Page #1
--------------------------------------------------------------------------
________________
-
%
Dya
શ્રી યશોવિજયજી - જૈન ગ્રંથમાળા તે દાદાસાહેબ, ભાવનગર,
eecheze-2eo : pIBS)
૩૦૦૪૮૪૬
k12
(
(
K IS
((
तप
103355535351
લેખો
સુમુક્ષુ ભવ્યાનન્દ્રવિજય
eeeeeeeeeee
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #2
--------------------------------------------------------------------------
________________
:: ઉદા . ::
::
ક8
કરે
E
",
:
તે દી શ્રી શ્રીનારા પાર્શ્વનાથાય નમઃ |
| વીર મેવાડકેસરી શ્રીનેકેડાતીર્થોદ્ધારક બાલબહાચારી પૂજ્ય ગુરુદેવ શ્રીમદ્વિજય હિમાચલસૂરીશ્વરજી મહારાજના સદુપદેશથી ડહેલાના ઉપા
શ્રયના શ્રીસંઘ તરફથી નિકળેલી અમદાવાદ
ક્કિ
tb 099248,
22 ૧૩
શહેર યાત્રા
લેખક:–શ્રી હિમાચલતેવાસીમુમુક્ષુ ભવ્યાનન્દવિજય “ વ્યાકas.
,
ET
: પ્રકાશક : શ્રી ડહેલા ને ઉપાશ્રય
ડોસીવાડાની પિળ : અમદાવાદ, વીર સં. ર૮૮૧ પ્રથમવૃત્તિ સન ૧૯૫૫ વિક્રમ સં૨૦૦૧ ૧૦૦૦ “હા , સા
- ,
મૂલ્ય આઠ આના.
See
::
4
.'
જ
છે:
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #3
--------------------------------------------------------------------------
________________
પુસ્તક મળવાનું ઠેકાણું – (૧) શેઠ કાન્તિલાલ રતનચંદભાઈ . પતાસા પોળ, બ્રહ્મપુરી, ઘર નં. ૨૩૨
અમદાવાદ-(ગુજરાત)
(૨) શ્રી નવીનચંદ્ર સારાભાઈ શાહ
ઠે. ડેસીવા ની પોળ, કસુંબાવાડ;
અમદાવાદ–(ગુજરાત)
(૩) મરી-શેઠ વનેચંદ જેઠમલજી જેઠારી
હિત સકે જ્ઞાન મંદિર, ઘાણે રાવ, (મારવાડ) વાયા-લના.
મુદ્રકઃ પંડિત મફતલાલ ઝવેરચંદ ગાંધી નયન પ્રિન્ટીંગ પ્રેસ, ઢીંકવાવાડી. રીચીરોડ, પુલ નીચે, • • અમદા વાદ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #4
--------------------------------------------------------------------------
________________
મેવાડકેસરી શ્રી નાકોડાતીર્થોદ્ધારક આચાર્યદેવ શ્રીમદ્વિજહિમાચલસુરીશ્વરજી મહારાજ
anbhandar com
Page #5
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #6
--------------------------------------------------------------------------
________________
ભાદાણ છે કે આ કેશવાની
2. ઉપાશ્રયે
બે બોલ. સુજ્ઞ વાચકે :
હું હિન્દી ભાષા ભાષી હોવા છતાં ગુજરાતી ભાષામાં પુસ્તક લખવાને મહારે આ પહેલે નમ્ર પ્રયાસ છે. તેથી ભાષાની દૃષ્ટિએ કેટલીક ભૂલ રહી ગઈ હોય તે તે સુધારીને વાંચવા માટે વાંચકોને ભલામણ છે.
પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્વિજય હિમાચલસરીશ્વરજી મ. વૃદ્ધ મુનિશ્રી શાન્તિવિજયજી (દાદા) તથા આચાર્ય દેવના શિષ્યમુમુક્ષુ ભવ્યાનન્દ્રવિજય, મુનિ રત્નાકરવિજય, ઋષિ કેશવાનન્દવિજય, બાલમુનિ કારવિજય આદિઠાણા છ નું શ્રી સંઘે અમદાવાદ પહેલાના ઉપાશ્રયે ચોમાસુ કરાવ્યું, ત્યારે આચાર્યશ્રીના ઉપદેશથી
સ્થાનિક સંઘે કાઢેલ ભવ્ય શહેરયાત્રાની નેંધ બાબત આ ચેપડી લખવામાં આવી છે.
આ પુસ્તક તૈયાર કરવામાં “શ્રી જૈન તીર્થ સર્વ સંગ્રહ” નામના પુસ્તકને કેટલાક આધાર લેવામાં આવેલો હોવાથી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને, તથા ડહેલાના ઉપાશ્રયના મુનિમ શાહ કેશવલાલ દલસુખભાઈએ પણ કેટલીક મહત્વની માહિતી પૂરી પાડેલી હોવાથી તેમનો પણ આભાર માનું છું. સમયના અભાવે કેટલીક માહિતી નહીં આપી શકવા માટે દિલગીર છું.
આ પુસ્તકમાં છપાવવામાં આવેલા બ્લેકેના ખર્ચ પેટે સાદડી. (મારવાડ) નિવાસી શ્રી સંતે કચંદ કેસરીમલ પોરવાડના ધર્મપત્ની ચુનીબાઈએ એકસો એક રૂપિયા, ડુડસી (મારવાડ) નિવાસી શ્રી હિમ્મતલાલ હીરાચંદભાઇએ એકાવન રૂપિયા, તથા અમદાવાદ પતાસા પળ બ્રહ્મપુરીવાળા શેઠ કાન્તિલાલ રતનચંદભાઈએ પચીસ રૂપિયા આપ્યા છે, તે માટે બધાને ધન્યવાદ ઘટે છે.
પ્રેસ વગેરેની ભૂલને ક્ષમ્ય સમજશે, તેવી અભિલાષા સાથે વિરમું છું. તા. ૨૪-૧-૫૫
લેખક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #7
--------------------------------------------------------------------------
________________
સ મર્પણ
( ૫ ) રમ પૂજ્ય ગુરુદેવ શ્રીમદ્વિજય હિમાજીક ચલસૂરીશ્વરજી મહારાજના સદુપદેશથી ર અમદાવાદ ડહેલાના ઉપાશ્રયના શ્રી સંઘ
જ તરફથી નિકળેલી શહેયાત્રામાં પધારનાર પૂજય ચતુર્વિધ શ્રીસંઘના કરકમલેમાં સાકર સવિનય સમર્પણ.
વિનીત--ભયાનંદવિજય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #8
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswa
Numara, Surat
www.umaragyanbhandar.com
Page #9
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #10
--------------------------------------------------------------------------
________________
श्री वीतरागाय नमः जगद्गुरु श्रीमद्विजय हीरसूरीश्वरपादपद्मभ्यो नमः અ મ દા વા ૬
શ હ ર યાત્રા.
આચાર્યશ્રીને વિનંતી
પરમ પૂજ્ય ગુરૂદેવ મેવાડ કેસરી શ્રી નાકેડા તીર્ણોદ્ધારક બલ બ્રહ્મચારી આચાર્ય દેવ શ્રીમદ્વિજય હિમાચલસૂરીશ્વરજી મહારાજ જ્યારે રાજકેટ ચામાસામાં હતા. ત્યારે અમદાવાદ ડહેલાના ઉપાશ્રયના શેઠ શ્રી નગીનદાસ શિવલાલભાઈ એક વાર આવી રૂબરૂ મલી ગયા હતા. તે પછી આચાર્ય દેવ જુનાગઢ યાત્રા કરી જામનગર ચોમાસા
માટે પધાર્યા. દરમિયાન ત્યાં ના સંકે સુંદર લાભ લીધો હતો. ચોમાસું સમાપ્ત થયા અમદાવાદ ડહેલાના ઉપાશ્રયના શ્રી સંઘ તરફથી ચામાસા માટે વિનંતી પુત્રો ઉપરા ઉપરી આવવા માંડયા. ઘણા વખત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #11
--------------------------------------------------------------------------
________________
સુધી પત્ર વ્યવહાર ચાલતો રહ્યો. છેવટે સંવત ૨૦૧૧ ગુજરાતી સંવત ૨૦૧૦ નું ચોમાસું અમદાવાદ ડહેલાના ઉપા શ્રયે કરાવવા માટે વિનતિ પત્ર લઇને ડહેલાના ઉપાશ્રયના મેનેજર શ્રી કેશવલાલ દલસુખભાઈ તથા માસ્તર સકરચંદ ડાહ્યાભાઈ સાને જામનગર મેમકલવામાં આવ્યા, આચાર્ય દેવે પણ સઘને વિશેષ આગ્રહ જોઈ ક્ષેત્ર સ્પશના રૂપે વિનતીના સ્વીકાર કર્યો. e ત્યાંના પ્રતિષ્ઠા સબંધી કાય પતી ગયા પછી યથાનુકૂલે વિહાર કર્યો ત્યારે ડબાસંગ સંઘના આગ્રહથી પહેલાં ત્યાં પધારી પ્રતિષ્ઠા કરાવી પાછા જામનગર થઈ અમદાવાદ બાજુ વિહાર લંબાવવા માટે પહેલા મુકામ ધુવાંવ કરવામાં
અમદાવાદ ડહેલાના ઉપાશ્રયનું ટ્રસ્ટીમંડળ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #12
--------------------------------------------------------------------------
________________
આવ્યું. જામનગરના ત્રણ હજાર માણસને સંઘ વળાવવા માટે ગયે. બપેરે પૂજા ભણુવી સાંજના લાડવાને જમરણવાર કર્યો હતો. બીજે દીવસે પ્રયાણ કરી અલીયાબાડા વાંકાનેર, ભૂલી, સુરેન્દ્રનગર, વઢવાણ, વીરમગામ આદિ ગામમાં થઈ સાણંદ પધાર્યા, અહીં ડહેલાના ઉપાશ્રયનું ટ્રસ્ટી મંડળ વંદનાથે આવ્યું હતું.
બીજે દિવસે સરખેજ પધાર્યા. અમદાવાદને સંઘ સામે આવ્યું અને પૂજા ભણાવી, જમણવાર કર્યો હતે. અહીંથી સંઘની સાથે વિહાર કરી આચાર્ય દેવે જન મર્ચન્ટ સેસાયટી અને અરૂણુ સોસાયટી વચ્ચે આવેલ શેઠશ્રી મોહનલાલભાઈ મગનલાલભાઈ ખાટુના બંગલામાં ઉતારો કર્યો હતે. શહેરમાં પ્રવેશ મુહૂર્ત ન આવવાના હિસાબે ત્યાં તેમને પંદર દિવસ સ્થિરતા કરવી પડી. દરમિયાન ત્યાં શ્રી સાંકળચંદભાઈ દલાલના બંગલામાં વ્યાખ્યાન આચાર્ય શ્રી આપતા હતા. શહેરથી પણ ઘણા આગેવાન સદ્દસ્થ સમય પર હાજરી આપતા હતા, સાંકળચંદભાઈએ પ્રભાવિનાને લાભ પણ લીધે હતે.
શહેરમાં પ્રવેશ. અષાડ સુદ ના દિવસે પ્રવેશનું મુહૂર્ત રાખવામાં આવ્યું. શ્રી સંઘ લેવા માટે ત્યાં ગયા હતા. આચાર્ય શ્રી પણ વિહાર કરી એલીસબ્રીજ પુલની પાસે આવ્યા, ત્યારે ડહેલાના ઉપાશ્રયના સંઘ તરફથી બેન્ડવાજા સાથે આવેલ ભવ્ય સામૈયા પૂર્વક વણ દરવાજ માણેક રીચી રેડ થઈ મહાવીર સ્વામીના દેરાસરે દર્શન કરી ઉપાશ્રયે પધાર્યા. '
અહીં બીરાજતા વયોવૃદ્ધ પં–શ્રી શાંતિવિજયજી મહારાજને ઉતરવા માટે સંઘની વચ્ચે પૂછીને પાટ પર બેસી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #13
--------------------------------------------------------------------------
________________
માંગલિક પ્રવચન કર્યું. પ્રવચન કરતા પિતાને પરિચય આપતાં તેમણે જણાવ્યું હતું કે હું મારી જીંદગીમાં આ
સામૈયાને દેખાવ. પ્રહેલ વહેલે અમદાવાદમાં આવું છું. મારા ગુરૂજી આગમતત્વવેત્તા વયોવૃદ્ધ પન્યાસજી શ્રી હિતવિજયજી મહારાજે ઘણા સમય સુધી વીરના ઉપાશ્રયમાં રહી અભ્યાસ કર્યો હતા. અને પહેલાના ઉપાશ્રયમાં બિરાજતાં પન્યાસજી શ્રી ઉમેદવિજયજી મહારાજ પાસે માટા પેગ કર્યા હતા, અને અન્યાસજીશ્રીએ પોતે તેમને ગણીપદ અને પુન્યાસપદ સંઘની ગૂ વીરના ઉપાશ્રયે આપ્યું હતું. તે પછી મારા ગુરૂદેવ મારવાડ પ્રાન્તમાંજ પોતાની જીંદગી પસાર કરી, અને હું તેમની સેવામાં જ રહ્યા હતા. આજે અહીં લાવવા માટે ડહેલાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #14
--------------------------------------------------------------------------
________________
ઉપાશ્રયના સંઘને જે પરિશ્રમ છે તે ખરેખર પ્રશસનીય છે. તે પછી સવઈ મંગલ કર્યા બાદ પતાસાની પ્રભાવના પૂર્વક સભા વિસજન થઈ; બપોરે માટી પૂજા શાનદાર રીતીથી ભણાવવામાં આવી હતી.
ધર્મ પ્રભાવના. આચાર્યશ્રીનું દૈનિક વ્યાખ્યાન ચાલુ થયું. હૃદયસ્પણી" માર્મિક વ્યાખ્યાનથી જનતામાં અપૂર્વ ઉત્સાહ આવ્યા, હર્ષમાં ઓતપ્રોત બનેલા સ્થાનિક સત્રમાં ઘણી શાન્તિ રહી. વિપાકસૂત્ર અને રુપસેન ચરિત્રની વ્યાખ્યા સાંભળવા માટે દિન દિન જનતા સારા પ્રમાણમાં વધવા માંડી,
સિદ્ધચક્રજીનું મહાપૂજન.
Page #15
--------------------------------------------------------------------------
________________
આચાર્યશ્રીની વ્યાખ્યાન શૈલીજ આવા ઢંગની છે કે કોઈ પણ વ્યક્તિને આકષણ કરી શકે છે,
ચોમાસામાં નવકાર પદને તપ કરાવ્યુંતેમાં સિદ્ધચક્રનું મહાપૂજન શ્રી સંકે કરાવ્યું હતુ.
તે પછી પચરંગી તપ કરાવ્યો. તેના પારણા શ્રી સંજે એક જગ્યાએ કરાવ્યા હતા, અને તે નિમિત્તે માટી પૂજા ભણાવવામાં આવી હતી. પર્યુષણપ ઘણી રૂડી રીત ઉજવવામાં આવ્યાં. એટલા બધા માણસો આવતા હતા કે ઘણા વર્ષોથી આ પહેલીવાર જોવામાં આવે છે. એમ અહીંના માણસે કહેતા હતા,
તે પછી શાસનસમ્રાટુ જગદ્ ગુરૂદેવ શ્રીમદ્વિજય હીરસૂરીશ્વરજી મ. ની સ્વ. જયતી નિમિત્ત વરાડ કાઢવા માટે - 2
છે 5 લારી
વરડામાં પધારેલ પૂજયવરા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #16
--------------------------------------------------------------------------
________________
વરાડામાં પધારેલ શેઠિયાઓ.
વાડામાં ચાલતા હાથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.urmaragyanbhandar.com
Page #17
--------------------------------------------------------------------------
________________
વરઘોડામાં બગીમાં રાખેલ જગગુરુનો ફોટો. આચાર્યશ્રીએ સાટ ઉપદેશ આપતાં સ્થાનિક સુધિ તરત અમલ કરી ભા. સુદ ૧૦ના દિવસે ભવ્ય વરઘોડે કાઢયા હતા,
બીજે દિવસે ડહેલાના ઉપાશ્રયે જયન્તી નિમિત્તે જાહેર સભા રાખવામાં આવેલ તેમાં અનેક વક્તાઓએ પ્રસંગોચિત વિત્તાપૂર્ણ ભાષણ કર્યું હતું, વરધોડા તથા સભામાં બધા ઉપાશ્રયમાં બિરાજતા, પૂજ્યવરેએ ભાગ લીધા હતા. વાડા નિમિત્તે લગભગ ચાર હજારની આમદાની થઈ હતી. અને પર્યુષણામાં પણ સારામાં સારી પૈદાશ થઈ હતી. અમદાવાદના ઇતિહાસમાં જગદ્ ગુરૂદેવની જયન્તી નિમિત્તે વડાને આ પહેલ વહેલે જ શ્રી ગણેશ થયા છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #18
--------------------------------------------------------------------------
________________
આ પ્રસંગે જગદ્ગુરુ હી નિબંધ નામની ચોપડી ડિહેલાના ઉપાશ્રયના શ્રી સંઘ તરફથી છપાવીને સપ્રેમ ભેટ આપવામાં આવી હતી. અને જગદગુરુદેવને મટે ફેટે આચાર્યશ્રીના ઉપદેશથી શેઠશ્રી સાંકળચંદભાઈ દલાલના તરફથી બનાવીને પહેલાના ઉપાશ્રયમાં પાટની જમણી બાજુ માણિભદ્રની પાછળ દિવાલ પર લગાડવામાં આવેલ છે.
ત્યાર પછી શાશ્વત એળી, દીપાવલી, સૌભાગ્ય પંચમી આદિ પર્વની પણ શ્રી સંજે સુન્દર આરાધના કરી હતી.
વિહાર અને યાત્રા. કાર્તિક પૂર્ણિમાના દિવસે વિહાર કરવાની ભગવાનની આજ્ઞા છે, તે મુજબ છીપામાવજીની પાળના આગેવાનશ્રી સારાભાઈ મણીલાલ નવાબ, નેમચંદડાસાભાઈ ડોસી અને મને સુખભાઈ કાન્તિલાલ આદિ ભાઈઓએ આચાર્ય દેવને ચોમાસું પરિવર્તન કરવા માટે આગ્રહભરી વિનંતી કરતાં આચાર્ય શ્રીએ પણ આગેવાન કાર્યકર્તાઓના કહેવાથી તેમની વિનતી. ને સ્વીકાર કર્યો. પૂર્ણિમાના દિવસે સવારે સાડા આક વાગ્યે ડહેલાના ઉપાશ્રયથી શ્રી સંઘ એવં બેન્ડવાજ સાથે પ્રયાણ કરી–સમેતશિખરજીના દેરાસરે દર્શન ચૈત્યવંદન કરી છીપામાવજીની પળમાં પધાર્યા, ત્યાંના સ બાંધેલ ભવ્ય મંડપમાં પાટ પર બેસી આચાર્યશ્રીએ મધુરદવનીથી તાવિક વ્યાખ્યાન આપ્યું હતું, સવ મંગલ કર્યા પછી પતાસાની પ્રભાવના પિળ વતી કરવામાં આવી હતી.
બારે વાજતે ગાજતે સંઘ સાથે જમાલપુર પટન દર્શન કરવા પધાર્યા, બીજા દિવસે સમેત શિખરજીના દેરાસરે પિળ વતી મેટી પૂજા ભણાવવામાં આવી હતી. સંઘના આગ્રહથી બે દિવસ ત્યાં રહ્યા હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #19
--------------------------------------------------------------------------
________________
શહેરયાત્રાને નિર્ણય બે દિવસ ત્યાં સ્થિરતા કર્યા પછી પુનઃ સંઘ સાથે લાના ઉપાશ્રયે પધાર્યા, આચાર્ય દેવે સંઘને પહેલાં કીધું હતું કે હું પહેલો આવ્યો છું ફરીથી પાછા અવાય કે કેમ? માટે મારી ભાવના એવી છે કે અમદાવાદના બધા દેરાસરોના દર્શન કરી લઉ તે વધારે સારું, આ ઉપર શ્રી સંવે પરસ્પર વિચાર વિનિમય કરીને આ નિર્ણય કર્યો કે ડહેલાના ઉપાશ્રય તરફથી શહેરયાત્રા કાઢવી. અને આચાર્ય દેવની ઈચ્છા પૂરી કરવી. સાથોસાથ શહેરના બધા ઉપાશ્રયે બિરાજતા આચાર્ય દેવે પન્યાસપ્રવરે મુનિવરો એવં સાધ્વીજી મહારાજાઓને શહેરયાત્રામાં પધારવા માટે ખાસ વિનંતી કરવી. આ ઠરાવ સર્વ સમ્મતિથી પસાર કરી પિપર છપાવવામાં આવ્યા. અને આગેવાન શેઠિયાઓ બધા ઉપાશ્રયે જઇ વિનંતી કરી આવ્યા, બનતા સુધી બધાએ આવવા માટે વિનંતીને વીસ્કાર કર્યો.
પહેલે દિવસ હયાત્રા પ્રારંભ કરવાને દિવસ કાર્તિક વદ ૧૨ તા. ૨૨-૧૧-૫૪ સોમવારને રાખવામાં આવ્યું, તે દિવસે પાંજરાપિાળ ઉપાશ્રયે બિરાજતા આચાર્ય દેવ શ્રીમદ્વિજય ઉદયસૂરિજી મ. પગથીયાના ઉપાશ્રયે બિરાજતા આચાર્ય દેવ શ્રીમદ્વિજય મનહરસુરિજી મ, ડહેલાના
ઉપાશ્રયે બિરાજેતા આચાર્યદેવ શ્રીમદ્વિજય હિમાચલસુરિજી મ. શાહપુર ઉપાશ્રયે બિરાજતા આચાર્યદેવ શ્રીમદ્વિજય ધર્મસૂરિજી મ., લુવારની પિાળના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #20
--------------------------------------------------------------------------
________________
૧૧ ઉપાશ્રયે બિરાજતા પં. શ્રી મંગલવિજયજી મ., વીરના ઉપાશ્રયે બિરાજતા ૫. શ્રી સંપતવિજયજી મ, લુણસાવાડા મોટી પાળના ઉપાશ્રયે બિરાજતા ૫. શ્રી રમણીકવિજયજી મ. પં. ચંદનવિજયજી મ., આંબલી પાળના ઉપાશ્રયે બિરાજતા પં. સુર્યસાગરજી મ., પાંજરાપોળથી ૫. સુમિત્રવિજયજી મ. પં. કુમલવિજયજી. ૫ સેમવિજયજી મ., ખુશાલભુવનથી ૫. રામવિજયજી મ., જન સેસાયટીથી મુ. શ્રી પુણ્યવિજયજી મ. મુનિશ્રી શાન્તિવિજયજી (દાદા) આદિ વિશાલ સાધુ સમુદાય
યાત્રાના પ્રારંભના દિવસે પધારેલા પૂજ્યવરે. તથા સાદેવીજી શ્રી મનહરશ્રીજી જિતેન્દ્રશ્રીજી આદિ વિશાલ સાવી સમુદાય શ્રાવક તથા શ્રાવિકા સમુદાય સવારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara. Surat
www.umaraganbhandar com
Page #21
--------------------------------------------------------------------------
________________
૧૨
સાડા આઠ વાગ્યે ડહેલાના ઉપાશ્રયે પધાયા હતા, આચાયદેવ શ્રી ઉદ્દયસરિજી મહારા મોંગલાચરણ કયા` બાદ નવ વાગે બેન્ડવાજા સાથે અત્રેથી પ્રયાણ કર્યું. કઢાઇઓળ ફુવારા થઇ રતનપાળમાં થઇ નગરશેઠના વડે સ પહેલા પધાયા. નગરશેઠ કસ્તુરભાઇના દેરાસરમાં ચૈત્યવંદન સ્તુતિ બધા સાથે કયા પછી સવ પૂજ્યવરાના માટેા ફેટ લેવામાં આવ્યા. ત્યાં મૂલનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાન છે. પાષાણની ત્રણ પ્રતિમા અને સ ધાતુના ગ્રેવીશ પ્રતિમાજી છે.
તેજ વંડામાં શેઠ ચીમનલાલભાઇ લાલભાઇના ઘર દેરાસરમાં મૂલનાયક શ્રી આદીશ્વર ભગવાનના દર્શન કર્યા. ત્યાં કૈવલ ધાતુના ત્રણ પ્રતિમાજી છે,
તે પછી શે. જેશીંગભાઇની વાડીમાં પધારી દન વંદન કર્યાં. ત્યાં મૂલનાયક શ્રી આદિશ્વર ભગવાન છે. પાષાણુની દશ પ્રતિમા અને સધાતુના પચીસ પ્રતિમાજી છે.
આચાર્ય દેવ શ્રીઉદયસૂરિજી મ૦ અહીં દર્શન કરી પાંજરાધાળ ઉપાશ્રયે પધાર્યા. સંઘ અહીંથી શ્રી મગનભાઇ કરમચંદની વાડીમાં દર્શન કરવા ગયા. અહીં શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન મૂલનાયક તરીકે વિરાજમાન છે. પાષાણની એક પ્રતિમા અને તેર પ્રતિમા સત્ર ધાતુની છે.
અહીંથી બધા સમુદાય આગળ વધ્યા. શેઠ હઠીભાઇની બહારની વાડીમાં ગયા. આ મદિર ઘણું વિશાળ છે. આવન જિનાલયની ભમતીમાં તથા મેડા ઉપર, દર. વાજાના મેડા ઉપર દર્શન કરી બહુ શાન્તિથી બધા સાથે ચૈત્યવંદન કર્યું. અહીં મૂલનાયક ધર્માંનાથ ભગવાન છે, પાષાણના પ્રતિમાજી ર૭૪ અને ૧૧૭ સવ ધાતુના પ્રતિમાજી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #22
--------------------------------------------------------------------------
________________
તે પછી શેઠ કસ્તુરચંદ સૌભાગ્યચંદભાઈને બંગલે પધાર્યા. સૌએ શાન્તિથી દર્શન કર્યા પછી શેઠ સાહેબના આગ્રહથી બંગલાના ચોકમાં આચાર્ય શ્રીમદ્વિજય હિમાચલસુરિજીએ માંગલિક સંભળાવ્યું. સદરહુ બંગલે શેઠના તરફથી પતાસાની પ્રભાવના કરવામાં આવી હતી. અહીં મૂલનાયક શ્રી આદીશ્વર ભગવાન છે.
આ દિવસે લગભગ સાતથી આઠ માણસ હતા. ત્યાંથી બધા સાથે આચાર્યશ્રી ડહેલાના ઉપાશ્રયે પધારીને મંગલાચરણ કર્યા પછી બધા વિખરાઈ ગયા હતા. બેન્ડવાજાના માણસોએ છેલ્લી સલામી આપી વિદાય લીધી. આ રીતે પહેલા દિવસની યાત્રા શક્તિપૂર્વક થઈ હતી.
બીજો દિવસ. કાર્તિક વદ ૧૩ તા. ૨૩-૧૧-૧૯૫૪ મંગળવાર.
જ. જજ સવા આઠ વાગ્યાથી બધા Mr.Aી માણસે ડહેલાના ઉપાશ્રયે આવવા
માંડ્યા. બેન્ડ વાજા પણ સમયપર આવી પહોંચ્યાં સાડા આઠ વાગતાં
આચાર્ય શ્રીમદ્વિજય હિમાચલસુરી(2 ) શ્વરજી મહારાજે મંગલાચરણ સંભ
ન્ડ લાવ્યું. તે પછી બધા કંદોઇએ, કુવારા થઈ રતનપોળમાં આવેલ નગીનાપાળે દર્શન કરવા પધાર્યા. સંઘ સાથે ચૈત્યવંદન કર્યું. ત્યાં મૂળનાયક ભગવાન આદીશ્વર બિરાજે છે. પાષાણના ૧૧ અને ૬૯ પ્રતિમાજી સર્વ ધાતુના છે.
ત્યાંથી નીકળી શેઠની પોળમાં શેઠ નથમલ ખુશાલShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #23
--------------------------------------------------------------------------
________________
ચંદભાઈના ઘર દેરાસરમાં દર્શન કર્યાં. અહીં મૂલનાયક
ડીપાર્શ્વનાથ ભગવાન છે. કેવલ છ પ્રતિમાજી સર્વ ધાતુના છે,
પછી શેઠ દલપતભાઈ ભગુભાઇના વંડાના ઘર દેરાસરમાં મૂલનાયક તરીકે બિરાજેલ આદીશ્વર ભગવાનના દર્શન કર્યા પછી ફતભાઇ શેઠની હવેલીમાં શેઠ છગનલાલ બાપાલાલના મકાનમાં પધાર્યા. ત્યાં મૂલનાયક ભગવાન શાન્તિનાથ છે. ત્યાં દર્શન વંદન કર્યા હતાં. અહીં કેવલ પાંચ પ્રતિમાજી પાષાણુના અને છ પ્રતિમાજી સર્વ ધાતુના છે.
ત્યાર પછી ગોલવાડમાં પધાર્યા. બધા સાથે છેલ્લે ચૈત્યવંદન કર્યો. અહીં મુનિસુવ્રતસ્વામી મૂલનાયક છે .ત્રણ પ્રતિમાજી સર્વ ધાતુના છે.
આજે ત્રણ પ્રભાવને પતાસાની થઈ હતી. બધા સમુદાય સાથે આચાર્યશ્રી ડહેલાના ઉપાશ્રયે આવી મંગલાચરણ સંભળાવ્યા પછી બેન્ડ વાજા સાથે બધા માણસે વિખરાઈ ગયા હતા.
ત્રીજો દિવસ. કાર્તિક વદ ૧૪ તા. ૨૪-૧૧-૧૯૫૪ બુધવાર.
જે પણ રેજની માફક આચાર્યશ્રીએ મંગલાચરણ સંભળાવ્યા પછી બધે સમુદાય કદાઈઆળ કુવારા થઈ રતનપોળમાં થઈને મેરઈયા પાર્શ્વનાથની ખડકીએ ગયો હતે. અહીં બધા સાથે ચિત્યવંદન કર્યા હતાં. અહીં મૂલ નાયક મોરયા પાર્શ્વનાથ, જમણી બાજુ આદીશ્વર
ભગવાન અને ડાબી બાજુ મહાવીર સ્વામી ભગવાન છે. પાષાણુના ૧૪ અને ૨૨ સર્વ ધાતના પ્રતિમાજી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #24
--------------------------------------------------------------------------
________________
૧૫
તે પછી સામે મૂલનાયક શ્રી ધર્મનાથ ભગવાનનાં દર્શન કયાં. અહીં પાષાણની હું અને સ` ધાતુની ૧૭ પ્રતિમાજી છે. દેરાસરના ગાખલામાં આચાર્ય આત્મારામજી મહારાજની તથા આચાર્ય બુદ્ધિસાગરસૂરિજીની મૂર્તિઓ છે.
ત્યાંથી નીકળી પાંજરાપાળમાં શાશ્વત ભગવાનની ખડકીમાં દર્શન કરવા ગયા. ત્યાં શાધૃત શ્રી ઋષભ ચન્દ્રાનન વારિપેણ અને વમાન એ ચારે ભગવાનની સ્તુતિ કરી હતી. અહીં ૧૪ પ્રતિમાજી પાષાણના અને ૧૭ પ્રતિ માજી સ ધાતુના છે.
અહીંથી શાન્તિનાથના દેરાસરમાં દર્શન માટે પધાર્યા, મૂલનાયક તરીકે બીરાજેલ શાન્તિનાથ ભગવાનના તથા ભેાંયરામાં આદીશ્વર ભગવાનનાં દર્શન કર્યા પછી બાજીમાં મૂલનાયક તરીકે બિરાજેલ શીતલનાથ ભગવાનનાં શાન્તિપૂ± દર્શન કર્યાં હતાં. શાન્તિનાથના દેરાસરમાં પાષાણની ૯ અને સ ધાતુની ૧૦ તથા શીતલનાથના દેરાસરમાં પાષાણની ૨૨ અને સર્વ ધાતુની ૧૦ પ્રતિમાજી છે.
ત્યાર પછી સામેના દેરાસરે દર્શન કર્યાં. ત્યાં મૂલનાયક શ્રી વાસુપૂજ્ય સ્વામી છે, નીચે ભોંયરામાં પણ દર્શન કયાં ત્યાં પાષાણની ૧૨ અને સ ધાતુની ૫૮ પ્રતિમાજી છે.
ત્યાંથી દાદાસાહેબની પાળમાં મૂલનાયક શ્રી શાન્તિનાથ ભગવાનના તથા માજીના ગભારામાં રહેલ આદિશ્વર ભગવાનનાં દર્શન કર્યા. અહીં શાન્તિનાથના દેરાસરમાં ૨૦ અને ૨૪ પ્રતિમાજી છે. આદીશ્વરમાં કર અને ૩પ્રતિમાજી છે.
દેવસાના પાડામાં દર્શન કરવા માટે સદ્ઘ ગયા. ત્યાં ચાર દેરાસર છે. દેરાસરમાં એ ભોંયરાં છે. પહેલાં ચિન્તામણિ પાર્શ્વનાથ ભગવાનના દર્શન કરી ધનાથના દેરાસરમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #25
--------------------------------------------------------------------------
________________
૧૬
દર્શન કરી ઉપર ગભારાના દર્શન કર્યા. ચિન્તામણી પાશ્વ નાથના દેરાસરમાં ૧૪ અને ૫૦ ધર્મનાથજીના દેરાસરમાં ૧૫ અને ૨૫ પ્રતિમાજી છે.
પછી શામલાપાર્શ્વનાથ ભગવાનના દેરાસરમાં પધાર્યા. અને દાન કરી ભેચરામા પંણ દશન ક્ય, મૂલ નાયક મામલાપાશ્વનાથના દેરાસરમાં ૮ અને ૨૦ પ્રતિમાજી છે.
ત્યાર બાદ શાન્તિનાથ ભગવાનના દર્શન કર્યા. ભયરામાં ચિંતામણિ પાર્શ્વનાથના પણ ભાવપૂર્વક દર્શન કર્યા. અહીં ૨૭ અને ૬૬ પ્રતિમાજી છે,
બધી જગ્યાએ દર્શન કર્યા પછી બેન્ડવાજા સાથે પાછા પહેલાના પાશ્રયે આવી આચાર્યશ્રીએ મંગલાચરણ કર્યા પછી બધા પોતપોતાને સ્થાને ગયા.
ચોથે દિવસ કાર્તિક વર )) તા. ૨૫-૧૧–૫૪ ગુસ્વાર. ર જ રજ બધો સમુદાય એક . એટલે
આચાર્યશ્રીએ માંગલિક સંભળાવ્યા પછી આ જ વાજતે ગાજતે શેખના પાડે દર્શન કરવા
$ નિક, અહીં ચાર દેરાસર છે. પહેલા * શક્તિનાથના દેરાસરે ચૈત્યવંદન કર્યા પછી
અજિતનાથના દેરાસરે દર્શન વંદન કરી દે છે સુમતિનાથ ભગવાનના દર્શન ક્યા હતા, તે
તે પછી વાસુપૂજ્ય સ્વામીના દેરાસરમાં જઈ ઉપર તથા નીચેના બધા ભગવાનના દર્શન કર્યા, નિાનાથના દેરાસરમાં ૨૩ અને ૧૦૮, અછતનાથના દેરાસરમાં ૨૬ અને ૩૮, સુમતિનાથના દેરાસરમાં ૧૮ અને ૩૮ તથા વાસુપૂજ્ય સ્વામિના દેરાસરમાં ૧૬ અને ૩૩ પ્રતિમાજી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #26
--------------------------------------------------------------------------
________________
જૈનાચાર્ય શ્રીમદ્વિજયહિમાચલસૂરીશ્વરજીના શિષ્યો
આ ચોપડીના લેખકમુમુક્ષ ભવ્યાનંદવિજય
બાલમુનિ શ્રી શ્કારવિજય
Page #27
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #28
--------------------------------------------------------------------------
________________
પછી કડીયા ભગુભાઈગાકલદાસના ઘરદેરાસરમાં રહેલ મૂલનાયક શ્રી શાન્તિનાથ ભગવાનના ભાવથી દર્શન ક્યા,
ત્યાર બાદ નિશા પિળ રીલીફરેડ ઉપર શાન્તિનાથ ભગવાનના દર્શન કરી જગવલ્લભ પાર્શ્વનાથના દેરાસરમાં દર્શનાર્થે ગયા, ત્યાં સહસ્ત્રફણુ પાર્શ્વનાથ અને ચિન્તામણિ પાર્શ્વનાથના સપ્રેમ દર્શન કર્યા પછી ભેંયરામાં જગવલ્લભ પાર્શ્વનાથની માટી મૂર્તિના દર્શન કરી બાજુના ભોંયરામાં આવેલ આદીશ્વર ભગવાનના દર્શન કરી બારીમાંથી નિકળી વાસુપૂજ્ય ભગવાનના દર્શન સ્તુતિ કરી શાન્તિનાથના દેરાસરે ગયા ત્યાં ભાવપૂર્વક દશન ક્યા પછી શેઠ બાપાલાલ ચુનીલાલના ઘર દેરાસરમાં આદીશ્વર ભગવાનના દર્શન શાન્તિથી ક્ય, ઘર દેરાસરમાં કેવલ૮ પ્રતિમા ધાતુની છે. સહસ્ત્રફણુ અને ચિન્તામણિ પાર્શ્વનાથના દેરાસરમાં ૩૮ અને ૫૮ જગવલ્લભ પાર્શ્વનાથ અને આદીવરના ભેરામાં ૧૮ અને ૧૦ વાસુપૂજ્ય સ્વામીના દેરાસરમાં ૪ અને ૮ તથા શાતિનાથના દેરાસરમાં ૧૭ અને ૫૦ પ્રતિમાજી છે.
આજે બે પ્રભાવના પતાસાની થઈ હતી. તે પછી બધા રતનપોળમાં થઈ ડહેલાના ઉપાશ્રયે આવ્યા બાદ આચાર્યશ્રીએ મંગલાચરણ કર્યા બાદ બધે સમુદાય વિખરાઈ ગયા હતા,
- પાંચ દિવસ.
માગશર સુદ ૧ તા. ૨૬ ૧૧ ૫૪ શુક્રવાર. ગૃહક જે પણ આચાર્યશ્રીએ માંગલિક સંભળાવ્યા
બાદ બેન્ડ વાજા સાથે કાલુપુર દરવાજે થઈ પ્રેમદરવાજાની સડકે થઈ અસારવાના ઝાંપે
થઇને હરિપુર પધાર્યા, અહી મૂલનાયક શ્રી - વાસુપૂજ્ય સ્વામીના દેરાસરમાં ચૈત્યવંદન કર્યા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
દ
દ:દદ દરમર
Page #29
--------------------------------------------------------------------------
________________
પછી ભેયરમાં દર્શન કર્યા. અહીં ૨૪ પ્રતિમાજી પાષાણુના છે. અહીં પતાસાની પ્રભાવના થઈ હતી.
પછી શેઠ જમનાભાઈ ભગુભાઈના બંગલે મેડા ઉપર મૂલનાયક તરીકે બિરાજેલ શ્રી શાંતિનાથ ભગવાનના દચંન કયા હતા. અહીં કેવળ ધાતુના ત્રણ પ્રતિમાજી છે. અહીં પતાસાની પ્રભાવના કરવામાં આવી હતી.
ત્યાંથી સામે ગિરધરનગરના દેરાસરમાં મૂલનાયક શ્રી આદીશ્વર ભગવાનની સ્તવના પ્રેમથી કરી હતી. અહીં પણું પતાસાની પ્રભાવના થઈ હતી.
ત્યાર બાદ શેઠ કસ્તુરભાઈ લાલભાઈના બંગલે દર્શન કરવા પધાયા ત્યાં મેડા ઉપર ભૂલનાયક શ્રી શાતિનાથભગવાનના દર્શન વંદન કર્યા હતા, અહીં ત્રણ પ્રતિમાજી ધાતુના છે, પતાસાની પ્રભાવના થઇ હતી.
અહીંથી સીધા હઠીભાઈની વાડી પાસે થઈ દિલ્લી દરવાજે તથા ઘીકાંટા થઈ રતનાિળમાં થઈ ડહેલાના ઉપાશ્રય પધારી આચાર્યશ્રીના મુખથી માંગલિક સાંભળી સૌ પોતપોતાને ઘેર ગયા હતા.
છ દિવસ. માગશર સુદ ર તા.૨–૧૧–૫૪ શનિવાર ચાર્યશ્રીના મુખથી રેજની માફક માંગલિક સાંભ
ન્યા પછી બેન્ડવાજાના સાદા સાથે સંઘના પગ ઉપડયા. રતનપોળ પાંજરાપોળ. સ્વામીનારાયણ ની આગળ થઈ જુના મહાજનવાડે સંઘ ગયે, ત્યાં બધા સાથે ચૈત્યવંદન કર્યું. અહી મૂલનાયક સુમતિનાથ ભગવાન છે. પાષાણના ૭ અને ૧૫ ધાતુના પ્રતિમાજી છે,
N
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #30
--------------------------------------------------------------------------
________________
ત્યાંથી નિકળી પંચભાઈની પિાળમાં જઈ આદીશ્વર , ભગવાનના પ્રેમથી દર્શન કરી શાન્તિનાથ ભગવાનના પણ ભાવથી દર્શન કર્યો, આદીશ્વરના દેરાસરમાં ૧૯અને ૬૦, તથા શક્તિનાથના દેરાસરમાં અનેક પ્રતિમાજી છે,
પછી નરોત્તમદાસ છોટાલાલના ઘર દેરાસરમાં મૂલનાયક તરીકે પધરાવેલ શ્રી શીતલનાથ ભગવાનના દર્શન કર્યા. અહી કેવલ ધાતુના છ પ્રતિમાજી છે,
કીકાભટની પિાળના દેરાસરમાં મૂલનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનની સ્તુતિ સ્તવના કરી મેડા ઉપર પણ દર્શન કર્યા. અહીં ૧૫અને ૨૩ પ્રતિમાજી છે,
તે પછી લુણાવાડે મેટીપલના દેરાસરમાં ખૂલનાયક શ્રી સંભવનાથ ભગવાન છે. ત્યાં બધાએ પ્રેમથી દર્શન કર્યા. અહીં ૭ અને ૩વ પ્રતિમાજી છે.
આજે ચાર જગ્યાએ પતાસાની પ્રભાવના થઈ હતી. સંઘ ત્યાંથી નિકળી દિલ્હી દરવાજા ગેટ ઘીકાંટા રતનપળ થઈ ડહેલાના ઉપાશ્રયે આવી આચાર્યશ્રીએ માંગલિક સંભળાવ્યા પછી સહુ સહુના ઘેર ગયો હતો.
સાતમો દિવસ. માગશર સુદઢ તા. ૨૮-૧૧-૫૪ રવિવાર
રજના નિયમ પ્રમાણે આચાર્યશ્રીએ મંગલાચરણ સંભળાવ્યું. તે પછી ગાજતે વાજતે સંઘ પ્રયાણ કર્યું. કદઈએળ ત્રણ દરવાજા, લાલ દરવાજા થઈ પ્રથમ ખાનપુરશેઠ કસ્તુરચંદ મયાભાઈના બંગલે ઘર દેરાસરના દર્શન શાન્તિથી કર્યા. ત્યાં મૂલનાયક શાતિનાથ ભગવાન છે. કેવલ એક પ્રતિમાજી ધાતુના છે.
૬
EMAIL :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #31
--------------------------------------------------------------------------
________________
ત્યાંથી નિકળી શેઠ માણેકલાલ મનસુખભાઈના બંગલામાં મૂલનાયક સંભવનાથ ભગવાનની આગળ ચૈત્યવંદન ભાવથી કર્યું અહીં કેવલ ધાતુના સાત પ્રતિમાજી છે.
તે પછી મંગલ પારેખના ખાંચાના એક દેરાસરમાં મૂલનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનના દર્શન કરી બીજા દેરાસરમાં ગાડી પાર્શ્વનાથ ભગવાનના દર્શન કરી ત્રીજા દેરાસરમાં શ્રીશક્તિનાથ ભગવાનના પણ દર્શન કર્યા હતા. પાશ્વનાથના દેરાસરમાં ૩ અને ૭ પ્રતિમા છે. ગેડીપાર્શ્વનાથના દેરાસરમાં ૯ અને ૭ તથા શાંતિનાથના દેરાસરમાં ૩ અને ૨૦ પ્રતિમાજી છે.
ત્યાર બાદ ચુનારાના ખચે દર્શન માટે પધાર્યા. ત્યાં મૂલનાયક શ્રી ચિતામણિ પાર્શ્વનાથ ભગવાનની આગળ ચિત્યવંદન કર્યું. અહીં ૬ અને ૧૪ પ્રતિમા છે.
પછી શેઠ રમણલાલ જેચંદભાઈના ઘર દેરાસરમાં પધરાવેલ શીતલનાથ ભગવાનના દર્શન કર્યા. અહી કેવલ ધાતુની ૫ પ્રતિમા છે.
આગળ દરવાજાના ખાંચાના એક દેરાસરમાં મૂલનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનના દર્શન વંદન કરી બીજા દેરાસરમાં મૂલનાયક શ્રી કુંથુનાથ ભગવાનના પ્રેમથી દર્શન કર્યા પહેલા દેરાસરમાં ૫ અને ૭ તથા બીજામાં ૩ અને ૮ પ્રતિમાજી છે.
ત્યાંથી નિકલી કુવાવાલી પિળના દેરાસરમાં મૂલનાયક શ્રી સંભવનાથ ભગવાનની આગળ છેલે ચિત્યવંદન બધા સાથે કર્યો. અહીં ૧૭ અને ૧૭ પ્રતિમાજી છે.
તે પછી દિલ્હી દરવાજે ઘીકાંટા, ઝવેરીવાડના નાકે થઈ રતનપળ થઈ ડહેલાના ઉપાશ્રયે આવી આચાર્યશ્રીએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #32
--------------------------------------------------------------------------
________________
માંગલિક સંભળાવ્યુ. પછી બધા સાથે જય બોલી વિખરાઇ ગયા હતા. આજે બે પ્રભાવના થઈ હતી.
આઠમે દિવસ માગશર સુદ ૪ તા. ૨૯-૧૧-૫૪ સોમવાર
જે પણ આચાર્યશ્રીએ માંગલિક કર્યા બાદ બેન્ડવાજા સાથે કંઇએળ રતનપોળમાં થઇ ઝવેરીવાડમાં આવેલ ચૌમુખજીના દેરાસરે
દર્શન કરવા પધાર્યા હતા. મૂલનાયક શ્રી છે છે. શાન્તિનાથ ભગવાનની આગળ ચિત્યવંદન
અને ચારે બાજુ પ્રતિમાજીના દર્શન વંદન કર્યા. એક બાજુ ભેંયરામાં પણ દર્શન
ભાવથી ર્યા, અહી પ૯અને ૬૮ પ્રતિમાજી છે. તે પછી બાજુમાં આવેલ દેરાસરમાં મૂળનાયક શ્રી અજીતનાથ ભગવાનના દર્શન કર્યા. અહીં ૨૧અને ૪૯ પ્રતિમાજી છે, .
ઝવેરીવાડ વાઘણપોળના નાકે ઝવેરી મોહનલાલ હેમચંદના ઘર દેરાસરમાં પધરાવેલ આદીશ્વર ભગવાનના દર્શન કર્યા. અહી કેવલ ધાતુની ૧૨ પ્રતિમાજી છે.
- ત્યાંથી વાધણપાળના દેરાસરમાં મૂલનાયકશ્રી અજીતનાથ ભગવાનની પ્રેમથી સ્તવના કરી ભમતીનાં ભેંયરામાં શ્રી પાર્શ્વનાથ ભગવાનના પણ દર્શન કર્યા પછી સુવિધિનાથ અને કેશરિયાનાથના ભેંયરામાં પણ સ્તવના કરી, અહીં ૧૩૭ અને ૧૬૯ પ્રતિમાજી છે. અહી પીતલની કાઉસગ દશામાં રહેલી દશમા સૈકાની સુન્દર પ્રતિમા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #33
--------------------------------------------------------------------------
________________
અહીંથી આગળ આદીશ્વરના દેરાસરમાં જઈ સુવિધિનાથ ભગવાનના દર્શન કર્યા. ભયરામાં મોટી આદીશ્વર ભગવાનની ત્રણ પ્રતિમાના દર્શન કર્યો. અહી ૪૦ અને ૩૮ પ્રતિમાજી છે.
ત્યાર બાદ સામે દેરાસરમાં વંદન કરવા ગયા. મૂલનાયક શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાનના દર્શન કરી. ત્યાં જ એક ગભારામાં શાન્તિનાથ ભગવાનના અને બીજા ગભારામાં સંભવનાથ ભગવાનના દર્શન ર્યા. ચિંતામણિ પાધાનાથના દેરાસરમાં ૬૦ અને ૩૭ શક્તિનાથના દેરાસરમાં ૧૩ અને ૩ તથા સંભવનાથના દેરાસરમાં ૧૩ અને ૫૭ પ્રતિમાજી છે.
તે પછી બાજુમાં આવેલ ચૌમુખજીના દેરાસરમાં પણ પેમથી દર્શન કર્યા, મૂલનાયક શ્રી શાન્તિનાથ ભગવાન છે. અહી ૪ અને ૪ પ્રતિમાજી છે. અહી મુલચંદજી (મુક્તિવિજય) મહારાજની પાષાણની મૂર્તિ પણ છે.
ત્યાર બાદ ઉજમફઈની ધર્મશાળામાં ઉત્સવના હિસાબે પધરાવેલ ભગવાનના દર્શન કરી ત્યાં મુનિશ્રી ચન્દ્રોદયસાગરજીના આગ્રહથી માંગલિક આચાર્યશ્રીએ સંભળાવ્યું હતું, પછી સામે આવેલ મૂલનાયકશ્રી મહાવીર સ્વામીના દેરાસરમાં નીચે છેલ્લે ચૈત્યવંદન બધા સાથે કરી ઉપર દર્શન કર્યા. અહીં ૮૨ અને ૯૬ પ્રતિમાજી છે. આજે એક પ્રભાવના પતાસાની થઈ હતી. અહીં ફટિકના એક સુંદર પ્રતિમાજી પણ છે.
આ પછી બધે સમુદાય રતનપોળ થઈ ડહેલાના ઉપાશ્રયે આવી આચાર્યશ્રીના મુખથી મંગલાચરણ સાંભળી પોતપોતાને સ્થાને ગયો હતો,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #34
--------------------------------------------------------------------------
________________
નવમે દિવસ. માગશર સુદ ૫ તા. ૩૦-૧૧-૫૪ મંગળવાર.
ULUS
e. U
મેશના નિયમ પ્રમાણે આચાર્ય દેવે માંગલિક જો સંભળાવ્યું. તે પછી વાજતે ગાજતે રતનપી * થઈ જવેરીવાડમાં આવેલ સેદાગરની પાછળના
દેરાસુરમાં મૂલનાયક શ્રી શાન્તિનાથ ભગવાનની આગળ રમૈત્યવંદન કરી ચંદ્રપ્રભુ ભગવાનના દર્શન કર્યા હતા. અહીં ૨૯ અને ૪૯ પ્રતિમાજી છે.
ત્યાર બાદ સંભવનાથની ખડકીમાં આવેલ દેરાસરમાં પાચ ગભારા ધમનાથ, મહાવીરસ્વામી. સુપાર્શ્વનાથ, અને શાન્તિનાથના કહેવાય છે, બધી જગ્યાએ દર્શન કરી ચત્યવંદન કર્યું, અહીં ધર્મનાથના ગભારામાં ૧૭ અને ૫ મહાવીરના ગભારામાં ૧૮ અને ૧૦૩. સુપાર્શ્વનાથના ગભારામાં ૨૩ અને ૫ તથા સંભવનાથના ગભારામાં ૧૦ અને ૨ પ્રતિમા છે.
ત્યાંથી નિકળી સામે ખરતરની ખડકીમાં જવેરી રમણલાલ મણિલાલના ઘર દેરાસરમાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનના દર્શન કર્યા અહીં કેવલ ૧ પ્રતિમાજી ધાતુના છે.
તે પછી જવેરી પિાળના દેરાસરમાં મૂલનાયક શ્રી મહાવીર સ્વામીના દર્શન વંદન કરી બાજુમાં શેઠ બાપાલાલ ધોલીદાસના દેરાસરમાં મૂલનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનના દર્શન કર્યા. મહાવીર સ્વામીના દેરાસરમાં ૧૫ અનેરર તથા ઘર દેરાસરમાં કેવલ ત્રણ પ્રતિમાજી ધાતુની છે.
લહેરીયાળના દેરાસરમાં મૂલનાયક શ્રી મહાવીરસ્વામીની આગળ પૂર્ણભાવથી ચૈત્યવંદન બધા સાથે કર્યું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #35
--------------------------------------------------------------------------
________________
પછી ભમતીમાં આવેલી પંચ કલ્યાણકની પાંચ મૂર્તિઓના દર્શન કર્યા અને પગલાના પણ દર્શન કર્યા હતા. અહીં ૧૮અને ૬૩ પ્રતિમાજી છે.
આજે પ્રભાવના પતાસાની બે થઈ હતી. તે પછી રતનપળમાં થઈ ડહેલાના ઉપાશ્રયે આવી આચાર્યશ્રીએ મંગલાચરણ કર્યા પછી જય બેલી સભા વિસર્જન થઈ હતી.
દશમે દિવસ માગશર સુદ ૬ તા. ૧-૧૨-૫૪ બુધવાર
જે પણ આચાર્યશ્રીના મુખથી મંગલા રાજ. હું ચરણ શ્રવણ કરી વાજતે ગાજતે પ્રયાણ
} કર્યું. કંઈઓળ, પાનકાળ નાકા, ઢાલને આ છે ગર એાળ ખમાશાગેટ થઈ જમાલપુર
છે કે પધાર્યા. ત્યાં ટેકરાની પાળના દેરાસર _WS ીિમાં મૂલનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનની
જરા આગળ સપ્રેમ ચેત્યવંદન કર્યું. તે પછી ભેંયરામાં આદીશ્વર ભગવાનના દર્શન કરી મેડા ઉપર શ્રી નમિનાથ ભગવાનના દર્શન કર્યા. અહીં પણ અને પપ પ્રતિમાજી છે,
તે પછી જમાલપુર દરવાજે થઈ વલ્લભપુલ થઈ અરૂણ સાયટીના દેરાસરમાં મૂળનાયક શ્રી વાસુપૂજ્ય ભગવાનના દર્શન કર્યા. આ દેરાસર નવીન થયા છે. હજી પણ કામ ચાલે છે. અહીંથી જૈન મર્ચન્ટ સાસાયટીના દેરાસરમાં મૂલનાયક શ્રી શાન્તિનાથ ભગવાનના દર્શન કરી છગનલાલ લીચંદના ઘર દેરાસરમાં મૂલનાયક શ્રી શાંતિનાથ ભગવાનના દર્શન કર્યા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #36
--------------------------------------------------------------------------
________________
૨૫
ત્યાંથી ગીતા સેસાયટીમાં આવેલ શેઠ બકુભાઈ મણિ લાલના બંગલાના થર દેરાસરમાં મહાવીર સ્વામીના દર્શન કરી પરવાડ સેસાયટીના દેરાસરમાં મૂલનાયકશ્રી શીતલનાથ ભગવાનના દર્શન કર્યા. પછી મહાવીર સેસાયટીમાં નેમચંદ પિપટલાલ વોરાના બંગલાના ઘર દેરાસરમાં સુવિધિનાથ ભરાવાનના દર્શન કરી મહાવીર વિદ્યાલયના ઘર દેરાસરમાં મૂલનાયક શ્રી અજીતનાથ ભગવાનના દર્શન વંદન કરી શાન્તિકુંજમાં શેઠ રતિલાલ માણેકલાલ તેલીના બંગલામાં ઘર દેરાસરમાં અજીતનાથ ભગવાનના દર્શન કર્યા હતા. આજે પતાસાની ચાર પ્રભાવના થઈ હતી. તે પછી એલીસબ્રીજ પુલ થઈ પાનકેર નાકા થઈ ડહેલાના ઉપાશ્રયે આવી આચાર્યશ્રીએ માંગલિક સંભળાવ્યા પછી સંઘ વિખરાઈ ગયે હતે.
અગિયારમે દિવસ માગશર સુદ છ તા ૨-૧૨ ૫૪ ગુરૂવાર
સાડા આઠ વાગ્યે આચાર્યશ્રીએ માંગલિક સારો
સંભળાવ્યું. વાજાના સરેદાની સાથે સંવે પિUTUBE
પ્રયાણ કરી માણેકચોક માંડવીની પોળમાં જઇ નાગજી ભૂદરની પોળમાં શેઠ કચરાભાઈ
અમરતલાલના ઘર દેરાસરમાં મૂલનાયક શ્રી પદ્મપ્રભુ ભગવાનના ભાવથી દર્શન કર્યા હતા. અહીં કેવલ ધાતુની બે પ્રતિમા છે.
તે પછી મકિડીપાળમાં પરીખ લખુભાઈ ભાયચંદના ઘર દેરાસરમાં મૂલનાયક અજીતનાથ ભગવાનના દર્શન
ર્યા. અહીં વણ પ્રતિમા ધાતુની છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SESSES
Uc
CUC
Veure રHIST
Page #37
--------------------------------------------------------------------------
________________
શેઠ હેમચંદ રવચંદના ઘર દેરાસરમાં ધર્મનાથ ભગવાનના દર્શન કર્યા. અહીં પણ ત્રણ પ્રતિમા ધાતુની છે.
પછી મુખ્ય દેરાસરમાં મૂલનાયક શ્રી શાંતિનાથ ભગવાનની આગળ રમૈત્યવંદન કર્યું અને બાજુના ગભારામાં ધર્મનાથ ભગવાનના પણ દર્શન કરી ઉપર દર્શન કરી ભેયરામાં પણ ભગવાનના દર્શન કર્યા હતા. અહીં ૩૩ અને ક૧૦ પ્રતિમાજી છે.
લાલભાઈની પિાળના દેરાસરમાં મૂલનાયકશ્રી મહાવીર સ્વામીના ભાવથી દર્શન કર્યા અહીં ૯ અને ૧૫ પ્રતિમાજી છે.
ચપકાની ખડકીમાં શેઠ ભલાભાઈ સુરચંદના દેરાસરમાં મૂલનાયક શ્રી આદીશ્વર ભગવાનની ભાવથી સ્તુતિ કરી હતી. અહીં કેવલ ધાતુની ૭ પ્રતિમાજી છે.
સુરદાસ શેઠની પિળના દેરાસરમાં મૂલનાયક શ્રી આદીશ્વર ભગવાનની આગળ ચત્યવંદન કર્યું અહીં ૩૪ અને ૧૨૪ પ્રતિમાજી છે.
સમેતશિખરની પાળના દેરાસરમાં મૂલનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનની આગળ ચિત્યવંદન કર્યુ હતું આ દેરાસર બહુ વિશાલ છે. અહીં લાકડાના સમેતશિખરના દેખાવને ભવ્ય ડુંગર છે. અહીં ૩૦ અને ૩૫ પ્રતિમાજી છે.
હરકીશનદાસ શેઠની પિાળના દેરાસરમાં મૂળનાયક શ્રી શાતિનાથ ભગવાનના દર્શન કર્યા અહીં ૧૦ અને ૪૨ પ્રતિમાજી છે.
કાકાબળીયાની પોળના દેરાસરમાં ભૂલનાયક શ્રી સુવિધિનાથ ભગવાનની પ્રેમથી રસ્તુતિસ્તવના કરી હતી અહીં ‘૨૫ અને ૨૮ પ્રતિમાજી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #38
--------------------------------------------------------------------------
________________
૭
.. પછી શેઠ વિરેન્દ્રભાઈ સાકરચંદના ઘર દેરાસરમાં પધરાવેલ શ્રી વિમલનાથ ભગવાનના દર્શન કર્યા અહીં ધાતુના ૮ પ્રતિમાજી છે.
તે પછી સમેતશિખરની સામે આવેલા નબ રસ્તે થઈ મદનગોપાલની હવેલી થઈ સાંકડીશેરી થઈ. ચાંલ્લાઓમાં થઈને ડહેલાના ઉપાશ્રયે પધારી આચાર્યશ્રીએ માંગલિક સંભળાવ્યા પછી બધા વિખરાઈ ગયા હતા. આજે પતાસાની છ પ્રભાવના થઈ હતી. '
બારમે દિવસ
માગશર સુદ ૮ તા. ૩–૧૨–૫૪ શુકવાર
આ જે પણ આચાર્યશ્રીના મુખથી માંગલિક
છે. શ્રવણ ક્યા પછી બેન્ડવાજા સાથે પ્રયાણ કર્યું *,* કંદોઈઓછી પાનકોરનાક, ત્રણ દરવાજા પ્રમા
હક્ક ભાઈલ એલીસબ્રીજના પુલ પર થઈ વાડીલાલ સારાભાઈના હસ્પીતાલ થઈને હરીલાલ વાડીલાલ કાપડિયના બંગલાના ઘર દેરાસરમાં મૂલનાયક શ્રી ધર્મનાથ ભગવાનના પ્રેમથી દર્શન કર્યા પછી સામે આવેલ ભેગીલાલ મગનલાલના બંગલામાં પધરાવેલ મેલનાયક શ્રી આદીશ્વર ભગવાનની આગળ સારા સંકે રમૈત્યવંદન કર્યું હતું.
તે પછી જેસિંગભાઈ ડાહ્યાભાઇના બંગલામાં મૂલનાયક શ્રી શાંતિનાથ ભગવાનના દર્શન કરી જન સેસાયટીના દેરાસરમાં મૂલનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનની આગલ છેલ્લે ચૈત્યવંદન કર્યું હતું, ત્યાં ઉપાશ્રયમાં બિરાજેલ મુનિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #39
--------------------------------------------------------------------------
________________
શ્રી પુણ્યવિજયજીના કહેવાથી ત્યાં આચાર્યશ્રીએ મંગલાચરણ કર્યું, તે પછી ગયા તેજ રાસ્તે થઇ ડહેલાના ઉપાશ્રય આવી માંગલિક સાંભળી બધા સંઘ વિખરાઈ ગયો હતો, આજે પતાસાની બે પ્રભાવના થઈ હતી.
તેરમે દિવસ. માગશર સુદ ૯ તા. ૪-૧૫ ૧૯૫૪ શનિવાર
ત્યના નિયમ પ્રમાણે સંઘ ભેગે થયેએટલે આચાર્યશ્રીએ મંગલાચરણ કર્યું. તે પછી ગાજતે વાજતે ચાંલ્લાઓળમાં થઈને ઘાંચીની પિળના દેરાસરમાં મૂલનાયક શ્રી સંભવનાથ ભગવાનના દર્શન અને ભાવપૂર્વક ચૈત્યવંદન બધા સાથે કરી મેડા
ઉપર પણ દર્શન કર્યા, અહીં, ૪ અને જ ૧૧૫ પ્રતિમાજી છે,
ત્યાંજ શેઠ ચન્દુલાલ ચુનીલાલના મકાનમાં રહેલ પાર્શ્વનાથ ભગવાનના દર્શન કર્યા, અહીં ધાતુના એક પ્રતિમાજી છે, શેઠ મનસુખરામ પ્રેમચંદના મકાનમાં શ્રી આદીશ્વર ભગવાનની સ્તુતિ સ્તવના કરી હતી, અહીં પણ એક પ્રતિમા ધાતુના છે.
શેઠ ત્રિકમલાલ વાડીલાલના ઘર દેરાસરમાં પાર્શ્વનાથ ભગવાનને પ્રેમથી દર્શન કર્યા. અહીં પણ એક જ પ્રતિમા ધાતુની છે, વાડીલાલ પુંજાભાઇના મકાનમાં શ્રી ચન્દ્રપ્રભુ ભગવાનના પણ સપ્રેમ દર્શન કર્યા. અહી ધાતુના ૪ પ્રતિમાજી છે. સેઠ મોહનલાલ હઠીસિંગના ઘર દેરાસરમાં આદીશ્વર ભગવાનના દર્શન કર્યો, અહીં ધાતુના ૫ પ્રતિમાજી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #40
--------------------------------------------------------------------------
________________
૨૯
તે પછી દહીની ખડકીના દેરાસરમાં મૂલનાયક શ્રી વિમલનાથ ભગવાનના સપ્રેમ દર્શન કરી શેઠ મગનલાલ મોતીચંદના ઘર દેરાસરમાં શ્રી આદીશ્વર ભગવાનના દર્શન કર્યા, વિમલનાથના દેરાસરમાં ૧૩ અને ૨૧ તથા ઘર દેરાસરમાં ૮ અને ૨ પ્રતિમાજી છે.
પાસુરચંદની પળના દેરાસરમાં મુખ્ય શ્રી વાસુપૂજ્ય સ્વામીના દર્શન કરી ચત્યવંદન કર્યું. અહીં ર અને ૧૪૩ પ્રતિમાજી છે. શેઠ ચિમનલાલ લલુભાઈના ઘર દેરાસરમાં શ્રી આદીશ્વર ભગવાનના દર્શન કર્યા, અહીં ધાતુના ૫ પ્રતિમાજી છે. શેઠ ચિમનલાલ પ્રેમચંદના દેરાસરમાં મુખ્ય શ્રી ચંદ્રપ્રભુ ભગવાનની રતુતિ સપ્રેમ કરી હતી. અહીં ધાતુના સાત પ્રતિમાજી છે. શેઠ કેશવલાલ ત્રિકમલાલના દેરાસરમાં વાસુપૂજ્ય સ્વામીના દર્શન કર્યા હતા, અહીં કેવલ ધાતુના ૮ પ્રતિમાજી છે.
લુવારની પળમાં ઉપાશ્રયની બાજુના દેરાસરમાં મુખ્ય શ્રી અજીતનાથ ભગવાનના દર્શન કર્યા અહીં ૩અને ૧૧ પ્રતિમા છે.
ગુસ્સા પારેખની પિળના દેરાસરમાં મુખ્ય શ્રી ધર્મનાથ ભગવાનના દર્શન વંદન કરી શેઠ મણિલાલ ડાહ્યાભાઈના ઘર દેરાસરમાં પાશ્વનાથ ભગવાનની સ્તુતિ કરી શેઠ વાડીલાલ મગનલાલ હાપાના ઘર દેરાસરમાં શાન્તિનાથ ભગવાનના દર્શન સપ્રેમ કર્યા હતા. ધમનાથના દેરાસરમાં ૬ અને ૧૫ પાશ્વનાથના દેરાસરમા કેવલ એક ધાતુની પ્રતિમાજી છે.
અહીં પોળસંઘવતી મંડપ બાંધે હતો, લાઉડસ્પીકરથી સંઘના સ્વાગત વા બેલતા હતા, આચાર્યશ્રીના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #41
--------------------------------------------------------------------------
________________
મુખથી માંગલિક સાંભળ્યું અને બધાએ વાસક્ષેપ કરાવ્યું હતું.
આચાર્ય શ્રી માંગલિક સંભળાવે છે. તે તે પછી ધન પીપળીની ખડકીના દેરાસરમાં મૂળનાયક શ્રી વાસુપૂજ્ય સ્વામીની આગળ છેલે ચૈત્યવંદન બધા સાથે કર્યો હતો. અહી ૬ અને ૧૨ પ્રતિમાજી છે. આજે પ્રભાવના પતાસાની ચાર થઈ હતી. તે
સાંકડીશેરી ચાંલ્લાઓળ થઈ ડહેલાના ઉપાશ્રયે આવી આચાર્યશ્રીએ માંગલિક સંભળાવ્યા પછી જય બોલી સંઘ વિખરાઈ ગયા હતા. 20 Sep " .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #42
--------------------------------------------------------------------------
________________
૩૧
ચૌદમો દિવસ માગશર સુદ ૧૦ તા. ૫-૧૨-૫૪ રવિવાર. ક જે પણ આચાર્યશ્રીએ માંગલિક કર્યા
પછી બેન્ડવાજા સાથે કદઈએાળ રતનપોળ, ઘીકાંટા દિલ્હીગેટ, શાહપુર દરવાજે
થઈ ગાંધીપુલ ઉપર થઈને શાન્તિનગર આ).
સોસાયટીના ઘર દેરાસરમાં મૂલનાયક કરી ન શ્રી સુમતિનાથ ભગવાનના દર્શન ત) ચૈત્યવંદન કરી સ્વસ્તિક સોસાયટીમાં
ચંદુલાલ મોહનલાલના બંગલાના ઘર દેરાસરમાં ચંદ્રપ્રભુ ભગવાનના દર્શન કરી ઘાંચીના બંગલાના ભોંયરામાં શ્રી પાર્શ્વનાથ ભગવાનના દર્શન
ક્યા પછી શ્રીમાલી સેસાયટીમાં છોટાલાલ જમનાદાસના બંગલામાં પાર્શ્વનાથ ભગવાનની આગળ છે. ચૈત્યવંદન કરી એલીસબ્રીજ પુલપર થઈ ત્રણ દરવાજા ફવાશ થઈ ડહેલાના ઉપાશ્રયે આવી આચાર્યશ્રીએ મંગલાચરણ સંભળાવ્યું. તે પછી બધા પોત પોતાને ઘેર ઉપડી ગયા હતા. આજે બે પ્રકારના પતાસાની થઈ હતી.
પંદર દિવસ. આજે માગશર સુદ ૧૧ને વાર્ષિક પર્વ મૌન એકાદશી હેવાથી યાત્રા બંધ રાખવામાં આવી હતી. ઘણુ ભાઈ બહેનેએ પૌષધ કર્યા હતા, આચાર્યશ્રીએ વ્યાખ્યાન વાંચ્યું હતું. આજને પ્રેગ્રામ અડધે ને દિવસે અને અડધે ૧૨ ના દિવસે રાખવામાં આવેલ હતા. ન છૂટકે ફેરફાર કરવો પડયે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #43
--------------------------------------------------------------------------
________________
૩ર
II
1 year
FિILE lEn[
UTER
સેળ દિવસ. માગશર સુદ ૧ર તા. ૭-૧૨-૫૪ મંગળવાર.
ડાઆઠના કેરે આચાર્યશ્રીએ મંગલાચરણ કર્યું, તે પછી - વાજાની સાથે રવાના થઈ ચાંલ્લાએાળ થઈ મુહૂર્ત પોળના દેરાસરમાં
મૂળનાયક શ્રી શીતલનાથ ભગવાનની આગળ આ બધા સાથે ભાવથી ચૈત્યવંદન કર્યું. અહીં 1 ૮ અને ૧૯ પ્રતિમાજી છે.
ખેતરપાળની પોળના દેરાસરમાં મૂલનાયક શ્રી સંભવ નાથ ભગવાનના દર્શન કરી તેજ પોળમાં શેઠ જેઠાલાલ ફતેચંદના ઘર દેરાસરમાં મુખ્ય શ્રી શાંતિનાથ ભગવાનના પણ પ્રેમથી દર્શન ર્યા હતા, સંભવનાથ દેરાસરમાં ૨૮ અને ૧૧૨ પ્રતિમાજી છે.
સાંકડીશેરી થઈ લાખાપટેલની પોળ આગળ થઈ રાયપુર સામે કામેશ્વરની પિળના દેરાસરમાં મૂલનાયક શ્રી સંભવનાથ ભગવાનના દર્શન ચૈત્યવંદન કરી બાજુમાં વાઘેશ્વરની પોળના દેરાસરમાં મુખ્ય શ્રી આદીશ્વર ભગવાનના ભાવથી દર્શન કર્યા હતા. સંભવનાથના દેરાસરમાં ૧૯ અને ૬૬ તથા આદીશ્વરના દેરાસરમાં ૧૭ અને ૮૧ પ્રતિમાજી છે.
શામળાની પોળમાં આવેલ એક દેરાસરમાં કાચ જડેલા છે. ત્યા ભૂલનાયકશ્રી શામળા પાર્થવાથ ભગવાનના દર્શન વંદન કરી મેડા ઉપર પણ દર્શન ર્યા, અહીં ૬૫ અને ૧૦૬ પ્રતિમાજી છે.
બીજા દેરાસરમાં મુખ્ય શ્રી શ્રેયાંસનાથજીના દર્શન ર્યા પછી ત્રીજા દેરાસરમાં મુખ્ય શ્રી મહાવીર સ્વામીના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #44
--------------------------------------------------------------------------
________________
૩૩
પૂર્ણ પ્રેમથી દર્શન કરી ઉપર પણ દર્શન કર્યા હતા, શ્રેયાંસ નાથના દેરાસરમાં રર અને ૨૮ તથા મહાવીરના દેરાસરમાં ૨૯ અને ડર પ્રતિમાજી છે.
શેઠ ભેગીલાલ ચુનીલાલના ઘર દેરાસરમાં મૂલનાયક શ્રી વાસુપૂજ્ય સ્વામીના દર્શન કર્યા. અહીં ધાતુના પાંચ પ્રતિમાજી છે. હાલની પોળમાં શેઠ રતનચંદ ઝવેરચંદના ઘર દેરાસરમાં મુખ્ય શ્રી શાંતિનાથ ભગવાનના દર્શન કર્યા, અહીં કેવલ ધાતુના એક પ્રતિમાજી છે. પોળના મુખ્ય દેરાસરમાં મૂલનાયક મુનિસુવ્રતસ્વામીની આગળ છેલ્લે રીત્યવંદન બધા સાથે પ્રેમથી કર્યું હતું, અહીં ૧૮ અને ૨૯ પ્રતિમાજી છે.
તે પછી ત્યાંથી નીકળી શામળાની પોળમાં થઈ મદનનેપાળની હવેલી, સાંકડીશેરી, તથા ચાંલ્લાઓળ, થઈને ડહેલાના ઉપાશ્રયે પધાયા પછી આચાર્યશ્રીએ મંગળચરણ સંભળાવ્યું અને બધા સાથે જય બોલી ઘર ભણી ઉપડી ગયા હતા. આજે પતાસાની પાંચ પ્રભાવના થઈ હતી.
સત્તર દિવસ માગશર સુદ ૧૪ તા. ૮-૧૨-૫૪ બુધવાર BREFER જની માફક આચાર્યશ્રીએ માંગલિક સંભળાFી રેમ વ્યું. તે પછી ઢીંકવાગેટ તથા ગાંધીરેડ થઈને
પાડાપાળના દેરાસરમાં જઈ મૂળનાયક શ્રી
નમિનાથજીની આગળ ભાવથી ચિત્યવંદન “ કરી ભોંયરામાં તથા ઉપર પણ દર્શન કર્યા. TET અહીં ૩૮ અને ૩પ્રતિમાજી છે.
ચાર રસ્તે સડક પર આવેલ મેડા ઉપર મૂલનાયક શ્રી સંભવનાથ ભગવાનની પ્રેમથી સ્તુતિ સ્તવના કરી હતી. અહીં ૫ અને ૧૪ પ્રતિમાજી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #45
--------------------------------------------------------------------------
________________
૩૪
ખાડયા ગેલવઠના દેરાસમા મુખ્ય શ્રી મહાવીર સ્વામીના દર્શન ર્યા. અહીં ૬ અને ૧૨ પ્રતિમાજી છે. પછી ચાર રસ્તે થઇ લક્ષ્મીનારાયણની પળના દેરાસરમાં મૂલનાયક શ્રી કુંથુનાથ ભગવાનના દર્શન પેમથી કર્યા, અહીં ૧૮ અને ૩૩ પ્રતિમાજી છે.
રાજામહેતાની પિળમાં શેઠ લાલભાઈ ચિમનલાલના ઘર દેરાસરમાં મૂલનાયક શ્રી શાન્તિનાથ ભગવાનના દર્શન કર્યા. અહીં ૧ અને ૧૩ પ્રતિમાજી છે.
પછી તેડાની પિળના દેરાસરમાં છેલે ચૈત્યવંદન બધા સાથે કર્યો હતો. અહીં મુખ્ય ભગવાન શ્રી આદીશ્વર છે. અહીં ૧૪ અને ૬૬ પ્રતિમાજી છે.
આજે પ્રભાવના લાડવાની એક અને ચાર પતાસાની થઇ હતી. શેઠ નગીનદાસ શિવલાલ ભાઈએ સકલ સંઘને નાતે કરાવ્યો હતો, તે પછી રાજામહેતાની પિળમાંથી નિકળી મામુનાયકની પિળ તથા હાજા પટેલની પળ આગળ થઈને ડેસીવાડા પોળમાં કહેલાના ઉપાશ્રયે આવી આચાર્ય શ્રીના મુખથી મંગલાચરણ સાંભળી સભા વિખરાઈ ગઈ હતી.
અઢારમો દિવસ. માગશર સુદ ૧૫ તા. ૯-૧ર-૫૪ ગુરૂવાર. UFFER નિક નિયમ પ્રમાણે આચાર્યશ્રીના મુખથી
માંગલિક શ્રવણ કર્યું. તે પછી વાજતે ગાજતે નિકળી ટંકશાળની પોળમાં આવેલ દેરાસરમાં મુખ્ય ભગવાન શ્રી ધર્મનાથની આગળ બધા
સાથે ત્યવંદન કર્યું, અહી ૯ અને ૨૧ દિન પ્રતિમા છે. મનસુખભાઈની પળના દેરાસરમાં મૂળનાયક શ્રી
:
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #46
--------------------------------------------------------------------------
________________
રૂપ
નમિનાથ ભગવાનના દર્શન વંદન કરી તેજ પળમાં શેઠ જમનાભાઈ ભગુભાઈના ઘર દેરાસરમાં મુખ્ય શ્રી સુમતિનાથ ભગવાનના પણ દર્શન કર્યા, અહીં દેરાસરમાં કર અને ૯૩, તથા ઘર દેરાસરમાં કેવલ ત્રણ પ્રતિમાજી ધાતુના છે, દેરાસરને કામ હજી ચાલુ છે.
ઝાંપડાની પિળના દેરાસરમાં મૂલનાયક શ્રી આદીશ્વર ભગવાનની સન્મુખ ખુબ પ્રેમથી સ્તુતિ કરી હતી. અહીં ૭ અને ૧૨૦ પ્રતિમાજી છે. કામ ચાલે છે. - કાલુશીની પળના દેરાસરમાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનની આગળ ચૈત્યવંદન કરી મેડા ઉપર દર્શન કરી ભોંયરામાં વિજયચિન્તામણિ પાર્શ્વનાથ ભગવાનના દર્શન કર્યા પછી ભેંયરામાંથી બીજા સામેના દેરાસરમાં મુખ્ય શ્રી સંભવનાથ ભગવાનના દર્શન કર્યા હતાં. પાશ્વનાથ ભગવાનના દેરાસરમાં ૩૬ અને ૪. વિજય ચિન્તામણિ પાશ્વનાથના ભંયરામાં ૧૧ અને ૨૮ તથા સંભવનાથના દેરાસરમાં ૫ અને ૨૯ પ્રતિમાજી છે.
બાજુના ખાંચામાં આવેલ મુખ્ય શ્રી અજિતનાથ ભગવાનના દર્શન પણ કર્યા અહી ૫ અને ૧૭ પ્રતિમાજી છે.
ધનાસુતારની પળમાં આવેલ હાલ્લા પોળના દેરાસરમાં મુખ્ય શ્રી કુંથુનાથ ભગવાનની સન્મુખ પૂર્ણ પ્રેમથી ચિત્યવંદન કર્યું. અને બાજુના ગભારામાં પાર્શ્વનાથ ભગવાનના દર્શન કરી થરામાં પણ શન કર્યા, અહીં બધા પર અને ૧૧૫ પ્રતિમાજી છે.
ચેખાવકી પિળની સામે વાડીલાલ તારાચંદ મુન્સફના ઘર દેરાસરમાં મહાવીર સ્વામીના દર્શન કર્યા, અહીં ૨
અને ૧૨ પ્રતિમાજી છે, લાવરીની પોળમાં મેડા ઉપરના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #47
--------------------------------------------------------------------------
________________
દેરાસરમાં મુખ્ય શ્રી વાસુપૂજ્ય સ્વામીની પ્રેમથી સ્તુતિ કરી હતી. અહીં ૭ અને ૮ પ્રતિમાજી છે.
તે પછી અમ્બાજીના મંદિર આગલ થઈ ખાંચામાં થઈને દેરાવાળી પોળના દેરાસરમાં મૂલનાયક શ્રી શાંતિનાથ ભગવાનના દર્શન વંદન કરી લેયરામાં શ્રી આદીશ્વર ભગવાનની સ્તુતિ ભાવથી કર્યા બાદ છેલ્લે ચિત્યવંદન અહીં કર્યો હતે. અહીં ૩૮ અને ૯ પ્રતિમાજી છે.
આજે પાંચ પ્રભાવના પતાસાની થઈ હતી, પછી ઝાંપડાની પોળ હાજા પટેલની પોળ આગળ થઈ ડહેલાના ઉપાશ્રયે પધારી આચાર્યશ્રીએ માંગલિક સંભલાવ્યા પછી માણસે વિખરાઈ ગયા હતા.
ઓગણીશમો દિવસ માગશર વદ ૧ તા. ૧૦–૧૨–૫૪ શુક્રવાર. • જે પણ આચાર્યશ્રીના મુખથી મંગલા
ચરણ સાંભલ્યા બાદ વાજાના સદા સાથે સંથે પ્રયાણ કર્યું, હાજાપટેલ તથા ઝાંપડાની પોળ આગળ થઈ કાલુપુર
દરવાજાની પાસે આવેલી ભંડેરી પોળના ( Dil
દેરાસરમાં મૂળનાયક શ્રી સુમતિનાથ - હે ભગવાનની આગલ સંપે શાન્તિથી રમૈત્યવંદન કર્યું. અહી ૧૩ અને ૩૫ પ્રતિમાજી છે. અહીં શેઠ સમરથમલ કેસરીમલજીએ શ્રીફલની પ્રભાવના પિળવતી આપી હતી. અત્રેથી નિકળી કાલુપુર દરવાજા બહાર સ્ટેશનની સામે આવેલા કંસારાના ડહેલાના મેડા ઉપર દેરાસરમાં મુખ્ય શ્રી અભિનંદન ભગવાનના દર્શન કર્યા, અહી ૭
અને ૫ પ્રતિમાજી છે. અહીં પતાસાની પ્રભાવના થઇ હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
'
Page #48
--------------------------------------------------------------------------
________________
તે પછી પુલ ઉપર થઈને સરસપુર વાસણશેરીના દેરાસરમાં મુખ્ય શ્રી સુમતિનાથ ભગવાનની આગળ છેલ્લે
ત્યવંદન કર્યો હતે. અહીં ૫ અને ૧૪ પ્રતિમાજી છે. અહીં પણ પતાસાની પ્રભાવના થઈ હતી, પં. ચન્દ્રવિજ્યજીના કહેવાથી આચાર્યશ્રીએ ઉપાશ્રયમાં માંગલિક કર્યું હતું. પછી ગયા તે જ રસ્તે થઈને ડહેલાના ઉપાશ્રયે આવી મંગલાચરણ કર્યા પછી બધા છુટા પડયા હતા,
વીશમ દિવસ માગશર વદ ૨ તા. ૧૧-૧૨-૧૪ શનિવાર. ચાર્ય મહારાજે મંગળાચરણ કર્યા પછી તરત બેન્ડ વાજા સાથે સંવિહાર કર્યું, કદઈએળ કુવારા રતનપોળ, ઘીકાંટા, દિલ્લી દરવાજા, હઠીભાઈની વાડી આગવી થઇ જમણા રસ્તે રેવેના પાટા ઉલંઘન કરીને સીધી સડકેથી વચલા રસ્તે થઈ
કેમ્પના સદર બજારમાં આવેલ દેરાસરમાં મૂલ નાયક શ્રી સુમતિનાથ ભગવાનની આગળ બધા સાથે ભાવથી ચૈત્યવંદન કર્યું. અહીં ડહેલાના ઉપાશ્રયના સંઘવતી યાત્રાળુ ભાઈ બહેનને બે લાડવા તથા ચવાણું અને એકેક કેળુ ભાતુ આપવામાં આવ્યું હતું, આચાર્યશ્રીએ માંગલિક સંભાળ્યું હતું. તથા આહાર પાણી પણ અહીંજ કર્યો હતો.
અહીં યુવકમંડળ તથા બાલાઓની રમત ગમતને ગ્રામ રાખવામાં આવ્યું હતું ઇનામ પણ વેંચવામાં આવેલ હતું.
બે વાગ્યા પછી ત્યાંથી નિકળી. ગયા તેજ રસ્તે થઈ
તા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #49
--------------------------------------------------------------------------
________________
૩૮
ક
/ કંસુબાવાડનું ઉત્સાહી યુવક મંડળ. * ડહેલાના ઉપાશ્રયે આવી આચાર્યશ્રીએ માંગલિક કર્યા પછી બધાએ વિદાય લીધી હતી.
એકવીસમે દિવસ | માગશર વદ ૩ તા. ૧૨-૧૨-૫૪ રવિવાર. . શ્રી ક ટ ક જે પણ આચાર્યશ્રીના મુખથી માંગલિક શ્રવણ
આ ર્યા પછી ઢીકવાગેટથી ઉપર ચઢી બાલા2 .
હનુમાન, તથા ખાડિયામાં થઈને સારંગપુર
તલિયાની પાળના દેરાસરમાં મૂલનાયક શ્રી ફિ8 સુમતિનાથ ભગવાનની સન્મુખ ચૈત્યવદન કરી
કે, બીજા ગભારામાં શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથની સ્તુતિ કરી મેડા ઉપર તથા ભોંયરામાં પણું પૂર્ણ પ્રેમથી દર્શન કર્યા હતા. અહી ૪૩ અને ૨૧૧ પ્રતિમાજી છે,
છે,
.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #50
--------------------------------------------------------------------------
________________
૩e
અCR.
| કસું ખાવાડની રમત કરતી બાળાઓ.
- - શેઠ લાલભાઈ મણિલાલના ઘર દેરાસરમાં શ્રી પદ્મપ્રભુ ભગવાનના દર્શન કર્યા. અહી કેવલ ધાતુની ૮ પ્રતિમાજી છે. આગળના દેરાસરમાં પણ મૂલનાયક શ્રી પદ્મપ્રભુ ભગવાનની સ્તુતિ કરી હતી. અહીં ૯ અને રા પ્રતિમાજી છે. ?? તે પછી સારંગપુર દરવાજા બહાર નિકલી પુલ ઉપર થઈને રાજપુરના દેરાસરમાં ઉપર મૂલનાયક શ્રી સંભવનાથના દર્શન વંદન કરી ભોંયરામાં મુખ્ય શ્રી ચિંતામણિ પાર્શ્વનાથની આગલ ચૌત્યવંદન કર્યું હતું, અહીં ૨૩ અને ૨૦ પ્રતિમાજી છે. આજે પતાસાની પ્રભાવના થઈ હતી. - તે પછી તેજ રસ્તે ડહેલાના ઉપાશ્રય આવી આચાયશ્રીના મુખથી માંગલિક સાંભળી બધા વિખરાઈ ગયા હતા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara. Surat
www.umaragyanbhandar.com
Page #51
--------------------------------------------------------------------------
________________
ચૌએ
nlms Lucu
બાવીસમો દિવસ માગશર વદ ૪ તા. ૧૩-૧૨-૫૪ સોમવાર UTUBSF ત્ય નિયમ પ્રમાણે સંઘ ભેગે થયે એટલે નિ આચાર્યશ્રીએ મંગલાચરણ સંભળાવ્યું. તે
પછી હાજાપટેલની પિળના નાકાના દેરાસરમાં E 7 મૂલનાયક શ્રી ચન્દ્રપ્રભુ ભગવાનની આગળ
* પ્રેમથી ચીત્યવંદન કરી ભોંયરામાં પણ દર્શન SF કર્યા. અહીં ૩૭ અને ૮૯ પ્રતિમાજી છે, ભોંયરામાં એક મહારાજની મૂર્તિ પણ છે.
આગલજતાં શ્રી શાન્તિનાથ ભગવાનના દેરાસરમાં પ્રિમથી દર્શન કરી નીચે ભોંયરામાં મોટી મૂર્તિ છે તેમના પણ દર્શન કર્યા, શાન્તિનાથના દેરાસરમાં ૪૬ અને ૯૪ પ્રતિમાજી છે. ચિમનલાલ વાડીલાલના ઘર દેરાસરમાં શ્રી, આદીશ્વર ભગવાનના દર્શન કરી પિળના ચેકમાં આચાર્ય શ્રીએ માંગલિક સંભળાવ્યું. અહી ધાતુના પાંચ પ્રતિમા છે.
રામજી મંદિરની પિળના એક દેરાસરમાં મૂલનાયક શ્રી મહાવીર સ્વામીની સ્તુતિ કરી બીજા દેરાસરમાં મુખ્ય શ્રી સુપાર્શ્વનાથ ભગવાનના પણ પ્રેમથી સ્તવના કરી હતી. પહેલા દેરાસરમાં ૧૪ અને ૨૧ તથા બીજામાં ૧૩ અને ૪૯ પ્રતિમાજી છે.'
શેઠ માયાભાઈ સાંકળચંદના ઘર દેરાસરમાં મુખ્ય શ્રી, શાન્તિનાથ ભગવાનના દર્શન કર્યા. અહીં એક સ્ફટિકની સુન્દર પ્રતિમા છે. અને ધાતુના ચાર પ્રતિમાજી છે.
ખારાકુવાની પોળના દેરાસરમાં ભૂલનાયક શ્રી સંભવ નાથ ભગવાનની આગળ બહુ ભાવથી ચીત્યવદન કર્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #52
--------------------------------------------------------------------------
________________
અહી ૧૬ અને પટ પ્રતિમા છે, પીપરડીની પાળના દેરાસરમાં મુખ્ય શ્રી સુમતિનાથ ભગવાનના દર્શન કરી ઉપર તથા ભોંયરામાં પણ પ્રેમથી દર્શન કર્યા, અહીં ૨૩ અને પ૭ પ્રતિમાજી છે.
લામ્બેસરની પિળમાં ત્રણ દેરાસર જેડે આવેલા છે, એકમાં મૂલનાયક શ્રી ચિન્તામણિ પાશ્વનાથ, બીજામાં સહસ્ત્રફણ પાર્શ્વનાથ અને ત્રીજામાં શામળા પાર્શ્વનાથ ભગવાનના દર્શન કર્યા. આ ત્રિપુટી બહુ ભવ્ય છે. પહેલામાં ૭ અને ૨૮, બીજામાં ૭ અને ૧૮ તથા ત્રીજામાં ૨૪ અને ૧૮ પ્રતિમાજી છે.
પાછોયાની પિળના મુખ્ય દેરાસરમાં ચાર ગભારા છે. તેમાં આદીશ્વર ભગવાન, અજિતનાથ ભગવાન, ધર્મનાથ ભગવાન અને વાસુપૂજ્ય સ્વામી છે. બધી જગ્યાએ ભાવથી દર્શન કરી છેલ્લે ચૈત્યવંદન કર્યો હતો. પહેલા ગભારામાં ૧૨ અને ૪૦, બીજામાં ૨૪ અને ૩૮, ત્રીજમાં ૯ અને ૧૨ તથા ચાથામાં ૭ અને ૭ પ્રતિમાજી છે.
શેઠ ડાહ્યાભાઈ કરમચંદના ઘર દેરાસરમાં મુખ્ય શ્રી શાતિનાથ ભગવાનના દર્શન કર્યા, અહીં ધાતુના ૮ પ્રતિમાજી છે. એક સ્ફટિકના સુન્દર પ્રતિમાજી છે.
શેઠ મંગળદાસ નગીનદાસના ઘર દેરાસરમાં શાન્તિનાથ ભગવાનની સ્તુતિ કરી હતી. અહીં ધાતુના એક પ્રતિમાજી છે, શેઠ પુરુષોત્તમદાસ રવચંદના ઘર દેરાસરમાં અજિતનાથ ભગવાનના દર્શન વંદન કર્યા. અહી પણ ધાતુના એક પ્રતિમા છે.
રેઠ ચન્દુલાલ અમથાલાલના ઘર દેરાસરમાં મહાવીર સ્વામીના પૂર્ણ પ્રેમથી દરશન કર્યા, અહીં ૧ અને ૩ પ્રતિShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #53
--------------------------------------------------------------------------
________________
Jદર
રીત
માજી છે. શેઠ મોતીલાલ લાલદાસના ઘર દેરાસરમાં વાસુપૂજ્ય સ્વામીના દર્શન કર્યા હતા. અહીં કેવલ ધાતુના ૧૧ પ્રતિમાજી છે..
તે પછી ડહેલાના ઉપાશ્રયે આવી આચાર્યશ્રીના મુખથી મંગલાચરણ સાંભળી સંઘ વિખરાઈ ગયો હતે. આજે પાંચ પ્રભાવના પતાસાની થઈ હતી.
ત્રેવીસ દિવસ. માગશર વદ ૫ તા. ૧૪-૧૨-૧૯૫૪ મંગળવાર
ચાર્યશ્રીના મુખારવિંદથી માંગલિક સાંભળી શ્રીસંધિ વાજતે ગાજતે પ્રયાણ કરી કઈએળ, પાનકોરનાકા, ત્રણ દરવાજા એલિસબ્રીજ પુલ ઓળંગીને રેલ્વેના પાટા ઉલ્લંઘન કરી ગુજરાત કેલેજ તથા આંબાવાડી આગળ
થઈ શેઠ ચીમનલાલ નગીનદાસ બેડિંગના દેરાસરમાં મૂલનાયક શ્રી સુમતિનાથ ભગવાનની સન્મુખ મૈત્યવંદન કરી, ગુજરાત કેલેજ પાસે શેરદલાલ ચીમનલાલ જેસીંગભાઇના બંગલામાં રહેલ શ્રી વાસુપૂજ્ય સ્વામીના દર્શન કરી, કલ્યાણ સંસાયટીમાં શેઠ કલ્યાણભાઈ લાલભાઇના બંગલામાં પધરાવેલ શ્રી સંભવનાથ ભગવાનની સ્તુતિ સ્તવના કરી, બાજુના રસ્તેથી રેલ્વેના પાટા ઉલ્લંઘન કરી શ્રી જૈન શ્વેતામ્બર બોર્ડિંગમાં મૂલ નાયક શ્રી આદીશ્વર ભગવાનની સન્મુખ છેલો ત્યવંદન બધા સાથે કર્યો હતો.
આજે પતાસાની એક પ્રભાવના થઈ હતી. પાછા ગયા તેજ રસ્તેથી ડહેલાના ઉપાશ્રયે આવી આચાર્યશ્રીએ માંગલિક સંભળ પછી બધા જય બાલી છુય પડ્યા હતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #54
--------------------------------------------------------------------------
________________
૪૩
వనక్క
ELESE
ચોવીસમે દિવસ માગશર વદ ૬ તા. ૧૫-૧૨-૫૪ બુધવાર
જે પણ આચાર્યશ્રીના મુખથી મંગળાચરણ આ સંભળાવ્યા પછી બેન્ડ વાજાના સદા સાથે
રવાના થયા. પુલ નીચે થઇને ભઠીની
બારીમાં આવેલ શ્રી વીરવિજયજીના ઉપાSિS શ્રયના દેરાસરમાં મૂલનાયક શ્રી અજિતનાથ
BR ભગવાનની આગળ પ્રેમથી વીત્યવંદન કર્યું. અહીં ૩ અને ૯ પ્રતિમાજી છે. બાજુની છત્રીમાં પં. વીરવિજય મ૦ ની મૂર્તિ પણ છે.
ડોસીવાડા પોળની સામે શેઠ પનાલાલ ઉમાભાઇની હવેલીમાં પધરાવેલ ધર્મનાથ ભગવાનની સ્તુતિ કરી. અહીં ધાતુને ૮ અને સફટિકના એક પ્રતિમાજી છે.
પતાસાપળની નવી પિળમાં શેઠ ડાહ્યાભાઈ મગનલાલના દેરાસરમાં મૂલનાયક શ્રી આદીશ્વર ભગવાનના દર્શન કરી આચાર્યશ્રીએ પિળના ચાકમાં માંગલિક સંભલાવી વાસક્ષેપ બધાને કર્યો હતો. અહીં ધાતુના ૭ પ્રતિમાજી છે.
અદાસાની ખડકીમાં શેઠ ચંદુલાલ ભીખાભાઈના ઘર દેરાસરમાં શ્રી શીતલનાથ ભગવાનની સ્તુતિ કરી હતી. અહીં ધાતુના પાંચ પ્રતિમાજી છે.
બ્રહ્મપુરીમાં શેઠ ચંદુલાલ બેચરદાસના ઘરદેરાસરમાં આદીશ્વર ભગવાનના દર્શન કરી આચાર્યશ્રીએ ત્યાં માંગલિક સંભળાવી વાસક્ષેપ કર્યો હતે.
અહીં પણ ધાતુના ૫ પ્રતિમાજી છે. શેઠ કાન્તીલાલ ભાઈએ લાડવાની પ્રભાવના કરી હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #55
--------------------------------------------------------------------------
________________
પોળના મુખ્ય દેરાસરમાં મૂલનાયક શ્રી શ્રેયાંસનાથ ભગવાનના દર્શન કરી સામેના દેરાસરમાં શ્રી વાસુપૂજ્ય ભગવાનની આગળ પ્રેમથી ચૈત્યવંદન કર્યું. શ્રેયાંસનાથના દેરાસરમાં ૪૨ અને ૧૬૩ વાસુપૂજ્યના દેરાસરમાં ૧૬ અને ૭૧ પ્રતિમાજી છે.
હીરાભાઈની ખડકીમાં શેઠ રતિલાલ મેહનલાલના ઘર દેરાસરમાં ધર્મનાથ ભગવાનની સ્તુતિ કરી હતી. અહીં ધાતુના છ પ્રતિમાજી છે, શઠ હરીભાઈ પ્રેમાભાઈના ઘર દેરાસરમાં મુખ્ય શ્રી આદીશ્વર ભગવાનના દર્શન કર્યા, અહીં ધાતુના ૧૬ પ્રતિમાજી છે.
ખાંચામાં આવેલ દેરાસરમાં મૂલનાયક શ્રી સુમતિનાથ ભગવાનના દર્શન કર્યા. અહીં ૨૩ અને ૧૧૦ પ્રતિમાજી છે. લાલાના ખાંચે શેઠ મણિલાલ હીરાચંના ઘર દેરાસરમાં શ્રી વાસુપૂજ્ય ભગવાનની સ્તુતિ સ્તવના કરી હતી. અહીં ધાતુના પાંચ પ્રતિમાજી છે. બાજુમાં આવેલ શેઠ મણિલાલ ગોકળદાસના ઘર દેરાસરમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનના પૂર્ણ પ્રેમથી દર્શન કર્યા, અહીં ધાતુના ૩ પ્રતિમાજી છે,
પતાસાની પળમાંથી નિકલી શેઠ બાલાભાઈ મૂલચંદના ઘર દેરાસરમાં શ્રી પાશ્વનાથ ભગવાનના દર્શન કર્યા. અહીં ધાતુના ૧૦ પ્રતિમાજી છે. તે પછી સલ્ક ઉપર આવેલ મહાવીર સ્વામીના દેરાસરમાં બધા સાથે મૈત્યવંદન કર્યું. અહીં ૯૩ અને ૧૧૫ પ્રતિમાજી છે.
આજે પતાસાની પાંચ પ્રભાવના થઈ હતી. મહાવીર સ્વામી દર્શન કરી પહેલાના ઉપાશ્ચમે આવી માંગલિક આચાર્યશ્રીના મુખથી સાંભળી બધા વિખરાઇ ગયા હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #56
--------------------------------------------------------------------------
________________
..!!!!
:) :)
આખાકા : ',
:
પચીસમો દિવસ માગશર વદ ૩ તા. ૧૬-૧૨-૫૪ ગુરૂવાર.
ચાર્યશ્રીએ માંગલિક સંભળાવ્યા પછી વાજતે ગાજતે પ્રયાણ કરી ઢીંકવા ગેટ ચઢી, ગાંધીરોડ ખાડીયા ચાર રસ્તા, ખાડીયા ગેટ થઈ રાયપુર દરવાજા બહાર
નિકલી કાંકરિયા તળાવની આગળ સીધે આ રસ્તેથી મણિનગર ગયા, ત્યાં દેરાસરમાં
મૂલનાયક શ્રી વાસુપૂજ્ય સ્વામીની આગળ ભાવથી મૈત્યવંદન કર્યું, અહીં ૩ અને ૨ પ્રતિમાજી છે. દેરાસરનું કામ ચાલે છે.
પછી ગોઠવણ કરેલ પાટ પર બેસી આચાર્યશ્રીએ માંગલિક સંભળાવ્યા પછી દેરાસરનું અધુરૂં કામ જલદી પુરૂ કરવા માટે હાકલ કરી હતી. અને અમદાવાદની જૈન પ્રજાને સાથ આપવા માટે પણ ભલામણ કરી હતી. અહીં પતાસાની પ્રભાવના થઈ હતી,
ગયા તેજ રાતેથી ડહેલાના ઉપાશ્રયે આવી આચાર્ય શ્રીના મુખથી મંગલાચરણ સાંભળી બધા છુટા પડ્યા હતા.
છવ્વીસમે દિવસ માગશર વદ ૮ તા. ૧૭–૧૨–૫૪ શુક્રવાર. REFER જની માફક આચાર્ય મહારાજે મંગલાચરણ
હ્યું. પછી બેન્ડવાજા સાથે કદઈઓળ કુવારા થઈ સડક ઉપર થઈ મહાવીર સ્વામીના ઢાળે ઉતરીને શીવાડાની પિાળમાં આવેલી ગેસાઈજીની પળમાં શ્રી સીમંધર સ્વામીના દેરાસરમાં બધા સાથે મૈત્યવંદન કરી ઉપર
UCUL
ENUE
Err
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #57
--------------------------------------------------------------------------
________________
દર્શન કર્યા. અહીં ૪૯ અને ૧૪૦ પ્રતિમાજી છે. અહીં સુખસાગર પાર્શ્વનાથ ભગવાનને પરિકર સહિત અને કાઉસગીયા સાથે પીત્તળને પ્રાચીન સુન્દર પ્રતિમાજી છે.
શેઠ રમણલાલ ડાહ્યાભાઈ ઝવેરીના ઘર દેરાસરમાં મુખ્ય શ્રી શાંતિનાથ ભગવાનની સ્તુતિ કરી, અહીં ધાતુના ૮ અને 1 સ્ફટિકના સુન્દર પ્રતિમાજી છે. ભાભા પાશ્વનાથના ખાંચાના દેરાસરમાં મૂલનાયક શ્રી ભાભા પાર્શ્વનાથના દર્શન કરી બાજુના ગભારામાં મુનિ સુવ્રત સ્વામીના પણ દર્શન કર્યા, અહીં ૨૮ અને ૧૦૨ પ્રતિમાજી છે.
ઈન્દ્રકેટની પિળમાં ઝવેરી બાલાભાઈ સવચંદના ઘર દેરાસરમાં મુખ્ય શ્રી ચન્દ્રપ્રભુ ભગવાનની સ્તુતિ કરી. અહીં ૩ અને ૬ પ્રતિમાજી છે. પિળની બહાર નિકળ્યા પછી શેઠ ચંદુલાલ તારાચંદ ઝવેરીને શેર બધા સંઘ ગયો,
ત્યાં આચાર્યશ્રીએ માંગલિક સંભળાવ્યા બાદ વાસક્ષેપ કર્યો હતો.
તંબોળીવાડના નાકે કનૈયાલાલ ભેગીલાલના ઘર દેરાસરમાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનના દર્શન કર્યા, અહીં ૧ અને ૧૦ પ્રતિમાજી છે. તેમાં એક પ્રતિમાજી ફટિકના છે.
વિદ્યાશાળાના દેરાસરમાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનના દર્શન કર્યા, અહીં ૩ અને ૮ પ્રતિમાજી છે. અષ્ટાપદજીના દેરાસરમાં મૂલનાયક શ્રી આદીશ્વર ભગવાનની આગળ છેલ્લે ચિત્યવંદન કરી પાછી નંદીશ્વર દ્વીપના દશન કરી ભમતીના ગભરામાં રચેલ સમોસરણના દર્શન કરી દરવાજા ઉપર પગલા અને પ્રતિમાના પ્રેમશ્રી દર્શન કર્યા બાદ ગેખલામાં બિરાજેલી ગદ ગુરૂદેવ શ્રીમદ્વિજય હીરસુરીશ્વરજી મ. ની મૂર્તિને વંદન કરી સામે ડહેલાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #58
--------------------------------------------------------------------------
________________
૪૩ ઉપાશ્રયે આવી માંગલિક આચાર્યશ્રીના મુખથી સાંભળી સભા વિસજન થઈ હતી. આજે પતાસાની એક પ્રભાવના થઈ હતી.
સત્તાવીસમા (છેલ્લો દિવસ
માગશર વદ ૯ તા. ૧૮-૧૨-૫૪ શનિવાર ફ્ટ ટ ટ ટ જે છેલ્લો દિવસ હોવાથી બધા ઉપાશ્રયે વિનંતી આજ કરવામાં આવી. તેઓએ પણ વિનંતિને માન
આપી સમય પર ડહેલાના ઉપાશ્રયે બધા પધાર્યા હતા. લગભગ નવ વાગે આચાર્યદેવ શ્રીમદવિજય ઉદયસુરિજીએ મંગળાચરણ કર્યા પછી વાજતે ગાજતે કંદોઈઓળ, ફુવારા
સડક ઉપર થઈને ડોસીવાડાની પોળની અંદર કસુંબાવાડમાં પધાર્યા. પાળમાં પ્રવેશની પહેલાં બે એની જેડીથી સત્તવીસ અને અંદર બધી મળી ચાપન ગહું-- લી પાળવતી કરવામાં આવી હતી.
પળના મુખ્ય દેરાસરમાં મૂલનાયક શ્રી આદીશ્વર
- બે બે જોડીથી ગહેલી કરતી બાળાઓ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #59
--------------------------------------------------------------------------
________________
ભગવાનની સન્મુખ બધા પૂજ્યવરેએ સાથે ચૈત્યવંદન કરી મેડા ઉપર પણ દર્શન કર્યા. અહીં ૪૮ અને ૧૬૦ પ્રતિમા છે. દેરાસરનું કામ ચાલે છે.
પૂજ્યવર દેરાસરમાંથી બહાર નીકળે છે. શેઠ ત્રિક્રમભાઈ ડાહ્યાભાઈના ઘર દેરાસરમાં પદ્મપ્રભુ ભગવાનના દર્શન કર્યા પછી ત્યાં માંગલિક સંભળાવી વાસક્ષેપ આચાર્યશ્રીએ કર્યો હતો. અહીં ધાતુના ત્રણ પ્રતિમાજી છે. અહીં લાકડાના દેરાસરની કાતરની જોવાલાયક છે, | શેઠ રતિલાલ પુંજાભાઈના ઘરે દેજાસરમાં મુખ્ય શ્રી સંભવનાથ ભગવાનના પ્રથથી દર્શન કર્યા અહીં ધાતુના છ પ્રતિમાજી છે. પછી શેઠ મોહનલાલ ડાહ્યાભાઈ તથા સારાભાઈ મગનલાલને ત્યાં પણ માંગલિક સંભળાવી વાસક્ષેપ કર્યો હતો,
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #60
--------------------------------------------------------------------------
________________
જાહેર વ્યાખ્યાન. છેલ્લા દિવસના હિસાબે કસુંબાવાડના વિશાળ ચેકમાં બાંધેલ મંડપની નીચ જાહેર વ્યાખ્યાન રાખવામાં આવ્યું હતું. એટલી બધી માનવમેદની હતી કે વિશાળ ચોક પણ સાંકડો થઈ પડ્યો. પ્રમુખ સ્થાનેથી આચાર્ય દેવ શ્રીમદ્વિજય ઉદયસુરીશ્વરજીએ “માનવજીવનની સફલતા ' એ વિષય ઉપર અડધો કલાક વ્યાખ્યાન આપતાં શહેરયાત્રાની વિશેવતા વર્ણવી હતી. આચાર્યદેવ શ્રીમદ્વિજય ધર્મસુરિજીએ શહેરયાત્રાની ખુબ ખુબ પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે સુયગડાંગસુત્રમાં બતાવેલ પાંચ કારણે પૈકી આ એક કારણ છે.
આચાર્ય શ્રીમદવિજયે હિમાચલમુરિજીએ સર્વ પ્રથમ પધારેલ પૂજ્યવને આભાર વ્યક્ત કરેલ અને જણાવ્યું હતું કે આવા પ્રસંગે બધા પૂજ્યવરો એક જગ્યાએ બેસી વ્યાખ્યાન કરે તે જરૂર જનતા પર ઘણી અસર પડ્યા વગર ન રહે. માટે આવા ઉસ વાવૃદ્ધ આચાર્યદેવ શ્રીમવિજય ઉદયસુરિજી મ.ની અધ્યક્ષતામાં ઉજવાતા રહે અને બધા પૂજ્યવરે વિચારોની આપલે કરે તેવી હું હાર્દિક આશા રાખું છું.
આચાર્યશ્રીની આજ્ઞા થતાં બાલમુનિ શ્રી કાર વિજયજીએ એક સુંદર ભજન સંભળાવ્યો હતે. તે પછી ડહેલાના ઉપાશ્રયના આગેવાન કાર્ય કર્તા શેઠ નશીનદાસ શિવલાલભાઈએ શહેરયાત્રા કાઢવાને વિસ્તૃત કારણ બતાવ્યા પછી આમાં ભાગ લેનાર બધાને આભાર માનેલ હતો. કસુંબાવાડના શેઠ ત્રિકમભાઈની તબિયત ઠીક ન હોવાથી શેઠ મેહનલાલ ડાહ્યાભાઈએ પળ વતી સકળ સંઘને આભાર માન્યો હતો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #61
--------------------------------------------------------------------------
________________
પ૦
આ
જાહેર સભામાં બેઠેલા માણસે. | ઉપસંહાર કરતાં આચાર્ય શ્રીમદ્વિજય હિમાચલરિજીએ જણાવ્યું હતુ કે શહેશ્યાત્રા કાઢનાર સંઘને ધન્યવાદ ઘટે છે અને તેમાં કસુંબાવાડના નવયુવકે એ જે સહકાર આપે છે તે ખરેખર ધન્યવાદને પાત્ર છે. ત્યારબાદ આચાર્યદેવ શ્રીમદ્વિજય ઉદયસુરિજીએ સર્વમંગલ ર્યા બાદ લાડવાની પ્રભાવના સાથે સભા વિસર્જન થઈ હતી. 11 આ પ્રસંગે શ્રી ગૌતમવીર સંવાદ નામની લઘુ પુસ્તિકા સકળ સંધને ભેટ આપવામાં આવી હતી. અને શહેયાત્રા કરનાર પૂજ્યવોને શ્રી શ્રીપાલ કથા શેઠ કાન્તિલાલ રતનચંદભાઇના તરથી ભેટ આપવામાં આવી હતી. બાલા : સકલસંઘની જય ! ! !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #62
--------------------------------------------------------------------------
________________
પા
કે
ડહેલાના ઉપાશ્રય
-ઉપસંહારધમકરણ કરતા દહાડા કેવા આનંદમંગલથી પૂરા થાય છે. તે ખબર પણ પડતી નથી. વાત વાતમાં શહેયાત્રા સનન્દ સમ્પન્ન થઈ ગઈ, “ વાજા વાગે તેમ પગ ઉપડે !' એ કહેવતને અનુસરીને ડહેલ'ના શેઠિયાઓએ શહેયાત્રા સપૂર્ણ થાય ત્યાં સુધી કાયમના માટે બેન્ડવાજા સાથે રાખવાથી સંઘને જરા પણ થાક ન લાગ્યું, અને દિન દિન ઉત્સાહ વધતા ગયા, સુન્દર મુડત્તના પ્રભાવે શહેયાત્રા ધણી શાન્તિથી પૂરી થઈ. અને કેઈ પણ જાતની વચમાં ઉપાધિ ન આવી, તે શહેયાત્રાની વિશેષતા કહી શકાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #63
--------------------------------------------------------------------------
________________
૫૨
જે જે પળમાં શ્રીસંઘ યાત્રા માટે ગયે હતું તે તે પળના સંશે ગડુલી પ્રભાવના વગેરેથી સુન્દર સ્વાગત કર્યો હતે. તે ખરેખર અનુમોદનીય છે, આવા ધર્મ કાર્યમાં સૌ સંઘ સદાને માટે ભાગ લેતા રહે તેવી ભાવના સાથે વિરમવા રજા લઉં છું. છતિશમ !!!
શ્રી હિમાચલાન્તવાશિ
મુમુક્ષુ ભવ્યાનંદવિજય
.
:
:::
31;
ને સમાપ્ત
:: ::: : : ::: : we say
it
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #64
--------------------------------------------------------------------------
________________ શહેરયાત્રાનું (તજ-બાવળ આવે ભાવનગ૨ Aller! આવાજી આવો સહુ સ'ધ હા પાત્રાવાલ ટેક. આવાજી આવે સંવ હિલમિલ કરકે સ્વાગત વારંવાર હા યાત્રાવાલે, 15 ઉદ્ય મનહુ રસૂરિ, ધમ" હિમાચલસૂરિ, સં"ધ ગ્રકલ જમકાર હા યાત્રાવાલે. 2 પૂજય સૂરીશ્વરસેહે પન્યાસ મુનિ મન મેહે, શહેરયાત્રા સુખકાર હા યાત્રાવાલે. 3 અંધ હહેલાકે ભારી, યાત્રા કરાવે સારી, દિન સત્તાવીસ સાર હા યાત્રાનાલે, 4 પ્રભુજીકી પૂજા કરકે, આગી ફાંકી રચ કે, વશર્જન કરે નરનાર હા યાત્રાવાલે. યાત્રા જહાં સબ જાવે સ્વાગતકી પૂમ મચાવે. ઍન્ડ વાન મનહાર હા યાત્રાવાલે. 6 સ'ધ સભામે આવે, ઘર ઘર આનંદ છાવે, * ભવ્યાનદૈ " દિલધાર હા યાત્રાવાલે. 7 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com