિંહ સોલંકી ઉદયપુર , ૧૦ શ્રી શાહ ગિરધરભાઈ ફુલચંદ સુરેન્દ્રનગર ૩૫ સુ. શ્રી સુંદરકુમારી નેમીચંદ વૈદ્ય જૈસલમેર | ૧૦ શ્રી રતનલાલજી બદલીયા
કલકત્તા ૧૦ શ્રી ફૂલચંદ ગુલાબચંદ ઝાડચૂડ જયપુર ૧૦ શ્રી સજજનસિંહ કટારિયા
જયપુર ૧૦ , મણીલાલ લલ્લુભાઈ અજમેરા પાલીતાણા ૧૦ શ્રી નન્દલાલ મેહતા
જયપુર ૧૦ , વીરચંદ ચાંદમલ નાહટા આગરા | ૧૦ શ્રી જેઠમલ શેરાજી
હોસ્પેટ ૧૦ એ ભાનમલ કહૈયાલાલ જૈસલમેર | ૧૦ શ્રી છગનલાલ સેહનલાલ
ગગ ૦ ,, માણેકલાલ મોહનલાલ ત્રિચીનાપલ્લી | ૧૦ શ્રી અનોપચંદ ઝાબક
કુર , વીરચંદ ભીખમચંદ દૂગડ સાજા (મ. પ્ર.) | ૧૦ શ્રી વારા રતનચંદ દીપચંદ પાલીતાણું ૧૦ , મનોહરમલ ધૂલચંદ દૂગડ રાજનાંદગાંવ, | ૧૦ શ્રી હીરાલાલ એમ. શાહ
મદ્રાસ (ભ. પ્ર.) [ ૧૦ શ્રી છગનલાલ ભલુકચંદ
માંડવી ૧૦ શ્રી કુંવરજી જેઠાભાઈ
વેરાવળ વિશનદાસ ચન્દ્રારાની ગાજિયાબાદ | ૧૦ શ્રી રસીલલાલ નાનાલાલ શાહ અમદાવાદ ૧૦ , અ.સૌ. શીલવંતી ડિપ્તીલાલ જૈન, ૧૦ શ્રી પદમચંદ દૂગડ
કલકત્તા મુરાદાબાદ | ૧૦ શ્રી લાભચંદજી એાસ્તવાલ
ઇદર ૧૦ , ઉદયકરણ સિદ્ધકરણ મોટી દુર્ગા (મ. પ્ર.) ૧૦ શ્રી શામજીભાઈ મયાભાઈ રાયપુર, અમદાવાદ , બાદરમલ દલીચંદ છાજેડ સીવાણા
૧૦ શ્રી સૂરજમલ માણેકચંદ સાવનસુખા રાયપુર , વરધીચંદ ગણેશમલ
૧૦ શ્રી ઈશ્વરલાલ ચુનીલાલ
માંડવી કૈલાસપુરી
૧૦ શ્રી શામજી નાનજી » રતનલાલ ગુલાબચંદ શેઠ
મદુરાઈ ૧૦ શ્રી શાન્તિદાસ હેમરાજ દોશી લક્ષ્મણદાસ આસુલાલ બાડમેર
મદ્રાસ નેમીચંદજી બડેરા વકીલ ૧૦ શ્રી રતનચન્દ્ર કોઠારી
જયપુર ૧૦ ,, સૌભાગ્યમલ વરદીચંદ લૂંકડ પાલીતાણા
૧૦ શ્રી જશવંતલાલ બબાભાઈ
અમદાવાદ
૧૦ શ્રી કુંદનલાલ મોહનલાલ ૧૦ ,, તેજપાલ સોમચંદ ધારશી
ગંદૂર સંતના
૧૦ શ્રી ડે, પ્રેમજી ભીમશી ગાલા ઘાટકોપર, મુંબઈ ૧૦ ,, સૌભાગ્યબાઈ શિખરચંદ બુરડ જયપુર
૧૦ શ્રી લાલચંદ મેહતા
કેટા ૧૦ , મેઘરાજ અનૂપચંદ
મદ્રાસ ૧૦ શ્રી ભંવરસિંહ કોઠારી
જયપુર ૧૦ શ્રી લાદુરામ હેમરાજ પારેખ
૧૦ શ્રી પ્રેમચંદજી ધાંધિયા ૧૦ શ્રી મગનલાલ વિઠ્ઠલદાસ પાલીતાણા
૧૦ શ્રી શુભકરણજી ભરેટી ૧૦ શ્રી વાસુરામજી સેઠી
બીકાનેર ૨૦ શ્રી આર. જી. શાહ (નવરંગપુરા, અમદાવાદ ૧૦ શ્રી હસ્તમલ પારેખ નવાપરા, રામ | ૧૦ શ્રી અમૃતલાલ ત્રિભુવનદાસ ભણશાલી પાલનપુર ૧૦ શ્રી કેવચંદ મનોહરલાલ
રાજીમ ૧૦ શ્રી ચુનીલાલ ભારમલજી ડણવાલા પાલીતાણા
પારલૂ
વડોદરા
બૈતૂલ
Page #32
--------------------------------------------------------------------------
________________
સ્વ. શ્રી નારસિંગ જીજીભાઈ બ્રહ્મભટ્ટ
પાલીતાણા
જન્મ : સં ૧૯૩૩
સ્વ.: ૧૯૯૯
જેમણે જૈન તીર્થની અપૂર્વ ભક્તિ કરી, આગત તૈર્થિકોની સેવામાં સદૈવ તત્પર રહી, સંઘર્ષ કાલમાં રાજ્ય અને જૈન સમાજના સેતુરૂપ બની સ્થાનિક જનસમાજની ઉત્ક્રાંતિમાં નૈષ્ઠિક હિસ્સો આ; સંપાદકને પણ જેમણે સંયમની સાધનામય નિવૃત્તિમૂલક પ્રવૃત્તિમાં વેગ આપ્યા, તેમની પવિત્ર સ્મૃતિ રૂપે. . .
Page #33
--------------------------------------------------------------------------
________________
घीन इजीए एक हवा तथा एकत्रय यांप बैउतारीए मध्ये मिरी टेल फोलावानांबा नागरका २ महिना बाए सर्वह लाईएक मिधाला चोप्रा ली जा गाए पुंसमास लगाए २४८म माता के माला वैज्ञानिनामसायाविमची चांदी रानगरो हाडसार एते रोग सर्व जाइ ३ नागुली सोक मारी बीउ समागना नही वो टिमुत्र सं या में वांधार ६१२ का बीलानी कलापमइटानसही: ४ राईसा गुगल राल बालारा अस्य वल्पा थाली में प्रहर २ रंग माल गाव चोदा निनामागम माला एतारोनजाती मइाश्ना पत्र साजा घृत से पचाइल गावी जाइ ६ ग्राफीका माजन र निप्पनीजम१पाकरी बांधी एड जाइ ७ घीवर्ट २४ मा लर्ट - १२ सुरदा सागी ६ राल६ मस्तकी ६ सिंह २६ मे २कयो ६ पहलीमथ एक काली ए पाउल घाली ए जवद्यामइलरा लपला एक होइ तिवार इंसाला पाणी मडा लाजै जुदारपोली मथाजै उताराजे से हरक थे। घा त्या पानकता र मलम होइ अरुची दीपाधरी चांदी ऊपर लगा बीए ठारचीदी बुल माला मेवामा दीदी नास्तर यांचा इस दिसू र्वरो जाना पान का रेली पान वाटी लेप बीमवाधी जडल नाश र जाइरीजम बोहरु काइ घावउपर दीजै या कैस हाल ही १० ॐधा हो लाजून को मोल गावाए रुक चीन ११ मा बालिकका अरु चांदी ना जा : १२ नीवबालिऋटीझष मकरा लो गुल घाना देकरी करनी में गामाए दन ६० नार्वरोगजांती १३ एक नाविष्टा पोलीस घसल गाइए चांदी नात्रा १४ रीवा बालि १२ मा सिलि १२ हरताल १ से २१ ही गल्ल १फटक की मरम श्राईक पालो १ मि स्व१] [२] सास १ दम सुंदर गूगल लगा वा घाऊ का लिलाला माघाला नारी पइते ताला मारंट मोह घाल सरसेल तेल १२ गावो न १२ गोमुत्र ४८ मोलाट १२ लटं ८ साधवट तेल घा में गूगल मइल पूचाव पचाई पीते पलोहवतासी रंग गोमुत्र घाली नें मरदीए द्न्इ माइल गाने वीदी चांईका पांच मोची बाउ दाद वृस्तन वादी हमाल गम बूम गुजवा दुष्टखलते रोजी कपाल सोहगी सीधव रां महदी साजी कला तो सम्मात्रा वाटीने को का जै लगाइए समाधि १६ के बायोकायो फाम एकत्र करी गावात मे मलम चांदीनाना | १७ काय के वमा यो ना लोथे माणस बोपरा तीन घसील गाजै न95फोफा को कम बीमें घाती र २७ हीराक सीनाश इक़ल कीगल कपीलो राल काला मटाल से हर काथो मोर को मोरदासगी बाली गोघृतमें पाव१ मध्ये घालूम यल सो का जर पल का जर पीलवाटी नघालीए मलम करील गाजै मेवालाइ १८ गते लेो ॥ मस्तंगी तो तेरी गली वीजहोलोमागे तो. एक वाटीका दाजे ० [आाव इसे उषध बालंबाल
આચાર્ય શ્રી વિનયસાગરસૂરિના શિષ્ય અને પ્રકાશિત આયુર્વેદના અનુભૂત પ્રયોગાના સંલયિતા શ્રી પીતાંબરના હસ્તાક્ષરોમાં લખાયેલી પ્રતનું ચિત્ર: મૂળ વ્રત સંપાદકના સંગ્રહમાં છે.
Page #34
--------------------------------------------------------------------------
________________
આ ધન્યતયે નમ:
આયુર્વેદના અનુભૂત
ભાગ પહેલા
પ્રયોગો
મસ્તક રોગ-શમન-પ્રયોગેશ
૧. સાંભરભૃણની પાટલી મીઠા તેલમાં ગરમ કરી માથે શેક કરવાથી મસ્તક પીડા જાય છે. ૨. અડદ, મગ અને કુળથ ત્રણેનો ક્વાથ પી. ત્રિદોષજનિત મસ્તકની પીડા જાય.
અધીએ વસ્તુ ૨-૨ તેોલા લેવી અને ૨૫ તાલા પાણીમાં ઉકાળવી, ૫ તેાલા રહે એટલે પાવી.
૩. સૂંઠ, પીપર, સુખડ, માથે ઘસી ચેપડવુ.
૪. નાગરમાથ, દેવદારુ, ઉપલેાટ, રાહિસ, જવખાર, સૈધવ પાણીથી ઘસી માથે લગાડવાથી શ્લેષ્મથી માથું દુખતું મટે છે.
પ. કમળકાકડી, ઉપલેાટ, જેઠીમધ, મૂઢ પાણી સાથે ઘસી માથે લગાડવાથી પિત્તવિષયક મસ્તક વેદના શાન્ત થાય છે.
૬. આરીઠા, કાળાંમરી, ચાહીની દાળ, સાકર ચારેને વાટી ભાંગરાના રસમાં ચણા પ્રમાણે ગાળી કરવી. કામ પડે ત્યારે પાણીથી ધસી નાકમાં ત્રણ દિવસ ટીપાં નાખવાં.
૭. નેપાલાના જ વાટી માથે લગાવે તે આધાશીશી આદિ મસ્તકના રાગ જાય. જમણી બાજુને ભાગ દુ:ખે તેા ડાબી બાજુ વાચોપડવી અને ડાબી બાજુના ભાગ દુઃખે તે। જમણી તરફ લગાડવી. માથું ઉતરે કે તરત જ દવા લૂંછી લેવી અને ઘી ચોપડી દેવું. અન્યથા સ્થાન તતડવાના ભય રહે છે.
પાણીથી ઘસીને નાકમાં ટીપાં નાંખે, શ્લેષ્મની
૮. વચ, સૂÝ, સૈંધવ, વરિયાળી અને સફેદ છ
ચીસ મટે.
૯. વાયવિડ ંગ, સાજી, હીંગ અડધા-અડધા તાલા,
- તેલમાં પકાવી ટીપાં નાખવાથી મસ્તકના કીડા બહાર નીકળી આવે છે. ૧૦. પીપર, મરી, કપૂર અને લેાદ પાણીથી નાસ દે તે મસ્તક રેગ જાય.
૧૧. ફટકડી શુદ્ધ ટાંક એ, ગાયના પાસેર કાચા દૂધમાં નાખી પીવડાવે તેા મસ્તક પીડા જાય.
૧૨.. સતવા સૂંઠ, કાળાં મરી, પારસ પીપલ, સમુદ્રલ સ† સમ ભાગ લઈ કપડછાંણુ કરી છીંકણીની પેઠે સુંઘે તે મૃગી, આધાશીશી વગેરે વસ્તકની પીડા ઉપશમે,
સરસિયાંનુ તેલ ૧૫ તાલા, ગામૂત્ર ૨૦ તાલા
Page #35
--------------------------------------------------------------------------
________________
આયુર્વેદના અનુભૂત પ્રયોગો
૧૩. સમુદ્રલ ધસી પાણીથી નાસ દે તે આધાશીશી જાય.
૧૪. પારદ, ગધક, નેપાલાનીગી (ત્રણેય શુદ્ઘ હોવાં જોઈએ) ત્રિફલા, ત્રિકટૂ એક એકટક, પારા ગધકની એક દિવસ ઘૂંટી ઇલી કરવી. પછી નેપાળાના બીજ નાંખી એક પ્રહર ઘૂંટવું, અનન્તર બીજી દવાઓ મેળવી ખૂબ ધૂંટી પાણી સાથે ૧ રતિ સમાન ગાળીએ અનાવવી. સવારે એક ગેાળી ગરમ પાણી સાથે આપવી. આધાશીશી વેગ આદિ અનેક મસ્તક ગેામાં આરામ થશે. ૧૫. સુંઠ, ઉપલેટ, દેવદારુ, ધાડાવચ, હીંગ અને સૈધવ સમ ભાગ નકછીકણીના રસમાં ગેલી કરે, પાણીથી ઘસી કાંનમાં ટીપાં નાંખે તે વેગ, આધાશીશી અને ચસકા મટે,
૧૬. પંચાંગ ધમાસાની ધૂણી લે તે આધાશીશી જાય.
૧૭. પમાડબીજ પાણીથી ઘસી માથે લેપ કરે માથું દુખતું મટે,
૧૮. ચંદન, જેઠીમધ, પીપલ, ભાંગરા, કેસર, વાલા, દ્રાક્ષ, સુંઠ, વાયવિંગ, સાકર, ગળેાસત્વ. સ સમાન ભાગે લેવું, ૧ માસા સુધી ઔષધ, વિષમ ભાગમાં ધૃત મધુ સાથે મેળવી ખાવું, ત્રણ દિવસમાં જ મસ્તક વેદના મટી જશે.
૧૯, પટાન્નજડ પાણીથી ઘસી માથે કપાળે લેપ કરવા.
૨૦. સહદેવીના રસ અને જીરું વાટી નાસ લે તેા મસ્તક પીડા શાન્ત થાય.
૨૧. આકડાની જડનું ચૂર્ણ અને કાળાં મરી સમભાગે ચૂર્ણ કરી નાસિકાની પેઠે સુંઘવાથી જીણુ મસ્તક પીડા પણ જાય છે.
૨૨. માની ગેાલી અને આંબળા પાણી સાથે વાટી કપાળે લેપ કરવો. મસ્તક વેદના શાન્ત થશે. ૨૩. ભાંગરાના રસ ૧ શેર, કાંજી ૧ શેર, તલનુ તેલ ૧ શેર. ત્રણેને ભેગાં કરી સૂંઠ, નાગરમેાથ, તજ, પુત્રજ, ચણેાડી, ૨-૨ ટક લઈ તેલમાં નાંખી પઢાવે. તૈલાવશેષ રહે ત્યારે વસ્ત્રથી ગાળી શીશીમાં ભરી રાખે. તેલ જરુરત પડે ત્યારે માથે મસળે તે તમામ જાતનાં મતકનાં દર્દો શાન્ત થાય છે.
માથાનાં ગડ-ગૂમડના ઉપચાર
૧. કુણુગચના જડની છાલ, સાલની જડ, ખેરની જડ, સૂક્ષ્મ વાટી ગેાલી કરી રાખવી, પછી માથાનાં ગૂમડાં પર લગાડવાથી મટે છે.
૨. રાલ, કાથેા, સિંદૂર ૧-૧ ટાંક તેલમાં મેળવી માથે લગાડવું. ફાડા મટશે.
૩, બિલ્વપત્ર અને અપામાની જડ પીંડ કરી માથે બાંધવી. ફાડા મટશે.
૪. સાજીખાર, ટંકણખાર, કાથો, કસેલા, કળી ચૂના, મેારથૂથૂ, મેદીનાં કાં પાન, સમભાગ લઈને ઘી અથવા તેલમાં મલમ બનાવવો, પછી થોડું કપૂર નાખી માથાના ફાડા ઉપર લગાડવો. અરૂઝ, ચાંદી, ખિમચી આદિ નાખૂદ થશે.
૫. મીણુ ગાળેલ, લીંબડાનાં પાન અને સાજીખારસ સમીમાં પકાવી માથે લગાવે તે ફાડાં જશે. ૬. કાથો, રાલ, મેદી, કપીલા, મુરદાસંગ, રુમીભસ્તકી, સિ ંદૂર, અગર, હીરાદૂષણ સમભાગે લઈ ચૂર્ણ ચાંદી પર ભભરાવે તે માથાની અરુઝ ચાંદી મટશે.
Page #36
--------------------------------------------------------------------------
________________
ભાગ પહેલો
નકસીર-નાકડી ઉપચાર ૧. દાડમના પાનના રસમાં હરડે ઘસી નાકમાં ટીપાં નાંખવાં. ૨. દાડમના પુષ્પ, સાંઠાને રસ, પટેલ ત્રણેને બકરીના દૂધ સાથે ઉકાળીને પાવો. દૂધ ૧૦ તોલા
અને રસ ૧-૧ તલા. આનાથી નાકેડી સદાને માટે બંધ થાય છે.' ૩. દર્ભની જડ, ધોની જડ, આંબલા, સાઠી ચેખા સમ ભાગ લઈ પાણી સાથે વાટી માથે લેપ
કરો. નાકેડી મટે. ૪. અરડૂસાનો રસ, પીપર, બકરીના દૂધ સાથે નાસ આપવી. ગમે તેવું લેહી નાકમાંથી વહેતું હશે
તો તત્કાલ બંધ થશે. ૫. અરડૂસો, પીપર, નિવાત ૧-૧ માસા લઈ મધ સાથે મેળવીને ખાવું. આનાથી મુખ અને નાકનું - લેહી બંધ થશે. ૬. ડાબા તરકની નકસીર ચાલે તે •જમણા પગની ટચલી આંગળી દોરાથી મજબૂત બાંધી દેવી. અને
જમણી ચાલે તે ડાબા પગની સૂચિત આંગળી બાંધવાથી નાકમાંથી પડતું લોહી તત્કાલ અટેકે છે. ૭. ચૂલાની બળેલી માટી, ગોપીચંદન અને સાકર સમભાગે ચૂર્ણ કરવું, અડધો તોલે રોજ સવારે
ખાવાથી નાક અને મોઢાનું લેહી બંધ થાય છે. ૮. કડવા લૂંબડાનું મૂળ સાકર સાથે આપવાથી અસાધ્ય નકસીરને આરામ આપે છે. ૯. દાડમની છાલ વાટી પા તોલા મધ સાથે લેવી. આરામ થશે. ૧૦. ગેબરને રસ અથવા લીલું છાણું ખૂબ શક્તિથી સુંઘવાથી પણ નાકનું રક્ત તરત જ બંધ થાય છે. ૧૧. એલચી ૨ ટેક, પત્રજ અને વંશલેચન ૧-૨ ટંક. પીપલ ૮ ટંક, જેઠીમધ ૨ ટેક, દ્રાખ ૧૬
રંક, મિશ્રી-સાકર ૧૧ ક. સર્વ વાટી અડધા તોલાની ગેળી કરવી. નયણે ખાવી, નાક મુખેથી
લેહી પડતું બંધ થશે. ૧૨. આંમળાની થેપલી માથે બાંધવાથી પણ આરામ થશે. ૧૩. દાડમના સુકાયેલા ફૂલનું ચૂર્ણ ૩ માસા દહીં સાથે ખાવું. પેટ, મુખ અને નાકથી વહેતું
લેહી બંધ થશે.
છર્દિ-વમન
૧. ફૂટનું ચૂર્ણ ૧ માસા છાશથી પાવું, વમન બંધ થશે. ૨. ભાંગનું મૂળ પાણીમાં ઘસી પાવું. ૩. મેટી હરડે એક વાટી મધમાં ચટાડવી. ૪. આંબલીને રસ સેંધવ નાખી પાવો. પ. નાની પીપર લીંબડાના રસમાં પાવી. ૬. રક્તચંદન, સાકર, મધ અને ચેખાનું વણ પીવું. ૭. બાવળનો રસ, તુલસીનો રસ અને એલાયચી ત્રણે પાવાં.
Page #37
--------------------------------------------------------------------------
________________
આયુર્વેદના અનુભૂત પ્રયોગ ૮. બીરાનો રસ અને પીપળે પાવાથી સગર્ભા સ્ત્રીનું વમન પણ બંધ થાય છે. આ નિર્ભય
ઔષધ છે. ૯. લીંબૂના છોતરાંની રાખ ૧ માસ મધમાં ચટાડવાથી પણ સગર્ભાની તથા સામાન્ય દિવસન
રોકાય છે: - ૧૦. મોરનાં ચાંદલાની ભસ્મ ૨ રતિ, પીપુલ ૨ રતિ મધ સાથે અવલેહી આપવાથી પણ વમન
૧૧. જૂનું કંતાન બાળી ૩ ટેક રાખ પાણીથી પાવી. ૧૨. પીપર, જીરું, સાકર, દ્રાક્ષ, સમભાગે લઈ દાડમની કળીના રસમાં ગલી બનાવવી, મોઢામાં રાખી
- ચૂસવી. વમન બંધ થાય છે, ૧૩. વડનાં લાકડાની રાખ માસ ૨, ગરમ પાણી સાથે પીવાથી પણ વન મટે છે. ૧૪. ભમરો ઘર કરે છે એ માટી, કાથો, એલચી, તુલસીપત્ર, નાળિયેલની જટા, કમલકાકડી વાટીને
મધમાં ગોળી બેર સમાન બનાવવી, મોઢામાં રાખવાથી ઉગ્ર વમન ધાસ, અતિસાર, અરુચિ, સંગ્રહણી..અને જવરમાં પણ આશાતીત લાભ થાય છે.
મુખપાક-રુધિર પતનના ઉપચાર ૧. જાયફળ, ગળા, દેવદારુ, દ્રાક્ષ, ત્રિફલા સમભાગે બ્રડ કરી ફવાથ બનાવવો. પછી કોગળા કરવા.
પાકેલું મોટું સારું થશે. ૨. ગોળ, મીઠું, હરદળ, સરસવ બીજ અને પીપલનો ફાંટ બનાવી કેગળા કરવા. પાકેલું મોટું
સારું થશે. ૩. સેંધવ, ખજૂર, દ્રાક્ષ અને દાડમની છાલને કાઢો કરી કોગળા કરવા. આરામ મળશે. ૪. સાકર અને જીરાની ગોળી મધમાં બનાવી મુખમાં રાખવી. મુખપાક અને તૃષા શાન્ત થશે. ૫. કાકજંઘા અને ઐરની લાકડી ૩૦-૩૦ ટંક લેવી. ૩ શેર પાણીમાં ખૂબ ઉકાળવી. અડધે શેર
પાણી રહે ત્યારે એમાં બાવળના પાંદડા ૧૦ ટંક નાખી ઢાંકી રાખવું. પછી નવસેકું પાણી રહે
ત્યારે કોગળા કરવા. આનાથી દાંત દઢ થાય છે અને મુખના તમામ રોગો દૂર થાય છે. ૬. ગલછબીનું મૂલ સાત દિવસ મોઢામાં રાખવાથી તમામ મુખ રાગોમાં આરામ મળે છે. ૭. જાઈપિત્ર, પુનર્નવ-સાટોડી, કાળી મુસલી, પીપર, વચ, સુંઠ, ચિત્રક સમભાગે કરી દાંતે
મંજન કરે, સુદઢ થશે અને મુખની ચાંદી તથા પાકમાં રાહત મળશે. ૮. ખુરાસાણી વચ, પીપર, સુંઠ, શુભ્રા (ફૂલાવેલ) સમમાત્રા ચૂર્ણ કરી મુખમાં ઘસે. પછી કોગળા કરે તે મેઢાંનાં છાલાં જાય.
મુખ દુર્ગધ-ઉપચાર ૧. લવિંગ, કેકેલ, નાગકેસર, કપૂર, જાવંત્રી, જાયફળ, વંશલોચન, એલચી, મૈર, અગર, દ્રાખ,
અને સેવ, સાકર સમમાત્રા લઈ ચૂર્ણ કરી વાસી પાણીથી ૧ માસા રોજ સવારે સાંજે સેવન કરે તે મેઢાની દુધ નાશ થાય.
Page #38
--------------------------------------------------------------------------
________________
ભાગ પહેલા
દાંત રોગોપચાર
૧. સિસની અન્તર છાલ વાટી દાંતમાં રાખે તેા દૃઢ થાય અને દુખે નહીં.
૨. ભારી ગણીનાં બીજ ગરમ તાવડીમાં રાખી એના પર ચલમ ઊંધી રાખી ધુમાડો કાનમાં કે દાંતે લે તે દંત પીડા શમે. કદાચ કીડો હોય તો પણ તત્કાલ નીકળે છે.
૩. ભારી ગણીનાં પાનની લુગદી દાંતે દાખે તે પણ આરામ મળે છે.
૪. તલ, ગાળ, અજમા અને તૂઅરના પુષ્પના રસગાલી કરી દાંતે દાબી રાખે તે દાંતની પીડા ઉપશમે છે.
૫. આકડાનું દૂધ, વાવડિંગ સેંધવ અને અલતાને રસ ચારે ભેગાં કરી દાંતે મસળે તે પીડા શાંત થાય. ૬. સુંઠ, કાળાં મરી, તજ તમાલપત્ર, નાગકેશર, વાવિડંગ, નાગરમાથ, ભારી ગણી, કપૂર, ધમાસા, કસેલા, કાથા, ઘેાડાવચ, કાળી સેાપારી, પીપર, અજમા, સગા, મારથુથુ ( તાવડીમાં નાંખી આગ પર ફૂલાવી પેવું. ) સમમાત્રા ચૂ કરવું. આ ચૂર્ણમાં અકલકરો, વદતી, હીરાકસીસ અને પીપરમેટનાં ફૂલ મેળવવા પછી દાંત પર ચેંજન કરવું. આનાથી પાર્પોરેયા—દત-પૂય, કળતર વગેરે રોંગો જાય છૅ અને દાંત મજબૂત બને છે, હલતા હોય તેા પણુ દૃઢ થાય છે.
૭. સાંભરનું લૂણુ અને કાળાં મરી વાટી નાં પૂમડાં વડે દાઢમાં દાખવુ. બે કલાક રાખવું જેટલુ પાણી નીકળે એ નીકળવા દેવું. દાઢની પીડા શાન્ત થશે.
૮. શુદ્ધ વચ્છનાગ, ઘેાડાવચ, અજમા રા–રાા તેાલા, પીપર ૧૫ તેાલા વાટી ચૂર્ણ કરવું. પછી રાત્રે શયન સમયે સ્વલ્પ મધ સાથે મેળવી દાંતે મસળવુ અને કોગળા કરી ઉપર પાનનું બીડુ ખાવું. આનાથી દંત દૃઢ થાય છે.
૯. કેરની કૂંપળના રસ કાઢવો. જે દાઢ દુખતી હોય તેની વિપરીત દિશાના કાનમાં રસ નાખવો, માત્ર ૪ દિવસમાં દાંત અને દાઢમાં આરામ થાય છે. માથુ દુ:ખે તો આવું નહીં.
૧૦. આકડાના સાત પાંદડાં લેવાં. અડધા શેર પાણીમાં નાંખી બાવા, પછી પાંદડાં નીચેાવી અવશિષ્ટ પાણીના બફારા લેવો અને કાગળા કરવા. દિવસ ચારમાં જ અસાધ્ય 'તપીડા નાબૂદ થશે. બફારો લેતી વખતે આંખો બધ રાખવી.
૧૧. શોધેલ મેાથુ માસા ૧, ગાયના ગરમ દૂધમાં નાંખી કોગળા કરવા, ઉપર પાન ખાવું. દિવસ ૭ માં અસાધ્ય દતપીડા સારી થઇ જશે.
૧૨. પીપર, ત્રિફલા, લેાદ, તુત્ય, સૈંધવ સમભાગે ચૂર્ણ કરી દાંતે મંજન કરવુ'. દંતશૂલ મટશે.
૧૭. રવિવારે ભરેલ કૂતરાની દાઢ લાવી ગળે બાંધે તે નિદ્રામાં દાંત કરડતા બંધ થાય.
૧૪. લાલૂનુ મૂલ દાઢે દાબી રાખે તે પીડા મટે.
૧૫. કાથા, મસ્તંગી ૧-૧ ટક, હીરાકસી, અફીણ અને કાળાં મરીના-નાટક મંજન બનાવી દાંતે ઘસે તે દાંત હલતા રહે, કીડા જાય.
૧૬. ધતૂરા અને માલકાંકણીનાં બીજ ૧-૧ ટાંક વાટીને ટિકડી કરે, પછી ૧૦ ટક ગાયના ઘીમાં તળે. આ ધૃત દાંતે અને દાઢે ઘસે તે બન્નેની પીડા જાય.
Page #39
--------------------------------------------------------------------------
________________
આયુર્વેદના અનુભૂત પ્રયોગો ૧૭. હીરાકસી, ત્રિફલા, મોટી હરડે, માસૂફલ, કપૂર, ઐરસાર, સોનામાખી, લોહચુર્ણ, મજીઠ, નાસ
પાલા, લોદ, તુર્થી, શુભ્રા, મસ્તંગી, ગુંદ, ચીકણી સોપારી ૧-૧ ટંક વાટીને ચૂર્ણ કરી દાંતે ભંજન કરે, દાંત દૃઢ થાય.
મોંઢાનાં બીલ છાયા આદિના ઉપચાર ૧. ટંકણખાર ફુલાવી ચૂકથી લગાવે તો મોઢા પરના ખીલ સારા થાય. ૨. તલ, જીરું અને સરસિયાનાં બીજ વાટી ચોપડે તે ખીલ ન રહે. ૩. જેઠીમધ, લેજના પાન વાટીને ખીલ પર લેપ કરવો. ૪. પઠાના બીજની મીગી, બદામ, હળદર સમભાગે લઈને ધોના રસમાં ખૂબ ઘૂંટે. પછી બકરીનાં
દૂધમાં ચેપડવા લાયક પ્રવાહી બનાવી ખીલ પર લગાડે, ખીલ મટે. ૫. દાંતણીને રસ મુખની છાયા પર લગાડે તો આરામ થાય. ૬. પમાડિયો તોલા ૨૦, ગાડરના દૂધમાં વાટી એક દિવસ રહેવા દે. અનન્તર સુખડ, કેસર, બદામ
નઃ શિલાપર ખૂબ બારીક વાટે. બીજે દહાડે છાયા પર લગાડે, એક અહેવાડિયામાં છાયા જશે. -- ૭. હળદર, ફટકડી ૨-૨ ટંક, નાના બોરની માંગી રંક ૧, સૂમ વાટી માખણમાં મેળવી મેઢાપર
ચોળવું. મુખની છાયા મટશે. ૮. ઉપલેટ, કેસર, ટંકણ, તલ ૧-૧ તોલ, ગૌદુધ ૫ તોલા, મીણ એક તોલા, મીણ ગરમ કરી
દૂધ નાખવું. પછી દવાઓનું ચૂર્ણ નાખી ધીરે ધીરે દૂધ બળવા દેવું. મીણ અવશેષ રહે ત્યારે
ઉતારી લેવું. પછી રાતે શયન વખતે છીયાપર ચોપડી મસળવું. છાયા મટે છે. ૯. વરુણાની છાલ, ગૂંદાની માંગી, કાંટાવાળા કરંજના પાનના રસમાં ખૂબ વાટી અવલેહ જેવું
બનાવવું. પછી ગાયનું દૂધ આવશ્યકતાનુસાર મેળવી છાયા પર લગાડવું. ૧૦, ચવિક, વચ, સરસવ, મછડ, જેઠીમધ, દારુહળદર, સમભાગે લઇને પાણીમાં વાટી મુખ છાયા
પર લેપ કરવો. ૧૧. હીગેટની મીગી, જાયનાં પાન, જાયફલ, સુખડ સમભાગે લઈ પાણીથી ઘસી લગાવે તે છાયા
નાશ થાય. ૧૨. હિંગોટિયાની માંગી, રામપીપલી, બોરની મીગી, કેસર સમભાગે લઇને તેલમાં નાંખી છે;યાપર મદે તે છીયા, ખીલ અને મટે, મુખ તેજસ્વી થાય.
અંજનાધિકાર ૧. ભીલાવાં ૨૪, ખાપરિયે ટેક શા, તુત્ય કે ના, પ્રથમ ભીલોવાં બાળવો. લેઢાની ખરલમાં
વાટવા. પછી ઔષધ જુદા જુદા વાટી માખણમાં મેળવી ડી ભરી રાખે. આ નેત્રોજન
આંખ માટે ઉપકારી છે. ૨. હળદર, પીપર, કાળામરી, લીંબડાનાં પાન, નાગરમોથ, સેંધવ, તુર્થી કપડછાણ કરી અવ્યાવર
બકરીનાં મૂત્રમાં ગોળી ચણુ પ્રમાણે બનાવવી. ફૂલાવાળાને સ્ત્રી-દૂધથી, રાત્માંધાને કાંજીથી અને ઓછું દેખાતું હોય એને પાણીથી ઘસી આંખમાં આંજવી.
Page #40
--------------------------------------------------------------------------
________________
ભાગ પહેલે ૩. અહિફેન, આંબલી, સંદેસડાનાં પાન, લુણ, ફટકડી, સેંધવ, લેદ, સુંઠ, હળદર, જીરું, પીપળામૂળ,
ઉપલોટ, વચ, લીંબડાનાં પાન, તલ, તુલસીપત્ર બધાં ઔષધ ૪-૪ માસા, તેલ તલનું ૧ તોલે, લીંબૂનો રસ ૧ તોલે. બધાંને લેઢાની ખરલમાં વાટી થેપલી કરી આંખે બાંધવી. ૩ દિવસ સુધી એક જ થેપલી ગરમ કરી સવારે સાંજે બાંધવી. પણ જ્યારે બાંધવી ત્યારે ગરમ કરી લેવી
જોઈએ. આંખ દુ:ખતી મટે. ૪, સમુદ્રફલ, દારુહલદળ, ત્રિકટું, કઠ, ચિત્રક, વાયવિડંગ, સેંધવ, શુદ્ધ સુરમો, ખાપરિયે, મેરથુથુ
સવ સમભાગ લઈ તાંબાના તટ્ટામાં તાંબાના લોટાથી લીંબુના રસ સાથે મન કરવું. ગોળી ચણા પ્રમાણે કરવી, ૧. તિમિર અને ઓછું દેખાતું હોય તે વાસી પાણીથી અંજન. ૨. છાયા હોય તે કાંજીથી આંજવી. ૩. ફૂલું હોય તે બકરીના દૂધથી આંજવી. ૪. પાણી પડતું હોય તે કેળના રસમાં ઘસી આંજવી. ૫. ચેડા વધારે આવતા હોય તે સ્ત્રીના દૂધથી આંજન.
૬. બધાયે નેત્રરોગોમાં વાસી પાણીથી ઘસી આંજવી. ૫. ચંદ્રપ્રિયા ગુટિકા:ત્રિકલાની માંગી, પીપર, વચ, કાળાં મરી, ઉપલેટ, શંખ, મણસીલ,
સર્વ સમાન લઈ ગડીને દૂધની ભાવના આપવી. અભાવે ગાડરનું દૂધ લેવું. ગોળી વટાણા બરોબર કરી આ પ્રમાણે કામમાં લેવી. ૧. આંખ દુખતી હોય તે ગૌદુષ્પથી ઘસી આવી. ૨. આંખમાં ફૂલું હોય તો સ્ત્રી દૂધમાં ઘસી આંજવી. ૩. નાસૂર હોય તો ભાંગરાના રસમાં વાટ બનાવી આંખે ભરવી. ૪. રાતે ન દેખાતું હોય તો છાશની આંથી ધસી આંજવી. ૫. પરવાલ હોય તે ચેખાના ધોવાણથી ઘસી આંજવી. ૬. ખીલ હોય તે મધથી. ૭. બળતી હોય હોય તો સાકરથી. ૮. છાયા હોય તે પાણીથી.
૯. અંધારાં આવતાં હોય તે વાસી પાણીથી ધસી આંજવી. ૬. સુંઠ, મરી, પીપર, મસુરીલ, નિમલી, અફીણ, શુભ્રા, કાલપી મિશ્રી, ઘોડાના નખ, કાંધા અને
પૂછડીના વાળ, ગધેડાના ખુર, કાંધાના તથા પૂછડીના વાળ, માણસના નખ અને માથાના વાળ, પાંચ જાતના કાચ, બધી એ વસ્તુઓ રા–રા તેલ લઈ, એક મોટી હાંડીમાં ભરવી, પછી સારી રીતે કપડમટ્ટી કરી ૪ પ્રહરની અગ્નિ દેવી. પિતાની મેળે હાંડી ટાઢી પડે ત્યારે ઔષધ કાઢી ખૂબ વાટવું. સમુદ્ર ફીણ, પીપર, ખાપરિયું, બીજબાળ, હીરાદૂષણ, ફટકડી ટંક ભેળવી પુનઃ ખૂબ બારીક ઘૂંટવું પછી સૂરમે બને તે આંખોમાં આંજવો. દરેક રંગો પર આ ઔષધ ઉત્તમ અને અવ્યર્થ પ્રમાણિત થયું છે,
Page #41
--------------------------------------------------------------------------
________________
આયુર્વેદના અનુભૂત પ્રયોગ ૭, કેસરની જડ, રતનજ્યોત, મમી, સાચાં બસરાનાં બારીક મોતી, સ્વર્ણ માલિક, કુતકફલ, તુર્થી,
કાલપી મિશ્રી, ચાકસૂના બીજની માંગી, કપૂર, ભાડ પહલીના ઈડાના છેતરાં ( અભાવે મારના ઈડાના છોતરાં પણ લઈ શકાય ) રામપીપર, સફેદ મરી, હળદર, કેવડિયો કાથો, મોટી એલચી, મોટી હરડે, લવિંગ, ફટકડી, સુરમો, પ્રવાલ, સીપનો અંદરનો તેજસ્વી ભાગ, અથવા મુક્તાશુક્તાભસ્મ, ખાપરિયું બધાંયને કપડ છાંણુ ચૂર્ણ કરી અંજન કરવું. આંખના તમામ રોગ
પર આ પ્રયોગ અવ્યર્થ મહીષધ છે. ૮, ઝૂને તાંબાનો પૈસો લઈ એના કંટકધી પત્રાં કરાવે. વજનમાં ૬ તલા હોવા જોઈએ, પછી
કાતરથી કાપી રાખવાં, પછી ૪ તોલા ગંધક અને ૨ તોલા સૈધવ લઈ ભેગાં વાટવાં, કાચની નાની કટોરી લઈ નીચે સેંધવ ગંધકનું ચૂર્ણ થોડું પાથરવું અને ઉપર તાંબાના કટવા મૂઠ્ઠા, એવી રીતે જેટલા પડ બની શકે તેટલા કરવા, પછી લીંબૂનો રસ રેડે, લગભગ ૧૫ તોલા રસ પાવો. ૬ કલાક પછી બોરની લાકડીથી હલાવવું, તડકે મૂકવું. યથાવસરે ખરલમાં નાખી ખૂબ ઘૂંટવું, કાજલ જેવું ચૂર્ણ થશે. તેમાં કપૂર એક તેલ મેળવી આંખે અંજન કરવાથી તમામ રોગોમાં સારો લાભ થાય છે. મેં પણ આનો વિશેષ અનુભવ લીવે છે.
મતિયાબિંદ ૯. શંખાવલી બને જાતની સ્ત્રી દૂધથી ઘસી આંખે લગાડે. ૧૦. કાળાંમળી, ઘડાવચ, હરડા અને બહેડાની માંગી, શંખની નાભી ઔષધ સમભાગે લઈ
બકરીના દૂધમાં ઘૂટવું, પછી આખે આંજવું, નીલબિંદુમાં પણ લાભ થાય છે. ૧૧. ગધેડીના પાશેર દૂધમાં સાડી ચોખા ૫ તોલા રાંધી સૂકાવવાં. શછી કાળાં મરી ૩ માસા ભેળવી
ભેજવી ચુણ ખરલ કરી આંખે આંજવાથી મતિયામાં ઉલ્લેખનીય લાભ થાય છે. ૧૨. રતાંજણી, કુતકફળ, પલાસ જડ, ગૂદર, ધાવડાના ક્લ, બન્ને જાતની હળદર, હરડે સુમેવાણી
મધથી ગોળી બનાવવી, પછી સ્ત્રી-દૂધથી ઘસી આંજવાંથી કાચ બિંદુ, નીલબિંદુમાં સારો
લાભ થાય છે. ૧૩. નાગરમોથ, સાકર, ફટકડી ત્રણે સમ ચૂર્ણ કરી અંજન. ૧૪. મૌલશ્રીનાં બીજ, રાયણની માંગી, સફેદ ચણોઠી, બાવળને ગૂંદર, ખાપરિયું સમભાગે દ્રવ્યો લઈ
કાંસાના વાસણમાં કાંસાના જ વાસણથી ભાંગરાનો રસ નાખી ૪ દિવસ ખૂબ ઘૂટવું. કાળામરી સમાન ગાળી બનાવવી, કામ પડે ત્યારે ઘસીને લગાડવી, ઉપર રૂ બાંધવું, મેતિયા પરવાલ વગેરે
રોગ જાય. ૧૫. કસ્તૂરી માસ ૧, ભમી ભાસો છે, મોરથૂથું છે મા, રવર્ણ માક્ષિક ૧ રતિ, મોટી એલાયચી
ભાસો ના, કાળામરી માસા ૨, લીમડાના પાન માસા ૨, રતનજોત રતિ ૪, ચાકના બીજ, ખાપરિયું, સમુદ્ર ફીણ, વાઘણનું દૂધ ૪ રતિ, મરવાનાં પાન ૨, પીપલ માસા રના જાયફલ ૧ રતિ, સુરમે કાળે શુદ્ધ ૩ તોલા, મેતી અણુવીધાયેલાં ૧ ભાસે, બધાં ઔષધ કપડછાણ કરી ત્રણ દિવસ ખરલ કરવાં, પછી આંખમાં અંજન કરવું, મોતિયે, ફૂલું, છાયા, તિમિર દરેક આંખના રોગ જાય છે. મારો પણ આ ખૂબ જ અનુભવેલ ગ છે.
Page #42
--------------------------------------------------------------------------
________________
ભાગ પહેલો
પુન: સર્વનેત્ર રોગ ૧૭. કરૂ, ખાપરિયું, મણસીલ, સમુદ્ર ફીણ, તુર્થી, કાળાં મરી, રાલ, ભાખંડ પક્ષીના ઈડાના છોતરાં
( અભાવે મોરના) સાકર, સેવે સમુમાત્રા મધ સાથે ગોળી 'મેરી બરાબર કરવી, મધુમાં જ
ઘસીને આંજવી. બાંભણી આદિ રોગ સારા થાય, ૧૮, સેંધવ, સાંભરું મીઠું ૧-૧ ટંક, અફીણ થા ટંક, સરસિયાના તેલ સાથે તાંબાના વાસણમાં છે
દિવસ સુધી મર્દ, પછી અંજન કરે તો બાંભણી સારી થાય. ૧૯, ટંકણખાર લીંબુના રસથી ખરડી પાંપણ પર લગાડે તો પરવાલ અને બાંભણીમાં સારે લાભ થાય, ૨૦. મોરથુથ લગભગ બે તોલા વાટી પાણીમાં ભેળવવું. પછી એમાં રૂ ભીંજવવું. વાટ સુકાયા પછી
એનું કાજળ તૈયાર કરી આંખમાં આંજવાથી રાત્યધાપણુ તિમિર, છોયા, ફૂલા વગેરેનો નાશ થાય છે.
આંખના ફૂલાના ઉપચાર ૨૧. બીજાલ, હીંગ, ફટકડી, પીપર, લા–૧ તોલો લઈ તાંબાના વાસણમાં લીંબડીના ઘેટાથી ભેંસનું
ના શેર દહીં નાખી ઘૂંટવું, વટાણા બરાબર ગોળીઓ કરવી. પછી છાશની આંછથી ઘસી આંખે
લગાડવું. ફૂલું જશે. ૨૨. તૂઅરનાં પાંદડાંના રસમાં કસ્તૂરી અને સાકરનો ઘસારે કરી આંખે જવું. બેચેલ પાંદડાનો
કૂચ થેપલી કરી આંખ પર બાંધવો. ૧૬ વર્ષનું ફૂલું પણ ચાલ્યું જાય છે. ૨૩. સેંધવ, પુત્રજીવામગી, ઘૂસે સમભાગે લેવો. શીતલ જલથી ગોલી બનાવવી. પાણીથી ઘસી આંજવી. થપ. ત્રિવેણી જીઆરને આકડાના દૂધની ભાવના આપવી, પછી શ્વેત વસ્ત્રમાં બાંધી ઘસવી. બાળી
રાખ કરવી, એ રાષ્ટ્ર ગૌનવનીતથી આંજવો, ફુલું જશે. ૨૫. ગળાને રસ મધ સાથે આંજવાથી પણ ફુલામાં સારો લાભ થાય છે. ૨૬. હિંગેટના પાંદડા ચાવી આંખે આંજવાથી પણ તથૈવ લાભ થાય છે. ૨૭. શુદ્ધતુત્ય, રાયણબીજ, અકલકરો, ખુરાસાણી વચ, મનુષ્યનાં હાડકાનું ચૂર્ણ, પીપલ ૨-૨ ટંક,
કાળાં મરી | ટંક, બધાંનું સૂમ ચૂર્ણ કરી ૬૫–૧ ટંક બકરી અને સ્ત્રીના દૂધમાં તામ્રભાજનમાં નાંખી તાંબાનો પૈસો લીમડાના ઘોટામાં લગાડી ૩ દિવસ ખૂબ ઘૂંટવું, પછી આંખે આંજે. ઉપર
દૂધનું પૂમડું બાંધવું. ફૂલું જાય છે, ૨૮. મૃત કાગ પ્રજ્વલિત કરી એની રાખનાં અંજથી ગાય, ભેંસ, ઘેડા અને મનુષ્યનું ફૂલું જાય છે. ૨૯. નરવાળ ભસ્માંજનથી પણ સારો લાભ દેખાય છે. ૩૦. હાથીને ખુર નખ પાણીથી ઘસીને આંજવો પણ શ્રેયસ્કર છે. ૩૧. તુર્થી, કાચ, મેણસીલ, સમુદ્ર ફીગ, સ્વમાક્ષિક, સુરમો (શુદ્ધ) કુકકુટાંડજત્વગૂ, નરકપાલ ચૂર્ણ,
કુતકફલ, બધાંનું ચૂર્ણ કરી બકરીના દૂધમાં અથવા તે રાયણના દૂધમાં ગોળી બનાવવી. ગધેડીનાં દૂધમાં ઘસી આંખે આંજવાથી ફૂલું મટે છે,
Page #43
--------------------------------------------------------------------------
________________
૧૦
આયુર્વેદના અનુભૂત પ્રયોગા
૩૨. ખાપરિચું, હળદર ૨-૨ ટક, ટકડી ૧ ટક, બીજાએાલ ના ટંક, ચૂર્ણ કરી ૭–૯ ભાવના લીંબૂના રસની દેવી, સુકું ચૂર્ણ કરી આંજવાથી ઉપર ઉપસેલી ફૂલાવાળી આંખમાં પણ સારા લાભ થાય છે, અને ફૂલું મટે છે, આ ા લગાડવા બાદ આંખ પર નાગરમેાથની થેલી આંધવામાં આવે તે સદ્ય લ આપે છે.
૩૩. સાંબરસીંગને રૂમાં લપેટી કાજલ પાડવું, પછી આંખે લગાડવુ, ફૂલા પર હિતકારી છે, શ્યામ ગર્દભ ફ્રાંત લે, રસબરસીંગ મિલાય, એ ઢાંકો સમ કરો, વનિતા દૂધ પિસાય, ઢાનૂ ઘસી સ્તન દુગ્ધસૂ, અજન કરો દ્દિન તીસ, ફૂલ સીતલા ના રહે, દૃષ્ટિ હુએ મુજગીસ,
અર્થ :—કાળા ગધેડાનાં દાંત અને સાંબરના શીંગડાં સમભાગે લઈ ચૂર્ણ કરવું, પછી સ્ત્રીનાં દૂધ સાથે મર્દન કરી આંખે લગાડવું, ફૂલાં પર આ ઔષધ વિશેષ પ્રભાવદારી પ્રમાણિત થયું છે. મિલાય, ચાખી ચીણી ખાંડ, લીંબૂ રસ દિન ચૌદહ લગ અ`જન કરે, તે ફૂલસીતલા જાય.
૩૫.
૩૬. હીરાકણી ટોક ૧, લવિંગ, ફાકીડો, કુરદ પત્થર ૧-૧ ટોંક બધાંને લેઢાંની ખરલમાં ઘૂંટે. પછી ચપટી ભરી દવા ફૂલાં પર નાંખે. આંખ પર ગાડરનાં દૂધનાં પૂમડાં આંધે, એક પ્રહરે એક પટ્ટી, એટલે આખી રાતની ચાર પટ્ટી સમજવી. આ પ્રયાગ સાત અથવા ૧૪ દિવસ જ કરવો. અવશ્યમેવ ફૂલું સારૂં થઈ જશે. મારા પોતાના આ પ્રયોગ સેંકડો વાર અજમાવેલ છે.
વિશેષ :———દવા આંજનારે ખાટુ, ખારૂં અને તીખું ન ખાવુ. કેસર અને સાકર મિશ્રિત દૂધ ત્રણ વખત પીવું. અને ત્યાં સુધી આંખાને દિવસે પણ શ્રમ ન આપવો. આંખમાં ચળ આવે તે પણ મશળવી નહી.
૩૭. રાહિતાશ્વ પુષ્પ, સેવંતરી પુષ્પ, રાયપુષ્પ, કમલકેસર, વંશલોચન, ધતૂરાનું ફૂલ, હીરાકણી, ભદ્ર ખડગી સં વાટી, ઘી અને લીંબડાના રસમાં ગાળી કરી આંખે આંજવી. શીતળાનુ ફૂલું જાય છે.
૩૮. નવાં મુતરને ભાંગરા, ધતૂરા અને કેળના રસની છ-છ વાર ભાવના આપવી, પછી સાત આઠ ફૂટ જેટલા ભાગ લઈ વાટ બનાવી ગાયના ઘીથી કાજલ બનાવી આંજવું, શીતલાના ફૂલા માટે આ હૌષધ છે.
નોંધ—ચક્ષુમાં આંજવાના સૂરમાએ સાથે અને ત્યાં સુધી સાંગરસીંગની સળીને જ ઉપયોગ અધિક
હિતાવહ છે.
(૧) આંખાનાં ફૂલાનાં ઘણાં પ્રયોગામાં ગધેડાં અને ગોડીના વિશિષ્ટ ઉપાંગ તથા દૂધના સમાવેશ કરવામાં આવ્યા છે. એનું કારણ એ છે કે શીતલાનુ વાહન રાસભ—ગધેડો છે. અનુભવ તો એવો પણ છે કે માત્ર ગધેડાનાં દાંત ઘસીને અંજન કરવામાં આવે તે પણ શીતળાનુ ફૂલું. મટી જાય છે, પછી ભલેને ગમે તેટલું જૂનું હાય.
(૨) સાંબરનું શીંગડું—આંખો માટે વિશિષ્ટ પ્રભાવશાળી સિદ્ધ થયું છે. સળી પણ આનીજ અનાવવામાં આવે તે સારૂં. (૩) નારી.
Page #44
--------------------------------------------------------------------------
________________
ભાગ પહેલે ૩૯. સેંધવ, બિજેરાની જડ, એલચી, આંબળા સમભાગે લઈને વાસી પાણીથી ગોળી કરી આંજવી. 1 મહિનામાં કૂલામાં આરામ પડવો જોઈએ.
પવાલ પર ૪૦. કેરું કપડું લઈ આક, નેગડ, ભૃગરાજ, અરણી, એરંડ, લીંબડા અને કાળા ધતૂરાના રસની
૧-૧ ભાવના આપવી. પછી વાટ બનાવી ગૌધૃત સાથે કાજળ પાડવું. અનન્તર ચાકસના બીજની મીગી, ફટકડી, ખાપરિયું, તુO, સુરમ, સમુદ્ર ફીણ, મુકતા, પ્રવાડા ૧-૧ માસા લઈ વાટવાં. પછી કાજળ ભેળવી ૩ દિવસ ખરલ કરવું. આ અંજનથી પરવાળાં મટે છે. અનેકવારને અનુભૂત પ્રયોગ છે.
રાયંધ પર ૪૧. તુર્થ ટંક ૧, સમુદ્ર ફીણ, ટંક | હળદર બે ટંક, દાર હળદર ૧ ટંક, પીપર અને મરી ૧-૧ ટંક, કાનનો મેલ ૧ ટંક, સૂક્ષ્મ અંજન કરી આજે તો રાત્રિનું અંધત્વ દૂર થાય છે.
કાનના રોગો (બગાદિ) સંબંધી ઉપચાર ૧. ગઈભલીડા અને ગૌમૂત્ર એક નાના હાંડલામાં ભરવાં. ઉપર છિદ્રવાળી ઢાંકણી ઢાંકવી. શેષભાગે
કપડપટ્ટી કરી પાઈપ ફિટ કરવો. અને કાનમાં ઘૂંવાડે લેવો. જેથી કાનમાંથી બગ અથવા તો
કાનખજૂરો નીકળી જશે. ' ૨. મીઠું તેલ રોનકળી, વગર બુઝાવેલ ચૂનો. મેટી દૂધેલીનો રસ, બધાંયે તેલમાં પકવી, તેલ
કાનમાં નાંખવાથી પણ બંગ, કાનખજૂરો બહાર આવે છે. અને ચસકા વગેરે મટે છે. . વાસણને રસ અને અફીણ સ્વલ્પ કાને નાંખવાથી બગ અને બીજી પ્રવિષ્ટ છવાત બહાર આવે છે. ૪. બાવળના ફૂલનો રસ અને સ્વમૂત્ર કાનમાં નાંખવાથી પણ બગ અને કાનખજૂરો તત્કાલ બહાર
આવે છે. ૫. સૈધવ બકરાના મૂત્રમાં ભેળવી નાંખવાથી પણ સૂચિત જીવ બહાર આવી જાય છે. ૬. કૂકડલાના બીજ ૨૧, તેલમાં તળી તેલ કાને નાંખે અને બચેલા બીને ધુંવાડે કાનમાં .
અન્ય કર્ણ—વ્યથા પર છે ૭. પટબિંદુ તેલ-૩ શેર તલનું તેલ લેવું. ૫ શેર બકરીનું દૂધ, બન્ને એકઠાં કરી ઉકાળે, એક
શેર તેલ રહે ત્યારે પુષ્કરમૂલ, અરસે, વાડવિડંગ, ગળા, સુંઠ, વચ, ફૂડ, જેઠીમધ, ઈન્દ્રવાણી મૂલ ૭-૭ ટુંક ઊંટ કરી તેલમાં નાંખે. ઉકાળે, ગાળીને પછી એમાં ભાંગરાનો રસ ૧૦ શેર નાંખી પુનઃ ઉકાળે. પછી ગાળીને માંહે ૭ ટંક કેશરનો ભૂકે મેળવે. કાનમાં કોઈ પણ જાતનું
દર્દ થાય ત્યારે બે-ત્રણ ટપકાં નાખે. અને કપાળ પર ચડે, બન્ને રંગોમાં સારો લાભ થશે. ૮. જાઈને રસ, વચ, હીંગ, સુંઠ, ઉપલેટ, સર્વ વાટી, ઉકાળી કાનમાં ટીપાં નાંખે તો કર્ણપ્રવાહ મટે. ૧૦. મૂલાના બીજની રાખ, ટંક ૧, આછણુ શેર ૦૧, કેલિકંદ રસ ૦૧, બધાંયે ભેગાં કરી મથીને
કાનમાં નાંખે તે, કર્ણફૂલ, કર્ણવાય, પ્રવાહ, ગૂજન આદિ રોગ મટે.
Page #45
--------------------------------------------------------------------------
________________
આયુર્વેદના અનુભૂત પ્રયોગો ૧૧. તૂઅર, હીંગ, સુંઠ, ગૌમૂત્ર, લીંબૂનો રસ અને સરસિયું તેલ પચાવી કાનમાં ટીપાં નાખે. કર્ણ
પીડા મટે. ૧૨. વગર ઠારેલ ચૂનાની બાફ કાનમાં લેવાય તે કણ ગુંજન મટે. ૧૩. કપાસિયા બાફીને કાને બાંધવાથી પણ કણ પીડા મટે છે. ૧૪. વણાના પાન દૂધમાં ઉકાળી બાંધવાથી પણ કણ ભૂલે જાય છે. ૧૫. ઈન્દ્રવા@ીની જડનો રસ તેલમાં પચાવી કાને નાંખે તો બધિરત્વમાં લાભ થાય છે. ૧૬. કાનની ફેર અસાલિ વાટી લેપ કરે તો ચસકા મટે. ૧૭. સુંઠ, દેવદાસ, સિંધવ ૫-૫ અંક, સુરિ જણાની જડ નો રસ ૬ શેર, તલના ૧ શેર તેલમાં નાખી
ઉકાળી એના ટપકાં કાનમાં નાખવાથી તમામ કણ રોગે ઉપશમે છે. ૧૮. આંબા અને જાંબૂના પાંદડાનો રસ કાનમાં નાંખવાથી રોગપશાન્તિ થાય છે. ૧૯. ફુલહુલનો રસ કાનમાં નાંખવાથી પ્રવાહ રોકાય છે. ૨૦. આકડાનાં પાકા પાન ૧૨ લેવાં. નાના કટકા કરી પા શેર ગાયના ઘીમાં તળવાં. પછી કાઢીને
ઘીમાં કેશર, ઇન્દ્રવારુણીનું મૂળ. લવિંગ પી-ટંક નાંખવાં, ગરમ કરી ઘી કાનમાં નાંખવાથી
બધિરત્વ અને પ્રવાહમાં સારો લાભ થાય છે. ૨૧. લીબડાનાં પાન વાટી વડો કરવો, તેલમાં તળવો. એ તેલના ટીપાં કાનમાં નાંખવાથી પ્રવાહ
બંધ થશે. ૨૨. સપની કાંચલી ઘીમાં ઉકાળી ઘીનાં ટીપાં કાનમાં નાખવાથી બહેરાપણું મટે છે. ૨૨. વત્સનામાં અને અફીણ ઘસી કાન બહાર લેપ કરવાથી ચસકા મટે છે, અને તે ઉપર શેક કરવો. ૨૪. કુઠ, વચ, બ્રહ્માંડીને રસ, લીંબડાના પાન, સુંઠ, હળદર, પુષ્કરમૂલે સર્વ સમભાગે લઈ કવાથ
કરે. પછી વીથ સમ ગૌધૃત લેવું. ક્વાથ એમાં નાંખી ફરી ઉકાળવું. ધૃતાવશેષ રહે ત્યારે
ઉતારવું. કાને નાંખવાથી ચળ, નનામી દુ:ખતો વગેરે મટે છે. ૨૫. કારેલીનો રસ, કાળાં મરી સમભાગે લઈ કડવા તેલમાં ઉકાળવાં, પછી કાનમાંઝીપાં નાખવાથી
કાન સડો અટકે છે.
નાસૂર-ઉપચાર
૧. ટંકણખાર, કપાસિયાની માંગી ૧૦-૧૦ ટંક, કાળાં મરી ૨ ટંક, ગાયના ઘીમાં મલમ કરી
અદશ્ય ચાંદી પર લગાડવાથી અદીઠ, પાઠો, નાસૂર, બિમચી, આદિ રોગ જાય છે. ૨. કાંગસી નરમૂત્રમાં ઘસી નાસર પર લગાડે. અને બચેલે ઝૂચ નાસુર પર બાંધી દેવો. ૨૧ દિવસ
આ પ્રયોગ કરવાથી આશાતીત લાભાનુભૂતિ થાય છે. ૩. કાળાં મરી, કેરની કૃપલ સમભાગ લઈ પાણીથી વાટી વત્તિકા દ્વારા નાસુરમાં પહોંચાડવા પ્રયત્ન
કરવો. સવારની વાટ સાંજે બદલી નાંખવી. ૨૧ દિવસ આ પ્રયોગ કરવો, સારું લાગે તો લંબાવ. ૪. સપની કાંચલીની રાખ ગાયના ઘીમાં મેળવી નાસુરમાં ભરવી. લાભ થશે.
Page #46
--------------------------------------------------------------------------
________________
ભાગ પહેલે
૫. હરણનાં શીંગણા તથા ચામડાની રાખ, ઘીમાં લગાડવાથી પણ નાસૂર મટે છે. નાસૂરને લીબડાનાં
ગરમ પાણીથી ધોઈ ને આ પ્રયોગ કરવો. ૬. ભીલામો ૧, ઘોડાના નખ, ભેંસનું શીંગણું, સપની કાંચલી, બધાની રાખ કરી ઘીમાં મેળવી
નાસૂર પર ચેપડો. ૭. ઉંધાયેલી ૧ દિવસ સુધી ખૂબ બારીક વાટવી, જેટલી વટાશે તેટલો જ ગુણુ વધશે. પછી ૩
કાળાં મરી નાંખી વાટી નાસર પર આંધવી, ૧૫ દિવસમાં જ પરિણામ સારું આવે છે. ૮. કેરની સુકાયેલ દૂપલે અને હળદર ૧-૧ ટંક. પાણીથી વાટી નાસૂર પર લગાડવી. ૯. ફેફીડે ઘીમાં તળી એ ઘી નાસૂર પર ચોપડવું. ૧૦. અકે કુપલ બાળી પાણી સાથે નાસૂર પર લગાડવી. ૧૧. એરંડ બીજ બાળી નાસુર પર લગાડવા. ૧૨. ભેંસનું શીંગડું બાળીને માખણ સાથે નાસૂર પર લગાડવું. ૧૩. બકરી અને માણસનું હાડકું બાળીને મધ સાથે નાસરે લગાડવું. ૧૪. કારેલીના રસમાં વાટ ભીંજવી ના ભરવી. ૧૫. ગધેડાના લીડાની રાખ, કૅરની કૃપલાનો રસ, બકરીનું મૂત્ર, ત્રણે મદન કરી અવલેહવત બનાવવું.
નાસૂરે લગાડવાથી સારો લાભ થાય છે. ૧૬. અપાભાગની રાખ, બેરની છાલ, બાવળની છાલ અને ચૂનો ૫–૫ ક. પા શેર મીઠા તેલમાં
પકાવી નાસૂર પર લગાડવું. ચાંદી વગેરેમાં પણ લાભ થશે. ૧૭. ભાજૂફળ, ફટકડી, અસાલિયો ૧-૧ ક. ધેડીનાં પેશાબમાં લસોટી. વત્તિકા બનાવી નાસુરમાં ભરે. ૧૮. સરસિંયા તેલ ૧૦ તોલામાં ૧-૧ ટંક કાથે અને ચૂને મર્દન કરી નાસૂરે લગાડે અથવા ભરે. ૧૯. બેરજે પૈસા 1, મધ પૈસા વા, ચાર કે પાંચ અરીઠાની છાલ એકત્ર કરી સૂમ વાટી ત્રણ દિવસ
સુધી નાસૂરના મેઢા પર લગાડે. ઉપર આસમાની કપડું બાંધે, નાસૂર મટશે. ૨૦. હરડે, કપૂર, આંબાની ગેહલી ઘસીને લગાડે..
પીનસના ઉપચાર ૧. ત્રિફલા, પીપલ ૧-૧ ટંક મધમાં ભેજન સમયે આપે તો શ્વાસ, પીનસમાં આરામ મળશે. ૨. આકડાના પીળાં પાકા પાનનો રસ નાકે નાંખે. ૭, બરોસ કપૂર, કેશર, એલચી, સોકર, તપખીર ટંક ૧-૧ ગાયનાં ઘીની પંદર ભાવના આપવી
પછી છીંકણીની માફક સુંઘવાથી પીનસ મટે છે. ૪. અડાયા છાણાંને આકડાના દૂધના ત્રણ પુટ આપવો. બાળી રાખ કરવી. પછી ત્રિફલાં નાંખી
ભુગળીથી નાસ દેવી, અપસ્માર, કપોલ રોગ અને પીનસ મટી જશે. ૫. જટા, હળદર, સમભાગે સ્વમૂત્રથી પીસી નાસ દેવી. ૬. ગાડરને મૂત્રનાં ટીપાં નાકમાં નાંખવાથી પીનસ જશે.
'
'
,
Page #47
--------------------------------------------------------------------------
________________
આયુર્વેદના અનુભત પ્રગ
૭. અરીઠાની છાલ પાણીથી ઘસી નાસ આપવી. ૮. કેશર, પારસ પીપલ બીજ, બદામ સ્વલ્પ ધૃત સાથે ત્રણ દિવસ નાસ દેવી. પીસ મટશે. ૯. આંબા, જાંબૂ અને કુઠ ગેટલી ત્રણે ઘસી નાસ દેવી. ૧૦. પાઢ, બન્ને હળદર, મોરનાં હાડકાં, પીપલ, દાંતણી, જયપત્રી ધતૂરાનો રસ, બધાંયે ઔષધ સમ
ભાગે લેવાં. તેલમાં ઉકાળી, તેલની નાસ લેવી, ગંભીર પીનસ પણ આ ઔષધિથી નષ્ટ થશે. ૧૧. કાળા મરી, વિસખપરું, કેશર, નાગકેશર ૨-૨ ટંક, સરસિયાનાં બીજ ૪ ક. વાટી પાણીથી
નાસ લેવી. પીનસ મટશે.
અપરમાર મૃગી
૧. મૌલશ્રીના બીજ, અરીઠાની છાલ, હીંગટ–મીંગી ચણોઠીની દાળ [ શુદ્ધ ] વચ, રામભાગ પીસી
પાણીથી નાસ લેવી. અપસ્માર જાય. ૨. હીગેટની મીગી, પીપલ, કિરાયતો, નેપાલા, ટેક. ૨-૨, વાટીને તૈયાર રાખે. પછી કાગળની
ભંગડી બનાવી. નાસ દિયે, ૨-૩ દિવસ, અથવા તો જ્યારે અપસ્મારનું આક્રમણ થાય ત્યારે નાસ દેવી, આ વખતે શુદ્ધ આમલસારાં ગંધકની બે–ચાર વાર નાસ દેવાથી પણ અપસ્મારને
બિહાર આવી જાય છે. મૃગી મટે છે. ૭. કૂતરાંની વિષ્ટ ગાના' મૂત્રમાં નાસ આપવાથી પણ મૃગીમાં લાભ થાય છે. ૪. નિંદાલની નાસ પણ હિતાવહ છે. ૫. બાવળની છાલને રસ ચર આવ્યા બાદ નાકમાં નાંખવામાં આવવાથી લાભ થાય છે. ૬કાળા સંપની કંચુકી, હાથી દાંતને મૂકે અને ગભવિષ્ટા પીનસ અને મૃગી પર સારું કામ કરે છે. ૭. રવિવારે રાસભમૂત્રમાં ૭ સમુદ્રફળ નાંખી ગાય રૂ બકરી જ્યાં વિશેષ બેસતાં હોય ત્યાં ગાડી - દિયે. આવતા રવિવારે કાઢી મુકાવી. ચૂર્ણ કરી નાસ વાચ્છી પણ અપસ્માર મટે છે. ૮. રવિવારે મૂળ નક્ષત્રમાં મળેલ સિંહના લીંડામાંથી હાડકાં લઈ દેશમાં નાંખી વગાડે અથવા તો
ગળામાં હાડકું બાંધવાથી પણ અપસ્મારમાં ક્ષય થાય છે, ૯. કારેલી મૂળના રસમાં વચનું ચૂર્ણ આપવું પણ સરું છે. ૧૦. ધતૂરામાં પીપલ, પહેલાંમાં કાળાં મરી, લૂંબડાંમાં સુંઠ અને કડવાં લૂંબડામાં ઘેડાવચ ભરી બંધ
કરી ૬ મહિના સુધી ચૂલાના ઉપરના ભાગમાં રાખે, પછી ચૂર્ણ કરી શીશીમાં ભરી રાખે. અપસ્મારનાં આક્રમણ સમયે નાસ આપવાથી અપસ્મારનો કીડો તત્કાળ બહાર આવી જાય છે.
અનુભૂત છે. ૧૧. શનિવારે નિમંત્રી રવિવારે સવારે અપામાર્ગ પંચાંગ લાવી સૂકવી રાખ કરવી. પછી એમાં કાળાં
મરી મેળવી નાસ આપવાથી અપરમારમાં લાભ થાય છે. ૧૨. ગજમદમાં મરી ઘસી નાસ આપવાથી પણ લાભ થાય છે. ૧૩. કાળાં મરી અને ગજમદમાં એક કપડું સારી રીતે ભીંજવી. સુકાવી એને ઘુમાડે આપવાથી
પણ મૃગીવાળાને સારે લાભ થાય છે.
Page #48
--------------------------------------------------------------------------
________________
ભાગ પહેલે
૧૪. વિસખપરાનાં મૂળનો રસ લઈ નાસ દેવી. મૃગીમાં લાભ થશે. ૧૫. કાળાં મરી ૨૧ લઈ ડાંડા ઘૂહરની ભૂગડીમાં ૨૧ દિવસ ભરી રાખવાં, પછી સુકાય ત્યારે ચૂર્ણ
કરી નાસ દેવી. ૧૬. ઉટના જ નાકનો કીડો તથા શંખનો કીડે સુંઘવાથી પણ લાભ થાય છે.
હેડકી-ઉપચાર
૧. જૂનું નારીયેળનું રાંઢવું, હળદર અને મયૂરપિચ્છની ધૂણી આપવાથી હેડકી થંભે છે. ૨. મૂળાના બીજ બાળીને આપવાથી પણ હેડકી રોકાય. ૩. કોડી બાળી ગોળ સાથે આપવાથી મરણાંત હેડકી પણ રોકાઈ જાય છે, ૪. ભમરાના ઘરની માટી, એલચી, શ્રીફળ જટા, કાથો, કમલ કાકડી–પબડી. સર્વ ચૂર્ણ કરી મેઢાંમાં
રાખવાથી હેડકી, થૂ કણી, વમન, ઉબકા વગેરે રોકાય છે. ૫. વાંસડાની ગાંઠ અને ગેરકેચલું પાણીથી ઘસી પાવાથી પણ હેડકી રોકાય છે. ૬. જેઠીમધ, પીપલ, સાકર, સુંઠ અને ગોળ, મધ સાથે સમભાગે આપવાથી હેડકી મટે છે. ૭. તુલસીની જડ ચેખાના ધોવણમાં પાવી. ૮. કુમારિકા ગિર–ગર્ભ સુંઠ સાથે આપવાથી પ્રાણાન્ત હેડકી મટે છે. ૯. દાડમની કળી, પીપલ, સાકર, દ્રાક્ષ, જીરું સમભાગે લઈ બેર પ્રમાણે ગોળી કરી મુખમાં રાખ
વાથી ઉકારી, વમન અને હેડકી મટે છે. ૧૦. ગેસ (શુદ્ધ) હરડે અને આંબળા સમભાગે વાસી પાણીથી આપવાથી પણ હેડકી મટે છે. ૧૧. બકરીનું દૂધ અને પાણી એક–એક શેર, સારી પેઠે ઉકાળી રાખવું. સ્વલ્પ–સ્વલ્પ પાતા રહેવાથી
પણ હેડકી મટે છે. ૧૨. લીંબડો, સેંધવ, હીંગ, રાલ, બધાંયની ધૂણી લેવી. ૧૩. સંધવ અને આંબલીની ગોળી મોઢામાં રાખવાથી પણ હેડકી રોકાઈ જાય છે. ૧૪. લવિંગ, સૂંઠ ૧-૧ ટંક, ૩ શેર પાણીમાં નાખી ઉકાળે; ૧ શેર જલ શેષ ત્યારે ઉતાર્યા પછી
આખો દિવસ આજ પાણી પાવું. પશ્ચ મગનું રાખવું, આનાથી ઉબકા, કમળનું ઉછળવું મટે છે. ૧૫. સમુદ્રફળના બીજ ગોળ સાથે ગોળી કરી લેવા, હેડકી જશે. ૧૬. તાપવું ૬ આંગળ લઈ, એના પર ચણા સમાન ગંધક પાથરી એવા લેટામાં બાળી નાંખવું જેની
નળીથી ધૂમાડો તમાકુની માફક પી શકાય. પછી હાકા જેમ ધૂમાડે પીવો, હેડકી તરત જ
બંધ થશે. ૧૭. સોનું ૫૦ વાર ગરમ કરી પાણીમાં ઠારવું અને એ પાણી પાઈ દેવું. વમન અને હેડકી તરત જ
બંધ થઈ જશે.
અપસ્મારમાં પ્રાણીજ ઔષધિઓ પુષ્કળ કામ આપે છે. અને એના અનુભૂત પ્રયોગ પણ સારી એવી સંખ્યામાં મળે છે, અમે જાણી જોઈને એના પ્રાગે આપ્યા નથી,
Page #49
--------------------------------------------------------------------------
________________
આયુર્વેદના અનુભૂત પ્રયોગ
પડછબી અધિકાર ૧. દાખ વાટીને ઘી મેળવી જીભ પર ઘસવાથી ત્યાંના કાંટા મટે છે. ૨, દારુ-હળદર, જવાસે, જાઈના ફૂલની કળી, ગળા, દ્રાખ, ત્રિફળા, બધાંયે સમભાગે લઈ કાઢો કરવો,
નવસેકા કાઢાનાં કેગળા કરવા, મુખપાક કશોષ, જિવાશેષ મટશે. ૩. ઇન્દ્રજવ, અકરકરો, બદામ, આદુના રસ સાથે અમે મસળવું. જિહવાશુષ્કતા મટશે. ૪ માતુલિંગ, કેશર અને સિંધવ સમભાગે લઈ જીભ પર ઘસવાથી કાંટા એને જીભની શુષ્કતા મટે છે. ૫, લવિંગ, અકરકરો અને તુલસીનાં પાંદડાં જીભે ઘસે તો પણ અકડતા વગેરે મટે છે. ક, ફટકડી માસો ૧, નાની એલચી માસો ૧, સફેદ કાથો માસ ૧, તુર્થ શુદ્ધ રતિ ૧, એકત્ર કરી
અમે ચડવું. પડજીભી મટશે, ૭, કળીચૂનો, નૌસાદર, ફટકડી, સાજીખાર, સમભાગે લઈ વાંસની કાંબી સાથે જીભમાં દાબી રાખે તે પણ જીભના દરેક રોગો નિઃસંદેહ મટી જશે.
સ્વરશુદ્ધિ ૧. પીપલ, સંધવ ૧-૧ માસા મધમાં લેવાથી રવરભંગ અને ગળું સારું થાય છે. ૨. જાવંત્રી, તમાલપત્ર, એલચી, લવિંગ, પીપલ, અકલકર, નાગરવેલના પાનની જડ–કુલિંજન,
કેશર, કસ્તૂરી બધી વસ્તુઓ ૧-૧ માસા લેવી. બીજેરાના રસમાં ઘૂંટી અથવા તે મધમાં
અવલેહી લેવાથી કિનર સ્વર થાય છે. ૩. શંખાવલી, સેહગી, કાળાં મરી, નાગરવેલનાં પાનના રસમાં ગોલી કરી લેવી, રવર શુદ્ધ થશે. ૪. બહેડાની છાલ, પીપલ, સિંધવનું ચૂર્ણ સમભાગે કરી લગભગ ૧ માસા ગાયની છાશ સાથે લેવાથી પણ રવર સુધરે છે,
ગંડમાલા-ગળાની ગાંઠ ૧. સાજીખાર, ઈન્દ્રજવ, એરંડિયાની જડ, સેંધવ, હીંગ, હળદર, સમભાગે લઈ આકડાના દૂધમાં
વાટી ગળાની ગો પર લેપ કરવાથી ગાંઠે વિખેરાઈ જાય છે. ૨. કટકનું મૂળ નરમૂત્રથી ઘસી લેપ કરવો. ગંડમાલ મટે છે. ૩. શંખાવલી અથવા તો સહદેવીનું મૂળ શનિ-નિમંત્રી રવિવારે લાવી. ગળે બાંધવાથી ગાંઠ મટે છે. ૪. સાજીખાર, ચોખા, સિંદૂર, હરતાલ, તુર્થી ૨-૨ ટંક મીઠા તેલમાં મર્દન કરી. રુના પંભડાથી
ગાંઠે પર લેપ કરવાથી ગળાની ગાંઠ મટે છે. ૫. દેવદારુ, ઈન્દ્રવાસણી મૂલ, ઈન્દ્રજવ, સરસિયાંનાં બીજ, અસાળિયે, મૂળાનાં બીજ, સિરધૂ બીજ,
પાણી સાથે વાટીને લેપ કરવો, ગાંઠે મટે છે. ૬. કાળાં ગધેડાના પગની રાખ ભભરાવવી, ગંડમાલાની ગાંઠે મટશે. ૭. કડવી ઝૂંબડીના ગર્ભનો લેપ પાણી સાથે લગાવવો. ૮. ઢઢણીનાં બીજ, હળદર, સેંધવ બારીક વાટી પાણી સાથે લેપ કરવો. ગળા તથા કાનની ગાંડ
બેસી જશે,
Page #50
--------------------------------------------------------------------------
________________
ભાગ પહેલે
૯, સુરિજણના બીજ અને ચણ, કાંજી સાથે વાટી લેપ કરવાથી પણ ગાંઠે બેસી જાય છે. ૧૦. યૂઅરના દૂધમાં ના તોલો ઘઉંનો લોટ ગૂંદી રોટલી બનાવવી, કડવા તેલમાં તળી વાટીને ગાંઠે
પર લેપ કરવાથી કંઠેમાલામાં ફાયદો થાય છે. ૧૧. ધતૂરાના પાન, ગોળ અને ચૂનાનો પિંડ બનાવી ગાંઠ પર ૨૧ દિવસ બાંધવાથી કંઠમાલા મટે છે. ૧૨. કાઠા ઘઉંના લોટને આકડાના દૂધની ૭ ભાવના દેવી, પછી તાવડી ઉપર જ તૈલથી બાળી મલમ
બનાવી ૧૪ દિવસ ગંડમાલા પર લેપ કરવો. ૧૩, સમુદફળ, કાથે, કૃની ઈટ ૧-૧ ટંક, કપડછાણ કરી માખણમાં મર્દન કરી મલમ તૈયાર કરો.
પછે થી ગાંઠ પર લગાડવો, આરામ થશે. ૧૪. બેલ. કંકેલ, સિંદૂર, ફટકડી, સ૫ની કાંચલીની રાખ, ઘી, ટંક ૫-૫ અને તૈલ તલા ૧૫ માં આ ઉકાળી સાત દિવસ કંઠમાલા પર લેપ કરવો. ૧૫. ગિરિકર્ણિકા અને ઇન્દ્રિવાસણી મૂળ ગૌમૂત્રથી ઘસી ગાંઠ પર લગાડવું. ૧૬. ગૌભી મૂળ નરમૂત્રથી ગાંઠ પર ચોપડવું. ૧૭. સાજી, ઈન્દ્ર, હીંગ, હળદર, સેંધવ અને વછનાગ વાછડીના મૂત્રમાં ગરમ કરી ગાંઠે લેપ કરવો. ૧૮. ગાંઠ જે પાકી હોય તે ચેપ ટંક ૪ ચિત્રા છાલ ટં. ૪, બેની ગોળી કરી ચોખાના વણથી
ઘસે. જલદી રૂઝ આવી જશે. ૧૯. કાલી સોપારી, આંબલીના ફૂકથા, પિસ્ત ૧–૧ ટંક, તુલ્ય છે રંક, કૂકયા અને પિસાના ડોડાની
રાખ કરવી. પછી સમસ્ત દ્રવ્ય ભેગાં કરી ધી નાંખી તાંબાના વાસણમાં તાંબાના લેટાથી ૨૪
પ્રહર ઘૂંટી મલમ બનાવવો. પછી ગાંઠ અથવા તો અરૂઝ ચાંદીપર લગાવો. ૨૦. હીંગ, દેવદારુ સેંધવ, મરી અને સુંઠ પાણીથી વાટી લેપ કરવો. ૨૧. સર્પ કંચુકી ટંક ૧૦, મીણ ટંક ૧૦, હિંગલૂ . ૩, સિંદૂર અંક ૩, ચણોઠી તલા ૧૨ા, કાંસામાં
ઘસી મીણ તોલા ૧૨ા, તૈલ સેર રા, થાળીમાં ખૂબ મર્દન કરી બિમચી, કંઠમાલા અને
ચાંદી પર લગાડવાથી આરામ થાય છે. ૨૨. રાલ, ભૈસાગૂગલ ટંક ૧–૧, બકરીનું હાડકુ ટૂંક ૪, થાળીમાં વાટકીથી પાણી સાથે ૩ પ્રહર સુધી મર્દન કરી લગાડવાથી ચાંદી, નનામી કંઠેમાલી જાય છે.
દંતેરુ, નનામી, ઊંડા, કાલાઈના ઉપચાર ૧. ધી ગાયનું ૨૪ ટંક, મીણ ૧૨ ટંક, મુરદાસીંગ, સિંદૂર, રાલ ૬-૬ ટેક, મોરથુથુ ૩ ટંક, પ્રથમ
ધી ગરમ કરી મીણ નાંખવું. અને એગળી ગયા પછી રાલ નાંખી હલાવવું. ત્યારે બિર મળી જાય ત્યારે શીતલ પાણીમાં ઠારવું. એવી રીત પાંચ વાર પાણી બદલવું. અનન્તર સારી રીતે મંથન કરી પછી અવશિષ્ટ દ્રવ્ય મેળવી મલમ તૈયાર કરવો. અઢાર જાતની ચાંદી, દુષ્ટત્રણ, મેદપાટ, કંઠમાલા, નાસૂર, બિમચી, હાથપગનું ફાટવું આદિ તમામ રોગો પર આ અત્યન્ત
ઉપકારી મલભ છે. ૨. હળદર અને ગૂગલ સમ લાઈ ઘસી ગાંઠ પર લગાડે તો ન ફૂટનાર ગાંઠ પણ થોડીવારમાં ફૂટી જાય છે, ૩. સાંડાની વિષ્ટા લગાડવાથી પણ ગાંઠ ફૂટે છે,
Page #51
--------------------------------------------------------------------------
________________
૧૮
આયુર્વેદના અનુભૂત પ્રગે ૪. ઝેરઠેચલું ઘસી ચોપડવાથી પણ તથાવત લાભ થાય છે. ૫. કપીલો, સાજી, કળી ચૂનો, સેંધવ, ટંકણખાર, ખુરાસાણી મેંદી. સમભાગે એકત્ર કરી ધી સાથે
મદે, મલમ ફેડા, અરુઝ, ચાંદી, વિચચી, તેરુ, આદિ પર લગાડે, આરામ થાય છે, ૬. તૃસડીની જડ વાટી લીલી ગાંઠ પર બાંધે તે ખીલ નિકળે, ૭, લીલાં કને રસ ૫ તોલા રોજ પીએ તો નનામી મટે, ૮. તિલક ટો અને મરી વાટી પાસે તો નનામી કંઠમાલા મટે. હ, મૂલાના બીજ, હળદર, દેવદારુ, દુધેલીને કાંજીથી નનામી પર લેપ કરવો, ૧૦. હરડે અને કંકલ છોશથી ઘસી લેપ કરે તો ફોડા મટે. ૧૧. કાંકસીપત્ર, કુકડાની વિષ્ટા, ભેંસના માખણથી ઘસી લેપ કરે તો નનામી જાય. ૧૨. અરીઠાની છાલ, ટુંક ૧૨, મેણસીલ ટંક ૧, હિંગ, ફટકડી, હરતાલ, ધૂસે, રાઈ, કપીલે.
સરસિયાંનાં બીજ, કાળામરી, કસીસ, ૨-૨ ટંક, ગૂગલ, કુદરુ, રાલ સર્વે :૧–૧ અંક, ગાયના ધીમાં ભાલામા બાળી થી નીચે ઉતારવું. પછી ટૂંક બળેલ ભીલામાં, સરસિયાનું તેલ ૧૨ ટંક
અને ગોમૂત્ર ૪૮ ટંક, એરડ્યિાં ૧૨ ટંક, હળદર–ગૂગલ–સિંધવ ૮-૮ ટંક અને ના તાલે * મીણું બધું એ સાથે અગ્નિપર પકાવવું. પછી લેહ પાત્રમાં લેહના ઘેટાથી ૩ દિવસ ઘુંટવું. આ
ભલભ દાદ, બિમચી, બભૂતી, ગડગૂંબડ, અરુઝ, ચાંદી પર લગાડવાથી આશ્ચર્યજનક લાભ થાય
છે. શતશાનુભૂત. ૧૩. હળદર, સંધવ, ટંકણુ રા–રા તેલા, તુર્થી માસા ૩, વાદ્યમૂત્રથી ગરમ કરી કાનમાં નાખે તો
દરેક કણ રોગમાં લાભ થાય છે. કાન સલેસમાં વિશેષ લાભ થાય છે. ૧૪. લીંબડો રસ તોલા, બકાયણની મીગી, ભાંગરો, જીરું, કાળાં મરી, તુસડીની જડ સમભાગે ૨
માસાની ફાકી લેવી. નનામી, સલેસ વગેરેમાં આરામ થશે. ૧૫. બાવળની છાલ, જીરું, ૪-૪ ટંક, રાત્રે પાણીમાં ભીંજવી સવારે નયણે પીવું. નનામી વગેરે
રેગ શમે. ૧૬. ગંધક, સમલ, (શુદ્ધ) કૂડાછાલ, હિંગેટ માંગી ૩-૩ સંક, લીંબૂનો રસ પાવ, મીઠું તેલ ળી શેર.
ઔષધે ઉકાળવાં. તેલ માત્ર અવશિષ્ટ રહે ત્યારે ઊતારીને ગાળી શીશીમાં ભરી રાખવું. આવશ્યકતા પડે ત્યારે ૨ થી ૪ ટીંપાં કાનમાં નાખવાથી બગ, કાનખજૂરો, નનામી, આદિ સમસ્ત
કપાલના રોગો શાન્ત થાય છે. ૧૭. મહાનિમ્ન–બકાણુની છાલ લીલી, બમણો ગોળ, ખૂબ વાટીને મજબૂત વાસણમાં ભરી કપડમટ્ટી
કરીને ૬૦ દિવસ ઉકરડામાં ગાળી રાખવું. અનન્તર લેપ કરવાથી દરેક જાતના ગડગૂડ, કાંખ
બિલાઇ વગેરેમાં અચૂક લાભ કરે છે. ખાઈ પણ શકાય છે. ૧૮. હળદર, પીપલ, સુંઠ, એળિયો, એરડ્યિાના તેલમાં ગરમ કરી લગાડવાથી વાયુની ગાંઠ, કાંબેલાઈ
મટે છે. ૧૯. ગોળ, ગૂગળ, ધૂંઆરે, બેલ, ટંકણ, રાઈ, એલિયે એરડિયાના તૈલમાં ગરમ કરી લેપ કરવો. ૨૦. કાલીકાંદે-જંગલી ડુંગળી બાંધવાથી પણ કાંખેલાઈ જાય છે. ૨૧. યૂઅરનાં પાંદડાની થેપલી કરી બાંધવાથી પણ તદૈવ લાભ થાય છે,
Page #52
--------------------------------------------------------------------------
________________
ભાગ પહેલો
ધનુષવાયોપચાર ૧. હરણના પેશાબમાં અજમો લસોટી પાવો. ૨. ખજૂર ટંક ૧૦ એરડિયાનાં તેલમાં ખવરાવવી. ૩. લીંબુ રસ ૧ પલ, એટલાજ એરણ્ડિયાના તેડામાં પાવું. ૪. બાવળનાં પાંદડા એરક્ષિામાં પાવાં. ૫. લસણ, વચ, કિરાયો, પીપલામૂલ, ભારંગી રંક ૧–૧ લઈ અધકચરાં કરી કાઢે કરી પાવો. ૬. અહિંફેણ સદે એટલું આપવાથી પણ ધનુપિવાયુમાં લાભ થાય છે. ૭. કાલારસથી પણ ધનુપવાયુમાં આશાતીત લાભ થાય છે.
નિદ્રા આવવાના પ્રયોગ ૧. મસાણમાં ઉગેલ અપામાર્ગની જડ શનિવારે નિમંત્રી રવિવારે લાવી હાથમાં બાંધવાથી નિદ્રા આવે છે. ૨. બીજો યા વૃતાક એસીકે મૂકી શયન કરવાથી પણ નિદ્રા આવે છે. ૩. પારો શુદ્ધ, કાળાં મરી, સેવા, વરીયાળી, ગાળ, અજમો, જીરું, ભાંગ મધમાં ગોળી વટાણા
બરોબર કરવી. સૂતાં પહેલાં પાણી સાથે લેવી. ૪. સુંઠ, મરી, પીપલ, સોયા, સૌફ, જીરું, વિજ્યા સમભાગે લઈ મધમાં ગોળી કરવી. પાણી સાથે લેવી. ૫. સપની કાચલીનું ગાયના ઘીમાં કાજલ પાડવું. આંખે અજવું. આ પ્રયોગથી નિદ્રા આવે છે
અને કટ્ટી છૂટે છે. ૬. કાળાં મરી, ઘોડાની લાર અને મધ ઘસી આંખે આજે તો ઘણી નિદ્રા આવે.
નિદ્રાનાશક યોગ ૧. સૈધવ, મોથ, રીગણીનું ફળ, જેઠીમધ, ચારેક પડછાંણુ કરી છીંકણીની માફક સુંધવું. વધારે
નિદ્રા આવતી હોય તો ન આવે. ૨. લીબડીની મોંગી, શુદ્ધ ગંધક, લીંબુના રસથી આંજવાથી નિદ્રા અલ્પ આવે છે. ૩. કાકવંધાનું મૂલ વિધિવત્ લાવી માથે બાંધવાથી નિદ્રા ઓછી આવે.
છાંદણવાય ૧. કોહલાનું પંચાંગ લઈ ભસ્મ કરી માખણ સાથે પગે લેપ કરવાથી છાંદવાય મટે છે. ફાટતા
હાથે-પગે પણ આ પ્રયોગ લાભદાયક છે. ૨. ૯ ટંક બરાબર કાયફળનું ચૂર્ણ લઈ તાંબાના વાસણમાં નાંખવું. એમાં પાણી અનુમાનથી ર શેર
લેવું. પછી પાણીમાં હાથ અથવા તે પગે હોય તે પગ નાંખી નીચે અગ્નિ ચાંપવી. જેટલું સહન થાય તેટલું પાણી ગરમ થયે અગ્નિ ઓછી કરી નાંખવી. ૩ ઘડી સુધી આ પ્રયોગ કરવો.
આનાથી હાથ પગને છાંદણવાયુ સાવ મટી જાય છે. હાથપગોનું ફાટવું ભવિષ્યમાં પણ રોકાય છે. ૩. અંગૂરનો સિરકે, બદામ અને તૈલ ગરમ કરી હાથે-પગે ચાળવાથી છાંટણવાયુ મટે છે. આ
આ પ્રયોગ સેંકડોવાર અજમાવેલ છે.
Page #53
--------------------------------------------------------------------------
________________
આયુર્વેદના અનુભૂત પ્રયોગો ૪. આકડાનું દૂધ, કાંબિસિંદૂર, તેલ સાથે મર્દન કરી હાથે પગે લગાડવો. ૫. સૈધવ, કાળાં મરી, ગૂગલ, સાજીખાર, લૂણ, સ્વભાક્ષિક ૪-૪ ટંક, ગૌધૃત ૧૫ તોલા, મલમ
બનાવી હાથે-પગે ચોપડવો. છાંદણવાય જાય છે. ૬. કપીલ, ટંકણ, મરી, અસાલિયો, તેલ ૧-૧, તોલા તૈલ ૨૫, તલા લોઢાના વાસણમાં તડતડાવી
૭ દિવસ હાથપગે પડવું.. ૭. બન્ને જાતનાં ગંધક, હળદર, મેણસીલ, હરતાલ, જખાર. બધાંયે સમભાગે લઈ એમાં ત્રણ ગણું
તેલ નાંખી ઉકાળી હાથે-પગે લગાડે તો પસ્તવાય, છાંદણવાયુ મટે છે. ૮. તૂસ કેરી અંદર હળદળના ગાંઠિયા ભરે ૨-૩ દિવસ છાયામાં રાખે, કપડશેટ્ટી કરીને અગ્નિમાં
પચાવે. પછી હળદરના ગાંઠિયા કાઢી તુO, સેકેલા ચણા, ખસખસ ૧-૧ ટંક લઈ બધાં ભેગાં વાટે. પછી એ ચૂણ ગૌમૂત્રમાં લસોટી હાથે-પગે લગાડે. ૧ કલાક સુધી મસળે તો છાંદણાદિ સમસ્ત વાયુ મટે છે.
વિસકંટા-ખીલનાશક પ્રગ ૧. ચૂને, ગોળ, ઘૂઆળો, કુકડાની વીઠ, સમ ભાગ લઈ વાટી મૂત્રથી પીડી બનાવી બાંધી, ૧૨
પ્રહર સુધી રાખે તો આંગળાની ખીલ સ્વતઃ નીકળી પડે. ૨. ધૂઅડ પીઠ બાંધવાથી પણ ખીલ બહાર આવે છે. ૩. લીલી તૂસડીની જડ બાંધવાથી પણ વાંછિત સુખ પ્રાપ્ત થાય છે. ૪. શેહરની પલ બાંધવી પણ શ્રેયકર છે. ૫. કડવો કાચર પણ હિતાવહ છે, ફેડીને આંગળીમાં પહેરો.
કાસ-ખાંસી, કફ ૧. કંટાઈ ટેક ૨૦૦, પાણી ટંક ૪૧૦૦૦, અઠ્ઠાવશેષ કાઢો કરવો, એમાં ત્રિકૂટ, રાયસણ, ચિત્રક,
ગળે, કાકડાસીંગી, ભારંગી, તજ, મેથ, પીપરામૂલ, ધમાસે. ૨-૨ ટંક દ્રવ્ય નાંખવાં, પછી ઘી ટંક ૩૨, કકરારી ટંક ૮૦, મધુ રંક ૧૬, જૂનો ગોળ ત્રણ વરસને અંક ૧૬ સંમિલિત
કરી, દવા તૈયાર કરવી, ૨-૩ ટંક નિત્ય સેવન કરવાથી ગ્લેમ ખાંસી અને નાશ પામે છે. ૨. બહેડા ટૂંક ૪, ભારંગી રંક ૩, કૂઠ ટંક ૧, ત્રણે વાટી ગેરના કાઢાથી ૩ વાર ભાવિત કરી
ગોળી કરવી, મેઢામાં રાખી ચૂસવાથી ખાંસી મટે છે. . કાળાં મરી ટૂંક ૪, પીપલ ટેક ૨, દાડમસાર ટૂંક ૧૬, ખોર ટુંક ૨, ગાળ ટકે ૩૨, વાટી
નાના બાર સમાન ગાળી કરવી, ૩-૩ ગોળી સવારે સાંજે લેવાથી કફ અને ખાંસીમાં આશાતીત
લાભ થાય છે. ૪. લીલે અરડૂસે લાવી ડાળમાંથી પાંદડાં દૂર કરવાં. અવશિષ્ટ ભાગને ઊખલમાં નાંખી ભૂકો કરવો,
પછી છ ગણું પાણી નાંખી ત્યાં સુધી ઉકાળ જયાં સુધી લાલ ફીણ ન આવવા લાગે, પછી એમાં બમણો ગોળ અને પીપલ નાંખી સુકાવી ગાળ કાળાં મરી બરાબર બનાવવી, નિત્ય બબ્બે ગળીઓ સાયપ્રાત લેવાથી શ્વાસ અને કફમાં સારો લાભ થાય છે.
Page #54
--------------------------------------------------------------------------
________________
ભાગ પહેલે ૫. મરી, પીપલ, ખાર, ૩-૩ ટંક ગોળથી ગોળી બાંધધી, સવારે સાંજે બબ્બે ગોળીઓ ચૂસવાથી - ખાંસી મટે છે. ૬. સુંઠ, મરી અકરકરો. અનાર દાણું ટૂંક ૧પ-૧૬, ભાંગરા અને આદુના રસની ૧-૧ ભાવના
આપવી. ગોળી મરી બરાબર બનાવવી. સવારે–સાંજે બબ્બે ગોળી ખાવી. ૭. મેથી, અજમો, કાકડાસીંગી, ભારંગી, ૭-૭ ટુંક, વસ્ત્ર ગાળ ચૂર્ણ કરવું. ટંક જ ની સેર
પાણીમાં ઉકાળી સાત દિવસ લેવી, આરામ થાય છે. ૮. કાકડાસાંગી, ત્રિકુટા, ત્રિકલા, રીંગણી, ભારંગી, પુષ્કરમૂલે, અરડૂસે, સેંધવ, વડલું ણ, કચલુંણ,
સમુદલુણ, સર્વ સમભાગ લઈ બે ટંકની ફાકી લેવી, ખાંસી, કફ આદિ વિકાર ઉપશમે. ૯. વિષ, ત્રિકટુ, રીંગણી, અકરકરો, ભારંગી, બહેડાં, હરૐ, કુલિંજન–પાનની જડ, કાકડાસીંગી,
દેવદાસ, પીપલામૂળ, સતાવરી, લવિંગ, એલિયે, સોભાગે લઈ કુમારિકા રસમાં એક ભાવના આપવી. પછી નાગરવેલનાં પાનના રસમાં વટાણા સમાન ગાળી બાંધવી. મુખમાં રાખી રસ
ઉતારો, સાંજે-સવારે બેથી ત્રણ ગેળિઓ ચૂસવી. કફ નાશ પામે છે. અને ખાંસી મટે છે. ૧૦. અરજો ૧ શેર, પીપલ ૫ તોલા, ૫ તોલા સેંધવ, વાટીને રોટલા જેવું કરે, પછી હાંડલીમાં બે
શેર પાણી નાંખી ડેલકા ને પકાવે. કેટલે ગાળીને હાંડલામાં બેસી જશે, પછી બે ચાર દિવસ
પડ્યો રહેવા દે, સુકાયા બાદ ૧ ટંક રોજ ખાય, ખાંસી, કફ મટે છે. ૧૧. પીપલના છેડાંની રાખ રોજ ત્રણ રંક સુધી પાણી સાથે સેવન કરે તો કડી પડતી મટે. ૧૨. રૃના અરણિયા છીણને આકડાના દૂધની ૩ ભાવના આપી બાળવા, આ રાખમાં અજમો,
પંચ લવણુ, ત્રિફલા મેળવી ફાકી લેવામાં આવે તો ઘણા વરસની ખાંસીમાં આરામ થાય. ૧૩. હીયાવલી, કાયફળ, સોહગી, કાળાં મરી ૨-૨ ટંક ખોરાક એક ભાસાની, ખાંસી મટે. ૧૪. ધતૂરાના બીજ, અપામાર્ગ આકડાનું દૂધ, વછનાગ શુદ્ધ, ટંકણખાર, વાસા. સર્વ
સર્વ સમભાગે લઈ રાખ કરે, રાખથી ત્રણ ગણો જવખાર મેળવવો. પછી આદુના રસમાં ગોળી
બનાવવી, નિત્ય ૩ ગોળી ખાવી, ખાંસી, દમ આદિમાં સારો લાભ થાય છે. ૧૫, શુદ્ધ સિંચફ, અકરકરો, કાળાં મરી, એકત્ર કરી નાગરવેલના પાનમાં રસમાં ગોળી બાંધવી.
પથ્થમાં વૃત્તાંકનો ભુ લેવો. ત્રણ ગોળી દિવસમાં ચૂસવી. ૧૬. કુતકફળ, સીંધવ સમભાગે લેવું. બે માસ દવા વાછડીના મૂત્રમાં લેવી, ખાંસી જશે. ૧૭. લવિંગ, પીપલ, અસગંધ, મિશ્રી–સાકર, સાકરની ચાસણીથી જ ગાળી બનાવવી, બાર બરાબર
સાંજે લેવી, શ્વાસ ખાંસીમાં લાભ થશે. ૧૮. ત્રિફલા, ત્રિકૂટા, વછનાગ–શુદ્ધ, લવિંગ, એલચી, કુમારિકા રસથી કાળાં મરી સમ ગાળી બનાવી
દિવસમાં જ ગોળિઓ સેવન કરવી. ૧૯. નાગરવેલના પાનને ભૂકો, રંક ૧, કેશર ટંક |ી અફીણના ડોડા ટંક ૧, તામ્ર ભસ્મ ટંક ૧,
કળી–ચૂનો, અકરકરો, બહેડા, ભારંગી ૧-૧ ટંક, ચૂર્ણ કરી નાગરવેલના પાનના રસમાં ગોળી બાંધવી, નાગરવેલનાં પાનમાં દિવસમાં ત્રણ ગોળીઓ લેવી. શ્વાસ, કફ, ખાંસી મટે.
Page #55
--------------------------------------------------------------------------
________________
આયુર્વેદના અનુભૂત પ્રયોગ ૨૦. પીપલ, મરી ખાર, બૈરસાર, બધી ચીજને લીંબૂના રસની બે ભાવના આપી ગાળી બનાવવી.
૩ ગોળી ખાવી ખાંસી મટે. ૨૧. ફટકડી, સાજી, કલીચૂનો, હળદર. ક્રમશઃ ૧, ૨, ૪, ટંક ગાળ, ૧૬ ટંક એકત્ર કરી ગોળી બેર
પ્રમાણુ બનાવવી. સાય' પ્રાતઃ જલથી લેવી, તમામ હદયનાં દર્દી માટે હિતાવહ છે. ૨૨. હરડા અને બહેડાની છાલ, વાસાપુષ્પ, ગજપીપળ, સુંઠ, શેાધેલ અફીણ, ૩-૩ ક. સૂક્ષ્મવાદી
૧ ટંકની પડિકી મધમાં વાપરવી. 9 દિવસ લેવી, વધારે ખાંસી હોય તે ૨૧ દિવસ લેવી.
તમામ ખાંસી અને ધાંસ માટે આ અતિ ઉપયેગી- પ્રવેગ સિદ્ધ થયો છે. ૨૩. લવિંગ, જૈખાર, સાજીખાર, સંચલ, સેંધવ, સાર મીઠું, વડ લૂણ, કલી ચૂને ટંક ૫-૫ - જૈને ગાળ ૧ શેર બંધાયે ભેગાં કરી એક હાંડલીમાં ભરી મોટું સારી રીતે પેક કરી ૧ ગજ
મીનમાં ખાડો ખોદી માંહે હાંડલી દાટી દેવી. એક માસ પછી કાઢવી, ૨ ટંક જેટલી દવા
પ્રતિદિન ખાવી, શ્વાસ, દમ, ખાંસીમાં આશ્ચર્યજનક લાભ થાય છે. ૨૪. સંચલ, સાજી ૧-૧ ટંક, કાથો ૬ ટંક. ઔષધે હોગાં કરી ૪૦ તોલા પાણીમાં ઉકાળવું. ૧૦
તેલા પાટ્ટી રહે ત્યારે પાવું, ૭–૧૪ દિવસ પૂરે પરહેજ રાખવો. આ પ્રયોગ ખૂની ૨૦-૨૨
વર્ષની ખાંસી માટે અચૂક છે. ૨૫. સૂઠ, અજમો, સંચલ, સેંધવ ૮-૮ પલ જવનો લોટ ૩૬ પલ, આકડાનાં દૂધમાં લડે, રટલે
બનાવે, આરણ્યક છાણાને જગરે નિધૂમ થાય ત્યારે સેકે, ભરમાં દાબી રાખે, બળીને કાળા થઈ જશે. પછી. છૂટી ચૂર્ણ કરી શીશીમાં ભરી રાખે, માત્રા ૧-૩ ટંકની પેટ દુખવું, છદિર,
ગેળા, કાલજાની પીડા, પીહા, ગાંઠ, શ્વાસ, ખાંસી અનેક રોગે પર અવ્યર્થ મહૌષધ છે. ૨૬. ફટકડી, બીજાલ, ૫-૫ ટક, પીપલ ૩ ટેક. સર્વ વાટી ટંકની ફાકી વાસી પાણીથી લેવી, સંખ્યા ૨૫ પ્રમાણે પ્રભાવ.
આ દવા ખવરાવતાં જ ઉપર ગોળ ખવરાવવાથી સારો ફાયદો દેખાય છે, ૨૧ દિવસને પ્રયોગ છે. ૨૭. સેલની છાલ છાયાશુષ્ક. ૨ ટંકની ફાકી આપવાથી શ્વાસ મટે છે. લાયંકર પીડા હોય તો
૪-૪ કલાકે લેવી. ઉપર ગાળ ખા. ૨૮. એલિયો, શુદ્ધ ગંધક, સતવા સુંઠ, ૧-૧ તા. પ ચણાં બરોબર નિત્ય ફાકી લેવાથી વિશ્વાસમાં
લાભ થશે. ૨૯. માણસના માથાના વાળ એક હાંડલામાં તલ બબર થર કરી પાથરે, ઉપર શેર પાથરે, વળી
વાળ, વળી શેરો. એવી રીતે ૧૧ અથવા ૧૩ થર કરે, પછી મુખ બંદ કરી મજબૂત મુદ્રા દેવી. અનન્તર અડાયા છાણાંની અગ્નિ ૨ પ્રહરની આપવી. હાંડલીમાંથી તડાતડ અવાજ આવે તો જરાયે ચિંતા ન કરવી. ઘણી વખત એવો આભાસ થાય છે કે માટલું ફૂટવું, પણ એ ભય ન રાખ.
સ્વાંગ શીતલ થાય ત્યારે ઔષધ વાટીને શીશીમાં રાખવું. રોગીને એક માસાની ફાકી દેવી. અથવા તો નાગરવેલના પાનમાં આપવું. થોડી વાર જરુર આવશે. પણ શ્વાસ, ખાંસી અને પેટના તમામ દર્દોમાં સારો લાભ આપે છે. આ સર્વથા નિર્ભય મહીપધ છે.
Page #56
--------------------------------------------------------------------------
________________
૨૩
ભાગ પહેલે ૩૦. શુદ્ધમણસીલ એક ટંક લઈ ગાયના ઘીમાં મેળવી સ્ના ૩ પૂબડાં તૈયાર કરવા. પછી માટીની
ઠીકડી કે તવામાં એક ખૂબ લાલ કેયલે મૂકે. એના પર મેણસીલવાળું પૂબડું મૂકી ઉલટી
ચલમ કે પપૈયાની ડાંડીથી ઘૂંવાળા લે. ૩ દિવસમાં કફમાં લાભ થશે. ૩૧. સંભાલૂ પાઠ ના શેર, કંટાલી પંચાંગ ના શેર, અરડૂસીના પાન પાશેર. વાટીને ગેળા કરો.
કપડમડ્ડી દઈ પકાવવો પછી કાઢી ૩ ટંક આ રાખ અને પા ટંક મરીની ફાકી ખાલી પેટે
આપવી. સાત જ દિવસમાં ખાંસી, શ્વાસ, દમ પર ઉલ્લેખનીય લાભ આપે છે. અનુભૂત છે. ૩૨. લીંબડો, સાંભરું મીઠું, આકડાનું દૂધ અને કુવાર પાઠાને ગર્ભ, અડધો અડધે શેર દ્રવ્ય લઈ
માટલીમાં ભરી કપડમટ્ટી કરી અરણિયા છાણામાં ગજપુટે પકવી. પિતાની મેળે જ શીતલ થાય ત્યારે કાઢી. એ રાખ ક ર અને ચિત્રક અજમે ટૂંક – ૧૪ દિવસ ખાય તે ખાંસી,
શ્વાસ તોડ, ગેલે કઠોદર, સફેદર આદિ તમામ ઉદર વ્યથા શાન્ત થાય. ૩૩. ત્રિફલા, ત્રિગડ઼ , ૧૫–૧૫ ટક, મેથ ૧ ટંક, વાયડિંગ ચિત્રક, પીપલામૂલે પ–પ ટંક. લોહચૂર્ણ,
હીંગ, શિલાજીત ૧૨-૧૨ ટંક, ૧૦૦ ટંક નિવાત, ૨૦૦ ટંક મધુ. બધાની માત્રા રા ટંકની છે. વાજીકરણ પ્રમેહ, શ્વાસ, મૂત્રકચ્છ, પાંડુ, શ્વાસ, ખાંસી અને કફ આદિ અનેક પેટ તથા
હૃદયના દર્દી માટે ઉપકારી છે. ૩૪. મરી ટંક ૪, હરતાલ, ભણસીલ ટંક ૧-૧, જલ ભાંગરો તોલા ૧૨, મૂડીકલ્હાડ અને સહસ્ત્ર
મૂલીને રસ, ૧૨-૧૨ તોલા, વાનસ્પતિક રસમાં કપડું ભીંજવી તૈયાર રાખવું. સુકાયાબાદ ઉપરની દવાઓ કપડામાં તંબાકુની પેઠે ભરી ભૂંગલી કરી ધૂમ્રપાન કરવું. પ-૭ દિવસ લગી, ઉપર ગોળ
ખાવો. ખાંસી આદિ રોગ મટે છે. ૩૫. હરડે, નાસપાલા, સતવા સુંઠ, સમુદ્રફળ, સમભાગ ફાકી ટંક ૧ ની પાણી સાથે લેવી. ખાંસી મટશે. ૩૬. આકડા, ધાવડા અને રીંગણીના ફૂલ ગા ગા શેર બકરીના મૂત્રમાં ૧ સપ્તાહ ભીંજવી રાખે.
પછી ગાળીને ૧-૧ ટંક પાવે તો ખાંસી મટે. ૩૭. અશોકનું મૂળ મધથી ઘસી પાય તો ખાંસી મટે. ૩૮. હીયાવલી ટંક ૫ દૂધમાં ઉકાળી સૂકવે, પીપલ રંક છે કેથેડીની જડ ટંક ૫, દેવાલી ટંક ૧.
ચૂર્ણ કરી મધમાં આપે તે સાત જ દિવસમાં કેથડી નિકળી પડે. પથ્ય બકરીનું દૂધ અને ખા. ૩૯. શિલાજીત રંક ૧, પોકરમૂલ, વાસા, બહેડા, ૪-૪ માસા, પીપલ ચોસઠ પ્રહરી ભાસા ૨, ૪૦
ટંક મધમાં અવલેહી રાખે. પછી એક એક ટંક ખવરાવે, દિવસમાં ત્રણવાર ક્ષત, જ્વર, વાત,
પિત્ત શ્લેક્ષ, ખાંસી મટે. ૪૦. કલચૂનો ટંક ૫, બીજાબાલ ટંક ૧૦, ફટકડી ટેક ગા, ખાંડ ટાંક ૪૮, ભેગાં કરવાં, વાછડીના
મૂત્રમાં ટંક ૩–૫ સુધી પાવાં, ખાંસી આદિ મટે. ૪૧. ૦શેર ખા ૩ દિવસ આકડાનાં દૂધમાં ભીજોવે, પછી સરાવસંપુટમાં ભસ્મ કરે, પછી આમાં
કાળાં મરી અને કાથો ૮-૮ ટંક મેળવી રાખે. ૨-૨ ટંક સવાર સાંજે ઘીમાં ચૂંટાવે તે ખાંસી મટે, સાથે ઘી છે તો એ જરાય ભય ન રાખવો,
Page #57
--------------------------------------------------------------------------
________________
આયુર્વેદના અનુભૂત પ્રગ ૪૨. મોઠની દાળ આકડાનાં દૂધમાં ભીંજવી, સુકવી, વાટી રોટલે કરે. અગ્નિમાં બળે, પછી ચતુર્થાશ
પીપલ નાખે, ૨-૪ રતિ ખવરાવે, પથ્યમાં ભાત અને ઘી ન લેવું, ખાંસીમાં અચૂક લાભ થશે. ૪૩, ગોખનું મૂળ ચોખાના ધાવણમાં અને નાગકેસરનું મૂળ મધમાં ઘસી પીવાથી ખાંસી મટે છે. ૬૪, અપામાર્ગ, આકડો અને અરડૂસીનાં લાકડા ઠીકરામાં બાળી રાખ કરવી. પછી ગળાના સત્યની
માફક ત્રણેને સત્વ કાઢવો, એ સત ૧ ટંક આપવાથી ખાંસી અનેક પ્રકારની મટે છે. પૃનીમાં
પણ હિતાવહ છે. ૪૫. રાતી અને ધોળી ડાંડીની બહુફળી છાયા શુષ્ક, ચૂર્ણ, ૧ શેર ગાયના દૂધમાં નાંખવું, ઉકળતાં
ઉકળતાં અડધું રહે ત્યારે ઉતારી નાંખે, પછી ધીરે ધીરે સેવન કરે, ઘી સાથે, છાતીએ લેહી પડતું
અટકે. છાતી દુઃખતી મટે. ૪૬. બીજા બેલ, સેહગી, કળીચૂનો, શંખચૂર્ણ ફટકડી, લોહભસ્મ, ત્રણ-ત્રણ ટંક, ગોળ ૨૦ ટેક,
બધાંની ૧૭ ગોળિઓ બનાવે. સવારે પાણી સાથે એક આપે, ખાંસી, લેહી પડતું રહે. ૪૭. કંટાઈને રસ ૧૦ શેર લઈ આમાં ૧ શેર સૂંઠ નાંખી ઉકાળવી. પછી સુકવી વસ્ત્રગાળ ચૂર્ણ
કરવું, પછી સવા–સવા તોલા મરી અને પીપલ તથા રા રંક અકરકરો, ૧૦ ટંક સિંધવ, સંચલ અને ચિત્રક ૫–૫ ટૂંક મેળવી બધાંનું ચૂર્ણ કરી રાખવું. ૩-૩ ટંકની ફાકી ગરમ પાણી
સાથે આપવી. હૃદયના રોગોમાં અસરકારક સુધારો થશે. ૪૮. ઉર્વ ધાસ પર વિશેષ,
સુંઠ, આદુ, પીપલ મરી, અકરકરો, સંધવ, ૫–૫ ટંક, શુદ્ધવછનાગ ૨ ટંઠ, પ્રથમ વછનાગ અને મારી સાથે વાટે, પછી બેએ આદુના રસમાં ૨ ઘડી મર્દન કરે. અનન્તર બીજ ઓપને આદુના રસની બે ભાવના આપે, પછી કળાં મરી બરાબર ગેળીઓ બાંધે. સાંજ-સવાર નિત્ય સેવન કરે, ખાંસી, કફ, શ્વાસ, શ્લેષ્માદિમાં તથા ઉદ્ભવાસમાં પરમ ઉપકારી છે, કદાચ રોગીને ગરમી વિશેષ જણાય તો ભાતનું ઓસામણ પતાસા નાંખીને પીવડાવવું.
પીલિયે-કમળ ૧. કડ઼ રાત્રે ભીંજવી રાખે, સવારે વાટીને રોગીને પાય. સ્વાદ માટે થોડી સાકર નાખવી જોઈએ,
કમળો મટે. ૨. મારવાડી ઝૂના ખેલડાં, રાત્રે ભીંજવી સવારે સાકર મેળવી પાવાં, કમ મટે. ૩. ભાંગરાને રસ ગાયના દૂધ સાથે આંજવો, કમળો મટે. ૪. કાંટાળા કૂકડલાના ફળને રસ નાકમાં નાંખે, નાંખતી વખતે મોઢાંમાં સાકર રખાવવી. નાકમાંથી
જેટલું પીળું પાણી વહે, વહેવા દેવું, કદાચ ફળ લીલું ન મળે તો સૂકું લઈ ગરમ પાણીમાં
ભીંજવી રસ કાઢવો કમળા માટે અતિહિતકારી છે. ૫. વિષખપરાનું ફૂલ ખૂબ ચાવી ધૂકવું. પછી કડવા તેલના કેગળા કરવા, એવી રીતે ત્રણ દિવસ
કરવું. જડથી કમળો જશે, નિર્ભય પ્રયોગ છે. ૬. અપામાર્ગની જડ ટુંક ૧૦, તૈલ | શેરમાં ઉકાળી શરીરે ચોપડે, શરીરની પીળાશ જશે,
Page #58
--------------------------------------------------------------------------
________________
ભાગ પહેલે
૨૫ ૭. હળદર, હરડે લેહચૂર્ણ (શુદ્ધ) સમજાત્રા લઈ વિષમ ભાગે ધૃત મધુ સાથે અવલેહીને આપવાથી
પણ કમળો મટે છે. ૨, ગળો રસ સમભાગે મધુથી પાવો કમળ જાય. ૯, અપામાર્ગ, મુલેઠી, દારુહળદર, લીબડાની છાલ, રહિસના ફૂલ, રતાંજણી, જીરું, સમભાગે લઈ
કાઢે કરી પાવો. ૧૦. છો, ચોખા હળદર મિશ્રી ટંક ૩-૩ વાસી પાણીથી બને ટંકની ફાકી આપવી, ૧૧. ગધેડેના તા બે લીંડા લઈ ૧ કપ પાણીમાં પ કલાક ભીંજવી રાખવાં પછી અડધે શેર
છાશ મંગાવી, લીંબડાવાળું પાણી ગાળી ખૂબ નીચવીને છાશમાં મેળવી તરત જ પાઈ દેવું, સવારે આ ક્રિયા કરવી. ખાવામાં મીઠાને પૂરો ત્યાગ કર. ત્રણ દિવસમાં કમળે જાય છે, ન મટે તો સાત દિવસ પ્રયોગ કરવો. નિશ્ચિત જ કમળો મટી જશે. વિશેષ:
આ પ્રયોગ વાદળાંવાળી ઋતુમાં ન કો, કદાચ કેઈ ને ટિટિનસ થવાનો ભય હોય તો પહેલાં એન્ટી ટિટિનસનું ઇજેકશન લઈ લેવું જોઈએ, પીળાપણું દૂર થઈ ગયા પછી ૧ માસ સુધી યકૃફૂલહારિ લેહનું સેવન કરવું જોઈએ. જેથી શક્તિ આવી જશે અને યકૃત પણ કામ
કરતું થઈ જશે. ૧૨. ગધેડાની લીદને વાટી એક-એક ટંકની ર૧ પડીકી બનાવે. ગાયની પાસેર છાશમાં દિવસમાં ત્રણ
વખત પાવી. પીળિયો મટશે, આના કરતાં ૧૧ સંખ્યાવાળા પ્રવેશ કરવો જ હિતાવહ છે. ૧૩, કડૂ અને જીરુ ૩-૩ ટંક ચોખાના ધોવણથી વાટીને પીવું, ૩ દિવસમાં કમળો મટશે. ૧૪. લીલો ધમાસો વાટી પીવાથી પણ કમળો મટે છે. ૧૫. વિંદાલના ડોડા વાટી પિટલી કરી મુંધવાથી પણ કમળો મટે છે, પથ્થમાં લૂખી દાળ જ ખાવી. ૧૬. કડવી ઝૂંબડીને ગર્ભ અથવા બી વાટી સુંઘવાથી કમળાનું પીળું પાણી નીકળી જાય છે. ૧૭. છંકણી બેર ૧ શેર, ગોળ ૧ શેર, લેહ ચૂર્ણ ૫ શેર, ૧ ઘડામાં નાંખવા, માંહે પાણી ૧૦-૧૫
શેર ભરવું. ઢાંકણું ખૂબ મજબૂત કરી ર ગજ ઉંડી ખાડમાં રાખી ઉપરથી બંધ કરી ૧૪ દિવસ રહેવા દેવું, પછી ગાળીને રાખવું, બાળક માટે ૨-૩ તલા અને મોટી ઉંમરના માણસ માટે ૪– તોલા સુધી પાવું. શીતળતા અને મીઠાને ખૂબ જ પરેજ રાખવો. કમળા, પાંડુરોગ મટી શરીર પણ પુષ્ટ રક્તવાણુ થશે.
લેહાષ્ટક ૧૮. ત્રિફલા, ત્રિકુટા ૨૭–૨૭ ટંક, નાગકેશર ટંક ૧૦, પીપલામૂળ ૧૦, ચિત્રક, તજ, લવિંગ, એલચી
૯-૯ ટંક, કેકણી બોર ૧ શેર, લોહચૂર્ણ ૨ શેર, ગોળ ૫ શેર, પાણી ૧૫ શેર, ૧. મેવાડમાં આને ખૂબ જ ઉપયોગ કરવામાં આવે છે. ત્યાના વિખ્યાત આયુર્વેદ વિશેષજ્ઞ
હસ્તીચિની રચનામાં પણ આ પ્રયોગ આપ્યો છે. ૧૭–૧૮મી શતાબ્દીના અન્ય સ્કુટ આયુવેદ સંગ્રહમાં પણ સર્વત્ર નોંધાયો છે. શિક્ષિતોને કદાચ આ પ્રયોગથી અણગમે ઉપજે, પણ પીલિયા માટે તે અર્થ મહૌષધ છે,
Page #59
--------------------------------------------------------------------------
________________
આયુર્વેદના અનુભૂત પ્રયોગ ચીકણુ વાસણમાં ભેગાં કરી ૧૦ દિવસ લગી ભૂમિમાં ગાડી રાખવું. તૈયાર થયે ૪-૫ ટંક પીવું. શ્વાસ, ખાંસી, પાંડુતા, પ્રમેહ, કૃમિ, ઉદર વ્યથા, કેઈ ઠેકાણાનું પાણી લાગ્યું હોય તે આદિ
અનેક રોગો પર આ લેહાષ્ટક ઉપકારી પ્રમાણિત થયું છે. ૧૯, સુંઠ, હરડે, સિંધવ પ–પ ટંક, લેઢાની સાંકળ તથા કટું છે શેર, છાશ રા શેર, તડકે ૧૪ - દિવસ રાખે, પછી ૩-૩ તોલા નિત્ય પાવું, પાંદુતા મટશે. ૨૦. વાયવિડંગ, ત્રિફળા, ત્રિફ્ટ, તમાલપત્ર, નાગકેશર, ચિત્રક, તવીર, સોનામાખી, ગોખરુ, મોથ,
વંશલેચન, બલબીજ, અસગંધ, ચિતાવર, લેહસાર, બંગ, અમૃખ ૨-૨ ટંક, મિશ્રી | શેર,
સાટોડીના રસમાં ગોળી કરવી, પાંડુરોગ વિનાશિની આ નવરસ ગુટિકા મહાપુરુષોએ કહી છે. ૨૧. સેનલ અપરનામ સેવનલી, પંચાંગ છાયા શુષ્ક ચૂર્ણ ૨-૩ ટક દહીં સાથે લેતાં કડવી લાગે તે સમજવું કે પાલિ મટી ગયા છે, આ લેવાથી પેશાબમાં પીળાશ નહિ આવે,
શાથ-સજાને અધિકાર ૧. તાંદળજાની ભાજી બાફીને બાંધવાથી સોજો ઉતરે છે. ૨. આંબલી અથવા પાન બાફીને બાંધવાથી સોજો ઉતરે છે. ૩. કુષ્માંડ રસ ગોળ સાથે ખાવાથી પણ સોજો ઉતરે છે. ૪. અરણી અને કેળાંના પાનની રાખ પાવાથી સોજો ઉતરે છે. ૫. સફેદ સરપંખા, કં કેલનું મૂળ વાટી લેપ કરવાથી સૌને જશે. ૬, અરણી, અહિખરાની રાખ ટંક ૧ પીવાથી સોજો મટે છે. છે. સુંઠ, હરડે, દેવદારુ સમભાગે ગરમ પાણીથી લેપ કરવો. ૮. કણગચની જડ, સતાવરી, પુનર્નવા જડ, વિસખપરા મૂલ, કગુગલીની જડ, હરડે, ૧૫ ટંક,
૧૫ ટક સુંઠ, અડધે શેર ગૌમૂત્રમાં નાખી ઓટાવે, પછે મર્દન કરી લેપ કરે, સર્વાગ શોથ મટે,
અને જો પેટમાં પીએ તે મુખપાક વગેરે મટે. ૯. મોટું કાગદી લીંબુ લઈ વચમાં ડગરી દૈવી. એમાં ના રંક હીંગ ભરી તરબૂચની પેઠે ડગરી
પાછી ચાંપી દેવી, પછી લીંબુ પર કાપડમટ્ટી કરી ૧૫–૨૦ આરણિયા છાણામાં ફેંકવું. પોતાની મેળે અગ્નિ શાન્ત–શીતલ થાય ત્યારે કાઢી ઠંડા પાણી સાથે ટંક ૧ હીંગ લેવાથી સર્વાગ શાથ
મટી ખૂબ ભૂખ લાગશે, વાયુની બળતરા મટશે. ૧૦. પુનર્નવા-સાડી, લીંબડો, પટેલ, સુંઠ, આંબા હળદર, કુટક, ત્રિફલા પાણીથી વાટી લેપ કરવાથી
શાથ મટે છે. ૧૧. સુંઠ, પુષ્કરમૂલે, વચ, ચૂર્ણ સરસિયામાં મદ લેપ કરવાથી ગમે તેવો સોજો મટે છે. ૧૨. કાગજધા મૂલ ચોખાના ધાવણથી પાવાથી શોથ મટે છે. ૧૩. સાડી, દેવદાસ, હળદર, હરડે, ગળો, સુંઠ, કિરાયતું સર્વ ૧-૧ તોલો લઈ ફવાથ કરી, તદુપરી
સ્વલ્પ ગૂગલ નાંખી પીવાથી ત્વચા–ચામડી દોષ, સોજો, ઉદર રોગ, પાંડુ, પ્રસ્વેદ, શ્વાસ વગેરે દેષ મટે છે, આ ચૂર્ણ ભેંસના મૂત્રમાં ૧૬ માસા પીવાથી પણ ઉપર લખ્યા મુજબ લાભ થાય છે,
Page #60
--------------------------------------------------------------------------
________________
ભાગ પહેલો ૧૪. ગૂગળ, એરંડિયાની જડ, સુંઠ, કુટકી, પુનર્નવા, ગળા, દેવદાર, હરડે, ગૌમૂત્રથી કાઢો કરવો, પીવો
શાથે ઉપશમશે.. ૧૫. એળિયે ટંક ૨૫, ફટકડી ટંક ૫, અકરકરો, લવિંગ, અજમો, જમસા, સુરપાલી સુંઠ, ૩છો
-૩૭ળા ટૂંક. બધાંનું ચૂર્ણ કરી સુંઠના પાણીથી ગાળી બાર બરોબર બનાવવી. સાયં પ્રાતઃ ૧-૧
સેવન કરવાથી આમવાત, સોજો આદિ રોગો મટે. ૧૬. સેનલની છાલ, ટંક ૨-૩ દહીં સાથે પીવાથી સોજો મટે છે, પીલિયો પણ ઉપશમે છે. ૧૭. સિરયૂજડ, બિલ્વપત્ર, ૫-૫ શેર, સિરયૂ કરી બિલ્વપત્રનાં રસમાં સાત દિવસ ભીંજવી રાખે,
પછી કેરની કૃપલ, બાવળની ટીસી, બેયનો રસ, રા શેર ભેગો કરી ૫–૭ ટંક જ વાપરે તે
ગેળા, ફીહો, ઉદરવાત, સોજો આદિ રોગ મટશે. ૧૮. સંભાના પાન ગરમ કરી ૩ દિવસ બાંધવાથી શોથ મટે છે. ૧૯. છાયા શુક જલભાંગરો રંક ૧-૧ નિત્ય લેવાથી સોજો મટે છે. ૨૦. બકરીનાં ૧ શેર દૂધમાં ગોળ નાંખી ઉકાલે. ના શેર રહે ત્યારે પાય, સોજો મટશે. ૨૧. વગર વ્યાયેલી પાડીનું મૂત્ર તોલા ૨ પાણી સાથે પીવાથી પણ સોજામાં આરામ થાય છે. ૨૩. પુનર્નવા, દેવદારુ, હરડે, હળદર સુરિજન, સરસવના બીજ કાંજીથી લેપ કરવાથી શોથ મટે છે. ૨૩. સરસિયાંનાં પાનનો રસ | ઘી તોલા ૨ નાંખી પીવાથી ગમે તે સેજે બે દિવસમાં મટે છે.
ઉદર, ગુલ્મ, હાદિના ઉપચાર ૧. સેંધવ, પંચણ, સાજીખાર, ટંકણખાર, વાયવિડંગ, સમભાગે લઈ વાટી લો ટંક નિત્ય કુમા- રિકા ગર્ભ સાથે સેવન કરવાથી ગેળા ગળે છે. ૨. એળિયો તોલા ૧૫, લવિંગ તેલો ૧, ફટકડી તોલા ૨, અજમો તોલા ૩, અકરકરે તોલે ૧,
કણ તોલો ૧, બધાંનું ચૂર્ણ કરી આદુના રસ અથવા તો સુંડના પાણી સાથે ગાળિયો બનાવવી. અને અજમાના ચૂર્ણમાં નાખી રાખવી, સેવન કરવાથી વાયુનો ગોળો, ફી, કજિયાત
આદિ અનેક જાતની ઉદર વ્યથા મટે છે. ૩. સૂરણ રા શેર, શૂહરના ડોડા રા શેર, એક પત્ર રા શેર, કલમીશારા ૧પ શેર, જવખાર લા પાવ,
બધાંયેનું ચૂર્ણ કરી આકડાનું દૂધ એક હાંડલામાં ભરવું. દવાઓ મેળવવી. કપડમટ્ટી કરીને ગજપુટમાં ફૂંકવું, કાવ્યા બાદ અજમે, સુઆ, મેથી, અસાલિયે, સુંઠ, ચિત્રક, પીપલ, મરી, ચૂર્ણ કરી સાથે ખરલ કરવું. ૧ ટંક રોજ ગરમ પાણીથી સવારે સાંજે આપવાથી કમળો, સોજો,
ફીહો ગેળો, વાયુની ગાંઠ, આદિ તમામ ઉદરના રોગો શાન્ત થાય છે. સ, અપામાર્ગ ક્ષાર, જવખાર, સોરે, સાજી, જાયફળ, ત્રિકટુ, સમભાગે ચૂર્ણ કરી થોરનાં દૂધની ૧
તથા આકડાના દૂધની ૩ ભાવના દેવી, લધુ બેર સમાન ગળી કરી કુમારિકાના ગર્ભ સાથે
લેવાથી સમસ્ત ઉદર વ્યથા જશે. ૫. કાળાં મરી, હળદર, સૈધવ અને ટંકણું, કુમારિકા ગર્ભથી સેવન કરો તો તાપતિલ્લી વગેરે
રોગ જાય છે,
Page #61
--------------------------------------------------------------------------
________________
૨૮
આયુર્વેદના અનુભૂત પ્રયોગો ૬. તૂસ ગભ, બે ટંક, સૈધવ | ટંક. ૪ પ્રહર સુધી કાચની કટોરીમાં રાખે. સવારે ખાલી પેટે
ખાવું, પથ્યમાં માત્ર ખીચડી જ ખાવી, ફીહા વગેરે ઉદરરોગ જશે. છે. અજમાના ચૂર્ણને એરંડ તેલની ૫-૭ ભાવના આપવી પછી ફીણાવાળાને ૨ તોલા જેટલી માત્રા
આપવાથી આશ્ચર્યકારક લાભ થાય છે. ૮. એળિયે, કલમીશેર, ટંકણખાર, સમભાગે લઈને વાધના મૂત્રમાં ઘૂંટી બેર સમાન ગાળી બના
વલી, ગોળ સાથે ખવડાવવી. દિવસમાં ૩ વખત ૪૯ દિવસ આપવાથી ગમે તેવો ફીહા હોય, મટશે. ૯. આકડાનાં પાન ૧ શેર, હાંડલામાં નાખી રાખ કરવી, પછે આ રાખમાં સેંધવ ભેળવવું, તેલ
૧ રોજ લેવાથી ફી ૨૧-૨૨-૪૮ દિવસમાં સારો થશે. ૧૦. એળિયો, સંચળ, સાજી, સમ વાટી સ્વમૂત્રથી રંક ૪ ની ફાકી લેવાથી ફી મટે છે. દવા સવારે
આપવી અને સાંજે મૂળ સાજી ચૂર્ણ સાથે ખાવો. ૧૧. સેહગી ટૂંક ૧, પાશેર ઘઉંના લોટની બાટી બનાવી પકાવો, પછે કાઢીને ટુંક ૧૦ ખાંડ સાથે
૩ દિવસ લેવો, ગેળા ગળી જશે. ૧૨. વાયવિડળ, ત્રિફલા, ચેષ, વિષાણુભસ્મ, સમભાગે લઈ ચૂર્ણ કરી ૨ ટેક ગૌદ્ધ સાથે લેવું.
ગેળા નહિ રહે. ૧૩. શુદ્ધ ફટકડી, કલમી શોર, અજમે ધાણા, સાજી, વાડવિડંગ જોખાર, સહગી–ફૂલાવેલ, નૌસાદર
શુદ્ધ, પંચલૂણ, આકડાનાં પાકાં પીળાં પાન, બધી વસ્તુ ૧૧-૧૧ ટંક લઈ વાટી ચૂર્ણ કરવું, પછી સચિકણ વાસણમાં નાખી, તેમાં લીંબૂનો રસ નાંખવો, વાસણ ખૂબ પેક કરી ભૂમિમાં ૧૫ દિવસ ગાડવું, પછી છાયા શુષ્ક કરી નિત્ય ૧ ટંક લેવું. ઉપર કાળા બળદને પેશાબ પીવો, કદાચ ફ્રાઈને આ અજુગતું લાગે તે ઉના પાણીને ઉપયોગ કરવો, આ ઔષધથી ગેલે, ફીહો, તિલ્લી કાળજૂ આદિ અનેક પેટની વ્યથાઓ શાન્ત થાય છે. જે કદાચ કોઈ જમીનમાં ન રાખી શકે તે ઘઉ' કે બીજા અનાજની કેડીમાં રાખી ને પછી ઉપયોગમાં લઈ
શકે. અનેક વખત અનુભૂત કરેલ છે. ૧૪. પીપલ, જીરું મરી, હીંગ, લસણ, ખાર, તંતડી, અમલવેત ૪–૪ તેલ, ઘી ૧ શેર, દહીનું
પાણી ૧!! શેર, સર્વ એકત્ર કરી આગ પર ચઢાવે, ધૃતાવશેષ ઉતારી અંક ૨ નિત્ય ઉપયોગમાં
લે, ગુર્ભનાશ માટે ઉપકારી છે. ૧૫. નિશાંત, ત્રિફલા, રાસ્ના, વચ, કડૂ, રીંગણી, સમ ચૂર્ણ કરી લે શેર પાણીમાં નાખી ચુલા પર
ચઢાવે પાશેર અવરિષ્ટ રહે ત્યારે ઉતારી ૧-૧ શેર દૂધ અને ધૃત. ૪ તોલા ગૃહરનું દૂધ નાંખી વળી ગરમ કરે. ઘી માત્ર રહે ત્યારે એ ઘી જાળવી રાખે, ૨ તોલા રોજ ઉપયોગ કરવાથી
ગોળ, કઠોદર, શોથ, પાંડુ, આમ જવર, જલોદર, ઉદર ગ્રંથી આદિ અનેક રોગ મટે છે. ૧૬. સેંધવ, ત્રિફલા, સુંઠ, વાડવડિંગ, ત્રિકુટા, કચલુણ, ચિત્રક, નાગરમોથ, જીરું, કાળું જીરું, જવખાર,
ટંકણખાર, સિરયૂ, તજ, લસણું, હીંગ, બધુંયે ભેગું કરી અજાકીર અથવા મૂત્ર તથા એરંડિયાની ૧-૧ ભાવના દે, પછી દવાને ગળે એરંડિયાના પાનમાં રાખી કપડભટ્ટી કરી અગ્નિમાં ફૂંકે. સવારે ઔષધ કાઢી જેટલું સહન થાય તેટલું નિત્ય લેવું, અડધો તોલો તો લેવું જ, ગેલે ફીહો મટે છે.
Page #62
--------------------------------------------------------------------------
________________
ભાગ પહેલે
૧૭. સુંઠ તેલ ૧૨, નિશોત તલા ૩, અજમે, હરડે, – તેલા ચિત્રક ૪ તલા, ચૂર્ણ કરી
લગભગ ૧ તોલાની પરિકી પ્રભાતે લેવી ગાયના દૂધ સાથે, ખાટું ખારું, વાળું ન ખાવું,
ગાલે આદિ ઉદર રોગ મટે. ૧૮. સંચલ, આમવાત, વડલૂણ, સેંધવ, અતિવિષ, ત્રિકટુ, કચૂર, સમભાગે ચૂર્ણ કરી ૩ માસ
માસ સુધી ગરમ પાણી સાથે સેવન કરવું, ગુલ્મ અને વાતશુલ મટશે. ૧૯. વિડંગ, પીપલ, મૂસલી કંદ, નાગકેશર, લવિંગ, પત્રજ, ત્રિફલા, ત્રિકટુ, રાસના, નાગરમોથ, દેવદાર,
બ્રહ્મદંડી, સમભાગે ચૂર્ણ કરી ગરમ પાણી સાથે ૧ તોલા લેવાથી દરેક જાતના ગળા અને ઉદર
રોગ મટે છે. ૨૦. બીજપૂરક, હીંગ, સેંધવ, વડલૂણ, સર્વસમ, ફાકી લેવી, ગુલ્મ નાશ. ૨૧. આમતિના રસમાં સાજી અને મીઠું ૧-૧ માસા નાંખી પીવાથી ગેળા ગળી જાય છે. ૨૨. હીંગ, સુંઠ, મરી, પીપલ, પાઠ, હુંસી હરડે, અજમો, તંતડીક, આમલત, ઉપલેટ, કાળુ
જીરુ, ચિત્રક, વાવિડંગ, સાજી, પંચલૂણ, યાવિક, ખાર, પીપલલ, વધારે, સમભાગે
લઈ ફાકી લેવી, ગુલ્મ, સંરહણી, અતિસાર અને કફાદિમાં પણ લાભકારક છે. ૨૩. જવખાર સાજી, સેંધવ, સમુદ્રલૂણ, વડલૂણ, નેપાલ (શુદ્ધ ), નિશાત સમભાગે લઈ, ૧ માસા
ગાયનાં માખણમાં ચાટવાથી વિષમ ગુલ્મ નાશ થાય છે. ૨૪. કાંટાવાળી યૂઅરના દૂધમાં ૫ તોલા પીપલ ૩ દિવસ સુધી ભીંજવી રાખવી, છાયા શુષ્ક કરી
૧-૧ માસાની ગોળીઓ બાંધવી. ૧૪–૧૫ દિવસ સુધી ૧-૧ ગોલી સવાર સાંજે ગાયનાં ઘીમાં
આપવી, વાયુ ગોલા, ગાંઠ પર સારો લાભ થાય છે. ૨૫. વાયવિડંગ, ઉસીર, નાગકેશર, લવિંગ, તજ, પદુભાખ, પત્રજ, ત્રિફલા, ત્રિગટ્ટ, રાઠ, ઉંધાયેલી,
મોથ દેવદારુ, અસગધ, સાકર, સર્વસમ, ૩ માસાની ફાકી લેવાથી, શ્વાસ, ખાંસી, વમન,
ઓડકાર, વિષમ ગુલ્માદિ મટે છે. ૨૬. કૈરની ઝૂંપલ રંક ૧૦ સૂકવી ૨૧ દિવસ લેવાથી ગોળો મટે છે. ૨૭. ટંકણખાર, સેંધવ, હીંગ, શુભ્રા, સાજી, નવસાદર, જવખાર, વડલૂગ, કલીચૂનો, સમભાગે ચૂર્ણ
કરી નિત્ય ટંક ના લેવાથી વિષમ ગોળ મટે છે. ૨૮. સેંધવને આકડાના દૂધની ૩ ભાવના દેવી. પછી ખાટી છાશમાં ૪ રતિ આપવાથી ગુહ્માદિ મટે છે. ૨૯. પીપુલના છોડાંની રાખ ૨ માશી લેવાથી ગોળો મટે છે. ૩૦. ચિત્રાનું મૂળ, કેતકીના પાન, બન્નેની રાખ ગોળ અને કેળાંનાં અનુપાનથી આપવામાં આવે તો
ગોળ મટે. ૩૧, સુંઠ, પીપલ, હરડે, નિશાંત, સેંધવ, ૧૦-૧૦ ગોળ ટુંક ૬૧, ૩ ટંકની ગોળી કરી નિત્ય સેવન
કરે ગોળો, ૩ ઠોદર, જલદર, સફેદર મટે. ૩૨. એલિ, ટંકણખાર, ફટકડી–શુભ્રા, બેલ, સેંધવ, હરડે, હળદર, કણગચ બીજ, વિંદાલ, સમભાગે
ચૂર્ણ કરી કુમારિકાના રસથી વિટાણુ બરાબર ગોળિઓ બનાવે, બાળકને એક, મોટાંને બે
Page #63
--------------------------------------------------------------------------
________________
આયુર્વેદના અનુભૂત પ્રયોગો તથા શક્તિશાળીને ૫ ગોળિઓ આપવી, આ ગોળી દાંત ન અડવા દેવી. ખટાઈ વગેરેને તો
ખૂબ જ પરેજ રાખવો, ઉદરના તમામ રોગો માટે આ ગોળી અત્યન્ત ઉપકારિણી છે. ૩૩. નાગકેશર, ગોળ અને મધુ-ધૃત વિષમ ભાગથી ખાય તો જલેદર જાય. ૩૪. વિષ્ણકાન્તાનું મૂળ છાશ પાવાથી જલોદર મટે છે. ૩૫. ઊંટણીનું મૂત્ર તથા દૂધ પણ જદરમાં સુખાકારી છે.
કઠોળ-ઉપચાર ૧. સુરિંજણા મૂલ ૧ શેર, રાઈ ૧ શેર, સેંધવ ૧ શેર, નૌસાદર અને ટંક ગ – ટંક, વાટીને
ચીકણા વાસણમાં ભરે, ઉપર ૧૦ શેર બળદનું મૂત્ર નાખે, વાસણ બંધ કરી ૭ દિવસ જમીનમાં
ગાડે, પછી સહન થતું ખાય તે કદર આદિ રોગો ઉપશમે. ૨. જવખાર, સિંધવ, સાધુ, સંચળ, ટંકણખાર, સર્વ ૧૦–૧૦ ટંક, એક શેર યૂહરનાં દૂધની ભાવના
આપવી, પછી ૧૫ ટંક ત્રિફળા મેળવવાં, પ્રતિદિન ૨ ટંક પાણી સાથે ફાકી મારવી, કઠોદરાદિ ઉદરના તમુામ રોગો મટે.
શુલના ઉપચાર
૧. હીંગ, જીરું અને સંચળ એકત્ર કરી એક ટંકની ફાકી દેવાથી શુલ મટે છે. ૨. પિતપાપડો, અજમો, બોલ, એરંડમૂલ, સંચળ અને સુંઠ, સમ માગ કરી કાઢો બનાવી પીએ તે
સર્વ શૂલ મટે. ૩. અજમોદ, ગોચરસ, સુંઠ, ધાવડાના ફૂલ, ઇદ્રિજવ, કુડા છાલ, અતિવિષ, નાગરમોથ, પલાસપાપડો,
સમ ભાગ ચૂર્ણ કરી ૩ ટેકની પડિકાને કાઢે કરી પીવાથી ઉદર ફૂલ મટે છે. ૪. અજમો, પાઠ, ત્રિકૂટ, સંચલ, લવિંગ, પુષ્કરમૂલ વાટી ગરમ પાણીથી ૩ માસાની ફાકી લઈ એ
અજીણુ શૂલ મટે છે. ૫. સાકર ટંક ૨૫, ધાણા અંક ૧૫, સંતવા સુંઠ અંક ૧૫, નારિયેલ અંક ૧૫ વાટ ૫-૫ ટંકની
ગોળિયો બનાવી ખાવાથી હાથ–પગ અને આખા શરીરની બળતરા મટે છે. ૬. દંઢણ બીજ, રંક ૫, સુંઠ ટંક ૧, પુષ્કરમૂલે ટંક ૧!ા, હીંગ ટંક ૧, સાબરસીંગ અંક ૨, વાટીને
લેપ કરવાથી ફૂલ મટે છે. ૭. મરી અને બિજેરાને ગભ ભે તે હૃદય થલ મટે. ૮. સંચળ, જીરું, લસ, મરી, બધાંને બિરાના રસની ભાવના ૩ દેવી, પછી ગોલી ઉન્હાં
પાણીમાં આપવાથી વાયુ શૂલ મટે છે. ૯. અજમેદ, ઉપલેટ, જવખાર, વચ, સાજી, સિંધવ, ત્રિકુટ, હરડે, ઉધાહોલી, મેથ, સંચળ,
આલવેતસ, સમ ચૂર્ણ કરે, ના તેલ છાશથી પીએ તે માથાની શલ મટે. ૧૦. ત્રાયમાન, દ્રાખ, સાકર, સમભાગે ૪ ટંક ખાય તે દરેક જાતની ફુલ મટે. ૧૧. દેવદારુ સુઆ, સેંધવ, કુડ, આકડાનાં દૂધમાં ૨ ઘડી રાખે, પણ વાટીને શૂલ ચાલતી હોય
ત્યાં લેપ કરે,
Page #64
--------------------------------------------------------------------------
________________
ભાગ પહેલે
૧૨. સંચલ, સુંઠ, પુષ્કરમૂલ, હીંગ ઘસી શૂલ પર લગાવે. ૧૩. એળિયે, છીંકણી, અજમો, કાળાં મરી વાટીને પાણીથી ગોળી બનાવે. ખાવાથી શૂલ મટે છે. ૧૪. એળિયે પાણીમાં ઉકાળી ફૂલ લગાવે. ૧૫. એરંડિયું ચે પડી નેગડને બફારો લેવાથી શૂલ પર મટે છે. ૧૬, રીંગણી, પીપલ, પાષાણભેદ, સમભાગ લગભગ ૧ તોલો લઈ કાઢે કરી પીવાથી શ્લેષ્મ શૂલ મટે છે. ૧૭. એલચી, હીંગ, વચ, શિલાજીત, જખાર ર-ર ક માત્રા ૩ ટંકની. એરંડિયા તેલમાં પાવાથી શૂલ
૧૮. વિષાણુભસ્મ, ગાયના દૂધ અને ધૃતમાં આપવાથી મહાવિષમ હદયશૂલ મટે છે. ૧૯. સાજી, મરી, બેલ, લવિંગ, બરાબર લઈ પાણીમાં ગોળી બનાવવી. સાંજે બે ગોળી આપવાથી
શૂલ મટે છે. ૨૦. સૂઠનો કાઢો કરી ઉપર સ્વલ્પ હીંગ અથવા સંચળ ભભરાવી પીવાથી ઉદરશૂલ મટે છે. ૨૧. સૂઠ, સંચલ, પુષ્કરમૂલ, હીંગ બખે રતિ ગરમ પાણીથી લેવાથી શુલ તત્કાળ મટે છે.
સંગ્રહણી-ઉપચાર ૧. ખાપરિ, જાવંત્રી, સમભાગે લઈ ૧ ટંક ચૂર્ણ ગુલાબજળમાં પાયે તે સંગ્રહણીમાં લાભ થાય છે. ૨. બલબીજ, અજમોદ, વચ. ચિત્રક, મેથ, પાઢ, હીંગ, ચવિક, અતિવિષ, કુટકી, પંચલૂણ, પીપલ,
જવખાર, ત્રિકટુ, ત્રિફલા, તજ, પત્રજ, એલચી, સવાભાગ લઈ સરસિયાના તેલમાં મકર, ગરમ પાણીથી ટંક ના ની માત્રા લેવી. હ૫, શ્વાસ, ખાંસી, ગુલ્મ, ફીહો, પાંડુ, કૃમિ, સંગ્રહણી,
અરુચિ, પ્રમેહ, જ્વર, આમવાત, અને સર્વ જાતનાં ઉદર રોગ મટે છે. ૩. શુદ્ધપારદ, શુદ્ધગંધક, ૧-૧ ટંક, સેવંગી ૨ ટંક, સાંઠ ટંક ૩, પીપલ, મરી ૩-૩ ટંક, હરડે
૮ ટૂંક, પાણીથી ગોળીઓ મગ સમાન બનાવવી, પાણી સાથે સવાર સાંજે સેવન કરવી, સંગ્રહણી
આદિ મટે. પર્થમાં જીઆર ખાય તે વધારે લાભ થાય છે. ૪. સુંઠ, મેથ, પતીસ ગિલેય એક એક તલા. ૪૦ તોલા પાણીમાં કાઢી કરવો ૧૦ તોલા પાણી
રહે એટલે ગાળી વે૫ મીઠું નાખી પીવો. સંગ્રહણી મટે છે. ૫. ૧૦ શેર પિસ્તાના ડેડા અડધા મણ પાણીમાં ઉકાળવા, ૩ શેર પાણી શેષ રહે ત્યારે ફાંતરાં કાઢી
લેવાં, ૪૯ ટંક મેચરસ, ૩ ટંક અફીણ, ૪ ટંક ધાવડાના ફૂલ, બચેલા ૩ શેર પાણીમાં નાખી વળી ઉકાળવું, પાશેર રહે ત્યારે ૫ તોલા સૂઠ નાખી નાનાં બાર પ્રમાણે ગોળી બનાવવી. ૧–૧
ગોળી પાણી સાથે નિત્ય સેવન કરવાથી અષ્ટ સંગ્રહણી મટે છે. ૬. પીપલ, પીપલામૂલ, કાળુંજીરું', વડલૂણ, પત્રજ, સેંધવ, નાગકેશર, કુટકી, મરી, સુંઠ, સંચલ,
તજ, દાડમસાર, કાળું મીઠું, સમુદ્રલૂણ, અમલતાસ. સમ ભાગે ચૂર્ણ કરવું. ૩-૩ માસા, સવાર-સાંજ ગરમ પાણી સાથે ફાકી લેવી, મંદાગ્નિ, અરુચિ આફરો, સોજો, પાંડુ, સંગ્રહણી
આદિ ઉદર રોગ મટે. ૭. સંગ્રહણીવાળાને લેહ બુઝાવેલ પાણી પણ હિતકારી છે,
Page #65
--------------------------------------------------------------------------
________________
૩૨
આયુર્વેદના અનુભત પ્રગો
ઉદર પીડા-ઉપચાર ૧. બંદૂકમાં ભરવાને શેર ઢીંગલા ભર ગરમ પાણી સાથે પીવાથી ઉદર પીડા શમન થાય છે. ૨. સેહગી, મોહરા અકરકર સમભાગે પાણી સાથે ગોળી બનાવી લેવાથી પેટ પીડા મટે છે. ગોળી
એ ચણા બરાબર બનાવે. ૩, ૧૦ રતિ નૌસાદર, ૫ રતિ ફટકડી, ૨ રતિ શુદ્ધ વત્સનાભ, ૩ કાળાં મરી સાથે લેવાથી માસીક
અને ઉદરની પીડા મટે છે. જ, હરડે ૧ ટંક, અજમો અને સંચલ પ–પ ટંક, કાળાં મરી અને લવિંગ, ૪-૪ ટંક ચૂર્ણ કરી - ૧ ટંક પાણી સાથે આપવાથી પેટની પીડા મટે છે. ૫. સોહાગો, ફટકડી ૪-૪ ટેક નૌસાદર, ૯ ટેક, મુહરો ૧ ટક કાળાં મરી, ૭ ટક બારીક ચૂર્ણ
કરી ૨-૩ રતિ આપવાથી પેટનું દર્દ મટે છે. ૬. એલિયો, ફટકડી, હળદર, નૌસાદર, ટંકણખાર ધેનુ મૂત્રથી ૨-૩ રતિ પીવું. અથવા તો પેટે
ચોપડવું ગરમ પાણીને ઉપરથી શેક કરવો. ૭. બાવચી પંચાંગ ગરમ પાણી પીવાથી પેટ પીડા મટે છે. ૮. રેવંતચીની ૧૫ તોલા, ગેરુ ૨ તોલા, ફટકડી ૨ તલા, ગોળ ૧ તોલા, જૂદા જૂદા વાટીને ૩ ટંકની ગોળી બનાવવી, એક ગોળી સવારે લેવી, ઉપર ૩ તોલા ગોળ ખાવો, આ પ્રયોગથી
તને કારણે પેટમાંથી તથા બીન ઠેકાણેથી જે રક્ત પ્રવાહ થાય છે. એ મટે છે અને દરેક જાતના પેટના દર્દો પણ ઉપશમે છે. ૯. છાયા શુષ્ક સિરઘુની જડ, જીરું, સમાનભાગે વાટીને ચૂર્ણ કરવું. પછી છાશમાં વાટીને પીવાથી
ઉદર વિકારેમાં આશાતીત લાભ થાય છે. ૧૦. ફટકડી અને મરીનું ચૂર્ણ ૧ ટંક લેવાથી પેટની ગાંઠ સારી થાય છે. ૧૧. સમુદ્રલૂણ, ટંકણ, સાજી. મોથ, ચિત્રાની છાલ, વાયવિડંગ, બન્ને છરાં, અને હળદર, હીંગ, - ત્રિફલા, સુંઠ, મરી, પીપલ, વચ ખુરાસાણી, અજમેદ, રન, દાડમસાર, સમભાગે ચૂર્ણ કરી - ૧ ટંકની ફાકી લેવી. ૧૨. સુંઠ, ચિત્રક સમભાગે લઈ ૧ ટંક દહી સાથે ખાવાથી પેટપીડા મટે છે. ૧૩. રાઈઅજમો, સૂંઠ, ૧-૧ તોલા લઈ કાઢો પીવાથી પેટ દર્દ મટે છે. ૧૪. ગાડરના દૂધમાં સેંધવ નાંખી પીવું પણ પેટ માટે હિતાવહ છે, ૧૫. મોટી હરડે અને સૈધવ લેવાથી પેટ પીડા મટે છે. ૧૬. દૂધ ૫ શેર, ભલાતક ના શેર, પકાવે, પછે વા શેર સૂંઠ ક ૧૦ ચિત્રક નાંખી લાડુ બનાવે. ખાવાથી ૮૪ ઉદર પીડા, કમર દુખતી મટે છે.
સુધા-ભૂખ લગાડવાના પ્રયોગો ૧. લવિંગ, જાવંત્રી, વાયવિડંગ, ગર, ચિત્રક, બને છરા, તાલિસપત્ર તલ, ચંદન, સુંઠ, કપૂર, મરી,
પીપલ, ત્રિફલા, તખીર, તજ, તમાલપત્ર, એલચી, નાગકેશર, સર્વ સમ વાટી ચૂર્ણ કરે, પછી
Page #66
--------------------------------------------------------------------------
________________
૩૩
ભાગ પહેલે
૩૦ ટંક ભાગ મેળવે, ૨૦ તેલા સાકર પણ મિશ્રિત કરી બબ્બે ટંક સવાર-સાંજ સેવન કરે,
વાતવિકાર, પ્રમેહ આદિ રોગોમાં લાભ થાય અને ક્ષુધા પ્રબલ થાય. ૨. ત્રિગટ્ટ, ત્રિફલા, જાવંત્રી, જાયફળ, તજ, લવિંગ, એલચી, તમાલપત્ર, નાગકેશર, આસીંદ, સાટોડી,
અનારદાણ ૧–૧ તોલા, ચૂર્ણ કરી ૩ ટક લેહસાર, ૧૪ ટંક અબ્રખ, ૬ ટંક વંશલોચન, ૪૨ ટંક મિશ્રી–સાકર મેળવી રાખે, વાસી પાણીથી ૨ ટંકની ફાકી લેવાથી પ્રમેહમ ટે અને ભૂખ
લાગે છે. આ પ્રયોગ ક્ષુધા તે લગાડે જ છે. પણ સામાન્યતઃ શક્તિ માટે પણ ઉપયોગી છે, ૩. પાશેર સૂંઠ, ૫–૫ ટંક, પંચલૂણ, બધાંને વાટી લીંબુના રસમાં રોટલે કરી સેકવો, પછી ચૂર્ણ
કરી રાખવું, ભેજન વેળાં પ્રથમ ગ્રાસમાં ૧ ટંક લેવાથી ભૂખ પ્રશ્ય થાય છેઆ પ્રયોગમાં
હું સાજી, શુભ્રા, અર્કક્ષાર, અપામાર્ગ ક્ષાર મેળવું છું. ૪. ત્રિગડુ, ત્રિફલા, ચિત્રક, વાયવિડંગ, કાકડાસીંગી, કાળું જીરું', સંચલ, સાંભરનું લૂણ, અજમો,
અજમેદ, ધાણાં, સતાવરી પ–પ ટંક. શોધેલી ભાંગ ૩૦ ટંક, ચૂક | શેર, લીંબૂરસમાં સાત
વાર ભાવિત કરી બે ટંકની ગોળિઓ બનાવવી, અતિ બળપ્રદાયક અને જઠરાગ્નિ પ્રદીપક યુગ છે. ૫. કેસૂડાંનાં કૂલ, ૧ સેર, મજીઠ ૧૦ તોલા, ખાંડ ૧ સેર, ચૂર્ણ કરી નિત્ય ૧-૨ અથવા ૩ ટંક
સુધી ફાકી લેવાથી શરીરનાં રક્તવિકારો સારા થાય છે, વણ સુધરે છે અને પેટ પીડા પણ
મટી ભૂખ લગાડે છે. ૬. તજ, ભાંગ, ર-ર તેલા, સેંધવ ૧ ટંક, સુંઠ ૧૪ તેલા, કૂટી ચૂર્ણ કરવું. સવાર સાંજ પાણી
સાથે ફાકી લેવી, ભૂખ લાગે. ૭. વિયા, ૧૨ તલા, સેકેલ જીર' ૧૨ તોલા, સેંધવ, સંચળ ૬-૬ તલા, સાંભરું લૂણ ૩ ટંક,
પીપલ ને ટંક, સુંઠ ભરી ૦|-| ટંક, ચિત્રક ૪ તેલા, ધાણા ૧૨ તેલા, બધાને વાટી લીંબુના રસની ૩ ભાવના દેવી, બે માસ અથવા એક માસ સુધી સવાર સાંજ ફાકી લેવી.
વાયુથુલ, અજીર્ણ, આફરે, અરુચિ, મંદાગ્નિ આદિ ઉદર રોગ મટે અને પ્રબલ ક્ષુધા લાગે. ૮. મીઠું, સંચલ, સીંધવ, જખાર, અજમેદ, સુંઠ, પીપલ, વાયવિડંગ, હરડે, સર્વ સમ, હીંગ ૧
ટંક, ચૂર્ણની ફાકી લે તે ભૂખ લાગે, થલ મટે. ૯. હીંગ, પીપલ, પુષ્કર મૂલ, પીપલા મૂલ, ધાણા, ચિત્રક, વચ, ચવિક, પાઢ, કેથ, સંચલ, સુંઠ,
મરી, ટંકણ, જીખાર, અનાર, હરડે, આમલત, નાગકેશર બંને છરાં વાટીને આદુ, અતિ અને બિજેરાના રસની ભાવના ૧-૧ દઈ ચૂર્ણ સુકવવું, પછી ૧ ટંક હીંગ ઘીમાં શેકી, ૧-૧ ટંકની ફાકી સવાર સાંજ લેવી. ગરમ પાણી પીવું, ગેળા, ફીહો, સંગ્રહણી, ગુદા વિકાર, અજીર્ણ,
આફરે, જલદર, આમવાતાદિ રોગ ઉપશમે. ૧૦. હરડે, આમલગંઠી, ૧૨-૧૨ તોલા, પીપલ ૩ તલા, સિંધવ ૧૭ ટંક, કાળા મરી ૧૪ ટંક,
ચૂકના રસમાં નાના બાર પ્રમાણે ગેળિઓ બનાવવી. ૧-૧ ખાવી, શ્વાસ, કાસ, વમન, ગુલ્માદિ
રોગો મટે છે. ૧૧. એક સેર અજમો, સંચલ ૧૨ તલા, સિંધુ, જૌખાર, કચલૂણ ૧૦-૧૦ તેલા સુહાગ રા
તલા, ચુણને ૧૦૦ લીંબુની ભાવના આપવી, પછી સહન થાય એવી રીતે ખાવાથી ઉદર વ્યયા મટી ભૂખ લાગે છે,
૫
Page #67
--------------------------------------------------------------------------
________________
આયુર્વેદના અનુભૂત પ્રયોગો ૧૨. નાગકેશર, ૧ ટંક, લવિંગ ૨ ટંક, એલચી ૪ ટંક, મરી ૮ ટંક, પીપલ ૧૬ ટંક, સુંઠ ૩ર
ટંકે, અસગંધ ૩૨ ટેક, ૧૨૮ ટૂંક સાકર, ચૂર્ણ કરી ૧ ટંક ખાવાથી વાયુ વિકાર મટી સુધા
પ્રદીપ્ત થાય છે. ૧૩. હરડે અજા મૂત્રમાં ૩ દિવસ ભીંજવવી, ૩ દિવસ ગોમૂત્રમાં, ૩ દિવસ કાંજીમાં, ૩ દિવસ છાશમાં,
પછી ફાડીને ગોઠલી ફેકી તેમાં હિંગ્વાષ્ટક ભરી લીંબુની ૭ ભાવના દેવી. પછી ૧-૧ નિત્ય ખાવાથી સુધા પ્રદીપ્ત થશે.
આ હરડેમાં સિંગ, પંચલૂણ, જવખાર, અજમો, જીરું, સારું મીઠું, સાજી પણ ભરી શકાય છે. ગુણ ઉપર પ્રમાણે છે. સમુદ્રાષ્ટકનો ઉપયોગ પણ કરવો હિતકારી છે. ૧૪. પંચદાણુ–મેથી, અસા, સુઆ, અજમો અને કલું જ ૪-૪ રતિ ચૂર્ણ કરી, આપવાથી
ઉદરવ્યથા મટે છે. ૧૫. ગમે એવું પેટ દુઃખતું હોય ત્યારે બે રતિ મીણની ગોળી બનાવી ગરમ પાણી અથવા ચામાં પાવાથી તત્કાલ દર્દ સમાપ્ત થાય છે, નિર્ભય અને પ્રભાવશાલી પ્રયોગ છે.
વાયુ-અધિકાર ૧. મલ કેહલાનાં રસમાં દલકા યંત્રથી શુદ્ધ કરવો, એક ટંક મલ્લ, કા, કેશર, મસ્તીંગ ગૂંદ,
૧૦–૧૦ ટંક, નાગરવેલના પાનના રસમાં કાળાં મરી બરોબર ગેળિઓ બનાવવી, પાનના બીડામાં ખવરાવવી, સવારે અને સાંજે ૧-૧ ગોલી લેવી, તમાત વાયુ માટે આ સુંદર અને ઉપકારી છે,
ઘી દૂધ સારા પ્રમાણમાં ખાવું પીવું. ૨. સરણ અને આદુ - શેર, લસણ વા શેર, ત્રણેને ખાનણીમાં નાંખી ફરી છૂંદે કરે, પછી
સંધવ, સંચલ, સાજી, જૌખાર, ૫-૫ તોલા શૃંદામાં મિશ્રિત કરે, રવિવારે એક કેરું ચીકણું વાસણ લઈ એમાં ભરી રાખે. ઉપર છો શેર મીઠું તેલ નાખી મુખમુદ્રા બરાબર બંદ કરી એકાન્ત સ્થાને એક અઠવાડિયા લગી મૂકી રાખે. અનન્તર વાયુ પીડા વાળાને ૨-૩ તોલા નિત્ય ખવડાવે, સામાન્ય વ્યક્તિ તે છે તે આપવો, ૧૪-૨૧-૪૯ દિવસમાં સર્વ વાયુ મટશે,
અજમુંદા છે. ૩. સંખ્યા ૧ પ્રમાણે શોધેલ મલ્લ તોલે ૧, સફેદ કા તોલા ૧ વંશલોચન તેલ ૧, નાગરવેલના
પાનના રસમાં ગોળિઓ મરી પ્રમણ બનાવવી. ૧-૧ સવાર સાંજ આપવાથી વાયુ મટે છે, ગરમ ઋતુમાં સંભાળીને ઉપચાર કરવો, પથ્યમાં ચણાની રોટલી લૂખી જ ખાવી. ન ભાવે તે સ્વ૫
ઘી ચોપડવું. ૪. સુરિજનાનું મૂલ ૧ માસા, કાળા મરી ૧ માસા. બન્ને પાણીથી લેવાથી વાયુ મટે છે. ૫. એરંડિયાનું મૂલ સાત દિવસ ગૌતકુમાં પીવું વાયુ મટે છે. ૬. કણગચ ટંક ૨ ગરમ પાણીથી પીવાથી વાયુ મટે છે. ૧. આવા પ્રગો અનુભવી ચિકિત્સકની દેખરેખમાં જ કરવા જોઈએ. અપક્વ મૃત્યુ નોતરે છે,
પરિપક્વ મલ્લ વાયુ રોગો માટે અમૃત છે. શુદ્ધ કરવાના બીજા પણ ઘણું પ્રયોગો છે, તે બીજું ભાગમાં પ્રકટ થશે,
Page #68
--------------------------------------------------------------------------
________________
ભાગ પહેલે
૩૫ ૭. ત્રિગણ્ અને વચ પણ ઉષ્ણ જલ-પાનથી વાયુ મટે છે. શૂન્ય વાયુમાં વિશેષ લાભ પહોંચાડે છે. ૮. સિરધૂની જડ ટંક ૩ ગૌતકમાં પીએ તે ૭ દિવસમાં વાયુ જાય. ૯. ત્રિગસાંઠ, મરી, પીપલ, કેશર, જાયફલ, અકરકરો, છડે, ઉટીંગણ, ભાલકાગણી, લવિંગ, ૧-૧
ક, કિરાય તો ૪ ટંક, સોંઠ ૧૦ ટંક, કુલિંજન, અજમોદ, ગોખરુ, જાવંત્રી, મૂઢ, તજ, ૧-૧ ટંક, દ્રાખ ૧૦૦ ટંક વાટી બે ટંકની ગોળી કરે, દિવસમાં વાર ખાય, અકડ અને સંધિવાત
માટે અકસીર છે. ૧૦. આકડાની જડે, ૪ તેલ, ભાંગરો પંચાંગ રા તેલા, ગુરાલીની જડ રા તેલા ઝૂની ખાંડ સર્વ
સમ, ઘી સાથે ૩ ટંક રોજ ખાવી. વાત વ્યાધિ જશે. ૧૧. પીપલ, પીપરામૂલ, ચિત્રક, સંભાળ્યુ , અજમે, કૂઠ, કડા-છાલ, અજમેદ, અસાલિય, સુવા, સમ
ભાગે લઈ ચૂર્ણ કરવું, સર્વ સમાન સાકર મેળવી ૨-૪ ટંકની નિત્ય ફાકી લેવી, સર્વ વાયુ
માટે ઉપયોગી છે.. ૧૨. કુડાછાલ ૩૪ ટંક, કાળા મરી ૧૭ રંક, પાસેર ગાળમાં નાખી ફૂટવું, ૧-૧ ગોળી સવાર-સાંજ
લેવાથી બદ્ધષ્ઠ, આદિ ઉદર રોગ તથા વાયુ ૧૪ દિવસમાં માટે છે. ૧૩. શુદ્ધ કનકબીજ ૨૧ કંક, જાયફળ, સફેદ કનેરની શુદ્ધ છોલ, અકરકર, વિજયા, ખુરાસાણી વચ,
અજમો, ૫-૫ ટંકે, બે શેર પાણીમાં કાઢો કરે, એક શેર રહે ત્યારે ગાળી ૨ ટંક લવિંગ નાંખી વળી મંદાગ્નિ પર ચડાવે, પાણી સુકાઈ જાય ત્યારે લવિંગ કાઢે. એ લવિંગ રોજ એકથી બે
ખાય તો દરેક જાતની વાયુ મટે છે. ૧૪. સુંઠ અસગંધ, પાઠ, સતાવરી સમભાગે ચૂર્ણ કરે, પછી ૨-૩ ટંકે ચૂર્ણ ફાકે. સર્વ વાયુ મટે છે. ૧૫. ધતૂરાના બીજ ર શેર, ચણોઠીની દાલ ૧ શેર, બંને ભેગાં કરી તેલમાં ભાવિત કરે, પાતાલ
યંત્ર તેલ કાઢે, એ તેલમાં લવિંગ ૨ દિવસ ભીંજવી રાખે, ૧-૨ લવિંગ રોજ ખાવાથી શીત
વાયુ આદિ રોગો મટે છે. ૧૬. મુલેઠી, સુંઠ, ૫–૫ ટંક, કંટાઈ જડ ૧૦ ટંક, કપડ છાંણુ ચૂર્ણ કરી તાંબાના વાસણમાં લીંબડા
ના ઘેટાથી ઘસે, માંહે ગાડરનું દૂધ નાખે. ઘેટાના મોઢે તાંબાને પૈસો ચડવો ન ભૂલવો. આ
લેપ શુષ્કવાયુ માટે અવ્યર્થ સિદ્ધ પ્રયોગ છે. ૧૭. રાઠ, એરંડમૂલ, વચ, સુંઠ, ધમાસ, વાસા, હરડે, પતીસ, મેથ, દેવદાર, સતાવરી ૧-૧ તેલ,
૧ શેર પાણી પઢાવવું દવા નાંખી ઉકાળવું. ને શેર રહે ત્યારે ઉતારવું, આખા દિવસમાં કટકે
કટકે પીવું, વાયુ મટશે. ૧૮. શુદ્ધ પારદ, ગંધક, ૩-૩ ટંક, વછનાગ, હીરવસી, નિર્મલી, કુટક, ચણોઠી, ખુરાસાણી વચ્ચે ટંક ૧-૧,
દેવદારુ, સિંદૂર ૩-૩ ટંક, પીપલ, સુંઠ, સમુદ્રફળ, સમુદ્રશેષ, સમુદ્ર ફીણ, અફીણ, ઈસ્પદ, હીંગ, રસનફલી ૩-૩ ટંક, ધ્રુસે, હળદર, કરંજબીજ, સોમલ, કા, મોરથુથ, હરતાલ, સોરાપ કલુંછ, લીંબડી, ખાપરિયું, ચમેડનાં બીજ, ગૂગલ, નિગુડી, અમૂલત્વચા, ખુરાસાણી વચની જડની ત્વચા, સાજી, પંચલૂણ, અજમો, અજમેદ, સતાવરી, શુદ્ધ કોચલાં, મેથી, પલાસ પાપડે, ઉપલેટ, સાબુ, લવિંગ, કેશર, જાયફળ, નાગકેશર, નગરથ, કેરની કૂંપલ, એલિયે, બેલ,
Page #69
--------------------------------------------------------------------------
________________
આયુર્વેદના અનુભૂત પ્રયોગો ઘડાવચ, નેપાલ, મોટી હરડે, એરંડબીજ, સર્પ કાંચલી, ચકલાંની વિષ્ટા, ચોષ, ઈન્દ્રવાસણી ભૂલ, પુષ્કરમૂલ, ઈશ્વરલિંગી, રાયણુમીગી, પીપલામૂલ, કિરયા, નિશત, રાઈ, બધાંએ ૩-૩ ટંક, ચૂર્ણ કરી આકડા, ધતૂરા, લીંબડા, થેર, લીલી ભાંગ, તમાકુ અને દાંતણીના રસોની ૩-૩ ભાવના આપવી. ગેલી મગ સમાન કરવી, ચૌરાસી વાયુ, સીતાંગ, શાલ, દરેક જાતના વિષ, સંગ્રહણી, બળતરા, રકતવિકાર, કચ્છ, આદિ તમામ રોગ પર આ ચિન્તામણિ રત્નવત અતિ
હિતકર છે. બનાવવામાં સાવધાની રાખવી, શસોનુભૂત છે. ૧૯. અકરકરે, તેજબલ, પીપલ, મરી, ૯-૯ ટંક, સુંઠ, કિરાય, અજમદ, ખુરાસાણી અજમો,
વિક, જાવંત્રી, જાયફળ, લવિંગ, કુલિંજન, સીંગી મેહરો, ૪-૪ ટંક, સવો પધ ચૂર્ણ કરી સાકર યા મધથી ગોળી બનાવવી વટાણા સમાન, ૧ ગેલી નિત્ય સાંજે ખાવી, ખટાઈને પરહેજ
પાડે, સર્વ વાયુ મટશે. ૨૦. પારદ, ગંધક, કનકબીજ, મોહરો, નિર્વિસી, મેથી, જીરું, કાળા મરી, સવ સમ, પ્રથમ પારા
ગંધકની કજજલી કરવી. પછી ઔષધ મેળવી ખરલ કરી લીંબુ રસની ૭–૯ ભાવના આપવી.
મગ સમાન ગેળિઓ બનાવવી, પાનના બીડામાં એક ગોળી ખાવાથી, કફ, વાત, પ્રમેહ મટશે. ૨૧. પક્ષાઘાત તૈલ
ધતૂરા, આકડા, સુરિંજણા, ત્રણેનો એક–એક શેર રસ, તલનું તૈલ ૧૦ શેર નાખી પકાવે પછી
સર્વાગે માલીશ કરે તો પક્ષાઘાત મટે. ૨૨. એરંડ તૈલ કા શેર, સરસિયું અને તલનું તૈલ થા–| શેર, સુંઠ, મરી, હળદર, સૈધવ ૨-૨ ટક તૈલમાં નાખી મંદાગ્નિએ પચાવે, પછી મર્દન કરે, પક્ષાઘાતમાં લાભ થશે.
અફીણ છેડાવવાના પ્રયોગ ૧. જાવંત્રી, માલકાગણી, અકરકરે, ખુરાસાણી, અજમે, વાયવિડંગ, કાળામરી, પીપલ, એલચી,
અકીગ, પીપલામૂલ, ઝેરચલાં, સમુદ્ર ફીણ, ૬-૬ ટક લેવા. ચૂણ કરવું. પછી ૧ તેલા અફીણના પાણીમાં મોટા બેર બરોબર ગોળીઓ કરવી. સવાર સાંજ અફીણું સેવન કરનારને આપવાથી થોડા સમયમાં અફીણુનું બંધાણ છૂટી જશે. કદાચ હાથ-પગમાં કળતર થાય તે ગાડરના દૂધથી ભદ્દન
કરવું. ૧૫-૨૦ દિવસમાં અફીણ છૂટી જાય છે. ૨. એક શેર અજમે ૪ શેર દૂધમાં ઉકાળો. માવો થાય ત્યારે ૧૦ જાયફળ અને ૫–૫ ટક
જાવંત્રી તથા લવિંગનું ચૂર્ણ મેળવવું. બે ટંકની ગોળીઓ બનાવવી. નિત્ય એક બે ગોળી સેવન કરવાથી બંધાણુ છૂટે છે.
અફીણનું વિષ ઉતરે ૧. બાવળનાં પાંદડાં અને છાલનો રસ પીવાથી અફીણનાં વિષનું શમન થાય છે. ૨. કાળાં મરી, સુંઠ ૧-૧ તોલો સેકીને ખાવાથી પણ અફીણનું ઝેર ઉતરે છે. ૩. તૂસની દાળખાવાથી અહિલ્ફન વિષ ઉતરે છે.
૧. પક્ષાઘાત પર જયપુરના સ્વામી અખરામ રચિત “વૈદ્ય બોધ સંગ્રહમાં એક તૈલને પ્રયોગ આપ્યો છે. એ સેંકડો રોગિઓ પર અજમાવવામાં આવેલ છે. આજસુધી એ નિષ્ફળ નિવડ્યો નથી. પક્ષાઘાતની ગમે તેવી સ્થિતિમાં અત્યન્ત લાભદાયક સિદ્ધ થાય છે.
Page #70
--------------------------------------------------------------------------
________________
ભાગ પહેલે
વિષાધિકાર ૧. સર્ષ વિષ–ચૂનો અને મીઠું એકત્ર કરી પાવાથી સર્પ વિષ ઉતરે છે. ૨. સંદેશડાના મૂળિયાં ઘસી – અંક પાવાથી સર્ષ વિષ શમે છે, સર્પ કરડ્યા પછી લીંબડાના
પાન, કાળાં મરી સાથે ચવડાવવાં, જે કડવાં ન લાગે તે ઉપરનો પ્રયોગ કરવો, કારણ કે વિષ
પ્રભાવથી કડવાં લાગતાં નથી. ૩. નેપાલા બીજ, ફટકડી, કાળામરી, રસન, વાટીને તાંબાના વાસણમાં લીંબૂનો રસ નાખી તાંબાના
લેટાથી ખૂબ ઘૂંટવું. ૨૧ વાર રસ નંખાઈ ગયા પછી તાંબાની જ ડબીમાં ભરી રાખવું. કામ પડે ત્યારે સપડશનું સ્થાન જરા ખરડી ઉપર ચોપડવા અથવા ઘસવાથી સર્પ, વૃશ્ચિક આદિ વિશે
શાન્ત થાય છે. ૪. મરી, વચ, નેપાલા, તુર્થી, શુભ્રા, મેરના પગ, અભાવે મયૂરવિષ્ટા, બધાંને વાટી લીંબૂના રસની
બે ભાવના આપપી, પછી ચોખાના ધાવણથી ગેળીઓ ભરી સમાન બનાવવી. સર્પ કરડવાને આંખે અંજન કરવું. અને આંખ પર બકરીના દૂધના ફયા મૂકવા. કાળા સર્પ કરડવો હોય તો
૧ ગેલી આંજવી અને બીજે કરડ્યો હોય તો અડધી, સર્પ વિષ માટે આ સુંદર પ્રયોગ છે. ૫. સંધવ, લીંબડી, કાળામરી બે-બે તોલે અજાસૂત્રથી પાવાથી સર્પ અને ઢેડ ગરોળીનું ઝેર
ઉતરે છે. ૬. આકડાનું મૂલ ઘસીને ૩ રંક પીવાથી સર્પ વિષ જાય છે. ૭. પુનર્નવા રાા તોલા પાવાથી સર્ષ વિષ ઉતરે છે. ૮. સંખાવલી પંચાંગ ઘીથી પાવાથી પણ તવ લાભ થાય છે. ૯. બીરાની માંગી ખાવાથી પણ સર્પ વિષ શમે છે, ૧૦. મયૂરનાં ઈંડાને ફોડી અંદર તુર્થ ભરી ૬ માસ સુધી પેક કરીને એકાન્ત સ્થાને રાખી મૂકવું,
પછી કામ પડે ત્યારે લગભગ 1 માસા સર્પ કરડવા ઉપર પાણીમાં આપવાથી સર્ષ વિષ સત્વર શમન થાય છે. આ પ્રયોગ અનેક વાર અજમાવવામાં આવેલ છે. કદાપિ અપયશ
આ નથી. ૧૧. ચૂનો, હીંગ, આકડાનાં દૂધમાં ગોળી તૈયાર કરવી. સર્પ અને વીંછી કરડ્યાને આકડાનાં દૂધમાં
અભાવે પાણીમાં ઘસી ડંખ પર લગાવવાથી વિષ ધીરે-ધીરે ઉતરે છે. ૧૨. મરેલે સ૫ વાલ (બને ત્યાં સુધી સપને ઉપરનો ભાગ લેવો, પાછળના ભાગ નિરુપયોગી
છે.) કાથો રંક, કાળામરી ૧ ટંક. વાટીને દશમ દ્વારે ચઢાવવાથી સર્પદંશથી મૃત્યુનો ભય
રહેતો નથી. ૧૩. પારદ, ગંધક, મેહરા, હરતાલ (બધાં શુદ્ધ લેવાં) રંક-૩, કેરની કંપની ભાવના આપે. મેટી
સગડી ૨-૪ બનાવે, પાણી સાથે ઘસીને વૃશ્ચિક, સર્પ, ધેયરે કરડ્યો હોય તો લગાવે અને મશળે પણ.
વછનાગ ૧. ઝીંઝવાનાં પાન અને લીલા ચણા વાટીને લડે, સાકર નાંખીને સાત વાર પાવાથી વછનાગનું
ઝેર ઉતરે છે.
Page #71
--------------------------------------------------------------------------
________________
આયુર્વેદ
૩૮
૨. લીંબૂમાં મીઠું નાખી સુસાવવાથી પણ ઝેર ઉતરે છે.
૩. દૂધ સાકર પાવાથી અથવા તે જૂની જીઆરની રાખ પાવાથી પણ વિશ્વ ઉતરે છે. ૪. કસૂ`દી પંચાંગ તાંદલિયાનાં રસમાં પાવાથી વઋનાગનુ ઝેર જોત જોતામાં ઉતરી જાય છે. ૫. કાકડીનાં ખીજ, જીવાપાતાના ખીજ, કહ્યુગચ ખીજ (ત્રણેની મી`ગીએ જ કામમાં લેવી. ફોતરાં કાઢી નાંખવાં) તુત્ય ( શુદ્ધ ) સમમાત્રા વાટી. ટોંક ૨-૩ પાવે તે પણુ વચ્છનાગનુ ઝેર ઉતરે છે. સખિયા-સામલ વિષ
દુના અનુભૂત
પ્રયાગો
૧. ચણાની દાળ ભીંજવી, મશલીને ખવરાવાથી સખિયા કાચા ખાધા હોય તેા તેનું ઝેર ઉતરે છે. ૨. ચૂનાના પાસેર પાણીમાં ઘી અને કેશર પાવાથી પણ વિષ તત્કાલ શમન થાય છે. ૩. દૂધ, ઘી અને કેશર પણ વિશ્વ શમન અત્યન્ત ઉપકારી છે.
૩. સસલાની મૂછનાવાળ ખાળી આપવાથી પણ ઝેર શમે છે.
૪. સફેદ દૂર્વા ગાડરના દૂધ સાથે આપવી પણ હિતાવહ છે.
૫. સુદર્દીને રસ નિત્ય ૭ ૬. જાનૂની ગોટલી ૭-૮
વાઘ ખાલ વિષ નિવારણ
જૂનાં જમાનાંમાં પારસ્પરિક ભીષણ શત્રુતાને કારણે વાઘની મૂછેાનાવાળે ખવરાવામાં આવતા હતા. જેથી શત્રુ ધીરે-ધીરે મૃત્યુ પામતા હતા. આ હલ્કા ઝેરની વ્યાપક અસર ધીરે-ધીરે થતી. એની ઓળખાણ માટે કે વાઘતા વાળ ખવરાવ્યો છે? રાગીને કેળાંના મોટાં પાન પર વિષ્ટા કરાવતા. આમ કરાવવાથી પાંદડામાં ગાળ ચકરડાં નજરે આવતાં, એટલે સમજવામાં આવતું કે કેાઈએ વાઘના વાળ ખવડાવ્યા છે. વિષ નિવારણુના ઉપચારા આ પ્રમાણે છે.
૧. મેવાડમાં એક જાતનું ઘાસ થાય છે જેને ગાંઠિયા ખડ કહેવામાં આવે છે. આ ખડને ગાડરનાં દૂધમાં લગભગ ૨ તાલા વાટીને પાવાથી વાઘ વાળનુ વિષે ઉતરે છે.
૨. ઉંદરની લીડીએ આખી આપવાથી પણ વાઘનાં વાળનુ વિષ સમન થાય છે.
દિવસ સુધી ૨ તાલા પાવામાં આવે તે પણ વાળ વિષ ઉતરે છે. દિવસ ધસી પાવાથી પણ વિશ્વ ઉતરે છે.
આંકડ મૂષકાઢિ પલાયન
૧. ઘેાડાનાં ખુરની ધૂણી આપવાથી ઘરમાંથી ઉદર ભાગી જાય છે.
૨. ભિલામાં, આકડાનાં ફૂલ, મેાથ, કિવાંચની જડ અને ગાળની ધૂણી કરવાથી માંકડ, મચ્છર, સર્પ, ઉંદર, આદિ વે! ગૃહત્યાગ કરે છે.
ગાડુ-ઘાયરા વિષ
બન્ને ભયંકલ વિધેલાં જીવો છે.
૧. ધેાયરા ફૂંક મારે અથવા ચંદન ધા કરડે તો કહેવાય છે કે આના ઈલાજ નથી. પણ મરવાનાં પાંદડાના રસ ના—ના કલાકે રાગીને પાવામાં આવે અને ફૂંક મારેલ તથા કરડેલ સ્થાને મરવાને કૂંચા બાંધવામાં આવે તેા વિષે શમન થઈ જાય છે, મૃત્યુના ભય રહેતો નથી.
Page #72
--------------------------------------------------------------------------
________________
ભાગ પહેલે
હડફયા કૂતરા-વિષ-નિવારણ ૧. વિષ, નૌસાદર, પારદ, ગંધક, તુર્થી, બધાં સમભાગે અને શુદ્ધ લેવાં, લીંબુના રસમાં ઘૂંટી ગોળી
બનાવવી, પછી ડંક પર લગાડવી, અને દશમે ઠારે ચડાવવી, આમ કરવાથી કરડેલ કૂતરાંનાં
વાળા નિકળી જાય છે, વિષ શમન થાય છે. ૨. નેપાલે ના રંક, નાત, ટંકણ, કડવી ઝૂંબી, હિંગૂલ, પીપલ, મરી, હરડે ૧-૧ ટંક, ગોળ
૪ ટંક, લઈ વાટી ગોળિઓ એટલી એવી મેટી બનાવવી કે ૨૧ દિવસ ચાલી શક્રે. આ ગોળીથી
ગમે તેવા કૂતરાનું વિષ ઉતરી જાય છે, પાણી સાથે ગોળી આપવી. ૩. કડવી તુંબડીને ગર્ભ, નેપાલ, સેવંગી, હિંગ, મરી, ૪-૪ ટક, સમભાગે ગેળમાં ૨ ટેકની
ગોળી બનાવવી, દંશ પર આ ગોળી બાંધવી, સવારે અને સાંજે પરમ ઉપકારક ઔષધ છે. ૪. કૂકડાની વિટ્ટા અને કતરાની દાઢ ઘસી લગાવે તો દાંત પાકે નહીં. અને કૂતરાનું ઝેર વધારે ન ચડે. ૫. વાંઝિયા કે કેડાંનું મૂલ ૩ ટંક, ખાંડ છ ટંક, ૩ દિવસ ખવડાવવાથી કૂતરાં કરડ્યાનું ઝેર
શમન થાય છે. છે. કળીચૂને કરંજ્યિાના તેલમાં વાટી કરડેલ સ્થાન પર લગાડે, તત્કાલ આરામ મળે છે. ૭. ચૌરાના ડાંખડાંનું ચૂર્ણ રા તલા, ૫ તોલા કૂપજલ સાથે પાવું, કેવલ ૩ દિવસ જ પાણી
પણ કૂઆનું જ પીવું. પશ્ચ અલૂણાં જૂઅરના બાકુલા જ ખાવા, હડકિયા વિષ નાશ પામે. ૮. ભૂમિડેડા કૂઆના જલપાં પીવાથી પણ સારી યાદત મળે છે. ૯. અપામાર્ગનાં પાંદડાની ટીકળી દંશ પર બાંધવી હિતાવહ છે.
ભિલામા વિષ ૧. મરવાનો રસ ચોપડવાથી ભિલામાના સોજા ઉતારે છે, તતળી ગયેલ સ્થાન પર લગાડવાથી
લાભ થાય છે. ૨. એર ડોલી ઘસી લગાડવાથી ભિલામાંનું વિષ ઉતરે છે. ૩. તુલસી, કાળું જીરું મલાઈ, ચારેલી, બદામ ઘસી લેપ કરવાથી પણ વિષ ઉતરે છે. ૪. અખરોટ અને ચારોલી માખણમાં ઘસી લગાડે અને ખાવાથી અત્યની પ્રભાવશાળી લાભ થાય છે. ૫. કાચી આંબલી પાણીમાં નાખી ઉકાળી એ પાણીથી સ્નાન કરાવવાથી પણ ભિલામાનો સોજો
ઉતરે છે. ભિલામાંનું કામ કરનારે પહેલાંથી જ સાવધાની રાખવી જોઈએ. ટોપરાનું તેલ ચોપડી કામ કરે તે ઉપદ્રવજ ન થાય, ભિલામાં ઔષધની દૃષ્ટિએ આયુર્વેદનું મહામૂલ્યવાન રત્ન છે, તલ અને ચારેલી ખાવાથી પણ વિષ ઉતરે છે. તથા હળદર ચારેલી, તલ શિલા પર વાટી
લગાડવું પણ સારું છે. ૧. મકડી વિષ નિવારણ–માટે સરસિયાંની ખલી ડંક પર લગાડવી, અથવા ઝેર કોચલું ધસી લગાડવું. ૧. આ વિષ–દહીં, હરડે અને ખાંડ ખાવાથી આકડાનાં દૂધનું ઝેર ઉતરે છે, દૂધ આંખમાં
પડયું હોય તો ગૌદુધનું અંજન કરવું, ભેંસનું ગેબર છાશમાં મેળવી દેવાથી અવિષ શમે છે. થાર-ધૂઅર–હીંગ ખવરાવવાથી યૂઅરનાં દૂધનું ઝેર ઉતરે છે, જે કદાચ યૂઅરનું દૂધ આંખમાં
ચાલ્યું ગયું હોય તે બકરીના દૂધની ધાર આંખમાં નંખાવવી,
Page #73
--------------------------------------------------------------------------
________________
૪૦
આયુર્વેદના અનુભૂત પ્રયોગ હરતાલ–તાંદલિયાને રસ પાસે સાત દિવસ પાવાથી હરતાલનું ઝેર ઉતરે છે, અમૃતીનાં રસથી પણ
નાશ પામે છે. મોરથુથું-લાપસી ખાવાથી તુલ્ય દોષ શમે છે. ધતૂર–નિવાત દૂધ પીવું, હળદરને લેપ કરવો, ખટાઈ ખૂબ ખાવી, મોઢે છાંટવી પણ. મૂષક–ગંધક, કડવી ઝૂંબડીની જડ કડવા તેલથી ચોપડવાથી ઉંદરનું ઝેર ઉતરે છે. ભાંગ–વધારે પીધી હોય તો લીંબૂ ચૂસવાથી ઉતરે છે. વૃશ્ચિક–લસણની કુલીને ૨૧ ભાવના લીંબૂ રસની આપે, આંખે અંજન કરવાથી વીંછીનું ઝેર ઉતરે
છે, અપામાર્ગનાં પાંદડાં બાંધવાથી પણ આરામ મળે છે. કણગચની જડ ઘસી ડંકે લગાડવી
પણ હિતકારક છે. તમાકુ યા છીકણી પાણી સાથે લડી ડંક પર મસળવી જોઈએ. કાકી–બને ત્યાં સુધી કાકડે કેઈને કરડતો નથી. પણ કોઈ વખત અકસ્માત બની જાય તો
આ ઉપચાર કરવા. ૧. નગદબાવચી, ગળો, પાણીમાં ભીંજવીને ખાવો. ૨. અસાલિયે ફકાવવો; ૧ તેલ, ૧ તોલા સાકર સાથે.
- કુલાદિ વટી પાસેર ઝેરઠેલાં ૧ સેર દૂધમાં ઉકાળવાં, પછી ધોઈને અંદરના તલ જેવો ભાગ કાઢીને એમાં બમણો ખુરાસાણી અજમે નાંખી, લીંબૂ રસની ભાવના આપી નાના બાર સમાન ગોળિઓ બનાવવી, પાણી સાથે બે વાર સેવન કરવાથી બબાસિર, પેટ પીડા, આદિ રોગો જાય છે, વાયુ માટે આ વિશેષ ઉપચગી છે.
કુચલાદિ વટી ઝેર કેચલાં પાસે લઈને ૨ દિવસ પાણીમાં ભીંજવી રાખે, પછી બાફે, બીજે દિવસે ૩ શેર પાણીમાં નાખી ઉકાળે. ૧ શેર પાણી શેષ રહે ત્યારે ઉતારે, સુકાવે, ૫છી સાત સેર દૂધમાં નાખી ભાવો કરે, માવામાં ત્રિફલા રંક ૬, ચતુર્નાતક, ટંક ૮, જાવંત્રી, લવિંગ, કાન્તિસાર, અભ્રખ, બંગ, બબે ટંક અને ૧ તોલે શોધેલ પારો પણ મેળવે, એક સેર ખાંડની ચાસણી કરી મોટા બેર પ્રમાણ ગેળિઓ બનાવે, ખાવાથી સંધિવાત, હડવાત, પક્ષાધાત, પ્રસૂતી વાત આદિ અનેક રોગોનું શમન થાય છે. - રોગી જે વાતપ્રકૃતિ પ્રધાન હોય તે આમાં સેમલ ભસ્મ મેળવવાથી વિશેષ ગુણકારી બને છે.
કલ્યાણ ઘત - ઈન્દ્રવાસણી જડ, ત્રિફલા, રેણુકા, દેવદાર, વાલો, અસાલિયો, પાઢ, તગર બન્ને હળદર, ગુલીસર, પ્રિયંગું, ઈલાયચી, દાડિમસાર, દાંતણી, પલડી, તાલિસપત્ર, નાગકેશર, પૂંઠ, રીંગણી, માસૂફલ, વાયવડિંગ, ચંદન, પ્રતાખ, સર્વોપથકૂટી, ચાર ગણું પાણી મેળવી કાઢે કરે, ચતુર્થોશ અવશિષ્ટ રહે ત્યારે ૨૫૬ ટંક ઘી નાખી ઉકાળે, ધૃતાવશેષ ઉતારી પ્રાતઃ ૩–૫ ટંક ભક્ષણ કરે. વાયુદોષ માટે અતીવ હિતકારી પ્રયોગ છે.. .' * * ૧. ગ્રંથકારે આ દૂધને વાંસણ સાથે ખાડામાં ગાળી દેવાની સૂચના કરી છે, પણ આ દૂધમાં મલ, કનેર જડ માલકાંગણી ચણોઠી' આદિ નાંખી ઉકાળીને જમાવી દેવામાં આવે અને પછી ઘી કાઢી તિલા રૂપે વપરાય તો વધારે સારું છે. નપુંશકે પણ મટે છે,
Page #74
--------------------------------------------------------------------------
________________
ભાગ પહેલો
પેચોટીના ઉપચાર ૧, મીંઢાવલીનું ચૂર્ણ ૧ ટંક, ખાંડ ૨ ટુંક સાથે ફાકવું. ૨. નાની આંબલીની જડ શનિવારે નિમત્રી રવિવારે વિધિ સાથે લાવવી, નાભી પ્રદેશને સાત વાર
સ્પર્શ કરાવી હાથે બાંધવી. ૩. સૂચિત વિધિ પ્રમાણે કાંકરી, ઉંટકંટાળા, રીંગણી, શંખાવલી કે અપામાર્ગ, કેઈ પણ એકની
જડ શનિવારે વિધિવત નિમંત્રી રવિવારે લાવી, પેટીએ સ્પર્શ ૭ વાર કરાવી હાથે બાંધવાથી પેટી ઠેકાણે આવે છે,
કૃમિ આદિ ઉપચાર ૧. જાંગી હરડે, સેંધવ, લીંબડાની કુંપલ, જીરું, હળદર, મરી, ટંક ૧-૧ની પાણીથી ફાકી આપવી, - ઉદર કૃમિ નાશ થશે. ૨. નાગરવેલનાં પાન વધારીને ખાવાથી પણ કૃમિ મટે છે. ૩. અજમોદ, પલાશ બીજ, હીંગ અને લી બેડીનું ચૂર્ણ લેવાથી કૃમિનામ થાય છે. ૪. પીપલ, સુંઠ, વચ, સઢિ, મરી, વાયવડિંગ, મુસ્તા, પુષ્કરમૂલ, ૧-૧ તોલા, ૨૦ તોલા પાણીમાં
કાઢે કરી ગૌમૂત્ર નાંખીને પીવાથી ઉદર કૃમિ નષ્ટ થાય છે. ૫. કપીલે ટંક ૫, દિવસ ૩ ગાયની છોશથી પાવો, કૃમિ નિકળે. ૬. પૈરસાર, નીઅપત્ર, વચ, સુંઠ, મરી, પીપલ, ત્રિફલા, નિશાંત, સર્વ સમમાત્રા લેવાં, ૧-૧ - તોલાની ૭ ડિકી નિત્ય લેવી. સાત દિવસ સુધી. કૃમિ નિકળે. ૭. સરસિયું તેલ ગૌમૂત્રમાં પીવાથી પણ કૃમિ નાશ પામે છે. ૮. કેળીકાંદાના રસમાં સિંધવ અને મરી નાંખી પીએ તો કૃમિ નષ્ટ થાય છે. રસ લભગર ૨
તોલા લેવો, રસ લેતાં પહેલાં જે બે તોલા ગોળ ખવાય તે વધારે સારું. ૯. સ્વલ્પ ગેળ ખાધા પછી લગભગ ૪ તલા બારની જળ ઘસીને ગરમ પાણીમાં પીવડાવવામાં
આવે તે કૃમિ જલ્દી સમાપ્ત થાય છે. ૧૦. દાડમના છેડાં ઉકાળીને ૩ દિવસ પાવાથી કૃમિ મટે છે. ૧૧. સવારે ૩ તોલા ગોળ ખાઈ ઉપર ૧૫ તોલા સુધી ખુરાસાણી અજમે વાસી પાણીથી લેવાથી
કૃમિ સમાપ્ત થાય છે, ૧૨. ખૂબ તેજ રાઈની કાંજી સાત દિવસ પાવાથી પણ કૃમિ નાશ પામે છે. ૧૩. ઐરસાર, કડવા ઈન્દ્રજ, લીંબડાના પાન, વચ, ત્રિક, નિશાત, ત્રિફલા ૧-૧ (લે. કા કરી
પાવાથી પણ કૃમિ નિકળી પડે છે, સાત દિવસ આ પ્રયોગ કરવો, બની શકે તો કાઢો ગૌમૂત્રમાં જ બનાવો.
વિરેચન-પ્રયોગ ૧. નિશત, સંચલ, સુંઠ, હરડે, સમભાગે લેવાં. ૩ માસાની ફાકી ગરમ પાણી સાથે આપવાથી
રેચ લાગે છે.
Page #75
--------------------------------------------------------------------------
________________
આયુર્વેદના અનુભૂત પ્રયોગો ૨. ત્રિગડુ, ત્રિફલા, વાયવિડંગ, નિશત, ચિત્રક, નેપાલે, સુંઠ, સંચલ, કપીલે, પીપલામૂલ, ટંકણ,
૧-૧ તલ, ગોળ ૧// ટંક, ગોળી બાર સમાન બનાવવી, ગરમ પાણી સાથે આપવાથી રેચ લાગે છે. ૩. ચેષ, એરંડબીજ, નેપાલ, ઈન્દ્રવારિણી જડ, વચ, સમ ભાગે લઈ આકડા અને યૂઅરના દૂધની ૧–૧ ભાવના આપવી, પાતાલ યંત્રે તેલ કાઢી નાભી અને નખ પર ચોપડવાથી રેચ લાગે છે.
ગુદાવર્તિકા ૧. હરતાલ શુદ્ધ, પાણીની સેવાળ, નૌસાદર, સેરાખાર, ૧-૧ ટંક લેવાં, અલસીનાં તેલમાં વર્તિકા
બનાવી પશ્ચિમ દ્વારે ચઢાવવી, વિવેચન થશે. ૨. ગિરિકર્ણિકાને કાંજીના પાણીથી વાટ બનાવી ચઢાવવાથી પણ સારું વિવેચન થાય છે, અને આમ પાણીને બહાર આવી જાય છે.
રેચન-સ્તંભન યોગ ૧. ત્રિગડુ. ટંકણ, ગંધક, અજૈપાલા, સમભાગ લઈને ૧ ટંકની ગોળી ગોળ સાથે બનાવી શીતલ
પાણીથી લેવાથી વિરેચન લાગશે. અને ગરમ પાણી પીવાથી રોકાશે. પશ્ચમાં દહીં મગ અને
ભાત જ લેવાં. ૨. અજેપાલ, તિશત, જમસાઉ, જખાર, સેંધવ. ઈન્દ્રવાસણી મૂલ, મુલેઠી, સંભાલુના બીજ સર્વ
સમ લઈ પ્રહર સુધી મર્દન કરવાં. પછી ૧ માસાની ૧-૧ ગેલી કરવી. શીતલ પાણીથી લેવી.
વિરેચન થશે. રોકવા માટે ગરમ પાણી પીવું. ૩. એલચી, મેંદાલકડી, ધાણા, સતવા સૂઠ, મેટી ઈલાયચી, સુહાગ, ગોપીચંદન, સર્વ ૧-૧ ટંક,
૩ તલા કાલપી મિશ્રી, આ ચૂર્ણ ૧ માસા બરાબર સેવન કરવાથી પેટમાં સંચિત રક્ત બહાર
આવે છે. ૪. રાલ ટંક ૨-૩, બમણી ખાંડ મેળવી પાણી સાથે ફકાવવાથી મલકારનું રક્ત પડતું બંધ થાય
છે. દહીંથી પણ આ ચૂર્ણ આપી શકાય છે. ૫. સોનામાખીના પાન, નિત, મુનફકી, વધારે, મિશ્રી સર્વ પ–પ ટંક. ૭ ગાળિઓ કુલ બનાવવી,
૧ ગોળી સાંજે અથવા તો રાત્રે આપવી. પેટની આમઝરી આરામ મળશે. થોડું ગરમ પાણી
અવશ્ય લેવું. ૬. અજેપાલ-નેપાળાનાં તેલમાં લવિંગ ભીંજવી માણસની વય અથવા બળ જોઈ ૧-ર-૩ સુધી
આપવાથી સૂક્ષ્મ વિરેચન થાય છે. ૭. શૂઅરનાં દૂધમાં ચણાની લેટની એક એક માસાની ગોળીઓ બનાવવી. પછી ગાળી લઈ ઉપર ગરમ પાણી પીવાથી સૂક્ષ્મ રેચ લાગે છે, સોજો ઉતરે છે.
રેચ સ્તંભન-અતિસારાદિ ૧. બકરીની માંગણી વાટી રસ કાઢવો. રસ દહીંનાં ઘોળમાં આપવાથી અતિસાર થંભે છે. ૨. તૂઅરના પાંદડાનો રસ ૧૫ તોલા મધ સાથે આપવો. અતિસારમાં આવતું રક્ત રોકાય છે, ૩. અહિખરાનાં બીજ, જીરું વાટીને દહીથી પાવાથી પણ રક્તાતિસાર થંભે છે,
Page #76
--------------------------------------------------------------------------
________________
ભાગ પહેલા
૪. નિવાત, પાષાણભેદ, રાલ, ધાવડીનાં ફૂલ ૨–૨ માસા દહીથી પાવા. અતિસાર અને રક્ત સ્તંભે. ૫. કુંગચા આમલીના અને મેાચરસ બબ્બે ટંક વાસી પાણીથી આપવા. રક્તાતિસાર થજે.
૬. હરડે, સતવા સૂંઠ, અતિવિસ, સમુદ્રફળ, પીપલ સમભાગ માત્રા ૨ માસાની. ગરમ પાણીથી પાવાથી પેટના ગડગૂબડ મટે છે. રક્તાતિસારમાં પણ સુંદર કામ કરે છે. ધૈય'ની સાથે લાંબા સમય લગી ૪ રતિ ફિરાજાની પિી સાથે આપવાથી પેટનું અલસર પણ મટેલ છે. ૭. ભૃગુક્યાને રસ પણ રક્તાતિસારા ફાયદો કરે છે.
૮. ખાપરિયું, પડવાસ, અતિવિસ, સુંઠ, જાયફળ, ૩-૩ ટંક, જૂનુ અફીણ ૧ ટંક, મડના ટંક, મેાચરસ ૧૫ ટક, સેાલા, મુસિ ́ગીના-નાટક, સાડીચોખાના પાણીમાં ચણા અરાબર ગાળિ બનાવવી. મેટના મરેાડ, પ્રમેહ અગરુ આદિ પર અબ્ય મહૌષધ પ્રમાણિત થયું છે. ૧૦. અફીણિયાના અતિસાર પર—આંબલીના કુગચા ટંક ૧૦, ખારેખની કુલીએ ટંક ૧૦, વરીયારી ટંક ૧૦ ત્રણેનું ચૂર્ણ ૧૦ તાલા ગંગેરીના રસમાં આપવાથી અફીણુ ખાવાવાળાનો અતિસાર થલે છે.
૧૧. પીપલ, અફીણુ, કાથા સમભાગે લઈ લીંબુના રસમાં ઘૂંટી, ચણા સમાન ગાળિ બનાવે. ૧ ગાળી ચૂસવાથી પેટ સ્ત ંભે છે.
૧૨. અફીણ, કેશર, ખારક, આંબાની ગોટલી સમ લઈ ચાખાનાં પાણીમાં ગાળિ અનાવવી. ચૂસવાથી અતિસાર થંભે છે. પેટ પર લેપ કરવાથી પણ સ્તંભન થાય છે.
ચણા પ્રમાણ
૧૩. પાષાણભેદ, છાયાશુષ્ક ભાંગરા, નાનુ એટલે અપકવ બિલ્વ ફળ, ટંક ૧–૧. ભાંગ અને પેાસ્તનાં પાણીમાં ગેાળીએ કરવી. નાના ખેર પ્રમાણ સાડી ચોખાના પાણી સાથે એક ગેાળી આપવાથી અતિસાર સ્ત ંભે છે.
૧૪. કુડછાલ, પાષાણભેદ, ૨-ર ટક, વાટીને ૩ પડિકીઓ બનાવે. પેાસ્તના પાણીથી ૩ દિવસ પાવી અતિસાર સ્થ ંભે.
૧૫. અજમેાદ, માચરસ, શ્રુંગભેર અને હરડે સમભાગે લેવાં. ૨ માસા ગાયની છાશ સાથે આપવાથી અસાધ્ય અતિસાર મટે છે.
૧૬. મેાથ, મેાચરસ, ઇન્દ્રજ, ધાવડાના ફૂલ, લેાદ, સ` સમ, ૨ માસા ગૌતથી કાફી આપવી. અસાધ્ય અતિસાર થંભે.
૧૭. એલચી, હિંગલૂ, જાયફળ, લવિંગ, અહિફેણ, સૂંઠ, કેસર, સર્વ સમ, ચોખાના પાણીમાં ગેાળીએ અનાવવી. મેર ખરાબર, અસાધ્ય અતિસાર રાકાય.
૧૮. બાજરા ભીંજવી, સાંબેલાંથી ફૂટી વાસી પાણીથી ખવડાવાય તે અસાધ્ય અતિસાર રાકાય છે, વાસી પાણીથી સેાપારી પણ આપવી હિતકારક છે.
૧૯. ઝૂના આરણ્યાં છાણાની રાખ અને મીઠું સમભાગ કરી વાસી પાણીથી આપવાથી રક્તાતિસાર થંભે છે.
૨૦. હિંગલૂ, જાયફલ, અફીણુ, હીંગ ૧-૧ ટંક, સર્વાં વાટી જાયફલકારીને અંદર ભરવાં, પછી
Page #77
--------------------------------------------------------------------------
________________
४४
આયુર્વેદના અનુભૂત પ્રયોગો બાટીમાં નાંખી પકાવવું, સ્વાંગ શીતલ થાય ત્યારે વાટીને ગાળી નાના બાર સમાન બનાવવી.
૧ ગેળી પાણી સાથે લેતાં જ અતિસાર બંદ થાય છે. ૨૧. વડની જટા દૂધી સાથે કૂટીને પાવાથી રક્ત સ્તંભે છે. ૨૨. તાંદળિયાનું મૂળ, સાકર અને સાડીચેખાનું પાણી સાથે પીવાથી અતિસાર મટે છે. ૨૩. સફેદ કાથો, સતવા સૂઠ, બિવ ગર્ભ ૩-૩ ટંક, અફીણ ૨ ટંક, કાંકસીનાં પાનના રસમાં ખરલ કરી ગોળી બનાવે. ગૌ દહીંથી ૧ ગોળી આપવાથી ગમે તેવો અતિસાર શમન થશે.
વરપચાર ૧. અગર, વાળે, સુખડ, કિરાયત, પીપલ. ગળો, ધાણું, વળા-૦૧ી કે, પાનરસથી ગળી બાંધવી.
દાઉજવર શાન્તિ માટે દિવસમાં ત્રણ વાર પાણી સાથે સેવન કરવી. ૨. ગોરખ તંબલ છાયા શુષ્ક ટંક ૧, મિશ્રી અંક ૩ સાથે ૧૪ દિવસ પીવાથી ઉષ્ણ જ્વર મટે છે. ૩. હરડેની છાલ ટંક ૨, શુદ્ધ પારદ, શુદ્ધ નેપાલા ૧-૧ ટંક, ૨૫ ટંક બકરીના દૂધમાં પકાવી ૧-૧
રતિની ગોળીઓ બનાવવી. દિવસમાં બે ખાવી. પથ્ય કેવલ દૂધ, ભાત, મલબંધ, પેટપર ભાર,
ઉષ્ણુતા અને જીર્ણજવર મટે છે. ૪. ત્રિકટુ, ત્રિફલા, પુષ્કરમૂલ, કિરાય, ચિત્રક, પીપલામૂળ, સમભાગ પ્રતિદિન ૧-૨ ટંક લેવાથી
ગરમી, અરુચિ, અજીર્ણાદિ દોષોનું શમન થાય છે. પ. દાહજવર માટે જેઠીમધ અને એલચી લીંબૂના રસમાં આપવાથી સારો લાભ થાય છે. ૬. તાવની પ્રબળતાને કારણે પગમાં ખેંચાણ વગેરે હોય તે રાા તેલા અજમે પાણીમાં થોડીવાર
ભજવી લસોટીને પીવાથી સુચિત દોષ મટે છે. ૭. લવિંગ, કિરાયતે સમભાગે લઈ સાંજ-સવારે ૪ રતિ આપવાથી સન્નિપાતમાં લાભ થાય છે. ૮. અકરકર, સેકેલ ચણ, કડવી તુંબડીને ગર્ભ, અજમો, સર્વ ચૂર્ણ કરી શરીરે મસળવાથી - સીતાંગ– શમે છે. ૯. ચણાકીની શુદ્ધ દાળ ઢક વળી વાટીને ફાકી દેવાથી તેજ-ત્રણ દિવસમાં આવનાર તાવ મટે છે.
પણ આ પ્રયોગમાં એટલી સાવધાની અપેક્ષિત છે કે તત્કાળ દૂધ અને ભાતનું પથ્ય આપવું
જોઈએ, અન્યથા અકસ્થ પરિણામની સંભાવના છે. ૧૦. કાકવિષ્ટા રવિવારે અધર ઝીલી ૧ માસા સુધી ગોળમાં આપવામાં આવે તે નિશ્ચથી તેજરો
તાવ શમે છે. ૧૧. કાકવંધા પંચાંગ પાવાથી પણ વાંછિત ફળ તેજરા માટે આવે છે. ૧૨. પારદ, ગંધક, કનકબીજ, (શુદ્ધ) ચોક ૧૨ ટંક, ચોકને ગૌદુષ્પમાં ડોકાયંત્ર શોધો. પછે ?
વાર જભીરી અને ૩ વાર આદુના રસની ભાવના દેવી, અનન્તર પારદ ગંધક કેજજલી કરી ક્રમશઃ ઔષધ મેળવવાં. ચૂર્ણ ૧ રતિ, મિશ્રી ટંક સાથે સેવન કરાવવાથી વાત, પિત્તાદિ
જનિત સર્વ જવરનું શમન થાય છે. ૧૩ આંબલીની જડ, શીતળ જળથી ઘસી ૧૨ ટંક, પીવાથી તેજરો મટે છે.
Page #78
--------------------------------------------------------------------------
________________
ભાગ પહેલે ૧૪. ગૌમૂત્રમાં ઘસી આંબલીની જડ પીવાથી એકાન્તરે તાવ મટે છે. ૧૫. શુદ્ધ બગદાદી હરતાલની ભસ્મ, ૧ રતિ, શુદ્ધ સાલની ભસ્મ ૧ રતિ, કુમારિકાના રસમાં ગોળી
બનાવી ૩ દિવસ આપવાથી તેનો તાવ જાય છે. પણ બન્ને વસ્તુઓ અતિ શુદ્ધ હોવી જોઈએ.
આમાં પચ્ચે ચૂરમું અને ખાંડ આપવાં. ૧૬. વચ, સુંઠ, મરી, પીપલ, ફૂડ, મોહ, અજમે, અકરકરે ગૌમૂત્રમાં સારી રીતે વાટીને પગે લેપ
કરી ઉપર ઘઉંનો રોટલે ગરમ ગરમ બાંધવાથી સન્નિપાતનું શમન થાય છે. વીર્યસ્થભનાધિકાર:
પ્રમેહપચાર ૧. ૧ સેર ગેધૂમ ચૂર્ણ, (નિશાસ) છે સેર સફેદ મુસળી, કૌચબીજ, બિલાડી કંદ ૧૦-૧૦
તેલા, લા સેર ખાંડ, પાસેર ધૃત (વધારે પણ આવશ્યકતાનુસાર લઈ શકાય છે) ખાંડની ચાસણી કરી બધાંયે દ્રવ્યો મેળવી લીંબૂ પ્રભાણુ ગોળિઓ બનાવવી, છાયામાં સૂકવવી. સહન થાય એટલી નિત્ય ખાવી, ઉપર ગાયનું દૂધ ૨ તોલા સાકર નાંખી પીવું. ૧૫ દિવસમાં બિંદુકુશાદિ પ્રમેહમાં
આરામ મળે છે. ૨. લવિંગ, જાયફળ, જાવંત્રી, કાન્તિસાર, અબ્રખ, રસસિંદૂર, વાયવિડંગ, ભદ્રખડગી ૧-લા
ક, એકત્ર કરી ૨૧ પડિકી બતાવી, ૧-૨ નિત્ય સેવન કરવાથી સૂચિત દોષ અને નપુંસકત્વ દૂર દૂર થાય છે. દવા લીધા પછી પણ બ્રહ્મચર્યનું ૧૫ દિવસ સખ્ત રીતે પાલન કરવું, જે
હસ્તમૈથુનથી પુરુષત્વ ગયું હોય તો કોઈ સારા ઘત યા તૈલનો ઉપયોગ મદનમાં કરો. ૩. પારક, વિદારીકંદ ૧-૧ સેર, સાકર છે સેર, ચાસની કરી ઔષધ ફૂટી, મેળવી ૪ ટેક
સમાન ગેળિઓ બનાવવી. પ્રતિદિન ૨ ગળિઓ સેવન કરવાથી ધાતુવૃદ્ધિ સાથે પ્રમેહમાં પણ
અચૂક લાભ થાય છે. ૪. ધૃત-કનકબીજ ૨ સેર, દૂધ ૨૧ સેર, કનકબીજની પોટલી બનાવી દોલકા યંત્રે શુદ્ધ કરે,
અવશિષ્ટ દૂધમાં જામણું નાખી જમાવે, ઘી બનાવી અનંતર દૂધમાં શેલ ગંધક ના તેલ મેળવી મોટા મેઢાની શીશીમાં ભરી રાખે. તુલસી અથવા નાગરવેલના પાન સાથે પ્રતિદિન ૧
માસો સેવન કરવાથી પ્રમેહનું શમન થાય છે. શક્તિ આવે છે. ૫. શુદ્ધ શિલાજીત, પાષાણભેદ, ગોખરુ, આમલા ૫-૫ ટંક, સાકર ૨૫ ટંક, ચૂર્ણ ગી- તેલ
સાંજ સવારે પાણી સાથે લેવાથી પ્રમેહ મટે છે. ૬. અબ્રખભસ્મ, જાયફળ, ફૂઠ, ભાંગ, તામ્રભસ્મ, આસગંધ, સમુદ્રશો૫, બળબીજ, ચરસ,
વિદારીકંદ, કાળી મુસલી, ગેખર, સતાવરી, અજમો, અડદ, તલ, ધાણુ, આંગલા, નાગવલ્લી, કનકબીજ, જાવંત્રી, ખુરાસાણી અજમો, ભારંગી, કાકડાસીંગી, ભાંગરે, બને છરા, નાગકેસર, એલચી, તજ, તમાલપત્ર, ધળી મૂસલી, ગજપીપલ, દ્રાખ, વંશલોચન, આંમલીના કંકચા, હરડે, કાળામરી, અહિરેન, શણના બીજ, પીપલ, સુંઠ, ખારેકની ગોઠલી, બલબીજ, સર્વ દ્રવ્ય ૧-૧ રંક, સાકર ૧૦૮ ટંક, ચૂર્ણ કરી મધમાં મેટા બાર બરાબર ગાળિઓ બનાવવી. સર્વ પ્રમેહ વિનાશ માટે આ ઉપરોગી છે. ધાતુવૃદ્ધિ માટે પણ ઉત્તમ છે.
Page #79
--------------------------------------------------------------------------
________________
૪૬
આયુર્વેદના અનુભૂત પ્રયોગો
૭. ધતૂરાના ખીજ–કનક ખીજ ૨૧, જાયલ ૫, ખુરાસાણી અજમેા ટંક ૨, સફેદ કનેરની છાલ ટંક ૫, અકરકરા, માહરા અને વિજ્યા ટંક ૫–૫, ૨ શેર પાણીમાં ઉકાળે, ના શેર પાણી શેષ રહે ત્યારે ગાળી વળી ચૂલે ચઢાવી પાણીમાં ૨૧ લવિંગ નાંખે. જ્યારે પાણી સાવ સમાપ્ત થાય ત્યારે લવિંગ જૂદાં કાઢી સુકાવે, આવશ્યકતાનુસાર ૧-૩ સુધી કામમાં લેવાથી શીત પ્રમેહ તથા વાતવિકાર શમે છે.
૮. આવળનાં ખીજ અથવા પંચાંગ સાકર સાથે સેવન કરવાથી પ્રમેહ તા મટે જ છે. પણ દૂધમાં લેવાથી શરીરનું અલ તથા વણુ પણ સુંદર થાય છે.
૯. જેઠીમધ, આમલા, ગળા અથવા તે સત, ગેાખરુ, સમ સાકર સાથે કાકવાથી પ્રમેહ મટે છે. ૧૦. શુદ્ધ કુચીલા, અફીણુ, તાલુમખાણાં એલચી ૬-૬ ટંક, પાસ્તાના પાણીથી ચણા સમાન ગાળી આંધવી. ૧-૨ ગાળી સાંજે સેવન કરવાથી વીય સ્તંભન થાય છે.
૧૧. ત્રિફલા, બંગ, ગિલાય સત, પ્રતિદિન ૨-૨ રતિ મધમાં સેવન કરવાથી પ્રમેહ મટે છે.
૧૨. ખેરી ગૂદર; સિંધાડા, અલખીજ, આંબાની ગોટલી, સમ ખાંડ સાથે પ્રતિદિન અડધા તાલે ખાવાથી પ્રમેહ મટે છે.
૧૩. અસગંધ, સૂડ, કાળા તલ, ગાળ, ઘી અડદને લાટ, ના-ના શેર, ગાળની ચાસની કરી ૯૯ ટંકની ગોળી અથવા પાપડી બનાવવી, એ અથવા એક વાર દિવસમાં સેવન કરવાથી બિંદુ કુશાદ મટે છે.
૧૪. અસગંધ ટંક ૧૫, અંગ ટક પ, મધ ટંક ૪૫, અવલેહ કરી ૧ તાલા નિત્ય સવારે સેવન કરવું, ઉપર દૂધ પીવું, આ પ્રયાગમાં લૌહ અને પ્રવાલ મેળવવાથી સત્વર લાભ આપે છે.
૧૫. શુદ્ઘ કનકખીજ, ખગ, માહરા, જીરું, શુદ્ધ સિત્રક, અકરકરા, અહિંફ્રેન સમ ભાગે લઈને નાગરવેલનાં પાનમાં ચણા સમાન ગોળીઓ બનાવવી, દૂધ સાથે લેવાથી હિંદુકુશાદિ પ્રમેહમાં લાભ
થાય છે.
૧૬. ધતૂરાનાં બીજ ૨ શેર ને ગાયના દહીમાં ભીંજવી, પાટલી બાંધીને પાતાલ યંત્રે તૈલ કાઢવું, પછી તૈત્ર પારદ અને ગંધક, ધતુરાતાં ખીજ, ટંક ૩-૩, ભેગાં વાટી કાળાં મરી જેવી ગાળીએ બનાવવી, સવાર-સાંજ સેવન કરવાથી વાત પ્રમેહ અને ૮૪ વાત રાગામાં ઉલ્લેખનીય અસર કરે છે.
૧૭. અભ્રખ, મોહરા, લૌહભસ્મ, બંગ, પારદ, તામ્ર નાગરવેલનાં પાનના રસમાં ગાળી બનાવી સેવન કરવાથી તમામ જાતનાં વાત પ્રમેહ શમે છે.
૧૮. જૂના ગેાળ અને સારાખાર પાણીમાં લસેટી તત્કાલ પાવાથી પ્રમેહ મટે છે,
૧૯. એલચી, તજ, તમાલપત્ર, ના ́શર, ત્રિગડુ, જાવંત્રી, કુલિ'જન, લવિંગ, ચારેાલી, અકરકરા,
ખસખસના દાણાં, બધાં દ્રવ્યાથી પાંચ ગણા આદુના રસ, પાંચ ગણી સાકર, આદુના રસમાં ચાસણી બનાવીને સેાપારી સમાન લઘુ મેદક બનાવવા. ૧–૧ નિત્ય સેવન કરવાથી વીર્ય દાખ તમામ જાતના મટે છે, અને શ્રીરમાં શક્તિના સંચાર થાય છે.
૨૦. કનકખીજ ૫ શેર, ટીતે પાસેર તેલે મેળવા પછી ગાયનાં દૂધમાં નાખી ઉકાળી જમાવી દહીં
Page #80
--------------------------------------------------------------------------
________________
ભાગ પહેલે
૪૭ બનાવીને ઘી કાઢે. એ થી ૨૦ નખે ચોપડવાથી પ્રમેહ અને ધાતુ વૃદ્ધિ તથા સ્તંભનાદિમાં
ચમત્કારિક લાભ થાય છે. ૨૧. રેવંતચીની ટંક ૧ ઘસીને વાસી પાણીથી પીવાથી પ્રમેહમાં લાભ થાય છે. ૨૨. પાંડમાં ૧૩ વાર પરિપકવ સિંગફમાં ધાતુ વર્ધક ઔષધિઓ મેળવી ૧ રતિ સેવન કરવાથી પુરુષાર્થ વધે છે.
પૂયયેહ-સુજાકે ૧. ખડી અને રતાંજણી વાટીને લેપ કરવાથી ચેપ મટે છે. ૨. જીખાર અને સાકર ટંક ૧-૧ પીવાથી પણ ચણકિય પ્રમેહ મટે છે. ૩. છાયા શુષ્ક મુંડી કલ્હાર, ૧ શેર, ૧ શેર દૂધમાં માવો કરી ૧૨-૧૨ ટંક જાયફલ, જાવંત્રી,
લવિંગ મેળવી ૫-૫ તોલાના લાડવા બનાવવા. સાકર રોજ લેતી વખતે મેળવવી. લગભગ રા
તેલા, મહાબલવંત અને પૂયમેહ નાશક આ યુગ છે. ૪. શિલાજીત, પાલાણભેદ, ગોખરુ, આમળા, મિશ્રી ૫–૫ ટક ચૂર્ણ કરી ચાર ટંક પ્રતિદિન કાચા
ગાયના દૂધની લસ્સી અથવા તે ગાયની છાશની અછમાં સેવન કરે તે પેશાબની બળતરા મટે અને પ્રમેહમાં પણ લાભ કરે. આ પ્રયુગમાં શુન્નાભસ્મ ૧ રતિ અને કાથે બે રતિ મેળવે તે
વિશેષ ફાયદો જણાશે. ૫. ૪ શેર ગાયની છાછમાં ર તેલા કલમીશરો મેળવી આખો દિવસ તરસ લાગે ત્યારે પીવાથી
પેશાબનું પ્રમેહ જનિત લેહી સ્તંભે છે. અને મદનલતાના ધાવમાં રૂઝાન આવે છે. ૬. ૪ તોલા જીરાને ચગદી ૪ કપ પાણીમાં કાઢે કરી સાકર સાથે પીવાથી પેશાબ આરામથી આવે
છે. બળતરા થતી નથી. સુજાક માટે આ સામાન્ય પ્રયોગ પણ અવ્યર્થ સિદ્ધ થયો છે. ૭. પાસે ગુવારની દાળ અધકચરી કરી છે ટંક જેઠીમધ મેળવી આઠ પ્રહર સુધી નવા ફૂલડામાં
ભજવવી. પાણી પાસે જ નાંખવું. સમય પાયા બાદ ગાળીને ટંક | સરોખાર નાંખો. ૫ ટંક સાકર મેળવવી, પછી પૂયમેહ વાળાને પાઈ દેવું, માત્ર એક જ અઠવાડિયામાં આ પ્રયો
ગથી ભયંકર સુજાક મટી જાય છે. પણ મીઠું તેલ વાયડું ન ખાવું. પરહેજ પૂરે પાળવો. ૮. લીંબુનો તરત કાઢેલો રસ ગૌધૂત સાથે ઉભા રહીને પાન કરો. મદનલતાનું રક્ત રોકાશે. ૯. તકમરિયા તેલા ૧૦ ની ૭ ડિકી કરવી, ૧ પડિકી રાતે પાણીમાં ભીંજવી પ્રભાતે ગાળી
તકમરિયાં ફેંકી દેવાં, ૨ ટંક સાકર મેળવી છ દિવસ લાગેટ પાવાથી સ્ત્રી-પુરુષનો સુજાક, પસ વહેવું
વગેરે મટે. ૧૦. તલ અને ગોખરૂ સમ ભાગે લઈ વાટવા, બકરીના દૂધમાં નાખી માવો કરવો, સાત દિવસ
ઔષધ ખવડાવવાથી સુજાકને કારણે વારંવાર જે પેશાબની શંકા રહે છે. અને નથી ઉતરત અથવા તે ધીરે ધીરે ઉતરે છે. આદિ સમસ્યાઓનું સમાધાન આ પ્રયોગ દ્વારા મળી જાય છે. ઘણી વખતનો અનુભવ સિદ્ધ છે, મધુમેહ માટે પણ આ સ્વલ્પ લાભકારી બન્યો છે.
મૂત્રકૃચ્છુ ૧. હરડે, ગોખરુ, કિરમાલ, પાષાણુ ભેદ, જવાસો, ટંક ૧૪–૧૪ વાટીને ૩ ભાગ કરી દંડાઈની
માફક છાંણીને પાવાથી મૂત્રકૃષ્ણ મટે છે,
Page #81
--------------------------------------------------------------------------
________________
૪૮
આયુર્વેદના અનુભૂત પ્રયોગ ૨, ગોખરુ, જખાર, ખાંડ ૧-૧ તોલે, પ્રતિદિન ૧-૧ તોલા શીતલ પાણીથી મૂત્ર કચ્છ મટે છે. ૩. એલચી, પાષાણભેદ, સતાવરી, પીપલ, આંવલા, શિલાજીત, સંદેશડાનાં બીજ, ગોખરૂ, રેણુકા,
કલથની દાળ, બોરની માંગી, જમતાઓ, હરડે, થ, સર્વ સમ, તસમ, સાકર, ૨-૩ ટંકની
પાણી સાથે ફાકી લેવી. નિત્ય, મૂત્ર કૃષ્ણ મટે છે. ૪. સતવા સૂઠ, અસગધ, ખાંડ, ધૃતાવલેહી લેવાથી બે—કે ત્રણ દિવસમાં પેડૂની ગરમી, રક્તસ્ત્રાવ તથા
મૂત્રકૃચ્છુ મટે છે. ૫. હીંગ, ઉંદરલડી, સાડી ચોખા, ૫–૫ ટંક નાભી પર લેપ કરવાથી મૂત્રબંધ છૂટે છે. સામાન્યતઃ
પેશાબ બંધ થયો હોય તો પણ ઉપકારી ઔષધ છે. ૬. ગોખરુ, પાષાણભેદ, કિરમાલો, ધમાસે, અર, ૧-૧ તોલા, ફવાથ કરવો, ઉપર શિલાજીત
નાંખી પીવાથી મૂત્રકૃચ્છુ મટે છે. છે. કેશુડાં અને વરીયાળી બન્નેને કાઢ પણ મૂત્ર વિવેચન માટે અત્યની ઉપકારી છે, પત્થરીમાં કે પણ વાપરી શકાય છે. ૮. એરંડાનાં ફૂપલ વાટી નાભી પર લેપ કરવો, મૂત્રકૃચ્છુ મટે છે. ૯. કેશુડાં સંભાલુ નાભી પર લેપ કરવાથી તથૈવ લાભ થાય છે. ૧૦. નિર્વસી, જૂની મેંદી, ટંક ૩૫, જૂને ગોળ ૫ ઘડી સુધી ભીંજવી રાખવો, બધી વસ્તુઓ
અધકચરી કરી પાણીમાં નાંખવી, પછી સાકર મેળવી પીવાથી મૃત્ર કછુ મટે છે. ૧૧. ખાર રંક રામ, ગાયની પાસેર છાશમાં પીવાથી મૂત્રબંધ છૂટે છે. કદાચ બંધ થતાં વાર લાગે
તે સુંઠ ખવરાવવી તત્કાલ રાકશે. ૧૨. શેરાને નાભીમાં ભરવાથી પણ મૂત્ર કષ્ટ જાય છે. ૧૩. જીર, ખાંડ વાસી પાણીથી પીવાથી પણ મટે છે. ૧૪. આંવલા, હળદર, મિએ ૫-૫ ટંક વાસી જલથી લેવાથી મૂત્રકષ્ટ મટે છે. ૧૫. ફટકડી કાચા દૂધમાં પાવાથી પણ મૂત્રકૃચ્છુ મટે છે. ૧૬. આંબા હળદર ટંક ૨ મધ સાથે લેવી પણ હિતકારી છે. ૧૭. વાંઝણી કંદ જલથી ઘસી પછી લગભગ રંક ૧ નાભી પર લગાડે, પેશાબ આવે, જે ન આવે તે
તેરમે દિવસે મૃત્યુ પામે. ૧૮. આકડાના દૂધમાં ઘઉનો લેટ બાંધી રોટલી બનાવી પેડૂ પર બાંધવાથી મૂત્ર સાફ આવશે. ૧૯. મૂષક વિષ્ટા પણ મૂત્રકચ્છ માટે ઉપયોગી ઔષધ છે, એની ૧ ટંક સુધીની ફાકી માત્ર ૩
દિવસ જ પાણીમાં લેવી. ૨૦. સતાવરી અને ખાંડ ૮-૯ ટંક લઈ ૩ પડિકી કરધી. ૧ પડિકી સવારે ગાયના ધારોષ્ણ દૂધમાં
લેવી. ૩ દિવસમાં જ મૂત્રકૃચ્છમાં અદ્ભુત લાભ કરે છે. ૨૧. કંટાલી નર લેવી. ૧ સેર પાણીમાં ખૂબ ઉકાળી પીવાથી મૂત્ર સાફ આવે છે. ૨૨. ઉંદર લીલી, પીપલ, કપૂર ને નાભી પર લેપ કરી ઉપર કેસૂડાં બાફી બાંધવાથી પથરી અને
મૂત્ર ક્રમાં લાભ થાય છે.
Page #82
--------------------------------------------------------------------------
________________
ભાગ પહેલો
અમરી-પથરી ૧. બિવબીજ, એલચી, પીપલ, જેઠીમધ, પારાવત–કબૂતરવી, ચડકલાંની વીઠ, ગોખરુ, જર્મસાઓ,
શુદ્ધ મેણસીલ, પાષાણભેદ, સર્વ સમમાત્રા, ગળી ૧ યા ૨ ટંકની બરોબર તોલીને બનાવવી. સવારે સાંજે ૧-૧ આપવી. પાણી સાથે બાળકને અડધી ગોળી આપવી, સાથે સાથે થોડી
ઘીકુંવાર ખાય તો વિશેષ લાભ થશે. ૨. જાઈનું મૂળ બકરીના દૂધમાં ખાવાથી પથરીમાં લાભ થાય છે. ૩, સુહાગો ફૂલાવેલ અને જૂનો ગેળ ૬-૬ ટંક, ગોળી ૧-૧ ટંકની ૧૪ કરે, સવારે ગરમ પાણીમાં
લ્ય, ઉપર પથ્થમાં ખીચડી અને ઘી જ ખાવું. બાકી બધું બંદ. ૪. યૂઅરાનાં પાંદડાં ઠીકરીમાં ગરમ કરી બાંધવાથી કાંખેલાઈ અને પથરીમાં ચમત્કારિક લાભ થાય છે. ૫. સરકાકડી અને ખીરાકાકડીના બીજ ૩-૩ ટંક, ખાર ૧ ટંક. પહેલાં ચટણીની માફક બીજ
ખૂબ વાટી કપડાથી પાણી નાંખી ગાળવાં. પછી ઉપર જનાર ભભરાવ, ૧૪ દિવસ આ
પ્રયોગ કરવાથી પથરીમાં સારો લાભ જણાશે ૬. પાષાણભેદ, કિરમા, ગળો, ગોખરુ, હરડે, સમભાગ, ૧-૦ તેલો સવાર સાંજ ગરમ
પાણીથી પીવાથી પથરી મટે છે. ૭. હરડે પાષાણભેદ, એરંડ મૂલ, એલચી, શુદ્ધ ગંધક, (જે વરુણાના રસમાં શોધેલ હશે તો
વિશેષ અને તત્કાલ 'લાભ આપશે). સમભાગે લેવાં. ૩ તોલા ઔષધ ૩૦ તોલા પાણીમાં
નાંખી કૂવાથ કરી તદુપરી જૈખાર નાંખી પીવાથી પથરીમાં સારે લાભ થાય છે. ૮. આઠ વાલ સેંધવ એક નારિયેલના પાણીમાં પાવાથી સારો ફાયદો દષ્ટિગોચર થશે, નાના
બાળકને અડધી માત્રા આપવાથી પથરી મટે છે. ૯. તલનાં કુંપલ તલો ૧ દૂધમાં પાવાથી પથરી મટે છે. ૧૦. ગોખરુ અને કુળથની દાળ ૧-૧ તોલે પાશેર પાણીમાં ફવાથ કરી પીવાથી પથરીમાં લાભ થાય છે. ૧૧. કુળથની અધકચરેલ દાળ, ગોખરુ અને ધ્ર સમભાગે એટલે લગભગ ૩-૩ તલા લઈ કવાથ
કરી પીવાથી પથ્થરીમાં લાભ થાય છે. ૧૨. જંગલી કબૂતરની વીઠ પાસેર, અલીભર સરોખાર, ગેરકેચલાંના બીજ સંખ્યામાં ૪, બીજ
સેકી લેવાં. પાણીમાં ભીંજાવવા. પછી સર્વ એકત્ર કરી ના સેર પાણીમાં નાંખી રાત્રે ભીંજવી સવારે લગભગ ૩ તલા પાવું, એવી રીતે પાણી ત્રણ દિવસમાં પૂરું કરવું. અવશેષ રહે તો પણ
ઉપયોગ કરી લેવો. ૩ દિવસમાં અપૂર્વ લાભ પથરીમાં જણાઈ જશે. ૧૩. કુળથની દાળ, ચણું પાવ–પાવ, વરીયાળી. અજમો, ૩-૩ ટંક, ગોખરુ જ તોલા, બધાંને ફવાથ
કરી પીવાથી માત્ર ૨૧ દિવસમાં જ વાત, શ્લેષ્માશ્મરી સારી થશે. ગળી બહાર આવી જશે. ૧૪. ચણાની દાળ કંટાળી યૂઅરનાં દૂધમાં વાટી બેર પ્રમાણે ગોળીઓ કરવી. સવારસાંજ એક ગોળી
ગોળમાં લપેટીને આપવી. ૩ કે ૭ દિવસ પછી પેશાબમાં રેત ઉતરવી શરુ થશે. પેશાબ ગાળીને અનુભવ કરી લે,
Page #83
--------------------------------------------------------------------------
________________
૫૦
આયુર્વેદના અનુભૂત પ્રયોગો ૧૫. પાણીમૂલ પાણીમાં ઘસી પીવાથી લાભ થાય છે. ૧૬, પથરીને આ પણ એક અત્યન્ત ઉપકારી અને અનેકવાર અનુભવેલ મહાગ છે:
૧૦ તોલા કુળથની દાળ અધકચડીને નવા કુલડાંમાં રાત્રે ભીજવવી. સવારે બાફવી. અવશિષ્ટ પાણી ગાળીને જૂદું રાખવું. પછી તપેલીમાં લગભગ ૫ તોલા ઘી મૂકી લસણની ૧૨ કળિઓ નાંખી. છર, મેથી આદિથી એ પાણી વધારવું. અનન્તર સંધવ, શુભ્રા, સોહગી, સાજીખાર, કલમી શોરા, બીજ' ચારે મીઠાં ભેગાં કરી ખાંડી ચૂર્ણ કરી શીશીમાં જૂદું રાખવું. વઘારેલ પાણીમાં પસંદગી પ્રમાણે નાંખી પાઈ દેવું. ગમે તેવી જાતની પથરી હશે તો પણ એક માસની અંદર ગળીને બહાર આવી જશે. આ સેંકડો લોકે પર અજમાવેલ છે, એકવાર પણ નિરર્થક
નથી ગયો. ૧૭, કેશુડાના ફૂલેનો કાઢે સાકર નાખી પીવાથી પણ પથરીમાં ઉલ્લેખનીય લાભ થાય છે.
મદનલતા-વૃદ્ધિના ઉપચાર ૧. લવિંગ, કાળાં મરી, બહેડાં, બરસાર, પાનના રસથી મટી ગોળિઓ બનાવી રાખવી. પછી પાણી
સાથે ઘસીને લતા પર લગાડવી. વૃદ્ધત્વ આવશે. ૨. ભોરીંગણીના ફલ, ચણોઠી વાટીને લેપ કરવો. - ૩. હાંડુ પંચાંગ લઈ સાત દિવસ વાસણમાં નાખી ભૂમિમાં ગાડે. પછી ગાજરબીજ ટંક રા લઈ
સાત રંક પ્લડ દ્રવ્યસહ મદ મદનાંકુશ પર લેપ કરવાથી વૃદ્ધિ થાય છે. ૪. તેલ તલનું, સુહાગો, મણસીલ, ફૂઠ, જાયફળ, જાઈને પાનના રસમાં ૭ દિવસ ઉબટણ કરવાથી
વૃદ્ધિ થાય છે. ૫. છડ, લીલી ભાંગ, ધતૂરા અને પાનનો રસ અશ્વમૂત્રથી મર્દન કરી સોપારી ટાળી બધે લેપ
કરે. ૧ દિવસમાં વૃદ્ધિનો અનુભવ થશે. ૬. ઈન્દ્રજો . . આખો દિવસ ભેંસના દૂધમાં ભીંજવવાં. પછી વાટીને ૨૧ દિવસ સુધી આ લેપ કરો. ૭, આસીંદ, ગજપીપળ, ઉપલોટ, લજા સર્વનું ચૂર્ણ મહિલી મૂત્રથી લેપ. મદનાંકુશ વૃદ્ધ થશે. ૮. સાડી, લીંબડાને ગૂંદ, કરંજિયા તેલ સાથે લેપ ૯. ધતૂરાના બીજ, જાયફળ, અફીણ, સમુદ્રફળ ઘીમાં પચાવીને ઘીને લેપ કરી એરંડપત્રમાં બાંધવાથી
મદનાંકુશ વધે છે. ૧૦. કુષ્ઠ, વચ, ગજપીપળ ભેંસના ઘીથી લેપ કરવાથી મદનલતા વિકસે છે. ૧૧. આસીંદ, જોખાર, મરી, ફૂઠ, સેંધવ, પીપલ, સમમાત્રા તગર, ઉભરીંગણ અને મધુથી લેપ
કરવાથી વાંછિત સિદ્ધિ થાય છે. ૧૨. સફેદ કનેરનું મૂલ ઘસી ચોપડવાથી પણ વધે છે. ૧. આગળના પ્રયોગમાં પાણીની ઓળખ આજ ગ્રંથકારે આ પ્રમાણે કરાવી છે. પાણી ગળજીભી
જેવી કાંટાવાળી હોય છે. પાન સ્વ૫ વક્ર હોય છે. પાને કાંટા પણ નજરે પડે છે. પાણીનાં પાન અને ત્વચા ચાવીને પછી કાંકરા ચાવવાથી ભૂકે થશે. એજ મેટ્ટી ઓળખ છે.
Page #84
--------------------------------------------------------------------------
________________
ભાગ પહેલો ૧૩. અસગંધ, ગજપીપલ, અકરકરો, ઉંદરકણ જાડાં વાટી ઉભી રીગણીનાં પાન અથવા તો ફલના
રસમાં ઘૂંટી સ્વતાપર લેપ કરવાથી અદ્ભુત વૃદ્ધિ થાય છે. ૧૪. જાઈનાં ફૂલ, નગડના પાન, કસેલ, શિરસનાં ફૂલ, ગૂજાફૂલ, કપૂર ચીણિઓ, વચ, રૂઠ, મોથ,
બધાંને સમ વાટી ભેંસના દૂધમાં લેપ કરવાથી વધે છે. કાંજીથી ધોવો. ૧૫. બે જળે લઈને ૧ સેર સરસિયાના તૈલમાં ખૂબ ઉકાળવી. બળીને કાળ થાય ત્યારે તૈલમાં જ
ઘૂંટી નાંખવી. પછી ફૂભ કરી લતા પરજ લેપ કરવો. પણ આ પ્રયોગમાં સાવધાની અપેક્ષિત
છે. બીજે ક્યાંય ટીપું ન પડવું જોઈએ. ૧૬. દાડમની છાલ ટંક ૫, કંટાલીનાં છોડાં ટૂંક ૫, પલાસની રાખ ટંક ૬, સરસિયું તૈલ ૧૫
તેલા લેઢાની કડાઈમાં નાંખી મંદાગ્નિથી ૪ ઘડી પચાવે. પછી કપડાથી ગાળી શીશી ભરી ભરી રાખે. આ તેલ ઈદ્રીએ મન કરી ઉપર નાગરવેલનું પાન બાંધે. સ્થૂલતા અને વૃદ્ધિ થશે.
વીય વૃદ્ધિ, નપુંશકતા, સ્તંભન, ધાતુ વિકારાદિ ઉપચાર ૧. જાયફલ, જાવંત્રી, તજ, તમાલપત્ર, એલચી, નાગકેસર, લવિંગ, અકરકર, ખુરાસાણી, અજમો,
અહિખરો અને કનકબીજ, વિજ્યા, અહિફેન, ત્રિકટુ, કૌચાના બીજ, મેગરાની જડ, આકડાની જડ, કનેરજા,(શુદ્ધ) ઉંટ કંટાલાની જડ, ઝેર કોચલાં, વછનાગ, (શુદ્ધ) બોર અને રીંગણીની જડ, ર-૨ ટંક, નાગરવેલના પાનના રસથી ગાળિઓ લગબગ ૪-૪ રતિની કરવી. સવાર-સાંજે
દૂધમાં લેવાથી પરાક્રમ વધે છે. સ્તંભક અને વીર્યવર્દક આ ગોળી અનેકવાર અજમાવેલ છે. ૨. લવિંગ, જાયફળ, જાવંત્રી, લૌહભસ્મ, રસસિંદૂર, અભ્રખ, વાયવિડંગ, બંગ, રંક ૧૫-II સર્વ
કાષ્ટાદિક ચૂર્ણ કરી પછી ભસ્મ મેળવી ખરલ કરવું. નિત્ય ૧ ટેક સુધીની પડિકી લેવી. મધ
સાથે ઉપર દૂધ પીવું. સંયમથી રહેવું. નપુંશકપણામાં લાભ થાય છે. ૩. ભાંગ પાસેર, જાયફલ, જાવંત્રી, તજ, વત્સનાભ, ગોખરુ, ઉટીંગણ, ખુરાસાણી અજમદ, તામ્ર
ભસ્મ, લૌહસાર, પારદ અને ગંધક શુદ્ધ, અભ્રમ સર્વ સમાન ભાગે ભાંગને ઘીમાં તડતડાવી લેવી. પછી ભસ્મ મેળવી સાકરની ચાસણીમાં ગેળી મેટા એર બરાબર વાળવી. સાંજે ભેજ
નાન્તર લેવાથી સ્તંભન થાય છે. ધાતુ પુષ્ટ થાય છે અને શરીરે તેજ પ્રકટે છે. ૪. અહિખર, સતાવરી, નિગુડી, ગોખરુ, સુંઠ, કાળા મરી, કાળી મુસળી ૧૫–૧૫ ટંક વિષમ
ભાગે ધૃત અને મધ સાથે ગેળી ટેક ૧ની બનાવવી. સવાર-સાંજે ખાવાથી વીર્યવૃદ્ધિ થાય છે. ૫. ચિત્રક, નાગકેશર, ચવિક, સિરધૂબીજ, કનકબીજ, કૌચબીજ, લવિંગ, કલુંછ, અહિખરાનાં
બીજ, અકરકર, અજમેદ, કાલીમુસલી, સતાવરી, પીપર, તમાલપત્ર, એલચી ૯-૯ ટંક મધુથી
૧- ટંકની ગોળિઓ બનાવવી. દેહપુષ્ટિ સાથે ગતકામી વિકસિત સ્થિતિનો અનુભવ કરશે. ૬. અરણીની છાલ, બહેડાં, સતાવરી, કૌચબીજ ૨-૨ પલ. ૯ પલ સાકર આવશ્યકતાનુસાર મધ | નાખી અવલેહ બનાવવું. ૧ તોલા સવારે ખાઈ ઉપર દૂધ પીવું. પૌરુપમાં અભિવૃદ્ધિ થશે. ૭. અહિખ, ગોખરુ, કૌચબીજ ગગેરણની જડ, સતાવરી, કાળા તલ, અડદ, ચરસ, અબ્રખ
બંગ, ૧૦-૧૦ ટંક, ઉટીંગણું કાંકરી, ૩-૩ ટંક, બહેડાં, મહુઆ, કાયફળ ૭-૭ ટુંક, બધાંનું ' 'મધમાં અવલેહ બનાવવું. અથવા તે નાના બેર બરાબર ગોળિઓ બનાવવી, બબ્બે ગોળિઓ
Page #85
--------------------------------------------------------------------------
________________
આયુર્વેદના અનુભૂત પ્રયોગ બે વખત દૂધમાં લેવાથી વિગત શક્તિ પ્રાપ્તિ માટે હિતકર છે. બલ અને પૌરુષમાં સારી
વૃદ્ધિ થાય છે. ૮. મેથી, અલસી, અને મૂળાનાં બીજ, ગાજરબીજ, ઇસ્પદ, પ્લાંડ, સુંઠ, કાળી મુસળી, બહુફલી,
જાયફળ, ઉટીંગણ, તજ, પત્રજ, કુલિંજણ, કબાબચીણી, ભરતંગી, કંકેલ, કેશર, મરી, વંશલેચન. પિસ્તા, નવજા, બધાંએ ૩-૩ પલ લેવાં. સવારે ટંક રા ની માત્રા સાકર સાથે લેવાથી
વહેતી ધાતુ રોકાય છે. અને પુષ્ટ થાય છે. ૯. અકરકરે. બન્ને મૂસલી ઈન્દ્રિ, ગળાસત, ગોખરુ, ગૂંદાં, કૌચબીજા ફોતરા વગરના (દૂધમાં
ભીંજવી ફોતરાં દૂર કરવાં) બલબીજ, ઉટીંગણ, કબાબચીણી, તાલમખાણાં, એલચી, સિંઘાડા, સવ સમાન અને બધી દવાઓ સમાન સાકર લઈ લગભગ ૧ લાની ફાકી લેવી. ઉપર દૂધ
પીવું. ધાતુપૌષ્ટિક ચૂર્ણ છે. ૧૦. અડદ ૧૦ સેર લઈ સાંજે ૧ સેર દૂધમાં ભીંજવી રાખવાં. સવારે ફોતરાં દૂર કરી દાળ બનાવવી.
પછી આ દાળની રા સેર દૂધમાં ખીર કરવી. અનન્તર ગજપીપળ, જાયફળ, જાવંત્રી, અકરકરો, કાળાં મરી, વંશલેચન, લવિંગ, કેશર, અહિખરે, અહિફેન, કપૂર, નાગકેશર, ખુરાસાણી અજમે, અસગંધ, ક્ષીરકંદ, કેલીકંદ, મૂસલી, ધાણુ, સતાવરી, અજમો, સાટોડી, ધતૂરાનાં શુદ્ધબીજ, વિદારીકંદ, સતાવરી, દ્રાખ, સોલરનાં છોડાં, ભાંગ, કૌંચબીજ, ગોખરુ, ખારક, તામ્રભસ્મ, અભ્રખ, બંગભસ્મ, સર્વ ૧૦-૧૦ અંક મેળવી. અનુકૂળતા પ્રમાણે સાકર નાંખી લાડુ બનાવવા, એલબલ જેઈ નિત્ય સેવન કરવાથી દરેક રીતે શરીર પુષ્ટ થાય છે, અને ધાતુગત
વિકારોનું સત્વર શમન થાય છે. આ પ્રયોગ સામૂહિક રુપે જ બની શકે તેમ છે. ૧૧. જાયફળ, જાવંત્રી, લવિંગ, પાનરસ, કાથો, એલચી, ખુરાસાણ અજમો, અકરકરે, ઈસ્પદ,
બફલી, કૌચ બીજ, વાયવડિંગ, ચિત્રક, તમાલપત્ર, ભરતંગી, સમુદ્રશોષ કસેલ, તજ, મઠની જડ, સેકેલા ચણાં, બધી દવાઓનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી ભાંગ અને પિસ્તાના પાણીની ૩-૩ ભાવના આપી ઘૂંટવું, બાદ કપૂર અને કસ્તૂરી ૨-૨ માસા, હિંગૂલ શુદ્ધ ૩ માસા મેળવી, મોટા બેર અથવા સહન થઈ શકે તે સેપારી બરાબર ગેળિઓ બનાવવી, મોઢામાં રાખી ચૂસવી, પછી પૌષ્ટિક ભજન લેવું. આ ગોળીને પ્રયોગ વિશેષ કરીને સ્તંભન માટે છે. એટલે
સાંજે જ પ્રયોગ કરવાનું કામ ઘણું જ સારું કરે છે. ૧૨. રાતા કનેરની કલિઓ, સફેદ કેનરની કળિઓ ૨-૨ સેર એકત્ર કરી ૮ સેર દૂધમાં કઢાવી દહીં
જમાવવું, પછી ઘી કાઢી, પગે હાથે અને મદનલતા પર ચોપડવાથી સ્તંભન થાય છે.
આ પ્રયોગની બન્ને કનેરની જડો પણ મેળવવામાં આવે તે વિશેષ ચમત્કાર બતાવે છે, તેની નસીકનાં બે પાન બનાવીને પણ ખાઈ શકાય છે, પૌષ્ટિક ખોરાક અને વિશેષ રીતે ઘી-દૂધની વ્યવરથા હોય તો જ આ પ્રયોગને મૂત્ત રુપ આપવું. અન્યથા હાનિ થવા સંભવ છે. કબબચીણી રા ટૂંક સમુદ્રશેપ, લવિંગ, ઈર્પદ, અકરકરો, શુદ્ધ હિંગૂલ, જાયફલ, જાવંત્રી ચણિ, કપૂર, ભાંગ, અફીણ, બધીએ દવાઓ જુદી-જુદી વાટવી, અનન્તર ૫ ભાવના લીંબૂના રસની દેવી. બે ટાંકની ગોળિઓ કરવી. સાંજે ૧ ગોળી સેવન કરી ૨ ઘડી બાદ ૨ તોલા
ગોળ ખાવો, પછી કાર્યમાં પ્રવૃત્તિ આદરવી, સ્તંભન. . ૧૪. અકરકરો, અહિફેન, વત્સનાભ, પારદ, કનકબીજ, અજમે, કંકલ, મરી, હયર, કપૂર, ભાંગ
૧૨.
Page #86
--------------------------------------------------------------------------
________________
૫૩
ભાગ પહેલે
શુદ્ધ સિંચફ, સમુદ્રશેષ, મૂસલી, લવિંગ, એલચી, કનેરની કળી, બલબીજ, ખીરકંદ, જાયફળ, જાવંત્રી ૧-૧ ટંક પિસ્તા, ભાંગ અને નાગરવેલના પાનની રસની ૧-૧ ભાવના આપવી, નાનાં બેર પ્રમાણે ગોળિઓ બનાવવી, દૂધ સાકર વગેરેનું ઉપર સેવન કરવું, અદ્ભુત
સ્તંભને થાય છે. ૧૫. ઉટીંગણ, કૌચબીજ, તુલસીના બીજ - સેર છૂટીને સવ સમભાગ ગોળ મેળવી ૨૮ લાડુ
બાંધવા ૧-૧ સાંજે ખાવા, ૧૪ કે ૨૮ દિવથમાં જ હસ્તમૈથુન દોષથી મુક્તિ મળે છે. અને તમામ વીર્ય દોષોમાં ઉલ્લેખનીય લાભ થાય છે. મોટું જાયફળ કેરીને અફીણ, સેહગી, અજમો અને તલ ભરી દેવા, પછી એ જાયફલનું મોટું સારી રીતે બંદ કરી જાયફલ ધતૂરાના ડેડીમાં મૂકવો, ડેડ મેટા રીંગણામાં મૂક, રીંગણાં પર ક૫ડ ભાટી કરી આરણ્યા છાણાંથી ગજપુટ દેવો. સવારે સ્વાંગ શીતલ થયે કાઢી. જાયફલ, ગેરખ મુંડી, ઈસ્પદ, બ્રહ્મઠંડી, બબ્બે માસા લઈ તૈયાર થયેલ ઔષધિમાં મેળવવાં, પછી તમામને નાગરવેલનાં રસમ ખૂબ ખરલ કરી મરી સમાન ગળિઓ બનાવવી. ખાવાથી
શરીર અત્યની પુષ્ટ અને તેજસ્વી બનશે તથા ધાતુપુષ્ટ થશે, આ પ્રયોગ નિર્ભય છે. ૧૭. સુંઠ, ણા સેર, અસગંધ, ગોળ, ઘી, બે સેર, ગેળની ચાસણી કરી ૧ તોલો નિત્ય સેવન
કરવાથી સ્વપ્નદોષ, વિદુકસાદિ દેષ મટે છે. ૧૮. તલના પાનનો રસ ૫ તોલા નિત્ય પાન કરવાથી વિગત કામ શક્તિનો પુનઃ વિકાસ થાય છે. ૧૯. ખાંડ, લીંબૂ મધ, ૫-૫ અંક અને ધૃત રા રંક નિત્ય સેવન કરવાથી પણ ઉપર મુજબ જ
પ્રભાવ બતાવે છે. ૨૦. ફેફીડા ૧૪ અથવા તે ૨૦ ફોતરાં અલગ કરી ઘીમાં અવશિષ્ટ ગર્ભને ભાગ તળવો, અન-તર
કરી ચીકણી માટલીમાં નાખી, મધ ભરી જમીનમાં અથવા તે અનાજમાં ૭ દિવસ માટલી ગાળી દેવી. તાત્પર્ય કે પ્રાકૃતિક ઊભા મળવી જોઈએ. પછી કાઢી ૧-૧ ડોફીડું નિત્ય ખાવાથી
નપુંશકપણું વિના શંકાએ મટે છે. ૨૧. જાયફળ, શુદ્ધ હિંગૂલ; અકરકર, સી ઘોડાને લેટ, બાવળિયાં, મેંદે સર્વ મેળવી ખાંડની
ચાસણીમાં પલાડી અથવા લાડૂ બનાવી ખાવાથી પૌરુષ જાગે છે. ૨૨. સફેદ અને લાલ ચણાડીનાં બીજેને પ્રથમ ભૃગરાજ રસની ભાવના આપવી. પછી ગાડરના
દૂધની ૩ ભાવના દેવી. અનન્તર પાતાલ યંત્રે તૈલ કાંઢવું, મદનલતો પર માલિશ કરવાથી
વિગત શક્તિને પુનઃ વિકાસ થાય છે. ૨૩. ધૃત, ખાંડ અને અડદ ૧-૧ સેર, પીપલ, સિંધાડા, બદલી, વૃતાંક બીજ, કબીજ, કૌચા
બીજ, બન્ને મૂસલી, સતાવરી, ભાંગરે, આસગંધ, ગંગેરણ, સર્વ અંક ૧૧-૧૧, સારી પેઠે
મેળવી, કૂહૂડીમાં રાખે, સવારે સાંજે ૨-૨ તોલા ખાવાથી તમામ વીર્યદેષ મટી દેહ પુષ્ટ થાય છે. ૨૪. ઝેરકેચલાં ૭ ટંક, સુંઠ ૨૧ ટંક, અકરકરે છે કે, લવિંગ શા ટંક, બધાંનું ચૂર્ણ કરી
૨૦૦ નાગરવેલના પાનનઃ રસમાં સારી રીતે ઘૂંટી ગોળિઓ ૪-૪ રતિની બનાવી સવાર-સાંજે દૂધ સાથે સેવન કરવાથી ક્ષુધા પ્રબલ થાય છે અને વિગત વાયદોષ રાખે છે.
Page #87
--------------------------------------------------------------------------
________________
૫૪
આયુર્વેદના અનુભૂત પ્રયોગો ૨૫. આ પ્રયોગમાં હું લૌહ, તામ્ર અને અભ્રખ ૩-૩ માસા, તથા પ્રવાલ ૧ તોલો મેળવું છું
ચમત્કારિક કામ કરે છે. ૨૫. હુલહુલનાં બીજ, ૧ સેર. ૪ સેર ગૌદુધમાં માવો બનાવે, ઘીમાં શેકી આવરયકતાનુસાર ખાંડની
ચાસણી બનાવી લાડુ બનાવી લેવા, જાયફળ, જાવંત્રી એલચી આદિ સુગન્ધિત દ્રવ્યો કે પ્રયોગમાં નથી પણ ભેળવવાથી લાભ સારે જણાય છે. અને શક્તિ સારી હોય તો લોહ તામ્ર, અને
રસસિંદૂર મેળવી ખાવાથી અત્યન્ત લાભ થાય છે. ૨૬. અકરકરો, કૌચબીજ, મૂસલી, અહિખરાનાં બીજ, નાગકેશર, ભાલકાંગણી, તજ, તમાલપત્ર,
સુંઠ, ભાંગ, કબાબચીણી, કસુંભાના બીજ, જાયફળ, કપૂર, ચૂર્ણ કરી ગોળમાં અથવા તો ભધમાં ઘૂંટી ૨-૨ માસાની ગાળિઓ બનાવવી, મદનલતાની સુષુપ્તતા મટે છે. બલકારી ઔષધ
છે. સવારે સાંજે દૂધમાં ૧-૧ અને બની શકે તો ૨-૩ ગાળિઓ નિત્ય સેવન કરવી. ૨૭. કામદેવ રસ
એક ગજ લાંબૂ–પહાડું માદરપાટ અથવા એને મળતું જાડું કપડું લઈ ૭ ભાવના ધતૂરાના રસની, ૫ ભાવના વિષખપરાનાં રસની, તથા એટલી જ ભાંગરા, તુલસીનાં રસોની આપવી. રોજ ભીંજવી છાયામાં સુકવવું, કપ કકક થઈ જશે. પછી કપડા પર ભેસનું માખણ સેર પડી તદુપરી ગંધક મેણસીલ અને હિંગૂલ ત્રણે શુદ્ધ લેવા-ભભરાવવાં બાદ કપડાથી ધીરેથી ભૂંગળી કરી તાકમાં પરોવી ચૂઓ પાડે, ચૂએલ દ્રવ્ય, ૧ રતિ શુદ્ધ પારા સાથે મદિત નાગરવેલના પાનમાં આપવાથી દરેક રીતે ગુણ કરે છે. અને વીર્યના દોષનું સત્વર
શમન કરે છે. આ ધાણે નિર્ભય ઔષધ છે. ૨૮. કંટાલી, માલકાંગણી, ધતૂરાનાં બીજ, ભાંગના બીજ, ૯-૯ ટંકની એક પોટલી બાંધી ડોલકા
યંત્રવત પ સેર ભેંસના દૂધમાં કટાવી દહીં જમાવવાનું, ધી કાઢી પાસે મદને નાગરલના બીડામાં આપવાથી વીર્યવૃષ્ટ કરે છે. અહીં એટલું ધ્યાનમાં રાખવું કે પારો ખાધાં પૂર્વે અપામાર્ગના રસમાં ૧ દિવસ ઘેરી લેવો, કારણ કે અપામાર્ગ–આંધીઝાડામાં મદિત પારદ
શરીરમાં અન્ય વિકાર નથી કરતો. પણ લે શુદ્ધજ, એ ન ભૂલવું. ૨૮. અહિખર અને ગોધૂમ ચૂર્ણ ૧-૧ સેર, બન્નેને રોટલો બનાવવો. અથવા તો રોજ બન્નેના
લોટની ભાખરી બનાવી, સંધ્યાનુસાર મૃતથી પરિપૂર્ણ કરી ખાવી, ઉઘર દૂધનું સેવન કરવું, આ પ્રયોગ કે લાગે છે તે સામાન્ય, પણ હસ્તમૈથુનનાં રોગિઓ માટે ઉપકારી પ્રમાણિત થયો છે, હાં અને ત્યાં સુધી મદનલતાની વક્રતા મટાડવા કઈ તિલા પણ સાથે માલિશ કરવામાં
આવે તે અંદર અને બાહર બન્ને તરફથી અચિતિત લાભ થાય છે. ૩૦. સમુદ્રશોષ, ઉટીંગણુનાં બીજ, કનેરની શુદ્ધ જડ, ૨-૨ ટંક. ભાંગ અંક ૧૦, બમણી ખાંડ અને
ધૃત મેળવી નિત્ય ર-ર માસા ખાટા, અથવા તે પાનના રસમાં મોટો બેર પ્રમાણે ગોળી કરી ખાવાથી, તે સ્તંભન થાય. પ્રયોગ સાવધાનીથી કરો, ઉપર દૂધ, બદામ આદિ પૌષ્ટિક વસ્તુઓ
સારા પ્રમાણમાં વાપરવી. ૩૧. જાયફળ અને અફીણ (જે આદુના રસમાં ૨૧ વાર ભાવિત કરેલું હસે તે વિશેષ ગુણ
બતાવશે) બન્ને સમ ભાગે લઈ ગોળી મરી બરાબર લેવાથી અભુત સ્તંભન કરે છે, અને કબજી પણ થતી નથી. દૂધ સારી રીતે પીવું જોઈએ.
Page #88
--------------------------------------------------------------------------
________________
ભાગ પહેલે ૩૨. ઉંટકટારાની જડ. ૧૩ સે તેતરી ૧૪ સે લાવવી કટિએ બાંધે તે અદ્દભૂત સ્તંભન થાય છે,
અતિ અનુભૂત છે. ૩૩, પુષ્ટ અને બળવાન બળદનાં વળાંક શીંગડાંને પાણીમાં ઘસી મદનાંકુશ પર લેપ કરવામાં આવે
તે મહાસ્તંભન, ૩૪, સુંઠ, જાયફલ, તજ, તમાલ પત્ર, ગોખરુ, એલચી, વાયવિડંગ, લવિંગ, મુલેઠી, કૌચ બીજ,
અકરકરે, કબાબચીણી, પાનની જડ, ખુરાસાણી અજમે, તાલમખાણાં, હીંગ, ઈર્પદ, ઉટીંગણ બીજ, ચિત્રક, અહિફેન, કેશર, સવ સમભાગે લઈ ચાસણીથી ગાળીએ ક્રેકણી બાર બરાબર
બનાવવી. સાંજે ૧ ગોળી લઈ દૂધ પીવું, સ્તભંન. ૩૫. ઉંટકટારાની જડ ૧૦ સેર, ૧ મણ દૂધમાં ઉકાળી. માવા જેવી સ્થિતિનું પૂર્વ રુપ જણાય
ત્યારે ગાળીને જડનો કચરો દૂર કરો, પછી ગાળેલી વસ્તુમાં અકરકરો, લવિંગ, જાયફલ, કેશર, તજ, પત્રજ, કપૂર મેળવી મંદાગ્નિએ સ્વલ્પ ઉકાળી લીંબૂ બરાબર ગોળિઓ બનાવવી. નામદના
વિનાશ માટે આ પરમ ઉપકારી ઔષધ છે. ૩૬. ફરીદ બૂટી ૧૧ તોલા મેંદા લકડી ૫ તોલા, સતવાં સુંઠ સમુદ્રકલ, અને સર્વ સમ, ખાંડની
ચાસણીમાં મોટા બેર સમાન ગેળિઓ બનાવવી. ગોળી ૧ સવારે ખાલી પેટે આપવી, બિંદુકુશાદ અને વિશેષ કરીને નિસ્પર્શ થતાં જ દ્રવી જતાં રોગિઓ માટે આ ઉત્તમ અને
શતશાનુભૂત છે. " ૩૭. ગાજરબીજ ૨૫ તોલા, ગાયનું દૂધ ૧૦૦ તોલા હાંડલીમાં મુખમુદ્રા લઈ ઉકાળે. શીતલ થયે
કાઢી છાયામાં સૂકાવે પછી વાટી ચૂર્ણ કરી, બલબીજ, સમુદ્રશેખ, ચરસ, ધાવડાનો ગુંદર, ૨-૨ તલા મેળવે, બમણી સાકરની ચાસણી ૫ ટંકની એક ગોળી બનાવે. સંધ્યા-સાયં ભક્ષણ કરે. નપુંસક્તા મટે છે. આ પ્રયોગમાં જે ગાજર, હુલહુલ અને ભૂળાના બીને પણ સારી રીતે પચાવીને મેળવવામાં
આવે તે વિશેષ અને સત્વર ગુણ કરે છે.. ૩૮, પાસે ધતૂરો ત્રણ શેર દૂધમાં ટાવે, દહી જમાવે. ઘી કાઢી, તે માંહે જયફળ, મેહર નાંખી
ગરમ કરી ઘી સેયની સીકથી પાનમાં ખાવાથી ધાતુ પુષ્ટ થાય છે, મિષ્ટાન્ન તથા પૌષ્ટિક - ભોજન કરવું. પણ મીઠાનો ત્યાગ કરવો. ૩૮કૌચની જડ લગભગ ના તાલે ગાયના દૂધમાં ઘસી પીવાથી અદ્ભુત શુક્રવૃદ્ધિ થાય છે. ૪૦. આમલગંઠી, ચિત્રક સુંઠ, પીપલ સમભાગે લેવા, બમણી ખજૂરમાં ગૂગલ જેમ વાં, વિષમ
ભાગે ઘી અને મધ મેળવવાં, ૩ તોલા લગભગ રોજ સવારે ખાવાથી શરીરની શિથિલતા
તથા દુબલતા મટે છે. ૪૧. અસગંધ, ગજપીપલ, ઉપલટ સમમાત્રાએ ભેંસના માખણમાં મર્દન કરી મદનાંકુશ પર લેપ
અથવા માલિશ કરવાથી કામ જાગૃતિ થાય છે. લતાની શુન્યતા મટે છે, લેપને ગરમ પાણીથી ધોવો. ૪૨. જાયફળ અને ઉપલેટ ૨-૨ તોલા લઈ ૧૦ તોલા ઘીમાં મંદાગ્નિથી, પચાવો, અનતર બને તો બીજાં લઈ ૨-૨ રતિ એજ ઘીમાં સેવન કરવાથી કામવૃષ્ટિ થાય છે.
Page #89
--------------------------------------------------------------------------
________________
આયુર્વેદના અનુભૂત પ્રયોગો ૪૩. સફેદ લાલ કનેરની જડની:શુદ્ધ) છાલ, પારા ગંધકની કજજલી ૬-૬ ટંક, પછી ૩૦ ટંક ધી સારા
જાડા કપડામાં લગાડી ઔષધ છાંટી તેઉકાય પ્રયોગ કરી ધી એક પાળમાં લેવું. મદનલતા
પર-માલિશ કરવાથી ૨૧ દિવસમાં જ અદ્ભુત ચમત્કાર બતાવે છે, શુન્યતા મટી તેજસ્વી બને છે. ૪૪. નેગડિયા બીજ સેર, ચણોઠી, કનકબીજ, માલકાંગણી અજમો, અસાલિયે, -વા સેર,
અંખિયે ટંક ૧, વછનાગ ટંક ૧, બધાંનું પાતાલમંત્રે તૈલ કાઢવું, ૧ રતિ નાગરવેલનાં પાનમાં ખાવું. વિગત મદન શક્તિ પુનઃ પ્રાપ્ત થાય છે, વાત રોગોમાં પણ આ ઔષધ સારે
લાભ પ્રદર્શિત કરે છે, ૪૫. ને સેર કૌંચના બીજને દૂધમાં પલાડી છેતરાં દૂર કરે. પાસેર અડદને પાણીમાં ભીંજવી છોતરાં
અલગ કરે. પછે બત્તીસાનાં ઔષધ મેળવી ૨-૨ તોલાનાં વડાં બનાવી ગૌધૃતમાં તળે. પછે એ વડાં ૬ સેર મધમાં રાખી ૭ દિવસ અનાજમાં, રાખે. વળી વાર સાત મધ બદલાવી પુનઃ સાત દિવસ, પછી નિત્ય એક એક વડું રોજ ખાય. આ વડાં કામશક્તિ વધારે છે અને તમામ
જાતની ધાતુની વિકૃતિઓ દૂર કરી અદ્ભુત લાભ આપે છે. ૪૬. આકડાના પુનું ચૂર્ણ ટંક ૧ ગૌદુગ્ધથી પીવાથી વિગત શક્તિ પ્રાય થાય છે. કામ જાગૃતિ
થાય છે. ૪૭. અહિખરાના બીજ, પડસુદી ખાંડ અથવા તો સાકર સાથે લેવાથી કામવૃદ્ધિ થાય છે. સારું' એ
છે કે ઘી નાંખીને પાપડી બનાવી લેવી, ૪૮. રાજા જગન્નાથની કામેશ્વર ગુટિકા.
- કામેશ્વર ટંક ૬૦, ભાંગ ટંક ૬૦, કેશર. સોનનાં વરક, પાના વરક, પ્રવાલ, મુક્તા, વંશલેચન, અંબર, કસ્તૂરી, કપૂર, ચંદ્રોદય રસ, મોટી હરડે ૬-૬ અંક, દોઢગણું નિવાત મધ સાથે ઘૂંટી નાના બેર બરોબર ગાળિયો કરે. દૂધ કેશરિયા સાથે નિત્ય સેવન કરવાથી અભૂત
ગુણકારી છે. સ્તંભન, વીર્યવૃદ્ધિ, નપુંશકતા આદિ દરેક ધાતુગત રોગપર અવ્યર્થ મહૌષધ છે. ૪૯. સિંહવાહની ગુટિકા મહારાણા કુંભાની
અફીણ, વછનાગ, કેશર ૨ ટંક, પિસ્તાની ૭ ભાવના દેવી. બાદમાં અકરકરા, ભાંગ, લવિંગ, ગેરકેચલાં, ધતૂરાનાં બીજ અને સમદ્રશાષની બએ ભાવના દેવી, અનન્તર આદુના રસની સાત ભાવના આપવી. અન્તિમ ભાવના કુમારિકા રસની દઈ નાનાં બાર પ્રમાણે ગાળિઓ.
બનાવવી. ૧ ગોળી સાંજે સેવન કરવાથી અદ્વિતીય સ્તંભન થાય છે. શતશનુભૂત, ૫૦. પીપલ, તજ, તમાલપત્ર, એલચી, લવિંગ, અકરકરા, હિંગૂલ, અકરકરા, જાયફળ, જાવંત્રી,
કેશર, સિંધાડા, અડદ, ઉટીંગણ, મેથી, મઠજડ, મૂસલી, બંગ, લૌહ ભસ્મ સવ ૯-૯ ટંક,
ઔષધ સમ નિવાત, મધથી ગાળી બાંધવી. નાના બેર પ્રમાણુ સાંજે ૧ કે બે ગાળિઓ સાંજે
દૂધ સાથે લેવાથી અભૂત સ્તંભન થાય છે. ૫૧. શુદ્ધ હિંગલુ, મસ્તંગી, ગંધક શુદ્ધ, અકરકરો, જાયફળ, કેશર, જાવંત્રી, લવિંગ, તજ, કબાબચીણી,
કપૂર, ભારંગી, મોટી હરડે, તવીર, બાવળની જડ, ચણાને લેટ, સમસ્ત ઔષધ ૧-૧ ટંક, ખારેક, અહિરેન, ઈર્ષદ રા-રાા તેલા, ખુરાસાણી અજમો ૧૬ તોલા, જૂનો ગોળ ૫૦ તોલા, જૂનો ગોળ | સેર પિસ્તાના પાણીમાં ભીંજવી રાખે, અને એમાંજ બધાં ઔષધની ગળિઓ
Page #90
--------------------------------------------------------------------------
________________
ભાગ પહેલે
બનાવે. નાના બેર પ્રમાણ, ગોળી વધારે તેજ બનાવવી હોય તે પલાસવલ્લીના રસ તેલા ૧ માં વાપરે. પછી ઉપર ધૃતપાન, ગોળી બપોરે વ્હે. અને સાંજે પણ સેવન કરી દૂધ ધૃતાદિક પુષ્ટ ભેજન આરેાગે. ગ્રન્થકાર તે જણાવે છે કે ૩ દિવસનું સ્તંભન થાય છે. પણ અનુભવ એ છે કે આ ઔષધ સ્તંભન માટે અકથ્ય પ્રભાવ બતાવે છે. ગ્રન્થકાર તે બધીએ ૬ ૪ ગળિઓ બનાવવા પર ભાર મૂકે છે. પણ આજના જમાનામાં બળાબળ પ્રમાણે મેં બોર બરાબર જ કરી
અનુભવ અન્ય મનુષ્યોને કરાવેલ છે. ૫૨. ઉંટકટાળા, સફેદ અને લાલ કનેરનું મૂળ, ધતૂરાનું મૂળ, પંચાંગ બાવચી, કેલીકંદ, મુસલકંદ,
કેશરકંદ, શતાવરી, અકરકરો, ઝેરચલાં, મઠ. વાસા–અરડૂસા કેવડો, અપામાર્ગ, જાઈની જડે, વછનાગ, સેનાહલીની જડ, બધા સમમાત્રા, સવ સમાન અફીણ, બધી વસ્તુઓ નારિયેલનાં ગાળામાં ભરવી. સારી પેઠે બંદ કરી ગોળાને દૂધમાં પચાવો. પછી ભાંગને શુદ્ધ કરી સૂકવી, ઔષધથી ભાંગ બમણી લેવી. પછી ચાસણીમાં ગેળિઓ બનાવવી. (મારા મતે ચાસણીની અપેક્ષા લીલી ભાંગના રસમાં જ ઘૂંટીને ગોળિઓ બાંધવી હિતકર છે.) નાના બેર પ્રમાણે
અફીણિયાને ૧ ગાળી. તથા સામાન્યને અડધી ગોળી આપવી. મહાતંભન થાય છે. ૫૩. બાવચી, બંગ લવિંગ, સત્તાવરી, અકરકર, વત્સનાભ, રસંસિંદૂર, કપૂર, માલકાંગણી, કૌચબીજ,
ખુરાસાણી અજમો ઉટીંગણ, જાયફળ, કેશર ૫–૫ ટંક, કસ્તુરી ૫ માસા, ઉપર પ્રમાણે
નારિયેલમાં પચાવે, મહાતંભન થાય છે. ૫૪. સેકેલા ચણાંને ધતૂરાના ૭ ભાવના આપે, પછી અફીણ અને અકરકરા પંચાંગ (અભાવે સૂકા ••
અકરકરાના કાઢાની) ભાંગ, જાયફલ, જાવંત્રી અને દૂધી સાત-સાત ભાવના આપે, જેટલા ચણું ખાવામાં આવશે એટલી ઘડી સ્તંભન થાય છે. આ પ્રયોગ પણ ઘણો જ અસરકારક
સિદ્ધ થયો છે. ૫૫. બકાયણની કુલી, લીંબડીની મીંગી, ભાંગના બીજ, ત્રણેનું ડોલા યંત્રે તૈલ કાઢે, હાથે પગે રે
ચોપડવા માત્રથી અદભુત સ્તંભન થાય છે. ૫૬. જાવંત્રી જયફલ, અકરકરા, કબાબચીણી, સમુદ્રશોષ, હિંગૂલ, મિશ્રી, કપૂર, ઈસ્પદ, મિશ્રી,
સમભાગે વાટી મધુથી બાર પ્રમાણે ગોળિએ કરવી મોટા બેર પ્રમાણ, સાંજે ગોળી ખાઈ ચૂરમું જમવું, રાત્રે શયન સમયે દૂધ સાકર સાથે પીવું. પાનબીડા ૩-૪ ખાવાથી આ ગોળી
સ્તંભન થાટે ખૂબ જ ઊગે છે, કદાચ અલિત ન થાય છે. લીંબૂ ચૂસવું. ૫૭. સવા પાસે ધતુરાના બીજ ૧૨ દૂધમાં નાંખી પાની વીટીથી દૂધ જમાવવું. વલોણું કર્યા
પછી જે થી બને એ નખે—હાથ–પગ બન્નેમાં ચેપડી ૧ ઘડી બાદ હાથ પગ ધોવા, અનન્તર
મદનમંદિરની સાધના કરવી. ૫૮. કેડી લેબાન, ચીણીયો કપૂર, મિશ્રી, અફીણ, મનુષ્યને ગંડોલે, સર્વ સમ ચરકલીનાં ઈંડાના
રસમાં ૬ કલાક ઘટવું. જરા સમાન ગટિકા કરવી. સંભોગ સમયે સ્વલ્પ પૂર્વ ૧ ગોળી દો
લેવી, ૨ પ્રહર સ્તંભન, ધી પીવાથી છૂટશે, જે ગરમી લાગે છે મિશ્રી ખાવી. ૫૮. કેશર, જાયફલ, પારો ઉટીંગણ, તે લ, એલચી અકરકરો, ૪-૪ ટંક ઔષધથી બમણી શુદ્ધ
ભાંગ, નાગરવેલના રસમાં ગેળિઓ નાનાં બાર સમાન કરવી, સાજે ખાવી, સ્તંભન,
Page #91
--------------------------------------------------------------------------
________________
છાતભત,
આયુર્વેદના અનુભૂત પ્રયોગો ૫૯. અફીણ, વછનાગ, નાગકેશર, ચવિક ચિત્રક, શિરઘુલીજ, ભાંગબીજ, કૌસબીજ, જીરું, અહિખો,
કુલીંજન, લવિંગ, અજમે, અકરકર, પીપલ, તમાલપત્ર, તજ, એલચી ૨-૨ ટક, મધથી
નાનાં બાર પ્રમાણ ગળિઓ બનાવવી, મીઠાઈ ખાવી, દૂધ પીવું, મહાતંભન, ૬૦. ગોધૂમ્ર ચૂર્ણ ૧ સેર, અડદ, સીધાડાનો લોટ ૧-૧ સેર બૈરીન્દ ૧૫ તોલા, કચમૂલ ૧૦ ટંક
બને મુસલી ૧૦–૧૦ ટંક, ઉટીંગણ ૫ ટંક, જાયફલ, જાવંત્રી, લવિંગ, અકરકરે, ખુરાસાણી અજમો, હિંગૂલ, બરાસકપૂર, ૫=૫ ટંકે, બંગ, રસસિંદૂર, રસકપૂર (શુદ્ધ) ૩-૩ ટંક, અબ્રખ ૨ ટંક, મજીઠ ગોખરુ, કેશર, નાગકેશર ૫–૫ ટંક, સર્વ પ્રથમ લેટ ધૃતમાં સેકવો, ઔષધ - બધાંયે જૂદાં જુદાં ખાંડી અલગ રાખવાં, પછી દૂધનો માવો કરે, માવો શેકેલો લેટ અને દવાઓ ભેગી કરી ચાસણીમાં નાખી ૫–૫ તોલા જેટલાં લાડૂ બાંધવા, પહેલે દિવસ ? અડધે લાડૂ લે, બીજે દિવસ અનુકૂળ પડે તે થોડી માત્રા વધારવી, અને સહન થઈ જાય તો •• ૫ તલાથી વધારે માત્રા લઈ શકાય છે, ખૂબ ખૂબ ભૂખ લાગે છે, ગતવીય પણ અશક્ત અને
છે, તાત્પર્ય શરીરમાં આમોદકથી પૌરુષ પ્રકટે છે, શતશોનુભૂત. ૬૧. બા સેર ભાંગ ધોઈને લા સેર દૂધમાં માવો તૈયાર કરે, તજ, તમાલપત્ર, એલચી, લવિંગ,
જાવંત્રી, જાયફલ, સુંઠ, નાગકેશર, વિદારીકંદ, મોચરસ, કેલીકંદ, કૌચબીજ, મૂસલી, ઉટીંગણ, અહિખરે, ખુરાસાણી અજમે, સતાવરી, અસગધ, નાગવલી બીજ, પીપલ, મરી, કંકૅલ, કનકબીજ, અહિરેન, ગેખસ, અકરકરો ચણિઓ કપૂર કાષ્ટાદિક ઔષધિઓ, ફૂટી તૈયાર રાખે, પછી ૨ સેર ફૂલ ખાંડની ચાસણી કરે એમાં માવો, દવાઓ નાંખીને ખૂબ મેળવે, પછી સાર, બંગ, અભૂખ પારદ ભરમમાં ૧-૧ તોલા નાંખી ખાઈ શકે તેટલા મોટા
મોદક બતાવે, દરેક રીતે ગુણુંકારી છે, નામદ મટાડી શરીર અને ધાતુ પુષ્ટ કરે છે. ૬૨. ઉટીંગણ બીજ, મસ્તંગી, અકરકરા, જાયફળ, જાવંત્રી, ખુરાસાણી, અજમે, સમુદ્રશોષ, ચીણિયે,
કપૂર, ઇસ્પદ, કેશર, લીંબૂ રસથી ગોળી બાર પ્રમાણ સાંજે દૂધ સાથે લેવી, ગાળી લીધા પછી
ભજન ન કરવું, સ્તંભન. ૬૩. ભલ્લાતક શુદ્ધ, ચારોલી, બદામ, વાયવિડંગ કાળા તલ, સર્વ સમ, બમણો ગોળ, ગોળમાં દવાનું
- ચૂર્ણ નાંખી ગુટિકા બાર પ્રમાણ, બનાવવી. નપુંશક્તા મટે છે. બ્રહ્મચર્યનું પૂરું પાલન અપેક્ષિત છે. ૬૪. ગાડરનું દૂધ ૧૦ સેર, ધતૂરાના બીજ ૧૫ તોલા, અહિરેન બે તોલા, ગાડરના દૂધમાં નાખી
જમાવી ધૃત કાઢવું, કેરી ઢાંકણીમાં આજ ધૂતનું કાજલ પાડવું અને આંખ આંજવું, સ્તંભન,
ઘણાં લોકોએ આ પ્રયોગ અનુભવ્યો છે, સ્તંભન માટે અતિ ઉત્તમ છે. ૬૫. પીપળામૂળ, સુંઠ, સેમલના પુષ્પ, જીરુ, એલચી, લવિંગ, તાલમખાણ, જાયફલ ભાંગ, મધમાં
ગોળી બનાવવી, ૧-૧ બે વખત લેવાથી વાય ધાતુ પુષ્ટથાય છે. ૬૬. ચણોઠી, કનકબીજ, પીળે સેમલ શુદ્ધ, (પત્તિક પ્રકૃતિ વાળા માટે આ પ્રયોગ હિતકર નથી)
૧૦ સેર દૂધમાં ૫-૫ તોલા નાખી ૧૬ પ્રહર સુધી જમાવે, ઘી તૈયાર થયે જૂરના દાણાં
જેટલું હાથે પગે લગાડે, સ્તંભન. ૬૭. ઝેરચલા, અફીણ, મસ્ત ગી, પાનના રસમાં ગોળી બાર પ્રમાણ, સાંજે લઈ દૂધ પીવું સ્તંભન.
Page #92
--------------------------------------------------------------------------
________________
ભાગ પહેલા
પટે
૬૮. ઉટીંગણુ, મસ્તંગી, અકરકરા, જાયફલ, જાવંત્રી, સમુદ્રશૈવ, સ્જિદ, ખુરાસાણી, અજમા, ચીણિયા કપૂર, કેશર, સમ, નાગરવેલના પાનના રસમાં ગાળી કરવી, ખેર પ્રમાણે, ગાલી ૧ લઈ દૂધ પીવું સ્તંભ'ન.
૬૯. પારદ, ચિ. કપૂર, અકરકરા, ખુરાસાણી અજમા, સમુદ્રાખ, સમ, તુલસીના રસમાં ગાળિએ કરી ખાવી સ્તંભન
૭૦. પાસે, અહિફેન, રસસિંદૂર, ત્રણે સાથે ચૂંટવાં, પછી ગૂદનાં પાણી સાથે ભદન કરી નિવાત રસથી ગાળી બાંધવી. ૧ માસા ખરેખર સાંજે ખાઈ દુગ્ધપાન કરવું સ્તંભન થશે.
૭૧. રવિવારને દિવસે આઠમ હોય ત્યારે અધરજ પારેવાની વિષ્ટા ઝીલવી, આસગધ બીજ અને ગંધક થૂઅરનાં દૂધણાં ઘૂંટવાં. પછી ત્રણેય સફેદ વસ્ત્ર પર લેપવાં. અનન્તર ગાયના ઘીમાં દીપક કરવા. સભાગ સમયે સામે રાખવા, સ્તંભન.
૭ર. કરકરા, મૂસલી, ચર્ષિણી, માચરસ, મીઠાં ઈન્દ્રજ, ગોખરુ, સૂ, ગૂંદા માટાંકીચ, ઉંટીંગણ, અલબીજ, તાલમખાના, બાળચીણી, મસ્તંગી, સૌ ષધ સમ, ૧ અથવા અડધા તેલાં ઔષધ ૧ સેર દૂધમાં પલાળી તે નિત્ય ખાવા. ગતકામ વિસ્તૃત થશે.
૭૩. કનકબીજ, દાલચીની સમ, મધમાં લતાપર લેપ કરવાથી સ્ત'ભન.
૪. પારો ધતૂરાના રસમાં છૂટી જાયફલમાં ભરી અફીણથી મોઢું અંદ કરે અને જાયફલ ધતૂરાના ડોડામાં મૂકી ઘઉંના લોટની ખાટીમાં બંદ કરી ધૃતમાં પચાવે, એમ ત્રણવાર કરે, પછી બહાર કાઢી અફીણ, કરકરા, અજમા ખુરાસાણી, સમુદ્રશાષ, સ્પિંદ, માલકાંગણી સાથે જાયફળવાળુ‘ દ્રવ્ય મેળવે. બધાં ઔષધ ૧-૧ ટંક લેવાં. મધમાં ઘૂંટી ગાળિએ મરી સમાન કરે, પ્રાતઃ સાયંસેવન કરવાથી સ્તંભન અને ધાતુપૌષ્ટિ પણ છે.
૭૫. ઉટીંગણુ બીજ પાવ ૧, ભેંસના એક સેર દૂધમાં ખીર કરે, સબ્યા અને પ્રાત ટેક ૧ લઈ મદનલતા પર માલિશ કરે તે દિવસ ૪૯ માં હસ્તકૃત દોષ હસ્તમૈથુનથી લતામાં આવેલ વાંકાપણું મટે છે.
૭૬. કૌંચ બીજ, પીપર, અહિખરા, અસગંધ, સમભાગે લેવાં, ભેંસના દૂધમાં લસાડવાં. કાય પડે ત્યારે ભેસનાં દૂધમાં ગરમ કરી માલિશ કરવાથી મદનલતા દૃઢ થાય છે.
છછ. સાકર, અફીણુ, જાયફુલ, કનકબીજ, ભેંસના માખણથી લેપ કરી નાગરવેલનુ પાન આંધવાથી દૃઢતા આવે છે.
૭૮. નાગબલા, અતિખલા, અસગંધ, વચ, કૂંઠ, ગજપીપલ, સફેદ કનેરની જડની છાલ, ૧–૧ તાલા, ધૃત્તમાં પચાવી, ધૃતવળે મદનાંકુશ પર મળવાથી દૃઢતા આવે છે. ઉપદ્ય શનિફ્ ગવાય
૧. એલચી, જાયફલ, ચિત્રક, કાથા, કપૂર, જાવંત્રી, કરકરા, રસકપૂર, (શુદ્ધ ) સમભાગે લઈ જૂદાં—જૂદાં વાટવાં, પછી નાનાં એર અરેબર ગાળી કરી દૂધની લસ્સીમાં સેવન કરવી, કદાચ મોઢું આવે તો દૂધ અને સાકરના ઉપયાગ, ઉપદંશ
અર્થાત ફ્રિગ મટે છે.
૨. સાહગી, સિત્રમ્ – માસા, વાટી ૧૪ પડિકી કરવી,
સાત દિવસ ધૂણી દેવી.
Page #93
--------------------------------------------------------------------------
________________
આયુર્વેદના અનુભૂત પ્રયોગો
૩, શુદ્ધ સમલ, કાથો, ધતૂરાનાં બીજ, માસૂફલ સમ ભાગે લેવાં, રીંગણીના રસમાં ખરલ કરી
મઠ બરોબર ગાળિઓ બનાવવી, નિત્ય સેવન કરવાથી ફિરંગવાયુ શમે છે, ખાટું ખારું ન
ખાવું હવામાં ન ફરવું. ૪. પારદ, ગંધક સમાન ભાગે લઈ તુલસીના રસમાં ૧ દિવસ ખરલ કરી મરી બરાબર ગેળિઓ
બનાવવી, સેવન કરવી, અને સિંદૂર, કાથે, કપીલે, સોનાગેર ભસીંગી, માલકાંગણી સમભાગ લઈ ઘીમાં મલમ કરી ઉપદંશ-પર લગાડવાથી ત્રણ વગેરેમાં સારો લાભ થાય છે. આ પ્રયોગ
માત્ર સાત જ દિવસ કર. ૫. ચેપચીની પાસેર, જાયફલ, જાવંત્રી. લવિંગ, એલાયચી, તજ, તમાલપત્ર, નાગકેસર, અકરકરો,
સુંઠ, મસ્તંગી પીપલ, ભાંગર, સધધ સમ તદ્વિગુણ સાકર, મધ સાથે સેપારી બરાબર ગળિઓ કરવી. ૧-૧ સાંજ સવારે લેવી. ૨ અઠવાડિયા લેવાથી ઉપદંશ દ્વારા થયેલા ફોડા અને રક્તવિકાર આદિ મટે છે. - ઊપદંશનાં ૨૦૦ થી પણ વઘારે પ્રયોગ સંગ્રહકારે ટાંક્યા છે. પણ સ્થાનાભાવને કારણે જતા કરવા ૫ડવ્યા છે.
‘મલમ-ઉપદંશપર ૧. બોરની મીંગી, હીરાકસીસ, કા, મૌલશ્રીની છાલ સમભાગ ચૂર્ણ ઘીમાં મદનલતા પર પડ
વાથી ઉપદંશજનિત કષ્ટથી નિવૃત્તિ મળે છે. ૨. જાવંત્રી, પટેલ, લીંબડાનાં પાન, કડુ, મજીઠ, હળદી, હરડે, જેઠીમધ, તુર્થી, ક બીજ, લેદ,
સમભાગ લઈ ગૌઘતથી એક પ્રહર ખરલ કરી ચેપડવાથી નાડીત્રણ, ગંભીરત્રણમાં ઉલ્લેખનીય
લાભ થાય છે. ૩. ફટકડી, કેનસ ગૂંદર, તુલ્ય, ચંદ્રરસ, સિંદૂર, મસ્તંગી, ગૂંદ, હિંગલૂ સમભાગે લઈ મદનલતા પર
લેપ કરવાથી ઉપદંશની ચાંદી મટે છે. ૪. મુરદાસીંગી, તુર્થી, સોનામાખી, હિંગલું, ભૂ ફેડ, સપની ક.ચળી સર્વ સમ ઘી ગરમ કરી દવાઓ નાંખવી. મલમ બનાવી નાસૂર, કીડીનગરા, ઉપદંશ આદિ પર લગાડવાથી મટે છે.
દુષ્ટ ત્રણ પ્રતિકાર ૧. ફરીદબૂરી અને તુલ્ય સમભાગે ઘાવ અથવા કોઈ પણ અરુઝ ચાંદીપર ભભરાવવાથી રુઝાય છે. ૨. કાલીપહાડ ઘસીને લગાવવાથી પણ મટે છે. ૩. આંબલીના ફૂગચા વાટી ઘાવ પર બાંધવા હિતકર છે. ૪. ગૌઘત ૧ સેર તાંબાના વાસણમાં ઉકાળવું. તેમાં કાંસાના નાના કટકા ૪ તેલ નાંખવાં.
એકમેક થાય ત્યારે ૩ તલાં કાળાં મરીનું ચૂર્ણ નાંખવું. ૨ ટંક સિંદૂર મેળવી ખૂબ હલાવવું.
પછી જરૂરત પડે ત્યારે કંઠમાલા, અબૂદ, મસા, બિમચી, ચાંદાં મટે છે. ૫. ગોળ, ચૂનો, કુકડાની વિષ્ટા, નરમૂત્રથી વાટી શરીરનાં કઈપણ ભાગની ખીલપર બાંધવાથી ખીલ
બહાર આવી જાય છે. ૬. ભેંસા ગૂગલ, રાલ, બકરીનાં હાડકાં (બાળેલ) ઘી સાથે લગાડવાથી ચાંદી, નાસૂર વગેરે મટે છે.
Page #94
--------------------------------------------------------------------------
________________
ભાગ પહેલા
૬૧
૭. તૈલમાં સાજી, લીંબડીના પાન અને મીણુ પચાવી લગાડવાથી આરામ થાય છે. આ સામાન્ય લાગતા મલમ ખૂબ જ અસરકારક છે.
૮. અપામાનાં વાટેલ પાન, બીલ્વજડ, પીંડી કરી ધાવ પર આંધવાથી ચમત્કારીક પ્રભાવ બતાવે છે. ૯. વિશિષ્ટ અનેકવારને અનુભૂત
ઘી ટંક ૨૪, મીણ ટંક ૧૨, મુરદાશી`ગી, રાલ, સિંદૂર, મસ્તંગી, તુંત્થ ૬-૬ ટક મલમ બનાવી લગાડવાથી દરેક જાતની ચાંદી, નાસર, ભગદર વગેરેમાં થાડા જ દિવસમાં સારા લાભ થાય છે. અને ધૈય પૂર્વક લગાડવાથી સદંતર મટે છે. ઘણીવાર ભયંકર થાવા પર આ ખૂબ જ લાભપ્રદ સિદ્ધ થયા છે.
૧૦. ધતૂરાના પાન, કારેલીના પાનની પીંડી આંધવાથી સમસ્ત ચાંદી રુઝાય છે.
૧૧. છાયાશુષ્ક જાની જડ ધાવપર ભભરાવવાથી ધાવ દૂખતા નથી અને પાકતા પણ વથી,
૧૨. ધાહેાલી મૂલ ધાવ લગાડવા પર ઉપકારક છે.
૧૩. તમાકુના પાન, બાળાને લગાડવાં પણ ઉપકારક છે.
૧૪. લીંબડાની છાલ, બમણેા ગાળ, હાંડલામાં ભરી ૬૦ દિવસ ઉકરડે ગાડે. કાઢીને ચાદીપર લગાડવામાં આવે તે તત્કાલ ધા રુઝાય છે.
૧૫. ઉલ્—ઘુમડની વિટ્ટા પાણી સાથે લગાડવાથી પણ મટે છે.
૧૬. અરીઠાની છાલ ૧૨ ટંક, ભણુસીલ ૧૨ ટંક, હરતાલ, શુભ્રા, સિંદૂર, હિ'ગૂલ, સરસવ, રાઇ, કપીલા, મરી, ધૂંસા, ગૂગલ, કસીસ ગૂંદર ૧–૧ ટક, ગાયના ઘીમાં ઉકાળે. સાથે ભીક્ષામાં ખળે તે વધારે સારૂં. બધાંના મલમ ચાંદી, ધાવ, નાસર, કમાળ, વગેરેપર અતિ હિતકર સાબિત થયા છે.
૧૭. કેવિડયા, કાથા, કપીલેા, સાજી, મે'દી, મીણુ, સાષુ ધાવ અને જંતુનાશક દ્રવ્યાના ધીમાં અથવા તૈલમાં મલમ બનાવી લગાડવામાં આવે તે દરેક જાતના ન રુઝાયેલા થાવા તત્કાલ ભરાય છે.
૧૮. સફેદો, કાથા, રાલ, સિંદૂર, માટી એલચી સથી બમણું ઘી તાંબાના વાસણુમા નાંખી ૪ ઘડી તાંબાના લોટાથી મન કરી લગાડવાથી દુષ્ટ ત્રણ મટે છે.
૧૯. રસકપૂર ઘીમાં લગાડે તે ઘાવ વગેરે ઝાય છે.
૨૦. સીસુ` અને પારાની ગાંઠ પાડી ઘીમાં મર્દન કરી ઉપયોગ કરવાથી ભગદરાદિ ગંભીર રોગોમાં અચૂક લાભ થાય છે.
૨૧. હરણનાં શરીરના કોઇ સારા અંગને ખાળી ચાંદી પર રાખ ભભરાવવી અથવા ઘીમાં મલમ કરી લગાડવાથી ચાંદી આદિ ધાવા ભરાતા જોયા છે.
૨૨. મીણુ, રાક્ષ, ગુગલી, ગેાળ, મુરદાશી`ગી, સિંદૂર, મરી, તુત્ય, સૈંધવ, માજુકુલ, કેશર, આદિના ધૃતમાં બનાવેલા મલમ ભગંદરાદિ માટે હિતાવહ છે.
૨૩૮ મૃત કૂતરાની જીભ ધીમાં તળી નાસુર અથવા ભગ ંદર પર આંધવાથી બન્ને મટે છે. અનુભૂત છે.
Page #95
--------------------------------------------------------------------------
________________
આયુર્વેદના અનુભૂત પ્રયોગ
૨૪. તુલસી રસમાં ઘઉંના લોટની ટીકડી ત્રણ દિવસ બંધવાથી ભગંદરમાં અભૂતપૂર્વ લાભ થાય છે.
૩ દિવસ સુધી ગરમ પાણીથી. જેમાં કાળાં મરી અને નિર્વિસી સમ્મિલિત હોય. ધેવાથી પણ
આરામ મળે છે. ૨૫. બેર, પીપલ, પલાસ, લીંબડી, લાખ, ભાંગરો. તૂઅરના છોતરાં, ત્રિફલા, કરેલી બધાંની પીંડી
બાંધવાથી ભગંદરમાં ઉલ્લેખનીય ફાયદો થાય છે,
શત્રુ ઘાવના મલમ ૧. દ્રાખ, ગૂગલ, હળદર, સેંધવ, કપીલે, મીણ, સીંદૂર મલમ બનાવી લગાડવાથી શસ્ત્રના ઘાવ
ભરાય છે. ૨. ભેંસના દૂધમાં તલ વાટી ઘાવ પર બાંધવાથી ઘણુ ઘાવ ભરાય છે. અને પાકતા નથી. ૩. કેરી ધીમાં લગાડવાથી તલવાર આદિના ઘાવ તત્કાલ ભરાય છે. ૪. મૂળાનો રસ, લીંબડાનો રસ, મેગરાને રસ. ત્રણે ભેગા કરી ખાંડને ભાવિત કરી પછી એ ખાંડ
ઘાવ પર ભભરાવવાથી ઘાવ ભરાઈ જાય છે. ૫. સીપ ગરમ કરી આકડાના દૂધમાં બુઝાવે, પછી વાટીને ઘીમાં ચાંદી અને શસ્ત્ર ઘાવ પર લગાડે તો ઘાવ, ચાંદી વગેરે જલ્દી રુઝાય છે.
સ્તન પીડા ૧. કૌચના બીજ, ચણોઠીની દાળ, રાઈ, ધૂસે, ત્રિફલા, આંબલીના કંગચા, ચૂનો, ગોળ, ગૂગળ
ઘીમાં વાટી ૧ પ્રહર ઘૂંટી મલમ બનાવે. સ્ત્રી સ્તન પર લગાડવાથી પ-૭ દિવસમાં પીડા
૨. કાળા મરી, સિંદૂર, કપીલે, કપૂર, ગાયયા ઘીમાં ૧ પ્રહર ઘૂટી મલમ લગાડવાથી પણ સ્તન
પીડા મટે છે. ૩. ઇન્દ્રવાસણી મૂળ પાણીમાં ઘસી લગાડવાથી પણ મટે છે. ૪. સામાન્યતઃ સ્તનમાં પીડા હોય તે મગની દાળ બાફીને બાંધવામાં આવે તો સારો લાભ જણાય છે.
શ્વેત કુષ્યોપચાર ૧. અંકેલ બીજનો ચેવો ચોપડવાથી શ્વેત કુષ્ટ મટે છે. ૨. પિસ્ત ૧ સેર, વડાગડું મીઠું ૫ ક. બન્નેને બાળવાં. ટંકણખાર, સાંભરા લૂણ, જૈનખાર આ
બધાં ભેગાં કરી મર્દન કરવું. પછી ૪ ઘડી અથવા તે જેટલી વાર બેસી શકે એટલી વાર તડકે બેસાડવો. પછી ગરમ પાણીથી નવરાવવો. ૨-૩ માસમાં આનાથી વેત કોઢમાં ઉલ્લેખનીય
લાભ થાય છે. ૪. ચિત્રક, કછોડી, ભલ્લતક, કાળા તલ, જીરું, સમ ૮ ગુણ સાકર, ૨ ટંક નિત્ય ધાણી સાથે
લેવી. પછી ચણાઠીની દાળ સુંઠ અમલસારા શુદ્ધ ગંધક, બાવચી અને ચિત્રક વાટી છાથી કુષ્ટ સ્થાને લેપ કરવો. લાભ થશે.
Page #96
--------------------------------------------------------------------------
________________
ભાગ પહેલે ૪, ૧૫ સેર જૂના પાકા આકડાની છાલ સુકાવી ચૂર્ણ કરવું. ૫ સેર બકરીના દૂધની ભાવના આપી
સુકવવું. ૨-૩ ટંક પ્રતિદિન એમ ૪૯ દિવસ લેવાથી લાભ જણાશે. આ સાથે ભદ્ર ખડગીને
ઉપયોગ કરવામાં આવે. નિશ્ચયેન ૬ માસમાં કેદ્ર જાય છે. વિશેષ અનુભૂત છે. ૫. હરડે, ચિત્રક, મોટી ફૂઠ, જીરું, ભલ્લાતક, કાળા તલ, સમ સર્વ સમાન સાકર લેવી. રાા ટંક
સુધીની ફાકી લેવાથી કોઢમાં સારો લાભ દેખાવા લાગે છે. પથ્યમાં બાજરો, મગની દાળ (ફાતરાં વાળી લેવી) મીઠું ન ખાવું. આ પ્રયોગ ચાલુ કર્યા બાદ શરીરમાં જ્યાં કેઢ હશે ત્યાં ફોડા પડશે, એના પર હીરાકસીસ તેલમાં મેળવી ચોપડવાથી મટશે. આ પ્રયોગ કેઢ માટે અસરકારક
નિવડેલ છે. પછી વર્ણ સુધારવા જાયફલન પ્રયોગ કરો. ૬. હરડે, ચિત્રક, લસણું, નિશત, તુત્ય, ગંધક, હીરવી સમ સર્વ સમાન ગોળ મેળવી ગોળીઓ
સોપારી બેબર બનાવે. પછી ચાઠાં પર અણિયા છાણથી ઘસીને ગલી વાઘ મૂત્રમાં ભીંજવી
લગાવે. જે કદાચ ફોડા ઉપડે તે પમાડની જડ ઘસીને લગાડવી. ૭. બાવચી, સંખિયો (શુદ્ધ) નેપાલે ગૌમૂત્રમાં ઘસી લેપ કરવો. પ્રથમ કુછ પર અરણિયા
છોણથી ઘસવું. પછી લેપ કરો. જ્યારે ચાઠા પાકી જાય ત્યારે લેપ ન લગાડવો. માત્ર હરડે
અને આંવલાં જ ભભરાવવાં. ચાદાં મટે છે. ૮. શું જાદાળ, હરતાલ, આંવલા આંબલસાર ગંધક, મીંઢીયાવલ, ચિત્રક, બાવચી, ખાટી છાછમાં
આ ઔષધને ૩ દિવસ ભીંજવી રાખવાં. પછી લગાડવાં. તડકે જેટલું બેસાય તેટલું સારું. પુણ્ય
પૂરું પાળવું. ખાસ મીઠું ન ખાવું. ૯. બાવચી, આંબલા, રેવન્તચીણી ઇત્યાદિ. અંજીરના જડની છાલ ૧-૧ તોલો વાટીને સાત પડિકી
બનાવવી. વાસી પાણીથી નિત્ય પ્રાતઃ ફાકવી. માત્ર ૨૧ દિવસમાં જ પ્રભાવ બતાવે છે. જે એનાથી જલ્દી સારું ન થાય તો વધારે સમય સુધી ઉપગ કરવો. નિશ્ચયેન આ પરમ
ઉપયોગી છે. ૧૦. પિતપાપડે, તુત્ય, લીંબુના રસમાં ઘસી લેપ કરવાથી ૨૧ દિવસમાં કોઢ પણ સારી અસર બતાવે
છે, આ પ્રયોગમાં બાવચીનું બનાવેલું ઘી ખવરાવી શકાય તો જલદી પ્રભાવ બતાવશે. ૧૧. બાવચી, અરડૂસો પંચાંગ, પમાડનાં બીજ, અંજીર-જડ છોલ, આકડાના ફૂલ, ચિત્રકની જડની
છાલ, પિયાવાસક બધીએ દવાઓ ૧-૧ સેર બમણું દૂધ લઈ પચાવવી. પછી કસ કાઢી દૂધ
જમાવી દેવું. ઘીનું મર્દન આખાયે શરીરે કરવાથી કેઢમાં અદ્ભુત લાભ દૃષ્ટિગોચર થાય છે. ૧૨. અડધે સેર ગંધક અવલસા, ગાડરનું દૂધ અડધે સેર. બન્નેને ખરલ કરે, જેટલું દૂધ ગંધકમાં
રચશે એટલે જ ફાયદો વિશેષ થશે. પછી પાતાલમંત્ર તૈલ કાઢવું. આરણ્યા છાણાથી ઘરસી કોટે
લગાડવું. ધવલકુષ્ટ સારો થાય છે. ૧૩. પારદ, ગંધક, હરડે, બહેડાં, આંબલી, ભાંગરો, બાવચી, ભીલામા, (શુદ્ધ) કાળાતલ, લીબડીની
મીંગી, રા–રા તોલા બધાંયે ભેગાં કરી ૨૧ દિવસ સુધી ભાંગરાના રસમાં ખરલ કરે. પછી, ૩૬
દિવસ સુધી પથ્થસહ ભક્ષણ કરે. આ પ્રયોગ કુષ્ટ માટે અદ્વિતીય છે. અનેકવારનો અનુભૂત છે. ૧૪. અપામાર્ગની રાખ, ચિત્રકની છાલ, આરણ્યા છાણાથી ઘસી લગાવે. ૪ દિવસ, તદનન્તર શાંતિ
રાખે, વળી ચાર દિવસ પછી લગાડે, કોઢ મટશે.
Page #97
--------------------------------------------------------------------------
________________
આયુર્વેદના અનુભૂત પ્રયોગો ૧૫. મજીઠ, કૂડાછાલ, નાગરમોથ, ગળો, ભારંગી, સુંઠ, ઈન્દ્ર, શ્યામકંટારી, લીંબડાછાલ, વચ,
દારુહળદર, ત્રિફલા, પટોલ, કડુ, મરવાના પાંદડાં, વાયવિડંગ, શણનાં બીજ, ચિત્રક, સતાવરી, ત્રાયમાન, પાઠ, અરડૂસે, ભાંગર, દેવદારુ, ખરસાર, ચંદન, નિશાત, વરુણ, ચિરાયત, બાવચી, કિરમાણે, બકાયન પત્ર, કરંજપત્ર, અતિવિસ, પિત્તપાપડા, ભદ્રખડગી બધાં સમભાગે લેવાં. પછી એમાંથી ૫ તોલા ભાર અધકૂટેલ ચૂર્ણ ૧ સેર પાણીમાં ચઢાવી ઉકાળવું. અડધું રહે ત્યારે ઉતારી ગાળીને ૨૯ દિવસ લગી પાવું. મસૂરની દાળ અને મસૂરની જ રોટલી ખાવી. મીઠું ન ખાવું. આ પ્રયોગ કરવાથી સફેદ કોઢ તો મટે જ છે. અતિરિક્ત વાતાદિ રોગ અને દરેક
જાતના ચમ રોગમાં શાંતિ થાય છે. અનેકવાર આ પ્રયોગે આયુર્વેદની કીર્તિ વધારી છે. ૧૬. નેપાલો, પારદ, ગંધક, સીંગીહર, તુલ્ય, પ્રેરકેચલાં, સેમલ (શુદ્ધ ) નૌસાદર, સાજી, સોહંગી,
જીખાર, સર્વ સમ ભાગ લઈ, લીંબુના રસમાં ૩ દિવસ ખૂબ ખરલ કરવું, પછી ગુટિકા બનાવી
સુકવી રાખવી, કામ પડે ત્યારે ઘસીને આછો પાતળો લેપ કોઢ ઉપર કરો, તકૃષ્ટ મટે છે. ૧૭. પતિ શુદ્ધ સેમલ, ગોળ, આંબલસારે ગંધક, |-| ટંક, પાણી સાથે ગોલી કરવી થી
અથવા પાણીથી ઘસી લગાડવી, કુષ્ટ જશે. ૧૮. બગદાદી શુદ્ધ હરતાલ, તુર્થી, ચણોઠીની દાળ, પલાસપાપડો, હળદર બધાંને લીંબુના રસમાં ૭
વાર ભાવિત કરી ગુટિકા બનાવવી. પછી કુછસ્થાન પર આરણ્યક છાણથી ખૂબ ઘસી બકરીના મૂત્રથી લેપ કરે. કદાચ ઉપાડ થાય તે બકરીની લીંડીઓને ગૌમૂત્રની સાત ભાવના દઈ એમાં
રા તલા તુન્દપુનઃ મેળવી. પાતાલે યંત્રે તેલ કાઢવું અને એ તેલ ચોપડવું અવશ્ય ચાઠાં જશે. ૧૯, આંવલા અને કાથાને કાઢે કરી ઉપર પીતી વખતે બાવચીનું ચૂર્ણ નાંખી પીવાથી પણ ૪૨
દિવસમાં શ્વેત કોઢ મટે છે. ૨૦. ચોક, લાગુંલી, હળદર, સમભાગે યૂઅરના દૂધની ૭ ભાવના દઈ ગોળિઓ કરવી, છાણાથી
શ્વેત કુષ્ટનાં ચાઠાને ઘસી સરસિયા તેલમાં ગોળિઓને લેપ કર, આમ કરવાથી ઉપાડ થશે.
ઉપાડ પર ત્રિફલા અને કસીસનો લેપ ભાંગરાના રસમાં કરવો, કોઢ મટે છે. ૨૧. પમાડનાં બીજ, માલવી બાવચી ૯-૯ ટંક, મતંગી ચૂંદર ૩ ટંક, ૧ ટંકની માત્રા વાસી
પાણીમાં સવારે દેવી, જ્યાં ચાઠાં હોય ત્યાં પમાડ ઘસીને લેપ કરે, આ યુગ સાત દિવસ
કરવો, રોગીને તડકે બેસાડે, જેથી ખૂબ પરસેવો આવે. ૨૨. જમાલગોટાનાં બીજ પાણીમાં વાટી શ્વેતકુટ પર ચોપડવાથી લાભ થાય છે, વણ બદલાવવા
પમાડની જડનો લેપ કરવો જોઈએ. . ૨૩. ભીલામાં ૧ સેર, તલ | સેર, હળદર, લીંબડાના પાન, અજમેદ ૦|-બે સેર, પારો ટૂંક ૩,
ત્રણ વરસ ઝૂનો ગોળ ૩ સેર, બધાને ફૂટી ૮૧ માદક બનાવવા, ૪૦ દિવસ સવાર સાંજ સેવન
કરવાથી રક્તવિકાર, શુદ્ધતા આદિ ચમ રોગે છે. ૨૪. નેપાલાનું તૈલ સપની કાંચલી, હાથીનું ચામડું, હીરવી ત્રણેને બાળી રાખ કરવી. નૈપાલાના
તેલમાં ચે પાડવાથી શ્વેત મંડલમાં મારું પરિવર્તન લાવે છે.
૧. કઢના પમાડ વિશેષ વ્યવહારમાં લેવાય છે, કારણ કે વણ પરિવર્તનમાં પમાડ ઉપયોગી કામ કરે છે,
Page #98
--------------------------------------------------------------------------
________________
ભાગ પહેલે ૨૬. આકડાની મૂળની છાલ ભીલાવાં ૧-૧ સેર, બકરીની લીડી અને કનકબીજ ૦|-| સેર, મેળવી પાતાલ યંત્રે તૈલ કાઢી, મંડલ પર ચોપડવું વેત કુષ્ટ મટે છે.
રક્તપિતી ૧. સુરીંજણા, લીંબડા, કનેર, રાઈ, જોગડ, અરણી, અર્ક, ધતૂરા, કાળીક ટેલી, બન્ને રીંગણી, હિંગેટ,
બધાં મૂળિયાં એ ત્ર કરી પાતાલ ચંગે તેલ કાઢે, ૧૫ દિવસ શરીર પર ચોળવાથી રક્તપિત્ત મટે છે. ૨. ભીલામાં અને તલ બમણા ગોળથી ગેળિઓ બનાવે, નિત્ય સેવનથી રક્તપિત્ત મટે છે. ૩. વાવબૂટીને બફાર લેવાથી તથા રસ પીવાથી પણ રક્તપિત્ત મટે છે. ૪. જંગલી સૂકર વિષ્ટાના તૈલ ચોપડવાથી પણ રક્તપિત્તિ મટે છે. ૫. ગાંઠિયો ખડ (મેવાડમાં પ્રસિદ્ધ છે) વાટીને પીવાથી પણ રક્તપિત્તી એકજ સપ્તાહમાં મટે છે. ૬. શતવષય નબવચા ચૂર્ણ અને અજમો સમભાગે લગભગ બે તોલે નિત્ય લેવાથી ૪૮ દિવસમાં રક્તપિત્ત મટે છે પણ પરહેજ બરાબર પાળો.
. અંડવૃદ્ધિ-નવૃદ્ધિ આદિના ઉપચાર ૧. મૂષકકણ અને એડમૂલ પાણીથી ઘસી લેપ કરવાથી અંડવૃદ્ધિ શમે છે. ૨. ઉપલેટ જીરું, ગાયના છાણનાં રસથી વાટી લેપ કરવાથી અંડવૃદ્ધિમાં સારો લાભ થાય છે,
ચાંદી પડી જાગ તે બીજે કેાઈ સારા ભલમને પ્રયોગ કરવો. ૩. શતાવરી ગોદુધથી પાન કરવામાં આવે તે અન્તવૃદ્ધિ મટે છે. ૪. સેંધવ, એરંડ તેલથી લેપ કરી, એરંડનું જ પાન બાંધવાથી અન્તવૃદ્ધિ મટે છે. ૫. પીપલની કૂંપલ અને લસણની કળિઓ સામાન્ય વાટી પિટલી કરી એકવાથી અંડવૃદ્ધિ યા
સેજો મટે છે. ૬. ઘઉંનો રોટલે બનાવી, દૂધમાં બાફી બાંધવાથી પણ અંડનો સોજો ઉતરે છે. એવી રીતે ચેખા
અથવા મગની દાળ બાંધવાથી પણ ઉલ્લેખનીય લાભ થાય છે. ૭. ગૌમૂત્ર ૪ ટંક, એરંડ તૈલ ૪ તેલા, ઉકાળી રાખે, અનન્તર ત્રિફલાના કાઢા અને ગૌદુગ્ધથી
પાન કરે તે અન્નદ્ધિ મટે છે. ૮. હળદર, અંક ૩ ગૌમૂત્રથી ઘસી સાત દિવસ પડે, અનગઠ ગળી જશે, અથવા તો દબાઈ જશે. ૯. સુંઠ, પીપલ, હરડે, નિશત, સંચલ, સમભાગે ચૂર્ણ કરી ૧-૨ ટંકની ફાકી વાસી પાણીથી
લેવાથી અંતર્ગલ મટે છે. ૧૦. અંકલ ઘસી લેપ કરે. પછી અંડ અને પેડૂ પર એરંડના બીજ ૧૦ તોલા, શંખાવલી ૧૦
તેલા, ૧૦ તલા વાટીને બંને જગ્યાએ બાંધે, સાત દિવસ પેડૂ અને અંડ પર બાંધવાથી
અન્તર્વવૃદ્ધિ વધરાવળ મટે છે. ૧૧. કોનરુ ગૂંદર ગાડરના દૂધમાં ઘસી લેપ કરવાથી પણ ૩ દિવસમાં જ વધરાવળ મટે છે અનુભૂત.
નલવૃદ્ધિના ઉપચાર ૧. આંબલીને રસ તૈલ સાથે પીવાથી નલ વધતા રોકાય છે.
Page #99
--------------------------------------------------------------------------
________________
આયુવેદના અનુભૂત પ્રયાગે ૨. રાઈ ૧ ફ, ગેળ બે ટંક નિત્ય લેવાથી નલવૃદ્ધિ રોકાય છે. ૩. કંદ ગુંદર, ૨૦ ટંક, અજમો ૧૦ ટંક, સાજીખાર ૧૦ ટક, એકત્ર કરી માત્ર સાત દિવસ
લેવાથી નલવૃદ્ધિ માટે છે, માત્રા ૧-૨ ટંકની પાણીમાં લેવી. ૪. નાગરમોથ, જખાર ૧-૧ ટંક સાત દિવસ લેવાથી તલવૃદ્ધિ મટે છે.
ત્રિફળા, ત્રિગડ઼, બિલ્વમૂલ, અજમેદ હીંગ, વાયવિડંગ, ક, અને હળદર, સોવા, સહી, ચવિક, સેંધવ, સંચલ, જોખાર, વડલૂણ, સમુદ્રલૂણ, પીપલામૂલ, મોથ, ઈન્દ્ર, અજમે સમભાગે લઈ લઈ ચૂર્ણ કરવું, સવારે અને સાંજે લગભગ ૧ ટંક ફાકવું દરેક જાતની અન્તવૃદ્ધિ અને તલવૃદ્ધિ
કાય છે. મૂત્ર સાફ આવે છે, આ ચૂર્ણને ઉપયોગ શરીર શોથ માટે પર પણ પ્રભાવકારી
સિદ્ધ થયેલ છે. ૬. કેદસે ગૂંદર ચાર રતિ બકરીના સ્તનથી ઘસી બાળકને પાવામાં આવે તો તેના નલ સંબંધી
રોગો મટે છે. ૭. કુળથ, હળદર, દેવદારુ, ગોમૂત્રથી લેપ કરી ઉપર એરંડ પત્ર બાંધવાથી વૃષણવૃદ્ધિમાં થાય છે.
બખાસિર-મસ્સા ૧. ગોપીચંદન, એલચી ૧-૧ ટંક, સાકર ના અંક ત્રણ પડિકી કરી વાસી પાણીથી લેવાથી
મસામાંનું રક્ત રોકાય છે. ૨. કુડાછલ, ચિત્રકની જડની છાલ, ઈન્દ્રજ ૩-૩ તોલા, ૮ તલા, ૯ તેલી સાકર, ૪-૪ માસા
સવાર-સાંજ લેવાથી રક્ત રોકાય છે અને બદ્ધકેષ્ઠતા નષ્ટ થાય છે, દવા છાશની આંથી લેવી. ૩. પારદ ૪ ગણો, ગંધક ૧૬ ગણે, સૈધવ ૩૬ ગાણુ, સૂરણુ અને લીંબુના રસમાં ખૂબ ખરલ કરી
શુષ્ક કરવું, અનન્તર સૂરણ મેટું લેવું. કેરવું તરબૂચની પડે. પછી એમાં ઉપરનું ચૂર્ણ ભરી, ડગળી દઈ હાંડલામાં નાખવું, હાંડલાનું પોટ બંદ કરી ગપટ આપ. માત્રા પ્રતિ દિન ૧
તલા લેવી. ૧૫ દિવસમાં ઉલ્લેખનીય બનાસિરમાં લાભ થશે. ૪. સંઘલ ચૂર્ણ, સોમલ (શુદ્ધ) તુ, ચેપ, સમભાગે લઈ લીંબૂના રસમાં ખરલ કરી મસ્સા પર
ચોપડવાથી મસ્સા ખરી પડે છે. પછી ઉપર કેઈ સારે મલમ લગાડવો જોઈએ. : ૫. ભાંગ અને પિતળાપડો ચટણીની પેઠે વાટી બાદીની ખાસિર પર બાંધવાથી બળતરા ઓછી
થાય છે. શતાનું મૂત. ” ૬. મૂસલીકંદ ૨૧ દિવસ ગૌમૂત્રથી પાવાથી મસ્સામાં લાભ થાય છે. ૭. બાળસિરવાળાને બને ત્યાં સુધી ગમે તે રીતે સુરણનું સેવન કરવું હિતકર છે. ૮. કાળી ચિત્રક, જે જજૂના કૂ અને વાવડિયો વચ્ચે ઉગે છે, નો રસ પીવાથી એકજ રાખમાં - મસ્સામાંનું પડતું રક્ત રોકાય છે, પાણીમાંની સેવાળને રસ પાઈ કૂચો બાંધી દેવો પણું હિતકર છે. ૯. નાગકેશર ઈન્દ્રજ અને ચિત્રકની જડનું ચૂર્ણ લગભગ ૪ ભાસા સાકર અને દહીં સાથે સેવન તે કરવાથી બબાસિરમાં અદ્ભુત લાભ થાય છે. ૧૦. સેમલ, કળીચૂનો, મેરથૂથુ, લગભગ ૧૧ તેલ લઈ ગાયના ૨૪ ટુંક ઘીમાં મલમ બનાવી
ના બડાંથી મસ્સા પર ચોપડવો. લેદ અને સિંડ્રફની ધૂણી દેવી. અદ્ભાશું ખાવું, હાથ પગ
Page #100
--------------------------------------------------------------------------
________________
ભાગ પહેલે
લેવા માટે બોરની જડે નાંખી ઉકાળેલું પાણી કામમાં લેવું, આજ પાણીનો શેક પણ વધારે બળતરામાં કરવો હિતકર છે. આ પ્રયોગમાં જરા બળતરા થાય છે એટલે રોગી શક્તિશાળી
હોય તો જ ઉપગ કરો. ૧૧. અપામાર્ગનું મૂલ યા છોલ ગર્દભમૂત્રથી લેપ કરવાથી મસ્સામાં લાભ થાય છે. ૧૨. ગંધક, હિંગૂલ, કૃષ્ણજીરક સેવા ભૃગરાજ, કનકપત્ર, વિજ્યા સર્વ એકત્ર કર વિજ્યાની ભાવના
૩ આપે, પછી ઘી ગાયનું મેળવી ૧-૨ ટંકની નિત્ય ધૂણી ધે, ૧૫ દિવસમાં અચૂક લાભ થશે. ૧૩. કિરમાલાનું મૂળ છાછ સાથે ૨૧ દિવસ પીવું. ૧૪. સૂરણ અને ગોળ ૨-૨ તોલા નિત્ય કૂટીને સેવન કરી થોડીવાર પછી ભેંસનું દૂધ પીવું. ગરમ A કરતી વેળા દૂધમાં એક ભલાતક નાંખવું. ૧૫. વાસાત્વફ, નખત્વ, કિરાયતો, ઈન્દ્રજ, સીંધવ, દારુ હલદ, મધ સાથે ખરલ કરી ૧-૧
તલાના માદક બનાવી ૧૪ દિવસ સેવન કરવા. ૧૬. રાતા અગથિઓને વિધિવત શનિવારે નિમંત્રી રવિવારે લાવી કટિ પ્રદેશમાં બાંધવાથી પણ દરેક
જાતની બબાસિરમાં લાભ થાય છે. ૧૭. ચિત્રક, શેર, ભાંગરો, અપય, ફૂઠ, સેંધવ, સંચલ, પંચલૂણ, બમણું તૈલ, ચાર ગણું ગૌમૂત્ર
નાંખી અગ્નિપર ચઢાવે, તૈલાવશેષ ઉતારી મસ્સા પર લગાડે, ઝરી પડશે. આ તૈલ કેઢ. ગજચમ
વગેરે પર અજમાવેલ છે. સારું કામ કરે છે. ૧૮. સૂરણ ૪ સેર સેંધવ ૧ સેર, નાના કટકા કરી હાંડલામાં ભરી ગજપુટમાં કૂ કે, સ્વાંગશીતલ થયે
ચૂર્ણમાં આ વસ્તુઓ મેળવે.
| ત્રિફલા, ત્રિગડુ, ચવિક, હીંગ, ચિત્રક, પીપરામૂલ, વચ, કુલિંજણ અજ, અજમોદ, પંચલવણ, કઠુ દેવદાર, જીરું, તજ, અમલત, લવિંગ, ધાણા, સંતરીક, દાડમસાર, જાયફળ, જાવંત્રી, એલચી, કપૂર બધાં મળીને ૩૨ નું વજન લેવું, અનન્તર લીંબૂ , જોગડ, આદુ, ભાંગરે, નાગરવેલના પાનના રસની ૩-૩ ભાવતા આપવી, પછી ૪ રતિ ચૂર્ણ નિત્ય સેવન કરવાથી
સુધા પ્રદીપ્ત થશે. બઆસિર દરેક જાતથી આ ચૂર્ણથી સદાને માટે મટે છે. ૧૯. અર્કપત્રની થેર સ્નદી દુધથી ટીકડી કરી બાંધવાથી મટે છે. ૨૦. લાંગુલી ઘસી લેપ કરવાથી પણ મસ્સા મટે છે. ૨૧. ભાંગ અને થરની ધૂણી પણ હિતકર છે. ૨૨. કડવી તુંબડીને ગર્ભ કાંજીથી લેપ કરવાથી પણ બબાસિર મટે છે. ૨૩. ગળો ૧ ટંક, મુક્તા–શુક્તા ભસ્મ (મૂળાના રસમાં બનાવેલ) ૧ ટંક સેવન કરવાથી મસ્સા મટે છે. ૨૪. ટૂંકરલાના ફૂલની ધૂણી દેવી, મસ્સામાં લાભ લશે. ૨૫. મસ્સાની બળતરા પર ગધેડાનું તાજું લી બાંધવું હિતકર છે.
અગ્નિ દગ્ધોપચાર ૧. બળ્યા પર સેનાગે પાણીથી ઘસી લેપ કર. ૨. અસાલિયો તૈલ સાથે દગ્ધસ્થાને ચોપડવો.
Page #101
--------------------------------------------------------------------------
________________
આયુર્વેદના અનુભૂત પ્રયોગ ૩. બકરીનું હાડકું બાળી અથવા ચૂર્ણ કરી બળેલ સ્થાને ભભરાવવું. ૪. રીંગણની જડ પાણીથી ઘસી લગાવવાથી પણ શાન્તિ મળે છે. ૫. બટેકાં વાટી લગાડવાં પણ લાભમાં છે.
રસેલી મેદ-ઉપચાર ૧. રસોલી પર તૈલ પડી ૨ માસા શુદ્ધ સેમલ પૂર્ણ કરી ભભરાવવો, ઉપર જૂઆરનું ઢોકળું,
બાંધવું, પછી મજબૂત પાટો બાંધી દે, આ પ્રયોગ સાત દિવસ કરવો, રસોલી બે–ચાર
દિવસમાં જ નરમ પડી જશે. ૨. જૂઅર પ તોલા લઈ ઢોકળું બનાવવું, પછી ચૂરમૂ કરી યથાશક્તિ ગર–ગરમ જ મેદ પર
બંધાવવું. ઉપર જૂઆરની રોટલી અલૂણી બાંધી પાટો બાંધો, એમ ત્રણ માસ બાંધવાથી મેદ
ગળવી શરુ થશે. ૩. ઝેરીલું ઘસી મેદ પર લેપ કરવો. ૪. રેવન્તચીણી, મોરથુથુ , નિર્વિસી ગૌમૂત્રથી લેપ કરવો મેદ ગલે.
પામ, ચાંદી, દાદનાં ઉપચાર ૧. મોટી બાવચી, ૫–૫ ટંક, ગંધક ૧ તોલે, બધાંયે સૂમવાટી ૧ શેર પાણીમાં રાત્રે ભીંજવી
રાખે, સવારે ૦૧ સેર તેલમાં નાખી અગ્નિ પર ચઢાવે, તૈલાવશેપ ઉતારી ગાળી શીશીમાં ભરી
રાખે, પામવાળાને તડકે બેસાડી માલિશ કરાવે, ધીરે-ધીરે પામ ભટશે. ૨ ધામણ સર્ષની કાંચલી. બાળીને રાખ કરવી, એનાથી બમણું ભાનવ હાડકાં, તેથી ત્રણ ગણી
આરણ્યાની રાખ, સરસિયાં તૈલમાં મેળવી મલમ બનાવવો. મસળવાથી પામ વગેરે રોગોમાં
લાભ થાય છે. ૩. પારે, ગંધક, બાવચી, તુત્ય, ટંક ૧–૧, ૧૨ કલાક ખરલ કરી ૧૨ તોલા ગૌધૂતમાં ફરી ૧૨
કલોક ખરલ કરવું, પછી મન કરવું, તડકે બેસવું, આ પ્રયોગ માત્ર છ દિવસ કરવાનો છે, પામ, દાદ, ખસ, ચાંદી આદિ મટે છે. પોરદ, ગંધક રા–રા રંક, મરી, તુર્થી ૨૦ ટંક ગૌધૂત અનુમાનથી લઈ કાંસાના પાત્રમાં લીંબડાનાં એવા ઘોટાથી મર્દન કરવું જેને મોઢે તાંબાને પૈસો એળેલ હોય, દવા ૧૨ કલાક ઘૂંટવી. પછી, પામ, દાદ અભૂત, ખસ પર લગાડવાથી બહુજ જલ્દી આરામ મળે છે, આ પ્રયોગ કરતાં કદાચ શીતળા જેવાં ચાંદાં શરીરે ઉઠે તે જરાય ગભરાવું નહીં. ચાંદા પર કપૂર ભભરાવવું. બાળક માટે આ પ્રયોગ ન કરવો. સીપને ચૂનો, સોપારી પાનનું બીડું બનાવી ખાવું, જે પીક થાય તેને હથેલીમાં લઈ ૧ ટક
પારા સાથે હાથમાં જ મદીએ ચોપડવાથી ગમે તેવી દાદર મટે છે. ૬. ટંકણખાર, કાકડાસીંગી, કાળા મરી, ૧૦-૧૦ ટંક ગૌધૃતથી મલમ બનાવી લગાડવાથી ચાંદી,
બિમચી મટે છે, પામ માટે પણ હિતાવહ છે. ૭. ફટકડી દુગ્ધ કાચામાં મેળવી શરીરે મર્દે તે વપત્તિ તત્કાલ બેસી જાય છે, કદાચ દસ્ત લાગે તે
દહીં ખા ખાવા.
Page #102
--------------------------------------------------------------------------
________________
ભાગ પહેલે ૮. મરી, સિંદૂર, ૫-૫ ટંક, ચમેલીના રાા તેલમાં નાંખી કાંસાના પાત્રમાં ૩ દિવસ જસતના
ભાજનથી ઘસી લગાવો, પામ ચાંદી જશે. ૯. આરણ્યા છીણાને આકડાના દૂધની ભાવના દઈ સૂકવે, પછી બાળી રાખ કરી સરસિયાં તૈલમાં
પામ, ચાંદી પર પડે. તે લાભ થશે. ૧૦. સિંદૂર, મીણ, કપીલે, મણસીલ ઘી વા તેલમાં મદ શરીર પર લગાડે તો પામ, ચાંદી મટે. ૧૧. ગંધક, બન્ને હળદળ, જખાર, સાજી, મણસીલ, હરતાલ, શંખ ચૂનો, પમાડબીજ, ૮ ગણું
તેલ લેવું, લૌહ પાત્રમાં સર્વ એકત્ર કરી ૩ દિવસ તડકે રાખો પછી હલાવી શરીરે મશળે દાદ
પામાદિ દોષ ટળે. ૧૨. પમાડબીજ, પા, રાલ તોલા ૪, આંવલા તોલા ૪, નાશપાલા તેલા ૪, વછનાગ તોલા
૪, સર્વ જલમાં વાટી દાદ પર લગાવે તે દાદમાં સારો લાભ થાય છે. ૧૩. એલિયો, બીજાલ, પમાડબીજ, અજમે છે– સેર, હાંડલામાં પાણી ભરીને દવા પાણીમાં
નાખી જમીનમાં સાત દિવસ ગાડે, બાદ શરીરે ચોપડે, દાદ, ખુજલીમાં આરામ થાય છે. ૧૪. કમલકાકડી, બહેડાંની માંગી. કાળાતલ, સાકર, પ્રિયંગૂ, મહુડાની છાલ, સમભાગે વાટી લેપ
લેપ કરવો, દાદ મટે. ૧૫. આંબાની ગોઠલી, આંમળા -૦| તેર વાટીને માથા અને દાઢી (રાખતા હોય એને માટે)
ના વાળ ધોવા, આ પ્રયોગથી વાળ વધે છે અને માથા તથા દાઢીની ખાજ-ખસ મટે છે. ૧૬. ગંધક ગાડરના દૂધમાં ઘસી લગાવે તે દાદ ગજચમ મટે. ૧૭. નરમૂત્રથી અકેલે ઘસી લગાવે તો પણ દાદ શમે. ૧૮. ગૂંજાની દાળનું ચૂર્ણ ભેંસના માખણમાં લગાડવું, દાદ માટે ઉત્તમ છે. ૧૯. પમાડ, હીરાકસીસ પાણીથી વાટી લગાવે તે દાદ મટે. ૨૦. ખીરકંદ વાછડાના મૂત્રથી ધસી લગાવે તો દાદ શમે. ૨૧. માખવીઠ, ચૂને, વચ, લેર, છાણાંથી ઘસી દાદ પર લગાવે. ૨૨. જૂર, ગળો, નિશા-હળદર, છાશથી લગાવે, દાદ પર. ૨૩. દૂબ, સેંધવ, હરતાલ, હરદળ ગૌમૂત્રમાં ત્રણ દિવસ ભીંજવી લગાવે તો દોદ પોમ મટે. ૨૪ કુંવારગિર ૩ સેર, પમાડ છે સેર, આંબાગુઠલી , હળદ ૦૧, કુંવારના કકડાઓમાં દવાઓ કે
દિવસ ભીંજવે. અનન્તર દાદ પર મળે. ૨૫. બેદારસીંગ ગાડરના દૂધમાં ઘસી લગાવે તો દાદ જાય. ૨૬. કચ્છદી પર વિશેષ:
૭૦ તેલ પમાડના બીજનું ચૂર્ણ. ૩ ટેક ગંધક. આંવલા રંક ૬. ઔષધે જૂદા-જૂદા વાટવાં. ગાયની છાશમાં શરીર પર યા દાદ જ્યાં-જ્યાં હોય ત્યાં ત્યાં લેપ કરવો. તડકે ૨-૩
ઘડી બેસવું. વધારે નહીં', દાદ જાય. કછ દાદ પર આ વેગ અવ્યર્થ પ્રમાણિત થયો છે. ૨૭. નાગરમોથ, વાયવિડંગ, રાલ, મણસીલ, હરતાલ, કસીસ, ઠ, પીપલામૂલ, નિશા, કરજડ, લેદ,
Page #103
--------------------------------------------------------------------------
________________
6
આયુર્વેદના અનુભૂત પ્રયોગો કપીલો, બાર ઔષધ વાટીને કડવા તેલમાં પચાવી તૈલ દાદ પર માલિશ કરે તો ગમે તેવી દાદ
હશે. અવશ્યમેવ મટશે. ૨૮. સાજી, કળી ચૂનેસાચરે ખાર, ઉના પાણીમાં પકાવી શીશીમાં ભરી રાખે. લગાવવાથી ખેચી
દાદ પામ મટે છે. ૨૯. ઉભયનિશા, કઠ, માથ, બહેડા, સરસવ, દવાથી ચાર ગણું મીઠું તેલ મેળવી ઉકાળે. ૧ ઘડી
પછી ગાળી શીશીમાં ભરી રાખે. લગાડવાથી દાદ મટે છે. ૩૦. પાર, ગંધક, લીંબુનો રસ. સવ સમ બધાંથી બમણું તૈલ, દ્રવ્ય તાંબાના વાસણમાં નાંખી
લેટાથી માઁ. ૧ ઘડી દાદ પર લગાડવાથી તત્કાલ પ્રભાવ બતાવે છે. ૩૧. સેહગી. ગંધક બને લીંબુના રસથી લેપ કરવાથી દાદ મટે છે.
બભૂતપચાર ૧. લધુ તુરીયાનાં બીજ યા પાનનો રસ હરતાલ સાથે કિંવા અપામાગ ક્ષાર, હરતાલ, શેરડીના
રસમાં લેપ કરે તે પણ અભૂતિ પર સારો પ્રભાવ પડે છે. ૨. મૂળાના બીજ કાંજીમાં ઘસી લેપ કરવાથી બભૂતિ મટે છે. મૂળાના બીજની ખીર પણ આવી
રીતે લગાડી શકાય છે. ૩. સુખડ, રાલ, જૈખાર, અવલા, મૂલાબીજ, ગાજર બીજ, સમલ, છાશની અછથી લેપ કરવો.
સાત દિવસમાં બભૂતિ જશે. ૪. દાંડી ગંધક, મરી' સૈધવ ૩-૩ તલા, લીંબુના રસમાં ગુટિકા બાંધવી. નરમૂત્રથી ઘસી બભૂતિ
પર ચોપડવી. ૫. દૂબ, અમલા, હળદર, ગળા, બાવચી ધૂસો, ભ્રમરસૃતિકા પાણીથી વાટી લેપ કરવાથી બભૂતિ
મટે છે. ૬. બાવચી, માલવી બાવચી, માલકાંગણી, કેરની કૃપલ. જીઆર, ટૂંસણી, પલાસના રસમાં બધાં દ્રવ્ય એકત્ર કરી અષ્ટાવક્ષેપ ફૂવાથ કરવો. ગજચમ બભૂતિ પર લેપ કરવાથી સત્વર શુભ
પ્રકટ થાય છે. ૭. ભલ્લાતક, યવક્ષાર, બાવચી, હરતાલ, મેણસીલ, ખિરીબીજ, લાંગલી, ઉપલોટ, ચિત્રક, નિશા,
સમભાગે લઈ ગૌમૂત્ર સાથે લેપ કરવાથી ગજચમ બભૂતિ આદિ ચર્મ રોગ મટે છે. ૮. કહાની વેલ પંચાંગ માટલામાં બાળી રાખ ધીથી લગાડવાથી ગજચર્મ અભૂતિ આદિ સર્વ
રોગો શમે છે. ૯. પમાડબીજ, બાવચી, કપીલો, ખાર, ચિત્રક, સફેદ ચણોઠી, મણસીલ, હરતાલ, સંધવ, સાજી,
લૂણ, પીપલામૂલ, આંવલા, સમાન ભાગે લઈને ઘીમાં પાચન કરે. પછે ઘી લગાડે. સાતજ
દિવસમાં લાભ પ્રદર્શિત કરે છે. ૧૦. આકડાની જડની છાલ, ઉપલેટ, ભાંગરે, કરમૂલ, સેંધવ, હરતાલ, નિગુડી, ઘૂઅરનું દૂધ
બધી દવાઓથી ચારગણું તેલ, આઠગણુ ગૌમૂત્ર, તેલાવશેષ પચાવે. પછે તેલ ગજચમ, ખસ,
બભૂતિ આદિ ચર્મ રોગો પર લગાડવાથી શીઘ્ર લાભ બતાવે છે. ૧૧. મેંદી પાણીથી વાટી લગાડવાથી પણ બેભૂતિમાં ૧૪ દિવસમાં લાભ કરે છે.
Page #104
--------------------------------------------------------------------------
________________
ભાગ પહેલે
વાળા-નેહરુના ઉપચાર ૧. ચુને અને નૌસાદર ૧-૧ તોલો, અડધા સેર દહીંમા ઘોળી પાવાથી વાળ ત્રણ જ દિવસમાં
બહાર આવે છે. અથવા તો અંદર જ ગળી જાય છે. આ પ્રયોગમાં ચૂનાની માત્રા વધારે લાગશે પણ લેવામાં જરાયે વાંધો નથી. પણ ત્રણ દિવસ લૂણ સર્વથા ન ખાવું. છાશ અને વગર
પડેલ રોટલી જ ખાવી. ૩ દિવસ આ પ્રયોગ કરવાથી ભવિષ્યમાં પણ વાળા નીકળતા નથી. ૨. વાળા કદાચ પાકી જાય છે એના પર ચૂનો, કાથે, એળિઓ અને હીંગ ૧-૧ તેલ લઈ તેલમાં
વાટી મલમ બનાવવા. ટીકડી કરી વાળા વાળા ભાગ પર બાંધવાથી પીડા શમે છે. ૩. કણગચની માંગી ટેક ૧૫, ગાળ ટંક ૯ એકત્ર કરી ૩-૩ ટંકની મોટી ગાળિઓ બનાવવી.
નિત્ય ૧ સવારે સેવન કરવી. સાત દિવસમાં વાળે નિકળી જશે. ૪. નવસાદરની ડમરુ યંત્રમાં ૫૦ વાર પાડેલ કૂલ ૧ રતિ આપવાથી પાંચ જ મિનિટમાં વાળે નિકળી
જાય છે. અનેકવાર અનુભવેલ છે. ૫. કૂઠ ના તાલે ગાયના દહીથી ૭ દિવસ સેવન કરવાથી પણ વાળે નિકળી જાય છે. પાકેલ સ્થાને ધૃત અને મીણ ગરમ કરી લગાડવું.x
સ્ત્રી અધિકાર વિજયગચ્છીય આચાર્ય વિનયસાગરસૂરિજીના શિષ્ય કુશલ ચિકિત્સક અને આ સંગ્રહનાસંકલિક મુનિ પિતામ્બરે સ્ત્રી અધિકારની સ્વતંત્ર વ્યવસ્થા કરી છે. સર્વ પ્રથમ સંતાન ન થવાનાં નિમુખ બંધ, વાયુથી, થોનિકીટક, ધરણદોષ આદિ પર વિચાર કર્યો છે. કયા કયો દોષ હોય તે સ્નાનાન્તર શરીરનું કયું અંગ દુખે અને એના નિવારણ માટે કયી ઔષધિઓ આપવી જોઈએ. આદિ પાઠાન્તર રૂપે બીજા પણ સાત ઉપકરણોની ચર્ચા કરી છે. એ ભલે આજના વૈજ્ઞાનિકો માટે વિચિત્રતા ભરેલી ચિકિત્સા પદ્ધતિને ભાસ થાય. પણ આયુર્વેદના શાસ્ત્રીય ગ્રન્થકારેએ એના પર બહુ જ વિસ્તારથી પ્રકાશ પાડ્યો છે.
આ પ્રકરણ પુરાતન આયુર્વેદના આવા સંગ્રહાત્મક ગ્રન્થોમાં લગભગ સર્વત્ર મળે છે. કારણોમાં બધાયે એક મત છે. પશુ ચિકિત્સાના પ્રયોગો દરેકનાં જુદાં જુદાં છે. ક્યાંક ક્યાંક નિદાનમાં સ્વલ્પ અનન્તર આવે છે. પણ મૌલિક દયા સર્વેમાં સામ્ય છે. થોડીવાર માટે આપણે માની લઈએ કે આવા ગ્રામીણ પ્રયોગો આજના વૈજ્ઞાનિક અને સર્વ સાધન સમ્પન્ન યુગમાં કેટલે અંશે ઉપયોગી છે? પણ ખરું પૂછો તો ત્યાં અમારા વૈજ્ઞાનિક દષ્ટિ ધરાવતા ચિકિત્સકે કંઈ પણ નથી કરી શકતા ત્યાં આવા ગ્રામીણ પ્રયોગોએ સારી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. સ્ત્રી ચિકિત્સા પર એક સ્વતંત્ર ગ્રંથ યોગ સુધાનિધિ બન્દિ મિશ્ર રચિત મારા સંગ્રહમાં છે. એમાં બાલક અને સ્ત્રીની ચિકિત્સા પર બહુ જ સુંદર અને પારદશી પ્રકાશ પાડ્યો છે. અનુવાદ સહિત પ્રકાશિત કરવા ભાવના છે. વિચાર તો એ પણ છે કે સ્ત્રી ચિકિત્સા સંબંધી જેટલી સામગ્રી પુરાતન સંગ્રહોમાં મળે છે એનો એક ભાગ જુદો જ પ્રકાશિત કરવામાં આવે. સમય, શક્તિ અને સાધનની ત્રિવેણી પ્રાપ્ત થયે પ્રયત્ન કરીશ.'
સ્ત્રિઓનાં ઘણાં ખરાં દર્દી ઋતુ–માસિક ધર્મ સાફ ન આવવા કારણે જ પ્રસરે છે. માટે સર્વ પ્રથમ ઋતુ અધિકાર જ આપવામાં આવે છે. ૪ આ સિવાય વાળાના લગભગ ૩૦૦ પ્રવેગે સ્કુટ હસ્તલિખિત આયુર્વેદિક સંગ્રહમાં પ્રાપ્ત
થાય છે. જેનું પ્રકાશન અનુભૂત પ્રાગ રત્નમાળામાં કરવા ભાવના છે,
Page #105
--------------------------------------------------------------------------
________________
આયુર્વેદના અનુભૂત પ્રયોગ
ઋતુ-માસિક ધર્મ ૧. મૂંડાપાતી, ભાંગરે, સતાવરી, ગળે બધી વસ્તુઓ સમભાગે લેવી. મધમાં અવલેહી નિત્ય
લગભગ ૧ તાલે એકવણુ ગાયના દૂધમાં સેવન કરવાથી માસિક ધર્મ સાફ આવે છે. મીઠાંને
ત્યાગ કર. માત્ર ચેખો જ ખાવા. ૨. ઘઉં કાઠી હા, મેથી , એક સેર પાણીમાં બન્ને ઉકાળવાં. અડધું પાણી રહે ત્યારે જાડા
કપડાથી ગાળી, નિચેવી ગોળ નાંખીને પી જવું. માસિક ધર્મ સાફ આવશે. ૭ દિવસનો આ
પ્રયોગ છે. રાહત મળે તે વધારે પણ લઈ શકાય. ૩. સેંધવ, મીઠું તૈલ પાવાથી પણ સારો લાભ થાય છે. ૪. મેથી, કાઠા ઘઉં, અડદ, મસુર ૧૦-૧૦ ટંક. અડધા સેર પાણીમાં ઉકાળી ચતુર્થી શ કવાથ કરી
માંહે તૈલ લગભગ ૨ તોલા અને જૈનાર તોલે નાંખી પીવું. માત્રા જોવામાં વધારે લાગે
છે. પણ માસિક ધર્મની શુદ્ધિ માટે આ સારે યોગ છે. ૫, સેહગી, જૈખાર, કપૂર, ત્રણે સમભાગે લઈ મધમાં ઘૂંટી મેટા બેર પ્રમાણે ગાળિઓ બનાવી
નિત્ય સેવન કરે. ૬. નાગરમોથ. ફટકડી, ખાપરિયું, બેલ, લવિંગ, સેંધવ. કાળાં મરી, માલકાંગણી સર્વ સમભાગે
લઈ વાટીને પાણીથી જે ગેળિઓ બનાવવી. બાર બરાબર અનન્તરે સંખાવલી પંચાંગના રસમાં નિત્ય સવાર-સાંજ એક એક ગોળી ખાવી. રસ ન મળે તો કવાથ પાવ. થોડું તૈલ કવાથમાં
નાંખવું. માસિક ધર્મ કાયેલું હશે તો પણ આ પ્રયોગથી સાફ આવી જશે, ૭. જાસૂદના ફૂલ છોછમાં વાટી પીવાથી માસિક ધર્મ આવે છે. ૮. શંખાવલી ૩પ ટંક વાસી પાણીમાં ફાકવી. પથ્યમાં ઘઉંની રોટલી અથવા મગની દાળની
ખીચડી જ ખાવી. ૯. અસાલિય, લવિંગ, સરસવ, જાવંત્રી, જાયફળ, ઉટીંગણ, અગર, બધાં ૨-૨ ટંક, દુધમાં વાટી
પાવાથી ઋતુ આવે છે. ૧૦. છોયાશુષ્ક ભાંગરો અને તલ ૦૧-૧ તોલે વાટીને પાણીમાં પીવાં, ૧૧. શંખાવલી, કેશર, નાગકેશર ૧-૧ તેલ, માત્રા ૧ માસાની એક વણી ગૌદુધમાં વાપરવી. સાડી
ચોખાની ખીચડી ખાવી. ૧૧. વીરબદીને કૂવાથ પણ માસિક ધર્મ સાફ લાવે છે. યોગ્ય ચિકિત્સકની સલાહથી આ પ્રયોગ કરવો. ૧૩. દૂરસાટડી મદનમંદિરમાં ૧ ઘડી સ્થાપિત કરવાથી ઋતુ આવે છે. ૧૪. રોહિસ ખડના કૂલ ૧ શેર, ૧ શેર પાણીમાં ઉકાળે, તો શેર રહે ત્યારે ૪ તલા તેલ નાંખી
સ્ત્રીને ઉભા રહીને પાયે તો અટકાયેલ માસિક ધર્મ આવે. ૧૫. કાળામરી ટંક ૫, કપૂર ટંક રા, અકરકરો અંક ૨, સર્વ વાટી ભારીગણીના રસમાં ગોળીઓ
બનાવવી. ૩-૩ કલાક સુધી એક-એક ગોળી મનમંદિરમાં સ્થાપિત કરવી, સ્ત્રીધમ આવે છે, આ પ્રયોગ નિભય છે,
Page #106
--------------------------------------------------------------------------
________________
ભાગ પહેલે ૧૬. નાગરમોથ ટંક ૨, ફટકડી ટંક ૧, ખાપરિયું, બોલ, લવિંગ, સિંધવ, મરી ૧-૧ ટેક, માલકાગણી
ટંક ૬ સર્વવાટી પાણીથી ગાળી બનાવે. સેનાહોલીના કાઢામાં ૨-૨ ગોળીઓ ૧૫ દિવસ સુધી
સેવન કરવાથી માસક ધર્મ સાફ આવે છે. ૧૭. આંબાનું મૂળ, એરંડિયાનું મૂળ, નિત. ત્રણે સમાન ભાગે લઈને ના તોલે ગાયનાં મૂત્રમાં
સવારે ફાકવાથી ઋતુ આવે છે. ૧૮. કેડી બાળીને બે ટંક બકરીના દૂધમાં આપવાથી પણ રોકાયેલ માસિકધર્મ આવે છે. કોડીને
કેસૂલમાં ભરી આપવી જોઈએ. કારણ કે જે મોઢામાં ચારે તરફ વળગશે તે મોટું ફાટવાને ભય રહે છે. જો એવું થાય તો ચાંદીને કકડો ૧ કલાક મોઢાંમાં રાખવાથી ચાંદા મટી જશે,
આ પ્રયોગ સાત જ દિવસ કરો. ૧૯. રાયણની મીગીને ખૂબ વાટી પીડી બનાવી. રુમાં લગાડી મદનમંદિરમાં રાખવાથી પણ ઋતુ
આવે છે. ચાંદાં પડવાને ભય ન રાખવો. ૨૦. મેંણસીલ પાણીમાં વાટી રુની વાટ એમાં સરી રીતે ભીંજવવી. પછી મદનમંદિરમાં સાત દિવસ રાખવી, વાટ નિત્ય બદલી નાંખવી, ઋતુ આવશે.
ગર્ભાધાન સંતતિ થવી કે ના થવી એ ભાયાધીન છે, પણ પ્રત્યેક સ્ત્રી-પુરુષની મહતી વાંછા હોય છે કે સંતાન રહિત જીવન વ્યર્થ છે. ઘણી બહેને એવી હોય છે કે દામ્પત્યજીવનમાં ઘણું વર્ષો પછી પણ સંતાન નથી થતું, જ્યાં ઉદર પ્રતિ એક સમસ્યા છે ત્યાં સંતાનોની પ્રચુરતા જોવાય છે ? અને જ્યાં સુખ શાન્તિ અને સમૃદ્ધિપૂર્ણ વૈભવ હોવા છતાં પણ ભવિષ્યમાં આ સંપત્તિને ઉપયોગ કેણુ કરશે ? એવી ચિન્તા પ્રવર્તે છે, સંતાન માટે માનવી શું નથી કરતો ?
પુછુક દેરા-ધાગા કરનારાઓના ચકકરમાં ફસાઈ ખૂબ જ દ્રવ્યને વ્યય કરે છે. ગમે તેવી જગ્યા પર માથું નમાવો ફરે છે. પણ એવા વ્યક્તિઓએ રીતસર તે પિતાના અને અર્ધાગિનીના શરીરની જ આયુર્વેદીય પદ્ધતિએ એગ્ય ચિકિત્સક પાસે તપાસ કરાવવી જોઈએ. બેમાં કેનો દેષ છે ? એ નક્કી કર્યા પછી જ આવશ્યક ચિકિત્સાને આસરે લેવો જોઈએ. પ્રયત્ન માનવને અને પરિણામ પ્રકૃતિ પર છોડી દેવું જોઈએ.
ઘણી વખતે સંતાન ન થવાનું કારણ પુરુષ પણ હોય છે. પરન્તુ આપણે ત્યાં તો સ્ત્રીને જ દોષી માનવામાં આવે છે. ૧. વેત–વંધ્યા કંકોડાનું મૂળ એક વણી ગાયના દૂધમાં પા તોલે સ્નાન પછી પાવાથી સંતાન
થાય છે. ૨. નાગકેશર, બને છરા, મેરશિંખા ૧-૧ તોલે, પડિકી ૩ કરે. દરેક પડિકીમાં ઈશ્વરલિંગીના
ળ ૧૧-૧૧ મૂકવાં. ગાયના દૂધમાં સ્નાનાન્તર પડિકી એક સૂર્ય સન્મુખ ઊભા રહી લેવી.
ભૂમિશયન કરવું, સંતાન થાય. ૩. સતાવરી, જેઠીમધ, ભાંગર પંચાંગ, મુંડાપાતી, (છાયાશુષ્ક) નાગકેશર, અશ્વગંધ, સર્વ સમ, ટંક
૨ ની ૧ માત્રા સમજવી. ૩ દિવસ પછી દૂધમાં આપવી.
૧૨
Page #107
--------------------------------------------------------------------------
________________
હ૪
આયુર્વેદના અનુભૂત પ્રયોગ ૪. ઉભયલિંગી-ઈશ્વરલિંગી ૧૧ પાનનાં બીડાંમાં સ્નાન પછી આપે. ૫, માસૂફલ, ચંદન, એલચી, સમુદ્રફીણ લવિંગ, જાયફળ, કેશર, સરિસની કુંપલ ૨-૨ ટંક,
સરિસના ફૂલના રસમાં સેપારી બરોબર ગોળીઓ કરવી, ઋતુ સમયે ધરણમાં રાખવી, આ પ્રમાણે - ૫ ઋતુ પર્યન્ત કરવું. ૬. હયબર, નાગકેશર, વરધા છ-છ ટેક મિશ્રી ૨૧ ટંક, ૬ પડિકી બનાવવી. ઋતુ સ્નાનાનન્તર
એકવણી ગાયના દૂધમાં આપવી. ૭, બિજેરાની કળી ૪૯, ધાવડીનાં કૂલ ટંક ૩, નાગકેશરનાં દાણા ટંક ૯, અબીંધમતી અંક ૩,
શંખાવલી ટંક ૩, સહદેવી, અપામાર્ગ, એલચી, ગોરોચન, શરપંખા, લવિંગ, પ્રવાલભસ્મ યા પિષ્ટી, ૩-૩ ટંક, મિશ્રી ૫ તોલા, ૪-૪ માસાની ૧ માત્રા ઋતુ સ્નાનાનન્તર એકવણી ગાયના
દૂધમાં આપવી. ૩ માસ સુધી આ પ્રયોગ પ્રતિ માસ કરવો. ૮. નાગકેશર ટંક છા, કપડછણ કરી ૨-૨ ટંકની ૬ પડિકી બનાવી, ઋતુ સ્નાનાનન્તર ગૌદુગ્ધમાં
આપવી, ઉપર લીરાનું ભજન ૩ માસ આપવી, સંતાન થય. ૯. મુંડીકલ્હારનો રસ ૩ તોલા સ્નાન પછી પીવડાવી ઉપર ૨ તોલા જૂનો ગોળ ખાવાથી પણ
ગર્ભ રહે છે. ૧૦. ઉધાહોલી વિધિવત શનિવારે સાંજે નિમંત્રી રવિવારે પ્રાતઃકાલ લાવી ત્રણ દિવસ પછી આપવાથી - સંતાન થાય છે અને એક વાર થયા પછી જે કુક્ષી બંદ થાય છે એ પણ પુનઃ સંતાનોત્પત્તિને
યોગ્ય બને છે. '' ૧૧. ઈશ્વરલિંગી, પારાપત વીઠ, મરશિખા, ૦ ટંક સ્નાનાન-તર એક વણી ગાયના દૂધમાં આપવાં.
આધાન રહે. ૧૨. લઈયાનાં પાંદડાં એક શેર, પાણી ૨ શેરમાં કાઢો કરવો, ૧ શેર રહે ત્યારે ૩ ભાગ કરી તુવંતીને
પાવાથી પુત્ર જ થાય છે. ૧૩. એરંડનું મૂળ, અમરવેલ, થરનું મૂળ, નેગડની છાલ ત્રણા છાયાશુષ્ક ચૂર્ણ કરી લા તોલે તુ
સમયે આપવાથી સંતાન થાય છે. ૧૪. ઊંટકંટારાનું મૂલ, રીંગણીસૂલ, પતંજારી મૂળ, છાયાશુષ્ક ચૂરું પા તોલે પ્રતિદિન સ્નાન પછી
સાડી ચોખાનાં ધાવણમાં આપવાથી સંતાન થાય છે.. ૧૫. કાકસીભૂત ગૌદુષ્પ સાથે ૧ તેલ ઘસી પાવાથી કાકવંધ્યાને પણ પુત્ર થાય છે. ૧૬. એલચી, ખુરાસાણીવચ, હળદર, અજમો, વિસખપર, કડવી તુંબડીને ગર્ભ, સર્વની વર્તિકા
બનાવી મદનમંદિરમાં ૩ દિવસ રાખવાથી શુદ્ધિ થાય છે. અનન્તર સંતાન, ૧૭. નાગકેશર, વધારે છછ ટંક, ઉભયલિંગી ના ટેક, બધાની પડિકી ૭ કવી, ૧-૧ પડિકી
૩ દિવસ લેવી, અને ઈશ્વરસિંગીના બીજ ૧૧ બપોરે લઈ દૂધ પીવું. ૧૮. સંખાવલી ૧ ટંક નિત્ય ૧ માસ સુધી સચ્ચે એકવણુ ગાયના દૂધ સાથે સેવન કરવાથી
અવશ્ય સંતાન થાય છે,
Page #108
--------------------------------------------------------------------------
________________
ભાગ પહેલા
૭૫
૧૯. પિતપાવડો, સાજી ચાપ, ત્રણે સમાન લેવાં, ૧ ટંક સ્નાન પછી વિધિવત્ સેવન કરવાથી વધ્યા પુત્ર પામે છે.
૨૦. બાળકની નાલ ઋતુ સમયે ગાળમાં આપવાથી અવશ્યમેવ સંતાન થાય છે. ૨૧. ઋતુ સ્નાન કર્યાં બાદ પ્રથમ દિવસે સન્મુખ ઉભા રહી ઉભી રીંગણીને રસ એકવણી ગાયના દૂધમાં મેળવી પીવા, ૪ ઋતુ પન્ત પાન કરવું, ચૂરમાનુ ભાજન કરવું. બીજે દિવસે તલ, ટોપરું` અને ખાંડ જ સેવન કરવી. પુત્ર પ્રાપ્તિ થાય.
૩ તાલા
૨૨.૧ શેરી નાગકેશર, એક શેર ખાંડ એટલુંજ ધૃત, અવલેહી પ્રતિદિન હિસાબથી એક માસ લગી સેવન કરવાથી અવશ્ય સંતાન થાય છે.
૨૩. સગર્ભા ભેંસનું દૂધ, અામુત્ર, સતાવરી ઋતુ સમયે લેવાથી "સંતાન થાય છે.
૨૪. શ્વેતવચ એકવણી ગાયના દૂધમાં ઘસી પાવાથી સંતાન થાય, જો વચ પેટમાં ટકે તે, માત્રા ના તાલા લગભગ આપવી.
૨૫. પારસપીપલ, અવીધ મેાતી, પ્રવાલભસ્મ, મયૂરશિખા, શ્વરલિગી, વડવાઈ ના કૂણા ભાગ, પટેલ પરવલ, ચંદન અને કેશર, બધાં સમભાગે લેવાં. ગોલી સ્તવન્તીના રસમાં અથવા તે ક્ષિલિગીના ફૂલમાં ચણા પ્રમાણે બનાવવી. ૧૪, ૨૧ અથવા ૩૫ દિવસ સેવન કરાવવાથી સંતાન થાય છે. પધ્ધમાં માત્ર દૂધ અને ચાખા જ લેવા.
આ સિવાય પણ જૂદા જૂદા અનુભૂત પ્રયોગોનાં સંગ્રહેામાં સંતાનેાત્પત્તિનાં એવાં પણ પ્રયાગા ટાંકેલા મળે છે, જેની સત્યતા અસ ંદિગ્ધ છે. ઘણાં પ્રયાગામાં સંગ્રહકારે નામ અને પ્રયાગ પ્રાપ્તિના સંવત્ પણ આપેલ છે. આવી આમ્નાયા આના બીજા ભાગમાં સંકલિત કરવામાં આવશે.
નાલ પુરા ન
૧. મારશિખા, રાજહંસી, ઈશ્વરલિંગી ૩-૩ ટંકે, ઋતુ પછી ૩-૩ ટંકની ડેકી ૩ દિવસ સવા ગૌદુગ્ધથી પાવાથી નાલનું પરિવર્તીન થાય છે.
૨. કાંકસીમૂળ પુષ્યાકે લાવી, ચાલ જોઈ ને સારા મુક્તે શ્રી કટિપ્રદેશે આંધવાથી નાલ બદલાય છે. ૩. પાતાલ ગરુડી, જીરૂ, પારદ, ગંધક, ૧-૧ તોલા મધથી ગોળી બનાવી ૭૨-૭૩ કે ૭૫ મે દિવસે લેવી શરૂ કરવી, ૨ સપ્તાહ લેવાથી નાત્ર પરિવત થાય છે.
૪. ધાહેાલી પ`ચાંગ છાયા શુષ્ય ચૂં ટકા, સવત્સા ગૌદુગ્ધથી પાન કરાવવાથી પણ નાલ પિરવતન
થાય છે.
કાકવન્ધ્યા
૧. સિંહની વીટ ટંક ૩, મિશ્રી ટંક ૩, ના-ના ટંકની ૩ પડિકી ઋતુ સમયે આપવાથી કાકવન્ધ્યા દોષ મટે છે.
૨. રીંગણીના ગર્ભ, નવ સાટિકા, ધોળી, ૧-૧ ટકની ૩ ડિકી બનાવી. સ્નાન પછી ત્રણ દિવસ ગાયના દૂધમાં આપવી, એક સંતાન પર કુક્ષી બંધ થઈ ગઈ હેાય તો ખુલે છે, અનુભૂત પ્રયોગ છે.
૧. એકવાર સંતાન થયા ખાદ સંતાન ન થતું હેાય એને કાકવળ્યા કહેવામાં આવે છે,
Page #109
--------------------------------------------------------------------------
________________
આયુર્વેદના અનુભૂત પ્રાગે
અધુરો ન પડે શારીરિક દુબલતા અથવા અસંયમ આદિ કારણોથી ઘણીવાર અધૂરો ગર્ભ પડી જાય છે. અને એક વાર ગર્ભસ્ત્રાવ થયાં પછી બીજી વાર પણ પડવાનો ભય રહ્યા કરે છે, એવા કેસ માટે નીચેના બન્ને પ્રગો અત્યુપયોગી નિવડ્યા છે. ૧. ફકરલાના બીજ, શુભ્રા કાથો, ૨-૨ તોલા, સર્વ સમાન સાકર, ગી-ળા અંક ૨૧ દિવસ
સેવન કરે, ખાટું-ખાર વાય ન ખાવું. આ પ્રયોગથી અધુરો ગર્ભ અટકે છે. અને સંતાન
પુષ્ટ થાય છે. ૨. જળાશયમાં ઉત્પન્ન વૂઈ શનિવારે નિમંત્રી રવિવારે ગ્રહણ કરી કટિ પ્રદેશે બાંધવાથી પણ અધૂરો
ગર્ભ પડવાનો ભય રહેતો નથી.
મૃતલસા દોષ
ઘણીવાર એવું બને છે કે સંતાન હોવાની સાથે અથવા અમુક અવધિમાં મરી જાય છે. એ દેષ ટાળવાના પ્રયોગે આપવામાં આવે છે. ૧. તિલકટો પંચાંગ છાયા શુષ્ક ચૂર્ણ તૈયાર કરી રાખવું. સંતાન જ્યારે ૪૫ દિવસનું થાય ત્યારે
તેની માને રા રંક ચૂર્ણ વાસી પાણી સાથે ફકાવવું. પથ્યમાં માત્ર મગની ખીચડી આપવી. આ પ્રયોગ ૨૧ દિવસ ચાલુ રાખવો. શક્તિ સભ્યનું નારી હોય તે જ્યાં સુધી છોકરું ૪-૫
મહિનાનું ન થાય ત્યાં સુધી ચોષ્ટિક ઔઘધે લેવાં. ૨. હળદર, સુંઠ, મરી, પીપલ, લીંબડાની છાલ, પીપલા મૂળ, લવિંગ, એલચી, મોટી હરડે, નાની
હરડે, દારૂ હળદર, દેવદાર, બાવચી, ચેપચીની, સુઆ, ધમાસા, રતાંજણી, જીરું, આંવલા, ચંદન, વરીયાળી, મેંદી, ચિત્રક, અરડૂસો બધી દવાઓ ૨૪ ટંક લેવી, નાના ટૂંબડામાં ભરી ઉપરથી ૧-૨ સેર ગર્દભ મૂત્ર રેડવું, એ ઘરને આંગણે ગાળવું. જયારે બાળક ૮ માસનો થાય ત્યારે કાઢી એની છુટ્ટી આપવી. અને બાળક જન્મતાંની સાથે પણ અને તે ઘુટ્ટી આપવાથી
મોટી ઉંમરમાં બાળક મરતાં નથી. આ પ્રયોગ નિર્ભય અને ખૂબ જ અસરકારક છે. ૩. ત્રિફલા, ત્રિગડુ, ગલી, એલિય, જીરું, અજમો, સિંધવ, કુડાછાલ, કાળુ જીરું, ગુગળ, અજમેદ,
રતાંજણી, ધાણા, સુવા, આસીંદ, કિરાયો સમાન ભાગે પ્રત્યેક દ્રવ્ય લેવાં, વાસી પાણીથી ૨ રતિ અથવા તે ગૂગળને પાતળે કરી કૂટી ચણા બરોબર ગાળિએ બનાવી માને આપવાથી બાળક જીવે છે. આ પ્રયોગ ૫ માસ લગી કરો. ગળીને પ્રભાવ દૂધ પર પડે છે. એથી બાળકને
દરેક જાતનાં પૌષ્ટિક તત્ત્વો મળી રહે છે. ૪. આસગંધ, ઠ, મરી, ત્રિફલા, બને છરાં, ઈન્દ્રજ, કૂડાછાલ, અજમો, ગૂગળ, ગળી, સેંધવ,
રતાંજણી, એલિ, ચણાઠી, ઉંટના લીડાની રાખ ૮ ટંક, બાકી બધાં –૪ ટંકે, વાસી પાણીથી લેવું, આ ઔષધ પાંચ મહિના લાગે ત્યારથી આપવું જોઈએ, માત્રા -ર માસ
સુધીની સમજવી. મૃતવત્સા દોષ મટે છે. ૫. શુદ્ધ સ્વર્ણ, કસ્તૂરી, વાલકનાલીને રસ, ગૌશૃંગ, ચારેની ઘૂંટી બાળકને સ્વપ આપવાથી મૃત
વત્સા દોષ ટળે છે.
Page #110
--------------------------------------------------------------------------
________________
ભાગ પહેલા
છેડ-ગર્ભ વૃદ્ધિ
૧. સિરસનાં પાન ફૂટી ગાળી માંહે ઘી મેળવી પાવાથી છેડ વધે છે.
૨. ઉંટક ટાળે શનિવારે નિમંત્રી રવિવારે વિધિવત્ લાવે. છાયાશુષ્ક ચૂણું ૧ સેર પાણીમાં નાંખી ઉકાળે, અડધુ પાણી મળે ત્યારે ઠંડુ કરીને પાવાથી જો ગભ જીવતા હશે તે વધશે અને મૃત હશે તેા પડી જશે.
فاف
૩. તિલક'ટા અને કાળાં તલની રાખ ૪-૪ ટક. ૧૪ દિવસ પાણી સાથે અપાય તે છેડ અવશ્ય વધે છે.
૪. સતાવરી, ગારખમૂ’ડી, મુસલી, જેઠીમધ, આસી, ભાંગરા સમમાત્રા સાઠી ચાખાના ધાવણુમાં નિત્ય ૪–૬ માસ સેવન કરવાથી છેડ વધે છે. ૧૪ દિવસ તે પ્રયાગ કરવા જ,
૫. પીલુડી અને સાલરનું મૂળ બકરાનું દૂધમાં ધસી પાવાથી છેાડગભ વધે છે.
૬. વરધારા, સાકર, સુંઠ, વરીયાળી, આંવલા ૫–૫ ટક, મેલ્યાનાં પુષ્પ ત્રૂઆરની ધાણી ધૃતાવલેહી આપવાથી છેડ વધે છે.
૭. જાસુદના કુલ ૨૧ દિવસ ખાવાથી ગર્ભ વધે છે.
૮. શતવીય નિમ્મમૂલ ગાયના દૂધમાં ઘસી એક મહિના સુધી પીએ તા પણ છેડ વધે છે. ૯. કાળું જીરું, મયૂર શિખા ટક ૧૧ ગાયના દૂધ સાથે પીવાથી છેડ વધે છે.
૧૦. સૈંધવ, જીરું, ધૃતયુક્ત પાનથી છેાડ વધે છે.
૧૧. વરધારા, સાકર, સતવા સર્જ, પુનવા ના-ના બકરીનાં દૂધમાં પીવાથી ગર્ભ વૃદ્ધિ થાય છે. ૧૨. શતાવરી, નાગરમોથ, અશ્વગધા, વરધારા, ગોખરુ સવ સમ, તત્સમ સાકર, ઘી સાથે નાના તેલા નિત્ય એક માસ સુધી લેવાથી ગભ વધે છે.
૧૭. ગદ્ધિ માટે શુદ્ધ સેાનાગેરુ અને વૃનુ મૂલ પાણી સાથે લેવુ' અત્યન્ત હિતકર અને નિર્ભય છે.
ગર્ભપાતન
ગભ પાતન ધાર્મિક દૃષ્ટિએ મહા પાપ ગણાય છે. વૈધાનિક અપરાધ પણ છે અને સ્વાસ્થ્ય માટે તે અત્યન્ત હાનિકર છે. પણ જો પેટમાં ગ`મૃત પામે અને તત્કાલ બહાર ન નીકળે તો માતાના પ્રાણ જોખમમાં પડી જાય છે. એ વાત ધ્યાનમાં રાખીને જ શાસ્ત્રકારોએ ગર્ભપાતનના ઘણાં ચેાગે નિર્માણ કર્યાં છે.
૧. સાદગી બે-ત્રણ ચાં સમાન ગાળમાં આપવાથી ગર્ભ પડે છે,
૨. નાગરમાથ, ગોળ અને તૈલ ઉકાળી પાવાથી પણ પતન થાય છે.
૩. ઉત્તરવાણી મૂત્રનો કાઢો ૪ તાલા પાવાથી મૃતગર્ભ પડે છે. એટલુ જ નહિ આજ વનસ્પતિનાં પોંચાંગની ગેાળી મદનમદિરમાં રાખવાથી પણ રહેલ ગભ પડે છે.
૪. કપીલા, યવક્ષાર, સુહાગા, મજીઠ ૨-૩ ટંક ઉકાળી પાવાથી ગર્ભ પડે છે.
૫. કંપીલેા, ગાજરબીજ પીપલ ૧૦–૧૦ ટટક સાત દિવસ ઉકાળી પાવાથી ગર્ભ પડે છે,
Page #111
--------------------------------------------------------------------------
________________
نی
આયુર્વેદના અનુભૂત પ્રયોગ ૬. દાલ, વચ, રાયણમાંગી, લીબડીની મીંગી, એલિયે, સમ ભાગ લઈ ૬ આંગળની રૂની વાટ
કરી ઔષધમાં ભાવિત કરી મદનમંદિરમાં એવી રીતે મૂકવી કે જે કમળ સાથે રપર્શ કરી શકે, ગર્ભ અવશ્ય પડશે.
સુખે પ્રસવ અધિકાર ૧. અરડૂસાનું મૂલ કાંજી સાથે વાટી નાભી અને મદનમંદિરે લેપ કરી ઉંધા સૂવાથી પ્રસવ થાય છે. , ૨. સપકંચુકી, ધાણા અને સરસવ બીજની ધુણી આપવાથી પણ સુખે પ્રસરે છે.
૩. પુનર્નવા મૂળ નિમાં રાખવાથી પ્રસવ સરલતાથી થાય છે. ૪. ધુંસે ચૂલા ઉપરનો ટંક ૧-૨ વાસી પાણીથી દિવસમાં બે-ત્રણ વખત આપવાથી પ્રસવમાં
કષ્ટ થતું નથી. ૫. સંપકકીનું ઘીમાં કાજલ પાડી આંજવાથી કષ્ટી છૂટે છે. આ પ્રયોગથી નિદ્રા પણ સારી
આવે છે. ૬. ચંપાનું મૂળ શીતલ પાણીથી ધસી પાવાથી પ્રસવ પીડા શમે છે. ૭. ધતૂરાનું મૂળ વિધિવત્ લાવી કહીએ ધારવું શ્રેયકર છે. ૮. પાકા ગૂંદા જેઠીમધ સાથે ખાઈ ઉપર એરંડિયું તૈલ પાવાથી પણ સુવાવડમાં કષ્ટ પડતું નથી.
પુરૂષ જેમ ધાતુ ક્ષીણતાથી દુબલ બને છે તેમ નારી પ્રદરને કારણે પીડાય છે. આ યુગમાં પ્રદર રોગ ખૂબ જ વધી ગયો છે. એને કારણુ માસિક ધર્મ પણ સાફ આવતું નથી. ૧. પારાપત વિષ્ટા ૩ તલા, સાકર ૬ તલા, ગેરુ ૨ તલા, ચૂર્ણ કરી બકરીના દૂધમાં ૧ ટંકની
ફાકી આપવાથી ૮ દિવસમાં પ્રદર બંધ થશે. પણ ૨૧ ઔષધ દિવસ લઈ લેવું સારું છે. ૨. મૂપકમી ગણી, પારાવતીઠ, ચંદન, મચારસ, ધાવડાના પુષ્પ ૫-ટંક, સાકર ૮ ટંક, બકરીનાં
દૂધમાં ૨ ટંકની સવાર સાંજ ફાકી લેવી. ખાટું-ખાટું ન ખાવું સત્વર પ્રદર શમે છે. ૩. એલચી, ગોપી ચંદન, પારાવત વીઠ સમ, તત્સમ સાકર, ૧ ટંક બકરીના દૂધમાં ફાકી લેવાથી
પ્રદર શમે છે. ૪. વેકરિ છે, ગુંદર ધાવડાને બે સેર કા વાટી ખાંડ ઘીથી લેવાથી પ્રદર અને ખાસ કરીને
અધૂર ગયા પછી પ્રદર શાન્ત થાય છે. મદનમંદિરની શિથિલતા મટે છે. ૫. એલચી, તજ, પત્રજ, નાગકેસર, ધાણા, જીરૂં, ઈન્દ્રજ, ડાછાલ, મુલેઠી, તે, લેદ, વગેરૂ,
ગોપીચંદન, સર્વ સમ, તત્સમ મિશ્રી, ચેખાના વણથી ૪ ટંકની ફાકી લેવાથી પ્રદર, મૂછ,
ભ્રમ, કંઠશેષ આદિનું શમન થાય છે. ૬. લાખ, કેસુડાં સાકર સાથે વાટી પીવાથી રક્ત પ્રદર મટે છે. ૭. નેત્રવાલ, મરશિખા અગર ચોખાના પાણીની બા-૧ તોલે ૨૧ દિવસ પીવાથી પ્રદર થંભે છે. ૮. બિલ્વ, ચંદન, સાકર, ચેખાના પાણીથી પીવાથી પ્રદર શમે છે,
Page #112
--------------------------------------------------------------------------
________________
ભાગ પહેલા
૯. ખાવચીના કાયલા ગૌદુગ્ધથી પાન કરવા પણ હિતકર છે.
૧૦. પાતાલગરુડી સાઠીચેાખાના પાણીથી પીવાથી પ્રદર મટે છે. ૧૧. ડાભનીજડ ટં. રા સાકર સાથે લેવાથી પ્રદર મટે છે.
૧૨. ચંદનનેા ચૂરા ના સેર, કસેલા ૧૦ તેાલા, પાસેર ખેરની જડની છાલ એકત્ર કરે. રાા તેાલાને કાઢો કરી સાત દિવસ પીવાથી પ્રદરમાં લાભ થાય છે.
ge
૧૩. કાંકસીમૂલ ઘસી દૂધમાં પાવું પ્રદર મટે.
૧૪. રેવન્તેચીની ટ’. ૧–૧૫ સાકર સાથે ફાકવાથી પ્રદર મટે છે.
૧૫. આંબાહળદર, રસાત, કિરાયતા, મેાથ, વાસા, કાથે, નાનુ` બિવલ સાકર સર્વ સમ કૈાકી પાણીથી લેવી.
૧૬. ચોખાની જડ તેાલા ૧-૧ા ચોખાના પાણી સાથે લેવી.
૧૭. લીંખુ, સતાવરી, આકડાની જડ, થારની જડ, સમ ભાગ લઈને પુણી બનાવી મંદિરે રાખવાથી પ્રદર સત્વર શમે છે.
આ નિર્ભય યોગ છે. ચાર અને આકડાથી ભય ન રાખવે,
૧૮. 'દીના રસમાં ગળેાસત પીવાથી પ્રદર શમે છે.
૧૯. અણિયા છાણાની રાખ પીવાથી પણ પ્રદર શમે છે. ૨૦. ચામધસ ૨૦ ટક, ટંકની ફાકી લ્યે તે
૨૧. અજાલી’ડી, સાકર સાથે ચેાનિના બહરના ભાગમાં લેપ કરવાથી પ્રદર શમે છે.
એલચી ૫ટક, નિવાત, પીપળ, ઈન્દ્રજી એકત્ર કરી વાસી પાણીથી ૩ વાયુ અને પ્રદરનું શમન થાય છે.
૨૨. પુનનવા મૂત્ર પાણીથી પીવાથી પ્રદર મટે છે.
૨૩. જૂનું કંતાન ખાળી રાખ ૧!! ટંક લેયાથી પ્રદર મટે છે. આવી જ રીતે બ્રૂનું કપડું અથવા તો જોડા બાળીને રાખ બનાવી આપવાથી પણ પ્રદર શમે છે.
૨૪. લૌહ ભસ્મ એ રતિ, ૧ રતિ પ્રવાલ, ૨ રતિ અજમે! ખાવાથી પ્રદર મટે છે. અનુપોન દૂધેલીને રસ.
૨૫. ફટકડી અને ખાંડ ૩-૩ રિત ચેાખાના પાણીમાં લેવાથી પ્રદર મટે છે.
૨૬. માચરસ તાલા ૫, ખાંડ તેલા ૧૦, ના-ના તાલાની પડિકી સાત દિવસ લેવાથી પ્રદર ભે છે.
સ’કાચન
૧. વડના દૂધમાં વસ્ત્ર ભીંજવી વાટ બનાવવી. મદનમદિરમાં સ્થાપિત કરવાથી સકાચન થાય છે.
૨. બાવળની કળી, પારાપતવી, સમ ચૂર્ણ કરી ટં. ૧ પ્રાતઃ ભક્ષણ, સાયં સાચન.
૩. સમુદ્રશેાષ, સમુદ્રફીણ, આવળનાં કાચાં પાન, ચંદન, અધાંનું ચૂર્ણ કરી ૧ ટક ચૂર્ણ સારા સુકુમાર વસ્ત્રમાં પોટલી બનાવી પાંચ કલાક મદનગત્ત મેળવી સકેાચન થશે અને પ્રદર પણ મટશે. ૪, મેંદી, શુભ્રા, સીસ, માયા, માનૂકુલ, આ ચૂર્ણથી પ્રક્ષાલન કરવાથી મદનમ`દિરના સાચ થાય છે,
Page #113
--------------------------------------------------------------------------
________________
૮૦
આયુવેદના અનુભૂત પ્રયોગ ૫. વાગોળ-વડવાંદરીની વીઠ નાલથી ધૂણી દિયે તે પણ સંકેચન :થશે. કુંભ ટળી ગયું હોય તે
સ્ત્રીને સૂવડાવી નાલ પ્રવેશ કરાવી ધૂંઆરો દે. ઠેકાણે આવશે ૬. ભાગ ૨ તોલા, બેરની જડ ૨૦ તોલા, પાશેર પલાસની જડની છાલ, બેરની જડ ઉકાળી - રસથી ભાંગ વગેરે ઔષધને સાથે બચેલો કુચે, ભગે બાંધે તે કમલ ઠેકાણે આવે, સંકેચન થાય. ૭, મોચરસ, ખુરાસાણી અજમો, હીરાકસીસ, બધાં ઔષધ ૦|-| તોલો ફટકડી ૧ તેલ લઈ
કડછીમાં હલાવે પાણી થાય ત્યારે ત્રણે દવા અંદર નાખી ગેળિઓ બનાવે. એ ગલી ૧ બાર
પ્રમાણુ યોનિમાં રાખવાથી સંકોચન થાય છે. ૮. ભાજૂકલ, કાયફળ વાટી ગેળી પાણીથી કરી રાખે, સંકોચ. ૯. કપૂર ના ભડામાં રાખે તો સંકેચન.. ૧૦. હીંગોટ ફલ ઘસી લેપ કરવાથી પણ સંકેચ થાય છે. ૧૧. કાખ, પીપલ, ત્રિફલા લેદ વાટી લેપ કરવાથી પણ સોચ. ૧૨. આંબા ગઠલી, અસગંધ કાથ, ચંદનને અષ્ટાવશેષ ફવાથ દ્વારા પ્રક્ષાલનથી પણ સંકોચ થાય છે. ૧૩. ભાજૂફલ, ત્રિફલા, કસીસ, કાથ, શુભ્રા, ધાવડાના ફૂલ, દાડમનાં છોડાં, સોપારી, સર્વ સમચૂર્ણ,
બાવડની છાલનાં કાઢામાં બેર સમાન ગાળિઓ બનાવવી, ભવ્યે રાખવાથી વિશેષ સંકેચન થાય છે. ૧૪. બાવળને રસ કાઢી એક ગજ કપડાંને ભાવિત કરવું, બે કે ત્રણ ભાવના આપી, સૂકવવું, પછી
ત્રણ–ચાર કકડા કરી મદનમંદિરમાં રાખતાથી સંકોચન થાય છે. ૧૫. દેશર અને ભાંગ સમ, જલથી ઘસી લેપ સંકેચન.
ઋતુ બંદ કરવાના ઉપચાર ૧. સેનાગેસ, વૂઈની જડ પાણીમાં વાટી પીવાથી માસિક ધર્મ બંદ થાય છે. ૨. ધમાસે પંચાંગ વાસી પાણી સાથે પીવાથી માસિક રોકાય છે. ૩. પુનર્નવામૂલ ૩ અંગુલ મદન સ્થાને ૩ દિવસ રાખે, માસિક બંદ થાય છે. ૪. પાંચ જાતનાં મીઠાને લીંબૂ રસની ભાવના ૧૪ દે, પછી પૂણી સાથે મેળવી યોનિમાં રખાવવાથી | ઋતુ બંદ થાય છે. ૫. છાયાશુષ્કામાગ મૂલ જલ સાથે લેવાથી માસિક બંદ થાય છે.
ગર્ભ ન રહેવાના ઉપાય ૧. માસિક ધર્મ આદ ૯ ટંક ગંધકની ગાળિએ ગાયની છાશમાં બનાવી ત્રણ દિવસ ખવરાવવી.
પછી શંખદ્રાય જેવી ઉગ્ર ઔષધિ આપવી. બીજે ભાસે પણ આવી રીતે જ પ્રવેશ કરવો, ગર્ભ
કદાપિ નહીં રહે.. ૨. ઋતુ સમયે શરપંખા ત્રણ દિવસ પીવાથી ગર્ભ રહેતું નથી. ૩. પીપર, બેર અને પલાસ ત્રણેની લાખ ૧-૧ તેલે ઋતુ સ્નાનાનન્તર ત્રણ દિવસ પીએ તે
કેઈ પણ સ્થિતિમાં ગર્ભ ધારણ ન થતું નથી. ૪, સંભોગ પૂર્વ જે લીંબડાની ધૂણું લેવામાં આવે તે ગર્ભ રહેતો નથી.
Page #114
--------------------------------------------------------------------------
________________
રાળ પહેલે
૫. હાથીની તાજી લીદ લઈ એને રસ ૧-૨ તલા લે, એટલું જ મધ મેળવી પીવાથી અવશ્ય
ગર્ભ રહેતું નથી. ૬. નૌસાદર, અને ચૂનો ત્રીજા ભાગે, તો દહી સાથે સાત દિવસ આપવાથી ગર્ભ નથી રહેતું
અને શરીરે કોઈ જાતનું નુકશાન પણ નથી થતું. ૭. બેરની લાખની ગાય દૂધ સાથે વાટ બનાવી મેવાવાથી પણ સંતાન નથી થતું.
કુચ કઠણ કરવાની યોગ
સંગ્રાહકે કુચ કઠિન બનાવવાનાં ઘણાં પ્રયોગો નેધ્યા છે. પણ અત્રે માત્ર બે જ આપવામાં આવે છે. ૧. ઉપલેટ અસંગંધ, ગજપીપલ વાટી મહિષી માખણથી સ્તન પર મર્દન કરી વાટકી બાંધી દેવી,
કદિન થશે. ૨, સાંગરી મૂકી ને બાફી તેને રસ કાઢવે, સેલારસ મેળવી મર્દન કરી પૂર્વવત કરી બાંધવી, રાત્રિ સુધી.
પ્રસૂતિ વાયુ છે. તિલક રા તોલા, ૩૦ તેલા પાણીમાં ઉકાળી પીવાથી સુવાવડના રોગે શાન્ત થાય છે. ૨. શુદ્ધવચ્છનાગ, શુદ્ધસિંગ્રફ અકરકર, સુહાગ, સુંઠ, મરી, સર્વ સમાન ભાગે લેવાં. ચૂર્ણને
આદુની અને નાગરવેલના પાનના રસની ભાવના ૩-૩ આ પવી. મઠ બરાબર ગોળિઓ બનાવવી. ૨ ગોળી દિવસમાં સવાર-સાંજ લેવી. પ્રસૂતિવાયુનું શમન થશે.
સ્ત્રી દ્રાવ ૧. સહાગી કંટાઈથી ઘસી ૩૫ કપૂર નાંખી દિનાંકુશ પર લેપ કરે, સંજોગ સમયે સ્ત્રી
દ્રવિત થશે. ૨. સોહાગો તવીર ૧ ટંક સ્ત્રીને પાનમાં ખવડાવી સંભોગ કરવાથી કવિત થશે. ૩. લવિંગ પુનર્નવા, સુંઠ ઘસી હાથે લેપ કરવો. એ હાથી કુચ મર્દનથી સ્ત્રી કવશે. ૪. સોહાગો, કાથે ગેબીના રસમાં ગોળી કરી સ્ત્રીને ખવડાવવાથી દ્રવે છે.
દૂધ આવવાના યોગ
૧. ગળે, હરડે સમાન ભાગે લઈ ગોળ સાથે સોપારી બરોબર ગોળી ખવડાવવાથી સ્તનમાં દુષ્પવૃદ્ધિ
થાય છે. ૨. મરીન્દર, રંક પ, મગને લેટ રંક બને ઘી સાથે અવલેહીને લેવો, શક્તિ અને દૂધ વધશે. ૩. સતાવરી ૧ તેલો છે શેર અથવા પીસકે તે વધારે લઈ ખીર બનાવી ખાવાથી નિશ્ચય દૂધ
વધે છે. ૪. ભૂમિ કેહલું દૂધ સાથે ઘસી પીવાથી દૂધ વધે છે.
- ૧૧
Page #115
--------------------------------------------------------------------------
________________
આયુર્વેદના અનુભૂત પ્રયોગો
શ્રી પૌષ્ટિક
૧. કાટા ઘઉંના નિશાસતા ૫ શેર, સેલી ૧ પાવ, આવળનાં પાન, દાડમનાં છેડાં, કાકણી ખેર, કાથેા, ધાવડાનાં ડાં ૧-૧ પાવ, ગોખરૂ, તુલસીપાન, વરીયાળી, આંત્રકુ પલ, સુંઠ, ધાવડાના ગૂંદર, એક એક પાવ, જીરૂ પાસેર, ખાંડની ચાસણી કરી બધાં દ્રવ્યો મેળવવાં. પછી ર–રા તેાલા નિત્ય વાપરવું. કમર દુખતી મટે, ગરમીનાં દિવસે હોય તે। ચણાના લોટ પણ પાસેર મેળવવા, પુષ્ટાઈ માટે આ સામાન્ય જણાતા ચેોગ વિશેષ લાભ કરે છે, આજ પ્રયાગ ખા સંગ્રહમાં પણ લખેલો છે. એમાં ધૂત સાથે સેકીને ચાસણી મેળવવાના સંકેત છે, તે ઉચિત છે. ૨. કસેલા, ગાયનુ ઘી, ૬૪-૬૪ ટંક, ગાયના ૫ સેર દૂધમાં કસેલે નાખી માત્રા બનાવવા. એમાં ત્રિફળા, ત્રિગડુ, ૧૨-૧૨ ટંક મેળવવાં. સતાવરી, પાષાણભેદ, જાયફળ, જાવંત્રી, માજીફળ, મેાચરસ, લેાદ, મઠ, કાયકલ, પાવડીના ફૂલ, બિલ્વફળ ૪-૪ ટેંક, સર્વાં વાટીને માવામાં નાખી ૪-૬ ટંકની સેાપારી જેવી ગાળી બનાવી નિત્ય ખાવાથી સ્ત્રીના ઉદર તથા સમસ્ત યાનિરગ
ટળે છે.
૨
2
માલરોગ ચિકિત્સા
૧. સર્વ રોગે—કિરાયતો, સુંઠ, અજમો, હરડે, પીપલ, મરી એલિયા, નિશાત, દાંતણી, કિરમાલે, દેવદારુ, લસણુ, ઈન્દ્રવારૂણી, પચલવણ, ખીજાખેાલ, અને ખાર, શુદ્ધ મુરદાસંગ, ચંપા, અને કેવડાના મૂલ, સર્વ સમભાગે લઇને ગામૂત્રની સાત ભાવના આપી ખરલ કરે, ગોલી ચણા ખરેખર કરવી, બાળકના તમામ રોગેા માટે આ અતિહિતકર ઔષધ છે.
૨.
બાળક મરતા દહે—હળદર, પીપલ, જાયફલ, સેાહગી, લૌગ, મરી, એલિયા, સૂ, સારા, આંખા હરદળ, ખીજાખેાલ ૫-૫ ટક, ખાંડ છા ટક, ઘઉં બળેલા ૧૫ ટકા બાળકનાં મૂત્ર અથવા અકરીના મૂત્રમાં ચણાં સમાનગાળો બનાવી, બાળક લઈ શકે તેમ હોય તે બાળકને આપવી અથવા માતાને એ ગાળિએ સેવન કરાવવી.
૪. અતિસાર—નાનું બિલ્વ ફુલ, ધાવડીનાં ફૂલ, નેત્રવાળા, લાદ, સમમાત્રા જલથી પિકી આપવી. અથવા તેા પાણીમાં મેળવી ચમચાથી દવા પાઈ દેવાથી બાળકના અતિસાર મટે છે.
૪. બન્ને નિશા ઈન્દ્ર, રીગણી, જેઠીમધ યથા યોગ્ય કૂવાધ કરી પાવાથી અતિસાર મટે છે. ૫. સૂત્ર કૃચ્છુ—પીપલ, મરી, સૈધવ, મધુ, મેાથ, -૦ા ટક, કૂવાથ પાવાથી મૂત્રકૃચ્છુ બાળકના
મટે છે.
૬. પોંચાંગ ધમાસાની ગેાળી એર સમાન, આાળકની માતાને ખવડાવવામાં આવે તે બાળક નિરાગ રહે. ૭. કાળજાનું ઓષધ—પીપલ, લવિંગ, જાયફલ, ખીજામાલ, નિશા, જવખાર, સારા, લમી, સાહગી, બળેલ ઘઉં, બાળકના મૂત્રમાં ચણા સમાન ગેાળી બનાવવી, બાળક નાનુ હાય ત (અથવા ૪–૫ માસનું હાય તે!) માતાને આપવી. સવાર-સાંજે એ ગેળી. કાળજી મટશે..S
૮. રતવા કડવી ડોડીનુ મૂળ, માલકાંગણી, રતાંષણી, પદ્માખ, ગળા, ખરેખર કાળીના રસમાં હ્યૂટી શરીરે મન કરે. ઘેાડુ ખવડાવી પણ શકાય. રતવામાં બાળકને સારા લાભ કરે છે,
Page #116
--------------------------------------------------------------------------
________________
ભાગ પહેલો ૯. ગળતો અટકે—જેઠીમધ, વાળા, મુરમાંસી યથા યોગ્ય મધથી અવલેહી આપવાથી બાળક ગળતો
અટકે છે, પુષ્ટ થાય છે. ૧૦. હરડે, રાઠ, વચ, સુંઠ, ગળી, લાદ, નિશા, ઈન્દ્રવારુણી, દેવદા, ત્રિફલા, ત્રિકુટા, સંચલ, જીરે, - રીંગણી, પિતપાપડે, રતાંજણી, વધારે, ઉપલેટ અરડુસે, વાયવિડંગ, મેથ, ચત્રિક, લીંબડો,
બરસાર, ઇન્દ્ર, વૈશાખનન્દનનાં લીંડાં, કૂવાથ કરી, ઘન થતાં ગોળી બાંધે ૧-૧ ગોળી બાજરા
બરાબર લેવાથી પેટે ખાડ પડેલી સારી થાય છે. કાળજું મટે છે, અને શરીર પુષ્ટ થાય છે. ૧૧. ખાંસી-ધાસ ઉકારી–મુરમાંસી, રસૌત, લજાવ્યું, પીપલ, કાકડાસીંગી, અતિવિસ, મધ સાથે
શક્તિ અનુસાર ચટા, ખાંસી, શ્વાસ ઉકારી વગેરે મટે છે. ૧૨. પાંડુ-અબલતા-મંડૂર રતિ ૧ મધ સાથે ચટાડવું, ૧૩. શેથ-સૂજન-અરણીની રાખ પાણીથી પાવાથી સોજો ઉતરે છે. ૧૪, સાઠી ચોખા, લેટ, કંબઈના રસમાં અથવા ગોળમાં ગેલી આપવાથી સોજો ઉતરે છે. ૧૫. કોઈને રસ શરીરે ચોપડવાથી પણ સોજો ઉતરે છે. ૧૬. અરણ્યા છાણાની રાખ ભેંસના ગોબરના રસમાં મેળવી લેપ કરવાથી પણ દરેક જાતને સોજો
ઉતરે છે. ૧૭. ડ યા ડભો–રેવન્તરીણી, કાળાં મરી પાણી પાવાથી ડઓ મટે છે. જે શીતઋતુ હોય - તે એકાદ લવિંગ પર ભેળવવું જોઈએ. ૧૮. હિંગેટ માંગી ચંદનની જેમ પાણીમાં ઘસી પાવાથી પણ ડબો મટે છે. ૧૯. કરંજનાં બીજ સેકી પાણીથી આપવાથી ડબો મટે છે. ૨૦. ઉધર પીડા–પતંજરીની છાલ ગાયની છાશમાં પીવાથી ઉદર વ્યથા મટે છે. અથવા તે એકલું
કાળું મીઠું આપવાથી પણ પીડા શમે છે, પાણીમાં ઘસારો કરી ચટાવવું.
વાળ નાશના પ્રયોગ
૧. સીસ, લેહ પાત્રમાં નાંખી ગાળે. પછી એમાં પારદ મેળવે, અનન્તર, હરતાલ, સાજી, સાબૂ,
શુભ્રા, શેરાખાર, નવો ચૂનો, બધાં એકઠાં કરી કેળાંનાં મૂળ-કદના રસમાં ઘૂંટી ગોળી બનાવે.
ઘસીને લગાડવાથી વાળ ખરી પડે છે. ભવિષ્યમાં નથી આવતાં. ૨. પટોળનું ચૂર્ણ પાણી સાથે લગાડવાથી પણ વાળ ખરે છે. ૩. હરતાલુ, પલાસની રાષ્ટ્ર, નવે ચૂનો, સમભાગે પાણી સાથે લગાડવાથી કેશ ખરી પડે છે. ૪. હરતાલ, મણસીલ, જીરું સમભાગે પાણી સાથે ઘૂંટી લેપ કરવાથી પણ વાળ ખરે છે. ૫. કડવી દૂધી, કેરની ફૂપલ, વનડેડા, તલ, સાંગરીની રાખ ભેગા કરી વાળ ઉપાડીને મસળવાથી ' રોમ નથી આવતા. જે ૬. કિરમાળાની જડના રસના પુટ સાત કલમી શારાને આપવાં, પછી કેળ કદના રસમાં ધસી
લગાડવાથી વાળ નાશ પામે છે.
Page #117
--------------------------------------------------------------------------
________________
આયુર્વેદના અનુભૂત પ્રયોગો વાળ ઉગાડવાના પ્રયોગ, આયુર્વેદ શાસ્ત્રોનાં ગંભીર ચિન્તક મહામનીષિઓએ શરીરનાં કૅઈ પણ ભાગને ચિકિત્સાની દૃષ્ટિએ ઉપેક્ષિત રહેવા દીધે, નથી એક તરફ જ્યાં વાળ નાશ માટે સંશોધન કરી પ્રયોગ સંકલિત કર્યા છે. ત્યાં બીજી બાજુ, વાળ ઉગાડવા માટે પણ અવેષણ કર્યું છે, વાળ કેઈ ઠેકાણે. કષ્ટકારક છે તે કઈ ઠેકાણે આવશ્યક પણ છે. માથામાં જે વળ ન હોય તો કેવું ખરાબ લાગે. અને આજે તે વાળવૃદ્ધિનાં નામે કેટલા તૈલે વખણાય છે. એ જુદી વસ્તુ છે કે જનતા એ તૈલેથી કેટલે અંશે લાભાવિત થાય છે.
અમુક બીમારી કે અમુક જીવજન્તુ માથા પર ફરી જવાથી વાળ ખરી જાય છે અને કોઈકેઈને તો આવતાં જ નથી. એટલે એ ચિકિત્સાનો વિષય તે ખરે જ. પ્રસ્તુત સંગ્રહેકારે પણ નવા વાળ ઉગાડવાનો એક પ્રયોગ નોંધ્યો છે. જો કે શરીરના કયા ભાગના વાળ વધારે હોય તે કયા તત્વની એ નિશાની છે. અને કઈ શિરાઓ સાથે એને સંબંધ છે એ આજે ખૂબ જ વિચારાઈ રહ્યું છે. પણ મારે આ ચર્ચામાં અને નથી ઉતરવું. પણ એટલું કહ્યા વિના નથી રહેવાતું કે આજે વાળ વધારી ઉગાડી કેમ સફળતા મેળવવી એ માટે વિશ્વ ઝંખે છે.
વાળ ઉગાડવાનો, ગ્રન્થ-સંગ્રહકારને વેગ આ પ્રમાણે છે.
વાળ ઉગાડવાના સ્થાનને સર્વ પ્રથમ આરણિયા છાણાંથી ખૂબ ઘસવું જોઈએ, પછી વડનું દૂધ પડવાથી વાળ ઉગે છે.
આ પ્રયુગમાં સ્વલ્પ સફળતા મળે છે. પણ આ સાથે જે હાથીદાંતની ભસ્મ અને ભદ્રખડગી મેળવવામાં આવે અને નવનીતના માધ્યમથી વ્યવહાર થાય તે એક માસની અંદર વાળ ઉગાડવામાં સારી સફળતા મળે છે. અપેક્ષાકૃત વિદેશિયો પર આ પ્રયોગ વિશેષ અનુકૂળ પડ્યો છે.
એવી જ રીતે ઉદયપુર પાસેના એકલિંગજી નામક સ્થાનનાં પ્રતિષ્ઠિત નાગરિક, અને વિદ્વાન, પુજારીજી પંડિત કૃષ્ણલાલજી મેહે પતે ૩૦ વર્ષની ઉંમરે એક યોગ અનુભવેલ જે માત્ર બકરીની મીંગણ અને બેરના પાંદડાં સાથે સંબંધ ધરાવે છે. બેરમાં વાળ ઉગાડવાનું કયું તત્ત્વ છે અને બકરીની લીડીમાં એવું તે શું છે કે વાળ તત્કાલ ઉગાડવામાં સહાયક બને છે, એ શોધવાનું રહ્યું. ઘણાં જનાવરોનાં ખુરેમાં પણ એ તત્વ જોવામાં આવે છે.
કેશ કાળાં કરવાના પ્રયેળે વાળ રંગવાના પ્રયોગો આપણે ત્યાં શતાબ્દિોથી ચાલ્યા આવે છે, અને આ વિષય પર તે ઋષિ-મુનિઓએ અહીં સુધી અનુશીલન કર્યું છે કે અચુક ઔષધિઓ સેવન કરવામાં અથવા તે લગાડવામાં આવે તે મૂળથી જ વાળનો રંગ કાળા જ અનુભવાય, આવા પ્રયોગોમાં વપરાતા દ્રવ્યોની વૈજ્ઞાનિક પરીક્ષા ભલે જ સંદેહાત્મક પરિણામની ઘોષણા કરતી હોય, પણ આ દેશની પ્રજા તો એનાંથી સદાયે લાભ પ્રાપ્ત કરી રહેલ છે. - ગ્વાલિયર રાજ્યના આન્તરિક ભાગોમાં મને મારા પૂજ્ય સ્વગીય ગુરુમહારાજ ઉપાધ્યાય શ્રી સુખસાગરજી મ.સા. અને મારા જીવન નિર્માતા અનેક ગ્રંથનાં શોધક મૂકવિદ્વાન મુનિ મંગલસાગરજી મ.સા. સાથે વિહાર કરવાનો સુગ બન્યો છે. ત્યાંના લેકેની અદ્યતન શૈક્ષણિક સ્થિતિ સામાન્ય છે, પણ
Page #118
--------------------------------------------------------------------------
________________
ભાગ પહેલો
તેઓનુ કાઈ કાઈ ખાખતે તુ ગંભીર જ્ઞાન ભલભલા તદિ અને સાધકને આશ્રયં ચકિત કરે એવું, આર્થિક સંકડામણને કારણે ત્યાંનાં લેાકેા પડ્યાપહરણ વધારે કરે છે. ત્રણ ત્રણ માળ ઉપર પશુઓને સંતાડી રાખવામાં જ માત્ર તે લેાકેા :નિપુણ નથી પણ રાતેારાત પશુઓના રંગ અને શીગડાંએમાં એટલું પરિવન કરી નાખે છે કે પાલિસમાં લખ્યા મુજબ એનુ વધુષઁન મળે જ નહીં. મેં ત્યાંના એક વૃદ્ધ પાસે પ્રશ્ન કર્યાં કે, તમારી પાસે એવી તે કઈ વિદ્યા છે કે તમેા પશુઓના શરીરના રંગ જ બદલી નાંખે
.. મતે તેમણે ગ્રામીણ પ્રયોગો. બતાવ્યા અને પછી મેં માણસાનાં વાળ કાળા કરવા માટે ઉપય અજમાવ્યો. એમાં અદ્યાવધિ, અપયશ નથી મળ્યો, મારા કહેવાનો આશય કેવલ એટલા જ છે કે આપણે ત્યાં આવી વિદ્યાઓ હતી તેા નાગરિક જીવન સુખી અને સમૃદ્ધ બનાવવા, પણ આજે એનો ઉપયોગ જે રીતે થઈ રહ્યો છે-એ ઇચ્છનીય નથી. સંશાધનની ષ્ટિએ અમારા યૈદ્યો અને ચિકિત્સકે ધણાં પછાત છે. એ. સ્વીકારવામાં લેશમાત્ર પણ સંકોચ નથી, પૂતાના અણું એ અમારુ ઓછુ નુકશાન નથી કર્યું .
આયુર્વે ના આ પ્રકારનનાં અન્ય અનેક સગ્રહાત્મક ગુરૃકાઓમાં વાળ કાળા કરવા અંગે શતાધિક પ્રયોગો નાં વેલા: મળે છે. ધણાં ખરાઓમાં અનુભવી વ્યક્તિઓનાં નામ પણ આપ્યાં હોય છે. પરન્તુ એ બધાં તે અત્રે સ્થાનાભાવવશાત્ વિસ્તૃત ઉલ્લેખ કરવા સભવ નથી, કેવલ સ્વલ્પ પ્રયોગેશ આપીને જ. સતીષ કરીશ.
૧ ત્રિફલા, દાડમનાં છેટાં બા-૦ા સેર, ૧૫ સેર લોહચૂ એકત્ર કરી લેઢાંના પાત્રમાં દવા નાંખી ઈશ્વરસ એટલાં પ્રમાણમાં નાંખવા જોઈએ કે ાએથી ૪ અકુલા ઉપર રહે લોહપાત્ર સારી પેઠે બંદ કરી ચૂલા આગળ ૧ માસ સુધી ગાળી રાખવુ. કાઢાબાદ વાળ ઉપર મશળવુ મોઢાંમાં ચોખા રાખવા. કાળા ન થાય ત્યાં સુધી ઘસાવતા જવું, પછી એરડિપાન બાંધી ક્રમશઃ વળામાં પાણીથી માથુ ધાવું, કેશ કાળા થશે અને વધારે સમય સુધી ટકશે.
આ પ્રયાગ સાવધાનીથી કરવા જોઈએ. કારણ કે કે વધારે માલિશ કરવાથી મસ્તક દુઃખવા આવે છે. હું આ પ્રયાગ ખીજા વાળ કાળાં કરનારાં દ્રવ્યોને તેલમાં પકાવી પછી ઉપરનાં દ્રવ્યો એકમેક કર્યાં બાદ કામમાં લઉ છું જેથી કેાઈ પણ જાતનું ક્રુષ્ટ થતું નથી, પ્રયોગ ચાલુ કર્યા બાદ ખાવામાં કાળો તલ, ભાંગરા, ભીલામાં આપવાથી સ્થાયી અસર થાય છે.
ખીજા‘ પ્રયાગે એવાં વૈજ્ઞાનિક રીતે આપેલા છે કે કાળુ તત્ત્વ પેદા કરતારાં દ્રષ્યાનુ ખાતર બનાવી ધનસ્પતિ ઉગાડી ખાવાથી પશુ વાળ કાળાં થાય છે, પણુ અત્રે એ બધાંના વિસ્તૃત ઉલ્લેખને અવકાશ નથી.
અન્ય પ્રયાગા
ઉપરનાં પ્રયાગ। વ્યવસ્થિત રીતે આપ્યા બાદ સકલનકાર રહી ગયેલા ખીજા યાગાના સંગ્રહ કર્યાં છે. અનન્તર પ્રભાવતી ગુટિકા, અશ્વક ચુકી ઘેાડાચાલીનાં સમ્પૂર્ણ અનુપાને વર્ણવ્યાં છે. સમુદ્રન લકલ્પ, રસોનકુલિકાકલ્પ આદિ આયુર્વેદ જગતમાં અતિ પ્રચલિત હોવાથી તેનુ પિષ્ટપેષ્ણુ કરવુ
ઉચિત નથી
ઉપરનાં પ્રયાગો જોતાં સ્પષ્ટ જણાઈ આવે છે કે ગ્રન્થ સંગ્રહકારે મુખ્યતયા કાષ્ટાદિક વનસ્પતિએને જ મહત્ત્વ આપ્યુ` છે, અને એ સત્ય છે કે કાષ્ટાદિક ઔષધિયાના પરિપાક થયા બાદ વેળાસર સાષિત અવધિમાં ઉપયોગ કરવામાં આવે તો ધણી ઉપકારક પ્રમાણિત થઈ શકે છે. છ માસ બાદ અથવા સડેલી ઔષધિ ચિકિત્સા માટે કામમાં લેવાય તે વાંછિત ફળ આપતી નથી. અને તેનાથી
Page #119
--------------------------------------------------------------------------
________________
આયુર્વેદના અનુભૂત પ્રયોગો આયુર્વેદ જેવી વૈજ્ઞાનિક અને દોષરહિત ચિકિત્સા પદ્ધતિ કલંકિત થાય છે. ઉચિત સંશોધનના અભાવે આજે ભારત કરતાંયે વિદેશિઓ આપણી વનસ્પતિઓથી વિશેષ લાભાન્વિત થઈ રહ્યાં છે.
સિંગફ-હિંગૂલ શુદ્ધિ આયુર્વેદિક જગતમાં સિંaફ અતિ પ્રભાવોત્પાદક ગવાહી પદાર્થ તરીકે વિખ્યાત છે. સામાન્યતઃ લીંબડા અને લીંબૂના રસ તથા ભેંસના દૂધમાં સાત-સાત વાર ઘૂંટવાથી શુદ્ધ થાય છે. અન-તરભસ્મ બનાવી સેવન કરવામાં આવે છે. પરંતુ પ્રાચીન અનુભવમૂલક સંગ્રહાત્મક રચનાઓમાં શુદ્ધિના વિભિન્ન પ્રકારે બતાવવામાં આવ્યા છે. પ્લાંડુ, ધૃત, વૃતાંક, વછનાગ, નાગરવેલનાં પાનના રસમાં શુદ્ધ કરેલું સિંગ્રફ સ્વતંત્ર રીતે પણ વ્યવહાર્ય ગણાય છે. અને એનાથી લાભ પણ સારી રીતે થાય છે, અહિં જે શુદ્ધિને પ્રકાર આપવામાં આવે છે. એ બધાંય કરતાં જુદી જ રીતને છે. અને વગર સંકેચે સ્વીકારવું જોઈએ કે આવી રીતે બનાવેલા સિંગ્રફે મકરધ્વજનું કામ સાયુ છે. ષિ ખીરસીની આ આમ્નાય છે. મેં પણ શુદ્ધિનાં આ પ્રકારથી સિંગ્રફને ઘણાં રોગોમાં ઉપગ કરી સફળતા મેળવી છે. - શુદ્ધિ પ્રક્રિયા આ પ્રમાણે છે :
૧૫ તોલા સિંગ્રફની ડેલીને ૧૫ સેર ગૌમૂત્રમાં પાંચ સેર સાંભરનું મીઠું નાખી ડેલકાય વેદન કરવું, લગભગ ૬ કલાક સુધી અગ્નિ પર રાખે, શીતલ થયે બહાર કાઢી સિંચફની ડલી પર ચારે તરફ સૂતર લપેટવું, લેઢાની કડાઈમાં સિંડ્રફ મૂકી એરંડિયું તૈલ ૧ સેર ભરીને દીપાણિ દેવી, સંપૂર્ણ તૈલ બળી ગયા પછી પુનઃ કંડાઈ સાફ કરી ૧૦-૧૦ તોલા ઘી, મધ અને સુહાગ લે, સુહાગાનું ચૂર્ણ ઉપર નીચે પાથરી વચ્ચે સિસક મૂકો. ઉપર ઘી અને મધ નાંખી પુનઃ દીપાગ્નિ દેવી. બધાંયે દ્રવ્ય બન્યાં બાદ માત્ર સિંચફ રહે ત્યારે કાઢી ખૂબ ખરલ કરી શીશીમાં ભરી રાખો. ચેખા પ્રમાણ નાગરવેલનાં પાનમાં ખાવાથી દરેક રીતે મહાન ગુણ કરે છે. યોગ્ય ચિકિત્સક અનુભવને આધારે પ્રત્યેક રોગમાં આનો સફળ પ્રયોગ કરી શકે છે. અપેક્ષાકૃત શ્રમ અને વ્યય તે આ પ્રક્રિયામાં વિશેષ છે. પરંતુ અદ્ભત રસાયણ પણ એવું તૈયાર થઈ જાય છે કે સ્વલ્પ માત્રામાં જ રોગ નિવૃત્ત કરી સ્વાસ્થને પૂર્ણતયા પ્રકૃતિસ્થ બનાવે છે.'
બીજે પ્રકાર સિંગ્રફ તેલા ૫, વછનાગ તેલા ૨૪, વચ્છનાગનાં ચૂર્ણને આકડાના દૂધની ૩ ભાવના આપવી, પછી એક લેટાની કડાઈમાં અડધું ચૂર્ણ પાથરી સિંગ્રફ મુકી વળી અવશિષ્ટ ચૂણ ઉપર મેલવું, મંદાગ્નિ પર ચઢાવી તદુપરી આકડાનાં દૂધનાં ટીપાં નાંખવાં, ૫ સેર દૂધના ટીપાં નાંખવાં જોઈએ, સિંગફ શુદ્ધ થઈ જશે, રતિ ૧-૨ નાગરવેલના પાનમાં આપવાથી શક્તિ આદિમાં સારો વધારો થાય છે. અનુમાન ભેદથી ઘણા રોગોમાં આ સિંગ્રફને ઉપયોગ કરી શકાય છે. બચેલી વછનાગની ભસ્મને ઉપયોગ ‘ખાંસી અને દમમાં સારી રીતે કરી શકાય છે.
આવી જ રીતે સિંગફ શુદ્ધિના બીજા પણું અનેક પ્રકારો અનુભવને આધારે બતાવ્યા છે, પણ સ્થળ સંકેચને કારણે જતા કરવા પડ્યાં છે.
સંગ્રહકારે હરતાલ, તામ્ર આદિને ફેંકવાના થડા પ્રકારે બીજા અનુભવીઓ પાસેથી શીખીને અત્રે સંગ્રહ કર્યા છે, જે કે આવી ધાતુઓની ભસ્મ કરવાની વિવિધ વિધિઓ શાસ્ત્રોમાં સંગ્રહીત છે.
Page #120
--------------------------------------------------------------------------
________________ G ભાગ પહેલો છતાંયે દરેક સમયમાં એનાં જે જે અનુભવો તજનોએ કર્યો એનું મહત્ત્વ વિશેષ હોવાથી અને ઉપેક્ષિત ન રાખી શકાય. હરતાલ-હરતાલ તલા 10, બબે દિવસ શુઅર, અકાય, ભૃગરાજ અને કુમારિકના રસમાં ખરલ કરી પુનઃ થરનાં દૂધમાં ચાર દિવસ ખરલ કરી ટીકડી કરવી. 4 દિવસ તડકે સુકવવી, એક હાંડલામાં 10 તલા કળી ચૂને પાથર, ઉપર કપડામાં લપેટી હરતાલની ટીકડી રાખવી. તદુપરી અબ્રખને ટુકડે રાખો, ઉપર શકેરું ઊંધુ રાખવું. ચારે તરફ ચૂનો લગભગ 4 સેર પાથરો, અનન્તર એક પ્રહરની દીપાગ્નિ અને 32 પ્રહરની હઠાગ્નિ દેવી. સ્વતઃ શીલ થાય ત્યારે કાઢી કામમાં લેવી. જે કદાચ અપક્વ રહી જાય તે કુંવારના રસની ભાવના દઈ પુનઃ તદૈવ અગ્નિ 8 પ્રહરની અને વળી કાચી રહે તે એવી જ રીતે ભાવિત કરી 12 પ્રહરની અગ્નિ દેવી. આ હરતાલ અનુપાન ભેદથી અનેક રોગોમાં ચિકિત્સકને યશાજિત બનાવે છે. ઠાકરસી નાણાવાલને આ અનુભવ છે. વિષાણ ભસ્મ સામાન્યતઃ વિષાણ ભસ્મ આંકડાના પાન અથવા કુમારિકાના ગર્ભની લુગદીમાં તૈયાર થાય છે. પણ સંગ્રહકારે બતાવ્યું છે કે 9 દિવસ સાંબરઈંગ ગૌમૂત્રમાં ભીજવવું. પછી ગજપુટ આપવાથી સફેદ ભસ્મ તૈયાર થાય છે. હું આજ ભસ્મને વધારે તેજસ્વી બનાવતા આંકડાનાં દૂધની ભાવના આપી પુનઃ ગજપુટ આપું છું. કજજલી ભસ્મ–પાર૬ ગંધક સમભાગે વાટી રાખે, પછી વડલાની છાલનો રસ 1 સેર તૈયાર કરે, લેઢાના વાસણમાં કxજલી નાંખી ચૂલે ચઢાવે. કાજલી પર રસનાં ટીપાં નાખી વડના કાષ્ટ્રથી હલાવતાં હલાવતાં કંજલીની ભસ્મ તૈયાર થઈ જશે, પાનમાં એક રતિ આપવાથી શીત, અકડવાયુ, હાડકાંને દુખાવો, અશ્રુધા, સંધિગત વાયુ આદિ અનેક દોષ દૂર થઈ શરીર તેજસ્વી બને છે. પારદ કિયા-પારદ તોલા રા, કથીર તેલા ના બનેની ગાંઠ પાડી ભીલામાંના ચૂરણમાં લપેટી છાણાંની અગ્નિ આપવાથી પારદ પતાસાની માફક ફુલાઈ જશે અને કથીર નીચે પડે જશે. પારદ વિધિ—પારદ ગંધક રા–રા તલા, એકત્ર કરી લીંબુના રસમાં 3 પ્રહર ખરલે, પછી કાચની આતશી શીશીમાં ભરે. ચૂને, ગૂગલ અડદનો લોટ અને ગોળની દઢ મુખ મુદ્રા દઈ સાત કપડપટ્ટી કરે, એક હાંડલામાં ઝીણી રેત ભરી વચ્ચે શીશી મુકી 16 પ્રહર અગ્નિ આપે, સિદ્ધ થયા બાદ ભાંગરો, હુઓ (અત્યમ્સપણી) રીંગણી, કુવાર, દેવાસી, શરપંખા અને ભાંગના રસની ભાવના દેવી. છેલ્લી ભાયના ઘી, દૂધ અને મધની આપવી. ગંધક એક જ વાર નાખો, પુનઃ ભઠ્ઠી દેવાથી દેવાથી ઉત્તમ રસાયણ તૈયાર થાય છે. માત્ર એક માત્રા અદ્ભુત ચમત્કાર દેખાડે છે. આ પ્રક્રિયામાં કામ આપતો પારદ જે સાત-સાત વાર સાગાનના રસમાં, જાઈ કુંપલનાં રસમાં ખરલ કરેલ હોય તે કીમિયાગિરીમાં પણ ઉપયેગી સિદ્ધ થાય છે. - તેમાં 121 ) श्रीपालमा