________________
પ્રસ્તાવના
૨૭
* ઉત્પત્તિ જગચન્દ્રસૂરિએ બહુ તપ કર્યાં તેથી તેમને ‘તપા’ ( એટલે તપસ્વી ) એ ખિરુદ (પ્રાપ્ત થયું ), કહેવાય * ક, મેવાડના તે વખતના પાટનગર આઘાટ નગરના રાજાએ. સ. ૧૯૮૫ માં આપ્યું, તે પરથી તે સૂરિના શિષ્ય પર પરાને ગચ્છ ‘તપા’ નામથી પ્રસિદ્ધ થયેા; જ્યારે ખરતરગચ્છની ઉત્પત્તિ ગુજરાતના પાટનગર અણહિલપુર પાટણમાં દુર્લભ(રાજ)સેન રાતની (રાજ)સભામાં શ્રીજિનેશ્વરસૂરિયે ચૈત્યવાસી જૈન સાધુઓને આચાર શાસ્ત્રસંમત નથી એમ બતાવી આપી ખરતર' (વિશેષ પ્રખર ઉગ્ર (સત્ય )આચારવાળા ) બિરુદ પ્રાપ્ત કર્યું. એ પરથી તે સૂરિની શિષ્ય પરંપરા ખરતરગચ્છના નામે આળખાવા લાગી, એમ જણાવવામાં આવે છે.
પાટણની ગાદી પર ગુર્જરરાજ દુર્લભરાજે સ’. ૧૦૬૬ થી ૧૦૭૮. એમ બાર વર્ષે રાજ્ય કર્યું', એમ મેરુતુ ગરિની વિચારશ્રેણી--સ્થવિરાવલીમાં, તેમજ રાન્તવલીકેાષ્ટકમાં જણાવ્યું છે અને તે શ્રીમાન્ એઝાજીએ અને અન્ય ઇતિહાસકારોએ શ્રીકાર્પેલ છે. જ્યારે ખરતરગચ્છના કેટલાક, ઉપર્યુક્ત બનાવા બન્યાના સ ંવત્ ૧૦૮૦, તો કેાઈક ૧૦૨૪ આપે એમ
ኣብ
પટ્ટાવલીસંગ્રહ ( સંગ્રાહક નિવિચ, એક પાનું પુર્ણચન્દ્ર નાર) પરથી અને અન્ય પટ્ટાવકી * પર જાય છે.
(૧) સ. ૧૫૮૦માં થોથી ખરત-પિ પર પ્રશસ્તિમાં જણાવ્યુ છે કેઃ—
જનરલ સમક્ચતઃ નિશ્ચિતવણ ૪૫૩૫ ચગવાનન-જીત થવા મથર"